________________
(૨]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र पदो एवमेव महामन्त्रं समाराध्येह योगिनः। त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥ कृत्वा पापसहस्राणि हत्वा जन्तुशतानि च ।
अमुं मन्त्रं समाराध्य तिर्यञ्चोऽपि दिवंगताः॥ અર્થ –આ પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર પરમ પવિત્ર છે અને ત્રણે જગતને પાવન કરનાર છે. તેથી યોગીજને એનું ચિન્તન કરવું. પિતાના હૃદયમાં અષ્ટદળ-કમળની એક કલ્પના કરવી. તે કમળની જે કર્ણિકા છે તેમાં નો અરિહંતા એ પ્રથમ સાત અક્ષરવાળે પવિત્ર મંત્ર ચિંતવ. કર્ણિકાની ચારે બાજુ પૂર્વ આદિ દિશાઓમાં જે ૪ પત્ર છે તેમનામાં કમથી નો સિદણ, જનો આરિવાજ, સમી સયાજાળ અને ન સ્ટોપ રાસાદુળ એ ૪ પદેની ચિંતા કરવી. આનેયી આદિ ૪ વિદિશાઓનાં જે પત્ર છે તેમાં અનુક્રમે, ૨ પક્ષો નમુarો, ૨ રકavravળાતો રૂ બાહ્યા ર , હા મારું એ ૪ ચૂલિકા-પદેનું ચિંતન કરવું. આ રીતે મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક જે યોગી-મુનિ દિવસમાં ૧૦૮ વાર આ મંત્રનું ચિંતન કરે, તે અન્ન ખાતે છતે પણ ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે.
આમ આ મહામંત્રનું આરાધન કરીને ગિઓ પરમ વિભૂતિને પ્રાપ્ત થયા છતા ત્રણે લોકમાં પૂજાય છે. સેંકડે પ્રાણિઓને ઘાત કરનારા અને હજારો પાપ સેવનારા, તથા કંબલ શંબલ આદિ પશુઓ પણ આ મહામંત્રની આરાધના કરવાથી સ્વર્ગના સુખની પ્રાપ્તિ કરી શકયા છે
गुरुपञ्चकनोमोत्था विद्या स्यात् षोडशाक्षरा ।
जपन् शतघ्यं तस्याश्चतुर्थस्याप्नुयात् फलम् ॥ ગુરુપંચક એટલે પંચપરમેષિના નામ નિર્દેશ કરનારી અrcitત-રિક-સારિરકાકા-દુ આ ૧૬ અક્ષરવાળી વિદ્યાને જે પુરુષ બસો વાર જાપ કરે છે તે એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે.
शतानि त्रीणि षड़वण चत्वारि चतुरक्षरम् ।
पञ्चावणे जपन् योगी चतुर्थफलमश्नुते ॥ “જિત-રિસ” આ ૬ અક્ષરને, અથવા “જિજત' આવા ૪ અક્ષરને, અથવા કેવળ, (અ----** સ્વરૂપાત્મક) પાંચ જ વર્ણને જે મનુષ્ય ત્રણસો વાર જાપ કરે તે ઉપવાસ કર્યા જેટલું ફળ મેળવે.
Aho! Shrutgyanam