Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 80
________________ અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૧૪ ઉ& શાસ્ત્રપુરસ્કારે વીતરાપુરા : 888 तेणं ।।४९।। <- इति । ततश्च सर्वज्ञाभिप्रायान्वेषणे एव सर्वादरेण यतितव्यम्, तत्सामर्थ्य विरहे च तच्छ्रદ્વાનપરતયા મામ્ ! તટુવતું ગીવારાજે તમેવ સર્વ ની નં નિર્દિ વિષે – (/૯/ १६२) । न त्वेवमेव तत्प्रतिक्षेपो युज्यते । इदमेवाभिप्रेत्य योगदृष्टिसमुच्चये → तदभिप्रायमज्ञात्वा न ततोऽर्वाग्दृशां सताम् । युज्यते तत्प्रतिक्षेपो महानर्थकरः परः ॥१३९।। <- इत्युक्तम् । ततश्च वीतरागवचनमविसंवाद्यवेत्यवधेयम् ॥१/१३॥ शास्त्रपुरस्कारस्य वीतरागपुरस्काराऽऽक्षेपकत्वमावेदयति - 'शास्त्रे' इति । शास्त्रे पुरस्कृते तस्माद्वीतरागः पुरस्कृतः । पुरस्कृते पुनस्तस्मिन्नियमात् सर्वसिद्धयः ॥१४॥ तस्मात् = 'वीतरागवचनमविसंवाद्येवे'ति श्रद्धानात् शास्त्रे = वीतरागोक्तवचने पुरस्कृते = सर्वत्रानुष्ठानादौ आद्रीयमाणे सति स्मृतिद्वारा तत्त्वतः वीतरागः पुरस्कृतः = आदृतः । तदुक्तं सम्बोधसप्ततिप्रकरणे श्रीरत्नशेखरसूरिभिः → आगमं आयरंतेण अत्तणो हियकंखिणा । तित्थनाहो सयंबुद्धो सब्वे ते बहुमનિયા | <–(૩૯) તિ | મત 4 રામવિતર્કવિતતૂતી, તદુર્ત યોવિન્ટો > રાત્રે મવિતર્નાદ્રमुक्तेर्दूती परोदिता <- (२३०) । तस्मिन् नियमेन अविसंवादिवचनवक्तरि वीतरागे पुरस्कृते = आदृते पुनः नियमात् = निश्चयेन सर्वसिद्धयः सम्पद्यन्ते, क्लिष्टकर्मविगमात् । तदुक्तं धर्मविन्दौ → हृदि ઉપર ઉપકાર ન કરનાર જીવો ઉપર પણ અનુગ્રહ કરવામાં તત્પર અને રાગ, દ્વેષ, મોહને જિતનારા એવા લોકોત્તમ તીર્થંકર ભગવંતો ક્યારેય ખોટું ન જ બોલે. -- માટે સર્વજ્ઞના અભિપ્રાયને મેળવવામાં જ સંપૂર્ણ આદરથી પ્રયત્ન કરવો. અને તેવું સામર્થ્ય ન હોય તો સર્વજ્ઞના વચનમાં જ શ્રદ્ધા કરવામાં તત્પર રહેવું. આચારાંગ શાસ્ત્રમાં પણ જણાવેલ છે કે – તે જ સત્ય અને નિઃશંક છે કે જે જિનેશ્વર ભગવંતે પ્રરૂપેલ છે. - પરંતુ જિનવચનનો એમ ને એમ અ૫લાપ કરવો તે યોગ્ય નથી. આ જ અભિપ્રાયથી યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે – સર્વજ્ઞના અભિપ્રાયને જાણ્યા વિના તેનો અપલાપ કરવો તે છઘસ્થ જીવો માટે યોગ્ય નથી. કારણ કે તે ભયંકર મોટા અનર્થને કરનારો છે. - માટે વીતરાગનું વચન અવિસંવાદી જ છે એવું જ દઢ કરવું. (૧/૧3) | ગ શાસ્ત્રભકિત = મુકિતદૂતી કી ‘શાસ્ત્રને આગળ કરવા દ્વારા વીતરાગ આગળ કરાય છે' તે વાત જણાવતા ગ્રંથકારથી ફરમાવે છે કે – શ્લોકાર્ચ :- શાસ્ત્રને આગળ કરવાથી વીતરાગ આગળ કરાય છે. અને વીતરાગ આગળ થાય ત્યારે અવશ્ય સર્વ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. (૧/૧૪). ટીકાર્ય :- “વીતરાગનું વચન અવિસંવાદી જ હોય છે.' આવી શ્રદ્ધાથી વીતરાગના વચનને = શાસ્ત્રને સર્વ અનુષ્ઠાન વગેરેમાં આદરવામાં આવે તો સ્મૃતિ દ્વારા વાસ્તવમાં વીતરાગ જ આગળ કરાયેલા જાણવા. માટે તો સંબોધ સમતિ પ્રકરણમાં શ્રીરનશેખરસૂરિજીએ કહ્યું છે કે – આત્માના હિતની કામના કરનાર આગમને આદરે તો સ્વયંસંબદ્ધ સર્વ તીર્થકરોનું બહુમાન થયેલું જાણવું. - માટે શાસ્ત્રની ભક્તિ એ મુનિની દૂતી છે. યોગબિંદુ ગ્રંથમાં – શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ મુક્તિરૂપી કન્યાની શ્રેષ્ઠ દૂતી છે. આવું તીર્થંકર ભગવાને જણાવેલ છે. - આ વાત સ્પષ્ટ છે. વળી, નિયમા સંવાદી વચન બોલનાર વીતરાગનો

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188