Book Title: Dravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 351
________________ ૬૪૧ परामर्शः तद्गुरुभ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧/૧૧)]. તે ગુરુની ભગતિ શુભ શક્તિ, વાણી એહ પ્રકાશી; કવિ જસવિજય ભણઈ “એ ભણજ્યો દિન દિન બહુ અભ્યાસી રે૧૭૧૧. (૨૮૪) હ. પણ તે ગુરુની ભક્તિ = ગુરુપ્રસન્નતા લક્ષણે, શુભ શક્તિ તે આત્માની અનુભવદશા, તેણે કરીને એહ વાણી દ્રવ્યાનુયોગ રૂપ પ્રકાશી = પ્રરૂપી; વચન દ્વારે કરીને. કવિ જસવિજય ભણઈ સે કહતાં કહે છે. “એ ભણજ્યો. હે આત્માર્થિયો ! પ્રાણિયો ! એ ભણજ્યો, દિન દિન = દિવસે દિવસે બહુ અભ્યાસી =) અભ્યાસ કરીને, ભણજ્યો અતિ અભ્યાસે.” ૧૭/૧૧ व तद्गुरुभक्तितो हि शुभशक्त्येयं वाणी प्रादुर्भूता। - યશોવિનવિવિઃ વત્તિ - “ મનાં સંતાડચભ્યાસા' ા૨૭/૧૨ કક્ષા - તે ગુરુદેવની ભક્તિથી જ શુભ શક્તિ દ્વારા આ વાણી પ્રગટ થઈ. યશોવિજય કવિ કહે છે કે તમે આ શાસ્ત્રવાણીને અતિઅભ્યાસ કરીને ભણો. (૧૭૧૧) ' જ તાત્વિક ગુરુભક્તિની ઓળખ છે. આપણો - શિષ્યને જોઈને ગુરુના મનમાં એવો ભાવ જાગે કે “આને દીક્ષા આપી તે સારું કર્યું. આ અત્યંત વિનીત, વિનમ્ર, વિવેકી અને વૈરાગી છે. આને સંસારમાંથી કાઢવા દ્વારા અને શાસનને વિશેષ રીતે ઉપયોગી બને તે રીતે તૈયાર કરવા દ્વારા સદ્ગુરુ-સમુદાય-સંઘ-શાસનના બે ઋણમાંથી મને યત્કિંચિત્ મુક્તિ મળી - ગુરુની આવી ભાવના એ જ ગુરુની શિષ્ય પ્રત્યેની કૃપા થી છે. આવી ગુરુકૃપા પ્રાપ્ત થાય તેને અનુસાર વર્તન અને વલણ શિષ્ય હરહંમેશ કેળવે તે જ શિષ્યની તાત્ત્વિક ગુરુભક્તિ છે. આવી નિઃસ્વાર્થ ભક્તિના પ્રભાવે જ શિષ્યની સ્વાનુભવદશા જાગૃત થાય છે. " આ તાત્વિક ગુરુભક્તિથી સવલ્ય કાળમાં સ્વાનુભૂતિ જ વરસો સુધી હઠયોગની સાધના કર્યા બાદ, ગુરુથી અલગ પડીને લાખો વરસો સુધી ઉગ્ર ચારિત્રાચાર પાળ્યા બાદ, કરોડો વરસ સુધી તીવ્ર તપશ્ચર્યા કર્યા બાદ કે નવ પૂર્વનો જ્ઞાનસાગર કંઠસ્થ કર્યા બાદ હ પણ આ જીવને જે સ્વાનુભવદશા પૂર્વે પ્રાપ્ત નથી થઈ તે સ્વાનુભવદશા ઉપરોક્ત તાત્ત્વિક ગુરુભક્તિના છે પ્રભાવે અલ્પ સમયમાં પ્રાપ્ત થઈ જાય છે. તેથી આત્માની ઉજ્જાગર અવસ્થા સ્વરૂપ સ્વાનુભવદશાને ન પ્રગટ કરવા માટે ઉપરોક્ત નિષ્કામ ગુરુભક્તિમાં સદા માટે લયલીન રહેવાની મંગલ પ્રેરણા આ શ્લોક છે દ્વારા પ્રાપ્ત થાય છે. તેવી નિષ્કામ ગુરુભક્તિના પ્રભાવથી ઉત્તરાધ્યયનસૂત્રદીપિકાવૃત્તિમાં દર્શાવેલ મોક્ષ ખૂબ જ નજીક આવી જાય. ત્યાં મોક્ષસ્વરૂપને જણાવતા શ્રી લક્ષ્મીવલ્લભગણીએ કહેલ છે કે “સર્વ કર્મનો ઉચ્છેદ થવાથી આત્મસ્વરૂપે આત્માનું અવસ્થાન એ જ મોક્ષ છે.” (૧૭૧૧) • સત્તરમી શાખા સમાપ્ત ... # કો.(૯)સિ.માં “ભણિ પાઠ. ૧ મ.માં “ભણિજો” પાઠ. શાં.માં “ભણિયો’ પાઠ કો.(૨)નો પાઠ લીધો છે.

Loading...

Page Navigation
1 ... 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384