________________
સ્મૃતિ સંદર્ભ ગ્રંથ
૫૩
આગમમમજ્ઞ પૂ. મુનિ શ્રી અચેર સાગરજી મહારાજ પાસે લીંબડી લાહાનુકમાં દીક્ષા ગ્રહણ કરી. પૂ. ગુરુવયના વિ. સ. ૧૯૪૮ના માર્ગ, સુદ ૧૧ના દિવસે લીબડીમાં સ્વવાસ થઈ ગયા. ત્યારબાદ એકબે હાથે બહ-નિષ્ઠાના સુમેળથી એકલા છતાં સંયમ-જ્ઞાનાભ્યાસ શાસન પ્રભાવનાના ૫થે ખૂબજ અદ્વિતીય સફળતા મેળવી વિ. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ના રાજ પંન્યાસ પદવી અને ૧૯૭૪ના વૈ, સુ. ૧૦ના દિવસે સુરતમાં આચાય પદવીથી સૃષિત બન્યા. તે
એ એકલે હાથે શાસન પ્રતિ દઢ માત્ર અને સાત્વિક જોશના આધારે શ્રી સમેત શિખરજી, અંતરીક્ષજી તી. શ્રી કેશરીયાજી તી. શ્રી સિદ્ધગિરિ તીથ આદિ તીથી ઉપરનાં આવેલ ખાક્રમગ્રાને પીરતા-કુનેહબળે સફળ પ કર કર્યાં તેજ રીતે શાસ્ત્રની ગહનતમ સૂક્ષ્મ વાર્તાની પારગામિતાના ખલે સ્થાનકવાસીએ ભીખમપ'થીએ, સુધારાવાદીએ દેવદ્રવ્યના-બાળ દીક્ષાના વિરાધીઓ, પત્તિથિની ક્ષ-વૃદ્ધિના આરાધનમાં વિવાદ કરનારાઓ વગેરે વગેરે વિપક્ષી રધર વિદ્વાન સામે શાસ્રની અકાટય વીત્રાના બળે ઝઝમી શાસનના વિજયધ્વજ ગગન પર શતે કહેશવેલ પાત્તાની જીંદગી દરમ્યાન બધા ભાગમાં પ્રસકાપીથી માંડી દરેક નાની-મોટી જવાબદારી અદા કરવા સાથે સર્વાંગ શુદ્ધ, સુંદર છપાવવા ઉપરાંત બીજા પશુ સંસ્કૃત-પ્રાકૃત તાત્વિક ઔષદેશિક થા-ચરિત્રધા. સામાચારી પ્રથા, સાધુ ભાગ્ય અને તે રીતે ૧૭૫ની વિશાળ સંખ્યામાં સપાદિત કરી પ્રકાશિત કરાવ્યા. તેમજ ૮૦ ગ્રંથા ઉપર પ્રૌઢવિદ્વદ ભાગ્ય શૈલીવાળી નાની માટી પ્રસ્તાવના સંસ્કૃત પ્રાકૃત ભાષામાં લખી તથા વિવિધ વિષયાના સ્પા, જ્ઞાત્ત્વિક-મામિ કીલિમાં આગમ, તત્વજ્ઞાન, સિદ્ધાંત પ્રકરણ, ચેાગ, વિવિધ પ્રશ્નોત્તર, ચર્ચાસ્પદ-વિવાદાસ્પદ, પ્રશ્ના શ્રાદિને લગતા ગ્રંથાનુ નવસર્જન સ`સ્કૃત-પ્રાકૃત-ગુજરાતી-હિંદી ભાષામાં કરેલ છે. તેઓશ્રીએ વિશિષ્ટ કાર્ય તરીકે તીર્થંકરાની મૂળવાણીના સગ્રસમા આગમેાને સર્વાંડળ શુદ્ધ છપાવી વિ. સ. ૧૯૭૧થી ૧૯૭૭ દરમ્યાન પાટણ, અમદાવાદ, કપડવ’જ, સુરત, પાલીતાણા અને રતલામ (માળવા)માં સેંકડો સાધુ-સાધ્વીઓને આગમવાચના સામુદાયિક જાહેરમાં આપી આગમસંબંધી પઠન-પાઠનાદિની કાળમળે ઢીલી થયેલ વ્યવસ્થાને મજબૂત કરી. વળી તેઓશ્રીના જીવનનું મહા ભગીરથ, વિશિષ્ટ કાર્ય શ્રી સિદ્ધક્ષેત્ર-પાીતાણામાં ગિરિરાજની તળેટીમાં ભવ્ય વિષેમાન જેવુ કપ માગમની ગ્રુપ દેરી સમેત વિશાળ ચૌમુખ શાશ્વત જિનના મુખ્ય મંદિર સામે શ્રી વર્ધમાન જૈન ભાગમ મદિર’ નામે દેવ વિમાન જેવા વિશાલ મંદિરમાં પ્રદક્ષિણામાં દીવાલો ઉપર આરસની સુંદર તકતી જીણુ બનતી કાગળ તાડપત્રની પ્રતાના ભરામે આગમાની થતી હાનીને અટકાવવા પાડાની ચાક્કસાઈ અને ક્ષેપ-પ્રક્ષેપ કાઇ ન કરી શકે તે આશયથી શ્રી દેવગિણી ક્ષમા શ્રમણ ભગવને જે રીતે આામાને પુસ્તકારઢ કરાવી કરાળ દુષ્કાળના પંજાથી નષ્ટ થતુ. આગમ ખેંચાવ્યું તેમ પુ. આગમાધારકશ્રીએ અરસપર શિલાત્કીય કરાવવા રૂપે માગમાને ચિર જીવચિરસ્થાયી બનાવ્યાં. આ રીતે સુરતમાં ત્રણ્ માળના વિશિષ્ઠ વિશાળ શ્રી મહાવીર પ્રભુના મખ્ય જિનાલયની ભીતામાં નાસપત્ર પર બધાં આગમાં કોતરાવીને ચાવત્ચન્દ્ર દિવાકરી સુધી આગમ સાહિત્ય સુરક્ષિત બનાવ્યુ. પૂ. માગમા દ્વારકીના જીનના મહત્વનાં આ કાર્યોથી પૂ. આગનાહારક શ્રી જન સઘના પ્રત્યેક આરાધક મુમુક્ષુ બ્યાત્માના હથ સિંહાસન પર ડાલપણું વિરાજમાન થયા છે. આ ઉપરાંત પૂ. આગમોનારકશ્રી ભગવતે શાસન પર આવી પડનારા કર મા મળ્યાને ખાળવા-રાકથા માટે કોઈની પણ અપેક્ષા રાખ્યા વિના મુક્ત શાસનરાગ ને અપૂવ ધૈર્ય સાહસબધે નનતોડ પ્રથના કરેલ જેની કીર્તિ ગાથા આજે પણ ગુયાન અનેક સુત્ર પુરુષોના મુખે જીવત્ત છે. પૂ. ભાગમહારકશ્રીએ જીવનભર અખંડ શાસન, અનુરાગ, શ્રુતભક્તિ સાથે શાસન ધર્માંના વિવિધ અંગેાને પુષ્ટ કરવાની સાથે ટ્યૂનમાં પણ વિશિષ્ટ તત્ત્વોને વણી લીધા હતા.
આવા મહામહિમ શાલી પૂ. આગમાદ્ધારક આચાર્યશ્રી વિ.સ. ૧૯૯૯ ની કપડવંજ (જન્મભૂમિ )માં જયંત મેટલ વકવાળા શેઠ ચીમનલાલભાઈ તરફથી ભવ્ય શાસન પ્રભાવના પૂર્વકની થયેલ વિશાલ જનસખ્યાવાળી શ્રી સિદ્ધચક્ર શાશ્ચત નવપદજીની ભાથીજીની વિરાટ આરાધના કરાવ્યા પછી ચાતુર્માંસાથે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રયની મહમરી વિનતિથી મુંબઈ તરફ પધારતા તે વખતે નાના-મોટા રસ્તાના દરેક ગામ અભૂતપૂર્વ પ્રવેશ માસવા તુ દરેક ગામવાળાને અજ્ઞાત સૂચન ન મળ્યું હોય કે હવે પૂ. આગમાંહારકશ્રી પાછા પધારવાના નથી તેથી અતિ દીધ જોડ શાસન પ્રભાવના સાથે થયેલ. મુબઈ ચાતુર્માસ કરી પાછા વળતાં સુરત તબીયતના કારણુ અને પુ આચાર્ય દેવી ઉપર આવારી ગયેલ સુસ્તન ઝવેરી ભક્તોના બાગઢથી સ્થિરતા થઈ. જેમાં પૂન્પશ્રીની ભાવના પ્રમાણે તામ્ર પત્ર ઉપર ૪૫ આગમાં કાતરાવીને દેવ વિમાન જેવું ત્રણ માળનું માટુ' જિનાલય ૯ મહિનાના ટુંકા ગાળામાં · બનાવી પૂજ્જીના નાચે વિ. ૨૦૪ના મહા સુ. ૩ પ્રતિષ્ઠા કરાવી સુરતીઓએ પૂજ્યશ્રીની ઈચ્છા પૂર્ણ કરી પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org