________________
૧૪૬
& માધ્યમથ્થોપેતરાવવાનું પ્રમા & અધ્યાત્મોપનિષપ્રકરણ विदुषां शास्त्रसंसारः सद्योगरहितात्मनाम् ॥५०९।। <- इति । एतदनुवादरूपेण योगसारप्राभृतेऽपि→ संसारः पुत्रदारादिः पुंसां सम्मूढचेतसाम् । संसारो विदुषां शास्त्रमध्यात्मरहितात्मनाम् ।। <- (७/४४) इत्युक्तम्। अध्यात्मसारेऽपि → धनिनां पुत्रदारादि यथा संसारवृद्धये । तथा पाण्डित्यदृप्तानां, शास्त्रમધ્યાત્મવર્ણિતમ્ I <– (૨/૨૩) રૂત્યુતમ્ | તતશ માધ્યશ્કાઢિપરતયા મામિત્વા : ૬/૭રા एकेनैव श्लोकेनान्वय-व्यतिरेकाभ्यां माध्यस्थ्यमहत्त्वमुपदर्शयति → 'माध्यस्थ्ये'ति ।
माध्यस्थ्यसहितं ह्येकपदज्ञानमपि प्रमा।
शास्त्रकोटिवृथैवान्या तथा चोक्तं महात्मना ॥७३॥ माध्यस्थ्यसहितं = हेतु-स्वरूपानुबन्धतो मध्यस्थभावेन युक्तं मोक्षभावनागर्भितं हि एकपदज्ञानमपि प्रमा = परमपदप्रकाशकं फलौपयिकप्रवृत्त्युपधायकं वा । अन्या = माध्यस्थ्यसंपर्कशून्या कीर्त्याद्यभिप्रायेणाभ्यस्यमाना शास्त्रकोटिः वृथैव = मोथैव । यदुक्तं हृदयप्रदीपपट्त्रिंशिकायां → श्लोको वरं परमतत्त्वपथप्रकाशी, न ग्रन्थकोटिपठनं जनरञ्जनाय । सञ्जीवनीति वरमौषधमेकमेव, व्यर्थः श्रमप्रजननो न तु मूलમાર: સંરરા <– તિ | જ્ઞાનસાગર > નિર્વામિણે માતે યમુર્ખદુ: | તવ જ્ઞાનમુત્કૃષ્ટ निर्बन्धो नास्ति भूयसा ।। <-(५/२) इत्युक्तम् । सर्वत्राध्यात्मयुक्तत्वमेव शास्त्रसदनुष्ठानादिसाफल्यसम्पादकम् । तदुक्तं अध्यात्मतत्त्वालोके न्यायविजयेन → ध्यानश्च मौनश्च तपः क्रिया च नाध्यात्म
– આના અનુવાદરૂપે દિગમ્બરાચાર્ય અમિતગતિએ પણ યોગસા૨પ્રાકૃત ગ્રન્થમાં જણાવેલ છે કે - -> સંમૂઢ ચિત્તવાળા પુરૂષોને માટે પુત્ર, પત્ની વગેરે સંસાર છે. અને અધ્યાત્મવર્જિત વિદ્વાનો માટે શાસ્ત્ર એ જ સંસાર છે. – અધ્યાત્મસાર ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ કહેલું છે કે – જેમ ધનવાનોને પુત્ર, પત્ની વગેરે સંસારની વૃદ્ધિ માટે થાય છે તેમ પાંડિત્યથી છેકેલા જીવોને અધ્યાત્મશૂન્ય શાસ્ત્ર સંસારની વૃદ્ધિ માટે થાય છે. - તેથી માધ્યમ્બ વગેરેમાં તત્પર રહેવું એવો ઉપદેશ સૂચિત થાય છે. (૧/૭૨)
એક જ શ્લોક દ્વારા અન્વય-વ્યતિરેકથી ગ્રંથકારથી માધ્યનું મહત્ત્વ દર્શાવે છે.
શ્લોકાર્ચ - માધ્યથી યુક્ત એક પણ પદનું જ્ઞાન પ્રમાં છે. બાકી બીજા કરોડો શાસ્ત્રો વૃથા છે. મહાત્માએ પણ આ રીતે જ કહ્યું છે કે - (૧/93)
$ મધ્યસ્થતા વિના કરોડો શાસ્ત્રો નકામાં છું ટીકાર્ચ - હેતુ, સ્વરૂપ અને અનુબંધથી મધ્યસ્થતાયુક્ત તથા મોક્ષભાવનાથી ગર્ભિત એવું એક પણ પદનું જ્ઞાન પ્રમાં છે. અર્થાત્ પરમ પદનું પ્રકાશક છે અથવા ફળમાં ઉપાયભૂત એવી પ્રવૃત્તિને અવશ્ય ઉત્પન્ન કરનાર છે. માધ્યધ્ય ભાવનાના સંપર્કથી શૂન્ય તથા કીર્તિ વગેરેના અભિપ્રાયથી અભ્યાસ કરાઈ રહેલ કરોડો શાસ્ત્રો નકામાં જ છે. હદયપ્રદીપષદ્ગિશકા ગ્રંથમાં ચિરંતનાચાર્યએ જણાવેલ છે કે – પરમ તત્વના માર્ગને પ્રકાશ કરનાર એક શ્લોક શ્રેષ્ઠ છે, પરંતુ લોકોને ખુશ કરવા માટે કરોડો ગ્રંથ પગ ભાગવા એ સારું નથી. સંજીવની નામનું એક જ ઔષધ શ્રેષ્ઠ છે. હજારો વનસ્પતિઓના મૂળિયાઓનો ભાર વ્યર્થ = નકામો છે. કેમ કે તે કેવળ શ્રમને ઉત્પન્ન કરનારો છે. <– જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે – જેનાથી એક . પણ “મોક્ષ પદ (સામાયિકાદિ અનુષ્ઠાન) વારંવાર ભાવિત (ભાવનાજ્ઞાનનો વિષય) થાય તે જ જ્ઞાન ઉત્કૃષ્ટ છે. તેના સિવાયના ઘાણા જ્ઞાનનો આગ્રહ નથી. -> સર્વત્ર અધ્યાત્મયુક્ત જ શાસ્ત્ર, સદનુષ્ઠાન વગેરે સફળતાને