Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका ज्ञानस्य मङ्गलत्वप्रतिपादनम्
"संहिता च पदं चैव, पदार्थः पदविग्रहः ।
चालना प्रत्यवस्थानं, व्याख्या तंत्रस्य षड्विधा ॥१॥ तत्र पदानां स्पष्टतया समुच्चारणं संहिता (१) श्लोकस्थपदानां पृथक् पृथक् रूपेण परिदर्शनं पदम् (२) पदानामर्थः पदार्थः (३) पदानां विग्रहः पदविग्रहः (४) शिष्याणां संप्राप्तजिज्ञासावतां प्रश्नः संदिग्धपदार्थपरिपृच्छा सैव चालना (५) शिष्याणां प्रश्नस्य उत्तरमेव प्रत्यवस्थानम् (६) अनेन प्रकारेण शास्त्रस्य व्याख्या षड्विधा भवति । अस्य च सूत्रकृताङ्गसूत्रस्याचाराङ्गसूत्रेण सहायं सम्बन्धः--आचारागसूत्रे इत्थं प्रतिपादितम्-"जीवो छक्काय
पहले संहिता आदि का स्वरूप दिखलाया जाता है
शास्त्र की व्याख्या छह प्रकार से होती है-(१) संहिता (२) पद (३) पदार्थ (४) पदविग्रह (५) चालना और (६) प्रत्यवस्थान ॥१॥
(१) शास्त्र के पदों का स्पष्ट रूप से उच्चारण करना संहिता है । (२) पदों को अलग अलग करके कहना पद या पदच्छेद कहलाता है । (३) प्रत्येक पद का अर्थ कहना पदार्थ है । (५) जिज्ञासु शिष्यों का संदिग्ध पदार्थ के विषय में प्रश्न करना चालना है । (६) शिष्यों के प्रश्न का उत्तर देना प्रत्यवस्थान कहलाता है। इस प्रकार शास्त्र की व्याख्या छह प्रकार से होती है।
इस सूत्रकृतांग सूत्र का आचारांग सूत्र के साथ यह सम्बन्ध हैआचारांग सूत्र में कहा है कि पृथ्वीकाय, अप्काय, तेजस्काय, वायुकाय,
હવે આ પ્રકરણનું સંહિતા આદિના ક્રમપૂર્વક વ્યાખ્યા કરવામાં આવે છે–
"बुद्धयेत" त्या પહેલાં સંહિતા આદિનું સ્વરૂપ બતાવવામાં આવે છે.
शाखनी व्याच्या नीयना छ अरे थाय छ- (१) संहिता (२) ५४ (3) पाथ, (४) पविड, (५) यासना मने (6) प्रत्यवस्थान. ॥१॥
(१) न पहनु २५८ ३थे स्न्यार ४२ तेनु नाम सहित छ. (२) પદને અલગ અલગ કરીને તેમનું પ્રતિપાદન કરવું તેનું નામ પદ અથવા પદચ્છેદ (3) प्रत्ये: ५४ा अर्थ है। तेनु नाम पहा छ. (४) पहोना विश्रा (व्युत्पत्ति) કરે તેનું નામ પદવિગ્રહ છે. (૫) જિજ્ઞાસુ શિષ્ય સંદિગ્ધ પદાર્થના વિષયમાં જે પ્રશ્નો કરે છે તેનું નામ “ચાલના” છે. (૬) શિષ્યોના પ્રશ્નોને ઉત્તર આપો તેનું નામ પ્રત્યવસ્થાન છે, આ પ્રકારે શાસ્ત્રની વ્યાખ્યા છ પ્રકારે થાય છે.
આ સૂત્રકતાંગ સૂત્રને આચારાંગ સૂત્ર સાથે સંબંધ આ પ્રકારને – આચારાંગ સૂત્રમાં એવું કહેવામાં આવ્યું કે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર: ૧