Book Title: Jain Sahitya Sanshodhak Khand 03 Ank 01 to 02
Author(s): Jinvijay
Publisher: Jain Sahitya Sanshodhak Samaj Puna

View full book text
Previous | Next

Page 285
________________ બારમી સદીનું ગુજરાત. ચાને ગર્જરેશ્વર કુમારપાળ. ગુજરાતની જા હાજલાલીના સૂર્ય જ્યારે પૂરબહારમાં તપી રહ્યો હતો તે સમયના સત્તાવાર ઇતિહાસ તેજ પ્રસંગે લખાયેલ મોજીદ છતાં ભાઈ મુન્શીએ આ ખરો રૌલીના આશ્રય લઈ = ગુજરાતનો નાથ: વગેરે ઐતિહાસીક નવલકથાઓ દ્વારા ધણા ઐતિહાસિક મહાપુરૂષને અન્યાય આપે છે, તે બંધુ' મિથ્યાપણ જોઈ શકાય તેમજ એ સમયમાં લખાએલા પ્રમાણિક ઇતિહાસને અનુસરી સત્ય વાતા જ બહાર આવે એ માટે આ નોવેલ રસપૂણ શૈલી તૈયાર કરેલ છે, તેમાં -: ગર્જરપતિ સિધ્ધરાજ જયસિંહ : ના સમયનો ઇતિહાસ, માળવા, બુદેલખ ડ, સાન રાષ્ટ્ર તેમજ મારવાડમાં વિજય, પટણીઓનું પ્રાધાન્ય વગેરે ૮૫ પ્રકરણ છે સત્તાવન માં. પાકુ બાઈડીંગ. કિં. રા. -૦ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290