________________
ક્ત વ્ય
પર્યુષણ પર્વના પાંચ કર્તવ્ય ૧ લે દિવસ
કિMAR 14
વસાવ્યું. ભીલયિાજી બળીને ખાખ થયું. આ હોનારતથી ત્યાંની જમીનમાં પુષ્કળ હાડકાં હોવાં જોઈએ. જ્યારે દેરાસરની નીચે ખોદવામાં આવ્યું ત્યારે નીચેથી હાડકાંના ઢગલે ઢગલાં નીકળ્યા. અશુદ્ધ વાતાવરણ શુદ્ધિ થવું જોઈએ માટે તમારા આત્માની શુદ્ધિ માટે પ્રથમ ઈરિયાવહિ થવી જોઈએ; એથી આત્મશુદ્ધિ થાય. વળી કતલખાનેથી છાને અભય આપવું
અમારિ જોઈએ, જેથી વાત–શુદ્ધિ થાય. આચાર્ય ભગવંત હીરસૂરીશ્વરજી મહારાજા અકબર જેવા
પ્રવર્તન હિંસક અને ઘાતકી રાજા પાસે જમ્બર અમારી પ્રતર્તન શી રીતે કરાવી ગયા? તે હવે જોઈએ. અકબરનું વિચિત્ર જીવન : - અકબર ભયંકર કામી હતો. ઉગ્ર કેધી હતી. માયાવી હતો એટલું જ નહિ પણ ઘણો કર હતું. આ અકબર હતી છતાં તેણે પોતાનાં તમામ રાજ્યોમાં છ છ માસની અહિંસા પ્રવર્તાવી. મહા હિંસાનો તેણે સંપૂર્ણ ત્યાગ કર્યો. અત્યંત માંસાહારી અને દુરાચારી રાજાના શામનમાં છ છ માસનું અમારી પ્રવર્તન એ સાચે જ એક અનોખું અચરજ બની જાય છે. હીરસૂરીશ્વરજી મહારાજામાં એવી કઈ તાકાત હશે કે આવા ભયંકર દુરાચારી, માંસાહારી, કામી, માયાવી, કપટી અકબર જેવા ભયંકર હિંસક વાઘને તેમણે અમારીના પીંજરામાં પૂરી દીધો. અકબરનું જીવન ખૂબ જ ખરાબ હતું. તેનામાં મુસલમાનના સંસ્કાર હતા. મા-બાપ AS