Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 180
________________ અધ્યાત્મોપનિષત્પ્રકરણ-૧/૭૪ તત્ત્વોપકન્ધો વાવાનુ૫યોગિતા मार्गाभिमुखीभवेच्चेत् । न तर्हि कल्याणनिबन्धनं स्यात् युक्ता हि लक्ष्याभिमुखी प्रवृत्तिः || ४ || अत्रैव परदर्शनिसंवादं ग्रन्थकृद्दर्शयति તથા ૬ = तेनैव प्रकारेण उक्तं महात्मना = પત હિના ૫/૭॥ તવેવ ર્રાયતિ> ‘વાનિ’તિ । = वादांश्व प्रतिवादांश्च वदन्तो निश्चितांस्तथा । तत्त्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद्गतौ ॥७४॥ = = नैव > વાતંત્ર पूर्वपक्षान् प्रतिवादांश्च परोपन्यस्तपक्षप्रतिवचनरूपान् ‘चौ' समुच्चये वदन्तः = ब्रुवाणाः निश्चितान् असिद्धानैकान्तिकादिहेतुदोषपरिहारेण ' तथा ' तेन प्रकारेण तत्तच्छास्त्रप्रसिद्धेन सर्वेsपि दर्शनिनो मुमुक्षवोऽपि । किमित्याह तत्त्वान्तं आत्मादितत्त्वप्रसिद्धिरूपं नैव गच्छन्ति प्रतिपद्यन्ते, तिलपीलकवत् निरुद्धाक्षसंचारतिलयन्त्रवाहननियुक्तैकगोमहिषादिवत् गतौ वहनरूपायां सत्यामिति । यथाऽसौ तिलपीलको गवादिर्निरुद्धाक्षतया नित्यं भ्राम्यन्नपि न तत्परिमाणमवबुध्यते । एवमेतेऽपि वादिनः स्वपक्षाभिनिवेशान्धा विचित्रं वदन्तोऽपि नोच्यमानतत्त्वं प्रतिपद्यन्ते રૂતિ યોગવિન્તુવૃત્તિ:। योगसारप्राभृतेऽपि वादानां प्रतिवादानां भाषितारो विनिश्चितम् । नैव गच्छन्ति तत्त्वान्तं गतेरिव પામે છે. અર્થાત્ તે દરેકને અધ્યાત્મ જ સફળ બનાવે છે. અધ્યાત્મતત્ત્તાલોક ગ્રંથમાં ન્યાયવિજયજીએ જણાવેલ છે કે —> ધ્યાન, મૌન, તપ અને ક્રિયા જો અધ્યાત્મમાર્ગને અભિમુખ ન બને તો તે કલ્યાણનું કારણ ન બને. ખરેખર, લક્ષ્યને અભિમુખ પ્રવૃત્તિ જ ઉચિત કહેવાય. <—પ્રસ્તુત વાતમાં પરદર્શનીના સંવાદને ગ્રંથકારથી જણાવે છે કે - હમણાં અમે કહી ગયા તે જ પ્રકારે મહાત્મા પતંજલિએ કહ્યું છે. (૧/93) મહર્ષિ પતંજલિના વચનને ગ્રંથકારશ્રી જણાવે છે. શ્લોકાર્થ :- વાદ અને પ્રતિવાદને તે પ્રકારે નિશ્ચિત રૂપે બોલતા (સર્વદર્શનીઓ) તલને પીલી રહેલા ઘાંચીના બળદની જેમ તત્ત્વના અંતને પામતા નથી. (૧/૭૪) = = ૧૪૭ - इति । महर्षिणा * વાદ-પ્રતિવાદ બીનજરૂરી ટીકાર્થ :પૂર્વપક્ષ રૂપ વાદને અને વાદીએ ઉપન્યસ્ત કરેલ પક્ષનું નિરાકરણ કરનાર વચન સ્વરૂપ પ્રતિવાદને તે તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ રીતે હેતુમાં રહેલ અસિદ્ધ, અનૈકાન્તિક વગેરે દોષોના પરિહારપૂર્વક બોલનારા સર્વે દર્શનીઓ મુમુક્ષુ હોવા છતાં પણ આત્મા વગેરે તત્ત્વોની પ્રસિદ્ધિને નિર્ણયને પામતા નથી. મૂળ ગાથામાં રહેલ બન્ને ‘ચ' શબ્દ સમુચ્ચય સંગ્રહ માટે છે. આનું દૃષ્ટાન્ત એ છે કે ઘાંચીના બળદને, બન્ને આંખો બંધ કરીને, તલની ઘાણીમાં જોડવામાં આવે છે તથા સવારથી સાંજ સુધી તેને સતત ચાલતો રાખવામાં આવે છે. પરંતુ બળદની બન્ને આંખો બંધ કરવામાં આવેલ હોવાથી તે સતત ચાલતો હોવા છતાં પણ (ગોળગોળ ફરવાના લીધે તે ત્યાંનો ત્યાં જ હોય છે. તે માને છે કે હું ઘણા કીલોમીટર-ગાઉ દૂર પહોંચી ગયો. પરંતુ વાસ્તવમાં) કેટલું ચાલ્યો તે હકીકતને બળદ જાણી શકતો નથી. બરાબર આ જ રીતે અધ્યાત્મયોગશૂન્ય વાદી-પ્રતિવાદીઓ પણ પોતાના પક્ષમાં અભિનિવેશ રાખવાના કારણે (અર્થાત્ અભિનિવેશ-કદાગ્રહને કેન્દ્રસ્થાનમાં રાખીને જ ગોળ-ગોળ બોલવાના લીધે) વિવિધ પ્રકારે બોલવા છતાં પણ પ્રતિપાદન કરવામાં આવતા તત્ત્વને પામતા નથી. આ પ્રમાણે યોગબિંદુની ટીકામાં જણાવેલ છે. યોગસારપ્રાકૃતમાં પણ આ જ વાત જણાવી ૧. હસ્તલિખિત પ્રતમાં ‘અનિશ્ચિતાનું' એવો પાઠ મળે છે પરંતુ અમે યોબિંદુના આધારે પાઠ લીધો છે. =

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188