________________
8 नैयायिकनये पारिव्राज्यनैष्फल्यप्रसङ्गः
૧૧૬
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
विभुत्वेन च संसारः कल्पितः स्यादसंशयम् ॥ ←← ( द्वा. द्वा. ८ / १६ ) इत्यादि । ततश्च निष्फलं पारिव्राज्यं સ્વાત્ ॥૨/કા
नन्वात्मनः कूटस्थनित्यत्वेऽपि तद्धिंसनपरिणामतो बुद्धिर्लिप्यते । स एव चात्मनो बन्ध उच्यते तदुच्छेदनात्पारिव्राज्यं सफलं स्यादित्याशङ्कायामाह - 'बुद्धी'ति । बुद्धिलेपोsपि को नित्य-निर्लेपात्मव्यवस्थितौ । सामानाधिकरण्येन, बन्धमोक्षौ हि सङ्गतौ ॥५५॥
‘સદ્દો ાયં પુરુષ: (૪/૩/૧૬) રૂતિ વૃદવાળ્યોપનિષદ્વવનાત્, > ‘અસકોયં પુરુષઃ ← અથવા સ્મૃતિઅજનકજ્ઞાનત્વ છે. પરંતુ સ્મૃતિઅજનકજ્ઞાનજનક-મનસંયોગનાશત્વ એ કોઈ પણ સામગ્રીનું કાર્યતાઅવચ્છેદક બનતું નથી. ઉપરોક્ત બન્ને સામગ્રીથી તે ધર્મ સંપન્ન થાય છે. માટે તથાવિધ સંયોગનાશ મનસંયોગનાશત્વ ધર્મ પ્રત્યે કોઈ કારણનો વ્યાપાર=પ્રવૃતિ સંભવિત નથી. આમ સ્મૃતિઅજનકજ્ઞાનજનક કોઈ પણ સામગ્રીનો કાર્યતાઅવચ્છેદક ન હોવાથી તથાવિધ સંયોગનાશત્વવિશિષ્ટ = તાદશસંયોગનાશસ્વરૂપ કારણ કોઈ પણ સામગ્રીનું કાર્ય નહિ બને. તેથી ‘કોઈએ કોઈની હિંસા કરી' - તેવું કહી નહીં શકાય. આમ ઉપરોક્ત ધ્વંસ સ્વરૂપ હિંસા કોઈ કરી શકતું ન હોવાથી આખું જગત સુસ્થિત રહેવું ખૂન વગેરેના ભય વગરનું જ જોઈએ. વાદદ્વાત્રિંશિકામાં મહોપાધ્યાયજી મહારાજાએ જણાવેલ છે કે —> મનસંયોગવિશેષનો નાશ એ આત્માનું મરણ = હિંસા છે - એવું કહી ન શકાય. કારણ કે મનસંયોગવિશેષનાશત્વ અર્થસમાજસિદ્ધ છે = સામગ્રીસમૂહથી પ્રાપ્ત છે. એકાંત નિત્ય એવા આત્માનો શરીરની સાથે સંયોગ પણ સંભવી નહીં શકે, કારણ કે શરીરઅસંયુક્તત્વ પર્યાયરૂપે આત્માનો નાશ માનો તો જ નૂતનશરીરસંયુક્તરૂપે આત્માને સ્વીકારી શકાય. અને આત્મા સર્વવ્યાપી હોવાથી એક ગતિમાંથી બીજી ગતિમાં જવા-આવવા સ્વરૂપ આત્માનો સંસાર પણ ચોકકસ કાલ્પનિક થઈ જશે. સર્વવ્યાપી વસ્તુને આવવા-જવાનું કેવી રીતે સંભવે ? – આમ હિંસા વગેરે સંભવિત ન હોવાથી હિંસાની વિરતિ સ્વરૂપ સંન્યાસનો સ્વીકાર નિષ્ફળ બની જશે. (૧/૫૪)
અહીં એકાંત નિત્યવાદી તરફથી એવી દલીલ કરવામાં આવે કે > આત્મા કૂટસ્થ નિત્ય હોવા છતાં પણ આત્માની હિંસા કરવાના પરિણામથી બુદ્ધિ લેપાય છે. મલીન થાય છે. તે જ આત્માનો બંધ કહેવાય છે. સંન્યાસગ્રહણ કરવાથી તેવો બંધ વિલીન થાય છે. આથી સંન્યાસનો સ્વીકાર સફળ છે. ← તો તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારથી જણાવે છે.
માલિત્ય પણ
શ્લોકાર્થ :- નિત્ય નિર્લેપ આત્માની વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો બુદ્ધિનો લેપ = શું હોય? કારણ કે બન્ધ અને મોક્ષ તો સામાનાધિકરણ્ય સંબંધથી સંગત થાય છે. (૧/૫૫) • બંધ-મોક્ષ સમાનાધિકરણ હોય ♦
ટીકાર્ય :- ‘આ પુરૂષ અંસગ છે.'' આ પ્રમાણે આરણ્યક, સાંખ્યસૂત્ર અને અષ્ટાવક્રગીતાના વચનથી ‘આત્મા સદા માટે નિર્લેપ છે. - આવી વ્યવસ્થા સ્વીકારવામાં આવે તો આત્મામાં માલિન્ક લાવવા માટે સમર્થ એવા હિંસાપરિણામથી થયેલો બુદ્ધિનો લેપ પણ કયો હોઈ શકે ? અર્થાત્ ન જ હોઈ શકે. આમ આત્માનો બંધ જ અસંભવિત હોવાથી મોક્ષ પણ કોનો થાય ? કારણ કે “જે બંધાય છે. તે જ મુક્ત થાય છે.'' આ પ્રમાણે થતા વિચક્ષણ પુરૂષોના વ્યવહારથી બંધ અને મોક્ષ પરસ્પર સમાનાધિકરણ સિદ્ધ થાય છે. અર્થાત્ જે બંધાતો ન હોય તેને મુક્ત થવાપણું રહેતું નથી. તેજોબિંદુ ઉપનિષદ્માં તો
-
=