Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 346
________________ ૬૩૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત ગુરુ શ્રી લાભવિજય વડ પંડિત, તાસ સીસ સૌભાગી રે; શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથિ, નિત્યઈ જસ મતિ લાગી રે .૧૭/ળા. (૨૮૦) હ. સ તેમના શિષ્ય ગુરુ શ્રીલાભવિજય વડ પંડિત છે = પંડિત પર્ષદામાં મુખ્ય છે. તાસ શિષ્ય = તેમના શિષ્ય મહા સોભાગી છે. શ્રુત-વ્યાકરણાદિક બહુ ગ્રંથમાંહિ નિત્ય (જસ=) જેહની મતિ લાગી છઈ એકાંતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા લક્ષણ પંચવિધિ સઝાય ધ્યાન કરતાં રહે છે. ૧૭/ણી तच्छिष्या परामर्श: र तच्छिष्यः पण्डितवरलाभविजयः विद्वत्सभासिंहः। - ઉમા/ન-વ્યાવિરતિશાસ્ત્રરો ચન્મતિઃ સવા૨૭/૭ વિદ્વત્સભામાં સિંહ જ લીલી - તેમના શિષ્ય પંડિતવરેણ્ય શ્રીલાભવિજયજી મહારાજ થયા. વિદ્વાનોની સભામાં તેઓ સિંહ જેવા હતા. જેમની મતિ હંમેશા આગમ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં આસક્ત હતી.(૧૭/૭) એ છે લોકપરિચય છોડો, શ્લોકપરિચય કરો . પિતા - “લોકો કઈ રીતે મને ઓળખે ? વધુમાં વધુ સંખ્યાની અંદર લોકો મારી મ પાસે કઈ રીતે આવે ? મારું ભક્તવર્તુળ કઈ રીતે વિસ્તૃત થાય ? લોકો સાથે લાંબા સમય સુધી (R અસરકારક રીતે બોલવાની કળા ક્યારે આત્મસાત્ થશે ? તે માટેના speaking course વગેરે પુસ્તકો ક્યાંથી મળશે? મારી વાષ્પટુતા દ્વારા બધા લોકો ઉપર હું કઈ રીતે છવાઈ જાઉં ?” – આવી ઘેલછાઓ એ સંયમીને કદાપિ ન શોભે. તેવી ઘેલછાથી સ્વાધ્યાયધન અને ધ્યાનવૈભવ સંયમીના જીવનમાંથી નષ્ટ થાય છે. તેથી જેમણે સ્વાધ્યાયમાં અને ધ્યાનયોગમાં આરૂઢ થવું છે, તેમણે પંડિતપ્રવર શ્રીલાભવિજયજીના છે. ઉદાહરણથી તેવી મહત્ત્વાકાંક્ષા-ઘેલછા છોડીને એકાંતનું અને આર્યમીનનું આલંબન લીધા વિના છૂટકો વી નથી. લોકપરિચય વધે તો શ્લોકપરિચય ઘટે. બોલબોલ કરવાની કુટેવ પડે તો ધ્યાનયોગની રુચિ 5 તૂટે. તેથી સમ્યગુ એકાંતવાસ અને આર્યમૌન (= વિવેકપૂર્વક મૌન) – આ બન્નેના માધ્યમથી સ્વાધ્યાયમાં અને ધ્યાનયોગમાં આરૂઢ થવાની, આરૂઢ રહેવાની પાવન પ્રેરણા પંડિતશિરોમણિ શ્રીલભવિજયજી મહારાજના ઉદાહરણથી લેવા જેવી છે. ૪ ભાવમોક્ષને ઝડપથી મેળવીએ જ લોકપરિચય વગેરેનો ત્યાગ કરીને જ્ઞાન-ધ્યાનાદિમાં ગળાડૂબ રહેવામાં આવે તો ઉત્તરાધ્યયનસૂત્રનિર્યુક્તિમાં જણાવેલ ભાવમોક્ષ અત્યંત ઝડપથી પ્રાપ્ત થાય. ત્યાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે કે “આઠ પ્રકારના કર્મથી મુક્ત એવો જીવ એ ભાવથી મોક્ષ જાણવો.” (૧૭/૭)

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384