________________
જૈિન
તા. ૨૯-૧-૧૯૮૯ શેિઠશ્રી કસ્તુરભાઈની નવમી પુણ્યતિથીએ સ્મરણાંજલીરૂપ જૈન સંઘનું નિરિક્ષણ કરાવતું પ્રવચન
જૈન સ મસમાજની ૫૦-૫૦ વર્ષ સુધી તન-મન-ધનથી સેવા–સંભાળ રાખનાર બત્રીસ લક્ષણા મહાજન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની તા. ૨૦-૧-૮ન્ના નવમી સ્વર્ગવાસ * તિથી પ્રસંગે સં. ૧૯૬૩ના શ્રમણે પાસક શ્રીસંઘના સંમેલન–અમદાવાદમાં મળેલ ત્યારે જે
ઐતિહાસિક વચન આપેલ તે વર્તમાન સમ્યમાં પણ જૈન સંઘે વિચારવું–વાગોળવું જરૂરી હાઈ અત્રે ફરી પ્રગટ કરીએ છીએ. *
શેઠશ્રીને જન્મ ૧૯ ડીસેમ્બર ૧૮૯૪માં હોઈ તેમની પાચ વર્ષ બાદ જન્મ શતાબ્દી આવતી હોઈશઠશ્રીના જૈન સમાજ ઉપર મહાન ઉપકાર હાઈ-પ્રેરણારૂપ હોઈ તેમનું પુરા કદનું સ્ટે પાલીતાણા-અમદાવાદમાં મુકાય તેવા પ્રયત્ન આગેવાને શ્રીસંઘના સહકારથી છે આરંભાય તેવું મનેકામના.
આપણે ધર્મ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ અત્યાર સુધી ગૌરવ- ચારિત્રને એવી પ્રતિષ્ઠા અપાવી કે તે સમયના બૌદ્ધ જેવા રીફ સંપ્રપુર્વક ટકી રહી હોય તો તેનું મુખ્ય કારણ આપણી પવિત્ર સાધુદાયોએ ૫ણ નિગ્રંથના ચારિત્રની પ્રશંસા કરી છે. સંસ્થા છે કે જેને ઉપદેશ અને ઉચ્ચ કક્ષાના સંયમવાળા વર્તાનને | મતલબ કે આચારશુદ્ધિ એ હંમેશા જૈન ધર્મનો પ્રાણ રહયો છે.
લઈને આપણું મધ તે ઉપયોગી બને છે. આ સંસ્થામાં આજે પણ તેથી જ્યારે પણ આચારશુદ્ધિમાં ખામી આવતી લાગે યારે એનું " - અનેક આચાર્યો,નિરાજે તથા સાધ્વીજી મહારાજે પવિત્ર જીવન ગાળે | નિવારણ કરવા પુરુષાર્થ કરવો એ સમસ્ત જૈન સંઘની પવિત્ર ફરજ .
છે, એટલું જ નઈ પણ પિતાના ઉપદેશથી લાખો જૈન ભાઈ-બહેનોને | થઈ પડે છે.. પવિત્ર જીવન ગા વામાં પ્રેરક બને છે,
એ વાતને મને પુરેપુરે ખ્યાલ છે કે, શ્રમણ સંઘમાં પ્રવેશી આવી અતુલિત ત્યાગ અને સંયમપ્રધાન ઉપકારક સંસ્થા હમેશને | ગયેલી શિથિલતાને દુર કરવાનો વિચાર અને પ્રયત્ન કરવાનું કામ માટે ઉજજવલિત હે તે સારાયે સંઘનું દષ્ટિબિંદુ હોવું જોઈએ, તેજ | મુખ્યત્વે શ્રમણ સંઘનું, એટલે કે પુજય આચાર્ય બગવા આદિનું પ્રમાણે આપણે તેને સંઘના અનેક કાર્યોમાં ધર્મનિષ્ઠા, વિવેક અને | પિતાનું જ છે. જયારે આ બાબતેમાં ઉપેક્ષા સેવાતી જોવામાં આવે પ્રમાણિક્તા સચવા તે પણ અતિ જરૂરનું છે.
ત્યારે છેવટે એક પદ ધર્મરૂપે, આ પણ આ દિશામાં આ પણાથી જે મને કહેતા ખ થાય છે કે આજે આપણા સમાજમાં કંઈક | કાંઈ થઈ શકે તે માટે પ્રયત્ન કરે જ જોઈએ. અનિષ્ટ ઘર ઘાલી બેઠાં છે. અને વધુ દુઃખની વાત તે એ છે કે શ્રમણ સંઘના ચારિત્રની શિથિલતાના જે કિસ્સાઓ મરા તેમજ શ્રમણ સંઘમાં ૫ણ કયાંક કયાંક એવી શિથિલતા પેસી ગઈ છે કે જે | બીજા એના જાણવામાં આવ્યા છે તે સંઘશુદ્ધિ સંબંધમ તેમજ જેન આપણા ધર્મ અનેસ સ્કતિને ટકાવી રાખવામાં આડખીલીરૂપ થઈ પડે. { ધર્મની અને જૈન સંઘના ભાવિ અંગે ખુબ ચિંતા ઉપજાવે એવા છે.
જૈન ધર્મ એ નિર્ભેળ આત્મશુદ્ધિના ધ્યેયને વરેલો ધર્મ છે. જૈન | આ માટે આપણે તરત જ જરૂરી ઉપાયો હાથ ધરવા જોઈએ. પરંપરા એ પ્રાચીનકાળથી નિગ્રંથ પરંપરા તરીકે જાણીતી છે અને
ખરી વાત તો એ છે કે જે સાધુસમુદાય કે સંઘાડામાં બાવી ક્ષતિ નિગ્રંથ વર્ગમાં મળ ગુણની બાબતમાં ખાસ કરીને બ્રહ્મચર્ય અને | જરાપણું જોવામાં આવે તે સમુદાય કે સંઘાડાના નાયક કે ડીલે એવા અપરિગ્રહની બાબ)માં લેશ માત્ર પણ પ્રમાદને અવકાશ આપવામાં
દેષિતેની સામે કડક હાથે કામ લઈને સંશુદ્ધિને ટકા શી રાખવી આવ્યો નથી. જ્યા આ ગુણેમાં શિથિલતા આવતી જણૂાઈ ત્યારે જોઈએ. એમ થાય તે આવી જે કાંઈ ક્ષતિઓ પ્રવેશી ગઈ હોય તે ખુદ ભગવાન મહાવીરસ્વામીએ એનું નિવારણ કરવા અને ચારિત્ર ધર્મની દુિર થાય, એટલું જ નહિ, નવી ક્ષતિએ કરવાની કોઈ હિંમત જ ન કરે. પ્રતિષ્ઠા વધારવા અાધારણ પુરુષાર્થ કર્યો હતો, એ વાતની ઈતિહાસ | વળી “ આપણા ધર્મનું ખરાબ કહેવાશે' એવા ભયથી .. દોષને સાક્ષી પુરે છે. પર આત્મા મહાવીરદેવના આ પ્રયત્ન નિગ્રંથ વર્ગને ઢાંકવાને જે પ્રયત્ન કરવામાં આવે છે, અથવા તે એની જે ઉપેક્ષા
-
શરીરની સંભાળ કરનાર સંસાર કહેવાય, આત્માની સંભાળ માટે સાવધ રહું તેનું નામ સાધુઃ - સાધુતા
તો