Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૫૦
[ અધ્યાત્મ અનુયોગ સહિત છે વાસનાનો વિસાલ છોડીએ છે તે માટે શાસ્ત્રવચનોની પણ વિભાવના કરવી. જેમ કે સૂત્રકૃતાંગ આગમમાં જણાવેલ છે કે “જે માણસો સ્ત્રીઓનો ભોગવટો નથી કરતા, તે માણસો સૌપ્રથમ મોક્ષમાં જનારા છે. અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે “સ્ત્રી એટલે ચામડાથી ઢાંકેલી અને માંસ-હાડકા
મળ-મૂત્રથી ભરેલી એવી કોઠી. આવી સ્ત્રીઓમાં મોહાવા જેવું કશું નથી. તેમ છતાં) સ્ત્રીઓમાં જે ધ્યા સારાપણાની બુદ્ધિ થાય છે, તે મમતાનો-વાસનાનો વિલાસ છે.”
છે બહિર્મુખતાની સખેદ નોંધ લઈએ છે આવા શાસ્ત્રવચનોની ઊંડાણથી વિભાવના કરવા છતાં પણ (૧) અનાદિકાલીન બહિર્મુખતાના એ સંસ્કારના લીધે, (૨) પ્રમાદવશ કે (૩) સ્વસમ્મુખ રહેવાના પોતાના પ્રણિધાનની મંદતા વગેરેના
કારણે આપણો ઉપયોગ બહારમાં સ્ત્રી વગેરે નબળા નિમિત્તોમાં ખેંચાય તો તેનો અંતરમાં ખેદ ઊભો શુ કરવો, તેવી બહિર્મુખતાની અંદરમાં નોંધ (= અવધાન) લેવી. તથા આપણા ઉપયોગને પાછો આપણા યો તરફ ખેંચીને અંતર્મુખ કરવો. વારંવાર આવો અંતરંગ પુરુષાર્થનો અભ્યાસ કરવાના પ્રભાવે પોતાની
ઉપયોગપરિણતિમાં રાગાદિની સાથે તાદાભ્યનો અધ્યાત મંદ થાય છે, છૂટો થાય છે. તથા ફરી ક્યારેય છે પણ ન આવે તે રીતે રાગાધ્યાસનો ઉચ્છેદ થાય છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધતાં ઉપમિતિભવપ્રપંચા
કથામાં વર્ણવેલ મોક્ષ ખૂબ જ નજીક આવે. ત્યાં મોક્ષને વર્ણવતા સિદ્ધર્ષિગણીએ જણાવેલ છે કે “અનન્ત સમ્યગુ જ્ઞાન-દર્શન-સુખ-શક્તિથી યુક્ત, અમૂર્ત તથા સત્ત્વ-રજ-તમોગુણથી રહિત એવો આત્મા પોતાના સ્વરૂપમાં રહે તે જ મોક્ષનું લક્ષણ છે.” (૧૫/૧-૩)
.%