________________
એવી અયોગ્યતા અને ભયંકરતામાં ફસી પડેલા આત્માઓનું વર્ણન કરતા પરમઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે :
बाल्ये मूत्रपुरीषाभ्यां यौवने रतचेष्टितैः । वार्द्धक्ये श्वासकासाद्यै-र्जनो जातु न लज्जते ॥ ११ ॥ ॥ पुरीषशूकरः पूर्व, ततो मदनर्गदभः जराजरद्गवः पश्चात्, कदापि न पुमान् पुमान् ॥२॥ स्याच्छैशवे मातृमुख - स्तारुण्ये तरुणीमुखः । वृद्धभावे सुतमुखो, मूर्खो नान्तर्मुखः क्वचित् ॥३॥ सेवाकर्षणवाणिज्य पाशुपाल्यादिकर्मभिः । क्षपयत्यफलं जन्म, धनाशाविह्वलो जनः ॥ २४ ॥ ॥ सुखित्वे कामललितै - दुखित्वे दैन्यरोदनैः । नयन्ति जन्म मोहान्धा, न पुनर्धर्मकर्मभिः ॥७॥ अनन्तकर्मप्रचय क्षयक्षममिदं क्षणात् । मानुषत्वमपि प्राप्ताः, पापाः पापानि कुर्वते ॥६॥ झानदशनचारि रत्नमितय भाजने मनुजत्वे पापकर्म, स्वर्णपात्रे सुरोपमम् ॥७॥ लब्धे मनुष्यके स्वर्ग - मोक्षप्राप्तिनिबन्धने । हा ! नरकाप्त्युपायेषु, कर्मसुत्तिष्ठते जनः ॥१८॥ आशास्यते यत् प्रयत्ना दनुत्तर सुरैरपि । तत् सम्प्राप्तं मनुष्यत्वं, पापैः पापेषु योज्यते ॥ ९ ॥
બાલ્યવયમાં પેશાબ અને વિષ્ટા દ્વારા, યૌવનવયમાં કામચેષ્ટાઓ દ્વારા અને વૃદ્ધાવસ્થામાં શ્વાસ અને ખાંસી આદિ દ્વારા એ રીતે લોક પોતાની 39 જીંદગીને પસાર કરતા કી લાજતો નથી. પુરુષ પૂર્વાવસ્થામાં પુરીષશ્કર
એટલે જેમ ભૂંડ વિષ્ટામાં જ આનંદ પામે છે તેમ વિષ્ટા ચુંથવામાં જ આનંદ માલે છે, તે પછી મદનગર્દભ એટલે કે કામક્રીડામાં ગધેડા જેવી આચરણા કરે છે. અને તે પછી જરાજરદ્ગવ એટલે વૃદ્ધાવસ્થાએ કરીને જર્જરિત થઈ ગયેલા બળદની જેમ આચરણ કરે છે. આ રીતે પુરુષ (સંસારી જીવ) પૂર્વ અવસ્થામાં
सीता... लाग-२
૧૪
..........राम-लक्ष्मएाने
-
-
,
ܐ
ܐ