Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 158
________________ અધ્યાત્મોપનિષત્રકરણ-૧/૩ ક8 ગવિધમાધ્યચ્યોપતનમ્ 69 ૧૨૫ अर्थे महेन्द्रजालस्य, पितेऽपि च भूपिते । यथा जनानां माध्यस्थ्यं, दुर्नयार्थे तथा मुनेः ॥६३॥ यथा महेन्द्रजालस्य = विद्या-मन्त्रप्रयोगादिसम्पादितस्य महामायाजालस्य अर्थे वितथविषये केनचित् दूषितेऽपि = तिरस्करणेऽपि केनचित् च भूषितेऽपि = समर्थनेऽपि जनानां = लोकानां माध्यस्थ्यं = दूषण-भूषणयोरपक्षपातित्वं दृष्टचरम्, तत्काल्पनिकत्वाऽवगमात् । तथा = तेनैव प्रकारेण दुर्नयार्थे काल्पनिके दूषितेऽपि = खण्डितेऽपि भूषितेऽपि च = मण्डितेऽपि च स्याद्वादवेदिनो मुनेः परमं माध्यस्थ्यं = ૩પક્ષપતિત્વ નિર્વાધમ. તસનિશ્ચયાત | इदञ्चात्रावधेयम् - माध्यस्थ्यं हेतु-स्वरूपा-ऽनुबन्धतः त्रिविधम् । हेत्वपेक्षया माध्यस्थ्यं रागद्वेषयोमध्यवर्तित्वं, राग-द्वेषराहित्यमिति यावत् । राग-द्वेषराहित्यरूपं हेतुमाध्यस्थ्यं स्वकीय-परकीय-नामाऽऽकृति - शरीर-भोजनाच्छादन -शिष्य -गच्छ-सम्प्रदाय -“दर्शनादिसम्बन्धि प्रायः साधुष्ववसेयम् । अविरतઆવે તો પણ મુનિને માધ્ય ભાવ જ રહે છે. (૧/૬3). જૈ દુર્નયના ખંડન-મંડનમાં મુનિને મધ્યસ્થતા ટીકાર્ચ - જેમ વિદ્યા, મંત્ર વગેરેના પ્રયોગથી નિષ્પન્ન થયેલ મોટી ઈન્દ્રજાલ-માયાજાળના વિતથ = કાલ્પનિક વિષયનો કોઈના દ્વારા તિરસ્કાર કરવામાં આવે કે સત્કાર કરવામાં તો પણ તે બન્નેમાં સમજદાર માણસોને મધ્યસ્થતા = અપક્ષપાત ભાવ રહે છે. (જેમ કે આકાશમાં સંધ્યાના સમયે રચાતા ગંધર્વનગરને ઉદ્દેશીને કોઈ પિતા પોતાના બાળકને કહે કે “ બેટા, આકાશમાં ઈંદ્ર મહારાજાએ રમવા માટે પોતાનો મહેલ બનાવ્યો છે.” તો તે સમયે પિતાને ગંધર્વનગર પર કોઈ રાગ હોતો નથી. તથા “ઈન્દ્ર મહારાજા કાંઈ આકાશમાં થોડું પોતાનું ઘર બનાવે ?” આ રીતે પિતા તેનું ખંડન કરે તો પણ પિતાને ઈન્દ્રજાલ ઉપર દ્વેષ નથી હોતો.) કારણ કે તેનું કાલ્પનિકપણું તેમણે જાણેલું હોય છે. બરાબર તે જ રીતે કાલ્પનિક દુનયના વિષયનું ખેડન કરવામાં આવે કે મંડન કરવામાં આવે તો પાગ મુનિને મુખ્ય માધ્ય = અપક્ષપાતભાવ નિરાબાધ રીતે ટકી રહે છે. કારણ કે કુનયનો વિષય વાસ્તવમાં વિદ્યમાન છે જ નહિ' તેવો તેમને નિશ્ચય હોય છે. છે હેતુ-સ્વરૂપ-અનુબંધથી મધ્યસ્થતા – ૦ | અહીં આ વાત ખ્યાલમાં રાખવી કે માધ્યચ્છ ભાવ હેતુ-સ્વરૂપ-અનુબંધ એમ ત્રણ પ્રકારનો હોય છે. તે આ પ્રમાણે (A) રાગ-દ્વેષની મધ્યમાં રહેવું - અર્થાત્ રાગદ્વેષરહિતપણું એ હેતુની અપેક્ષાએ માધ્ય જાણવું. તે સામાન્યથી ૮ પ્રકારે સંભવે. (૧) દહેરાસર, ઉપાશ્રય, પત્રિકા વગેરેમાં પોતાના નામ ઉપરનો રાગ ન હો, અને બીજના નામ ઉપર દ્વેષ ન હોવો, (૨) સ્થાપના નિક્ષેપે પોતાના ઉપર અર્થાત પોતાના ફોટા ઉપર રાગ ન હોવો, અને પારકાના ફોટા ઉપર ન હોવો, (૩) પોતાના શરીર ઉપર મમતા-મૂર્છા ન હોવી, પારકાના શરીર ઉપર શ્રેષબુદ્ધિ ન હોવી, (૪) સ્વદેહસંબંધી ભોજન, શરીરાચ્છાદન વગેરે કાર્યો ઉપર રાગ ન હોવો અને પરકીય દેહસંબંધી ભોજન, વસ્ત્રપરિધાન વગેરે કાર્યો પ્રત્યે દ્વેષ ન હોવો, (૫) પોતાના શિથ ઉપર રાગ ન હોવો અને પારકાના શિષ્યો ઉપર લેપ ન હોવો, અથવા ‘પોતાના અમુક શિષ્યો ઉપર રાગ હોવો અને બીજા શિષ્યો ઉપર પ હોવો' - આવું ન હોવું, (૬) પોતાના ગચ્છ ઉપર રાગ ન હોવો અને અન્ય ગચ્છ ઉપર વેષ ન હોવો, (૭) પોતાના સંપ્રદાય ઉપર મમતા ન હોવી, અને પારકા સંપ્રદાય ઉપર ધિકકાર = તિરસ્કાર ન હોવો, અને (૮) સ્વદર્શન પ્રત્યે મમત્વભાવ ન હોવો, અને પરદર્શન પ્રત્યે ઈર્ષ્યા,

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188