________________
ઐતિહાસિક નોવેલો.
કિ. જો તમારે છે.
- ઇતિહાસને નામે કાપ'નિક પાત્રો ઉભાં કરીને મન- પિલ
સ્વી રંગાના ઓપ ચઢાવેલાં તો. નોવેલની મલીન છાયાથી E મચી જવું હોય
- છેલ્લા એક હજાર વર્ષના લગભગ તેજ અરસામાં લખાએલ પ્રમાણિક ઇતિહાસ નજર સામે રાખીને લખાએલ નીચેના
પ્રમાણભૂત ઐતિહાસિક નોવેલો
વાંચવા ભલામણ છે.
--@ @ કે –
ગુ જરાતનું ગૌરવ યાને વિમળમંત્રીનો વિજય.
ઇ. સ. ના અગ્યારમા સૈકામાં ગુજરાતની આણ છેક સીંધ અને માળવા સુધી ફેલાવનાર
ભીમ બાણાવળી ના સમયની આ ઐતિહાસિક નવલકથા ગુજર પ્રજાનાં શૌર્ય સત્તા અને જાગૃતિના સ્પષ્ટ ખ્યાલ આપે છે, ર૭ ફામ. પાકું પૂ 8. છતાં કિ. રૂા. ર-૦-૦
Aho I Shrutgyanam