________________
તેમજ(૪) શુદ્ધ પ્રતિજ્ઞાના પાલનની સામે કોઈ પણ વસ્તુ ઉભી હતી!
થઈ શકે છે. યા કેમ? આ ચારે પ્રશ્નોનો ખુલાસો ઘણી સુંદરમાં સુંદર રીતે થઈ શકે છે.
મનુષ્યજન્મરૂપી વૃક્ષનું ફળ શું? ? પરમ વૈરાગ્યથી વાસિત હયવાળા શ્રી વજબાહુકુમારે જે કહ્યું કે,
“સુન્દર મન્મોઃ પન્ન ઘારમનસામ્ ?”
મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ચારિત્ર લક્ષણ સુંદર ફળ છે, એટલે કે ચારિત્રની પ્રાપ્તિ એ જ મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું સુંદરમાં સુંદર ફળ છે પણ બીજું
નથી."
ઉત્તમ કુળનો
પુણ્યશાળી શ્રી વજબાહુના આ કથનથી મનુષ્ય જન્મરૂપી વૃક્ષનું ફળ શું ? આ પ્રશ્ન હવે ટકી જ શકતો નથી, કારણકે જૈનકુળમાં આત્માનો એ જ એક નિશ્ચય હોય છે કે આ અતિશય દુર્લભ એવા માનવજન્મરૂપી વૃક્ષની પ્રાપ્તિનું સુંદરમાં સુંદર ફળ એજ 8 છે કે, પ્રાપ્ત અગર તો અપ્રાપ્ત એવા ભોગસુખોને લાત મારીને પણ અનંતા શ્રી ક્લેિશ્વરદેવોએ અને તે તારકોની આજ્ઞામાં વિચરતા = પરમમહર્ષિઓએ સેવેલી અને ઉપદેશેલી ભાગવતી દક્ષાનો સ્વીકાર કરવો. અને વિચારવામાં આવે તો એ જ યોગ્ય છે, કારણકે શ્રી ૧૩ | જિનેશ્વરદેવ જેવા પરમ વીતરાગ પરમાત્માના ધર્મથી વાસિત થયેલા હુ જૈન કુળ જેવા કુળને પામીને પણ જીવનને અર્થ-કામની ઉપાસનામાં 8 વેડફી દેવું એના જેવી એક પણ ભયંકર અજ્ઞાનતા નથી. ઉપકારી પુરુષો તો સામાન્ય રીતે મનુષ્ય જન્મને પામીને પણ અર્થ-કામના છે, ઉપાસક બનવું એને અયોગ્ય અને ભયંકર કહે છે, તો પછી તે જન્મ આર્યદેશમાં, આર્ય જાતિમાં અને આર્યકુળ, એમાં પણ શ્રી વીતરાગ પરમાત્માનો પરમત્યાગમય ધર્મ જે કુળમાં ઘણી જ સહેલાઈથી પામી શકાય તેવા જૈનકુળને પામ્યા છતાં પણ જો તે જન્મ અર્થ-કામની જ ઉપાસનામાં વેડફાઈ જાય તો તેની અયોગ્યતા અને ભયંકરતા માટે તો પૂછવું જ શું?
અનુદમ મહિમા..૧