________________
બારમી સદીનું ગુજરાત.
ચાને ગર્જરેશ્વર કુમારપાળ. ગુજરાતની જા હાજલાલીના સૂર્ય જ્યારે પૂરબહારમાં તપી રહ્યો હતો તે સમયના સત્તાવાર ઇતિહાસ તેજ પ્રસંગે લખાયેલ મોજીદ છતાં ભાઈ મુન્શીએ આ ખરો રૌલીના આશ્રય લઈ
= ગુજરાતનો નાથ:
વગેરે ઐતિહાસીક નવલકથાઓ દ્વારા ધણા ઐતિહાસિક મહાપુરૂષને અન્યાય આપે છે, તે બંધુ' મિથ્યાપણ જોઈ શકાય તેમજ એ સમયમાં લખાએલા પ્રમાણિક ઇતિહાસને અનુસરી સત્ય વાતા જ બહાર આવે એ માટે આ નોવેલ રસપૂણ શૈલી તૈયાર કરેલ છે, તેમાં
-: ગર્જરપતિ સિધ્ધરાજ જયસિંહ :
ના સમયનો ઇતિહાસ, માળવા, બુદેલખ ડ, સાન રાષ્ટ્ર તેમજ મારવાડમાં વિજય, પટણીઓનું પ્રાધાન્ય વગેરે ૮૫ પ્રકરણ છે સત્તાવન માં. પાકુ બાઈડીંગ. કિં. રા. -૦
Aho! Shrutgyanam