Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 118
________________ અધ્યાત્મોપનિષપ્રકરણ ૧/૩૭ शाङ्करभाष्यनिराकरणम् 88 ૮૫ अपेक्षाभेदतो हन्त, कैव विप्रतिषिद्धता ॥३७॥ ननु विप्रतिषिद्धानां = मिथोविरुद्धनित्यत्वाऽनित्यत्वादिधर्माणां एकत्र वस्तुनि समुच्चये = समावेशे कथं न विरोधः ? वस्तुनो नित्यत्वेऽनित्यत्वं न स्यात्, अनित्यत्वे वा नित्यत्वं न स्यात्, तयोः सहानवस्थानादिति चेत् ? उत्तरपक्षयति- 'हन्त !' इति शोचनार्थेऽवगन्तव्यम्, तदुक्तं हलायुधकोशे > शोचने सम्प्रहर्षे च हन्तशब्दः प्रयुज्यते <-(५/८७६) । एकत्रैव वस्तुनि अपेक्षाभेदतः = अपेक्षाभेदमवलम्ब्य नित्यत्वाऽनित्यत्वादिसमुच्चये विप्रतिषिद्धता = विरोधिता एव का ? अपेक्षाभेदोपदर्शनेन विरोधस्य परिहारादिति भावः । परे त्ववच्छेदकभेदमनवबुध्यैव विरोधभयेन पदे पदे प्रस्खलन्ति । तदुक्तं श्रीहेमचन्द्रसूरिभिः अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिकायां - उपाधिभेदोपहितं विरुद्धं नार्थेष्वसत्त्वं सदवाच्यते च । इत्यप्रबुध्यैव विरोधમીતા નડીતજોતા: પતત્તિ ૨૪ ‘ઉપાધ: = વછે: = ગંરા-BIRT: તેષાં મેઃ = नानात्वं, तेन उपहितं = अर्पितं असत्त्वं सदर्थेषु न विरुद्धम्' इत्येवं श्रीमल्लिषेणसूरिव्याख्यालेशः । एतेन ->ન ઘેડમિન્ ધન પુત્સિત્તાિિવરુદ્ધધર્મસમવેરાઃ સન્મવતિ, શીતળાવિિત – (...મ. २/२/३३-पृ. ७४७) इति ब्रह्मसूत्रशाङ्करभाष्यवचनं निरस्तम्, अवच्छेदकभेदेन तदविरोधात्, एकस्मिन्नेव धूपघटिकादौ देशभेदेन शीतोष्णस्पर्शोपलम्भाच्च ॥१/३७।। ઉપેક્ષાનપુf વિરોધપરિદ્વાર નિતનેન વિરાતિ - “મિ'તિ | સમાવેશ કરવામાં આવે તો વિરોધ કેમ ન આવે ? જે વસ્તુમાં નિત્યત્વ હોય તો અનિત્યત્વ ન રહી શકે. અને જે અનિત્વ હોય તો નિત્વ ન રહી શકે. કેમ કે નિત્યત્વ અને અનિત્યત્વ એક અધિકરણમાં સાથે રહેતા નથી. - આ શંકા તદ્દન વાહીયાત છે. આ જણાવવા માટે ‘હત્ત' શબ્દનો પ્રયોગ કર્યો છે. હલાયુવકોશ મુજબ ‘દન્ત’ શબ્દનો પ્રયોગ શોક તેમ જ હર્ષ અર્થમાં થાય છે. પ્રસ્તુતમાં શોક અર્થમાં ‘ન્ત’ શબ્દનો પ્રયોગ થયેલ છે. કેમ કે એક જ વસ્તુમાં અપેક્ષાભેદને આશ્રયીને નિત્યત્વ-અનિત્યત્વ વગેરે ધર્મોનો સમાવેશ કરવામાં વિરોધ જ કયાં રહેલો છે ? કહેવાનો ભાવ એ છે કે અપેક્ષાભેદ બતાવવા દ્વારા વિરોધનો પરિહાર થઈ જાય છે. અન્ય દાર્શનિકો આ વાત જાણતા નથી. માટે તેઓ અપેક્ષાભેદને જાણ્યા વિના જ, વિરોધના ભયથી ડગલે અને પગલે ખલના પામે છે. આ વાતને જણાવતા શ્રી હેમચંદ્રસૂરિજીએ અન્યયોગવ્યવચ્છેદદ્વાર્કોિશિકામાં જણાવેલ છે કે – સત્ પદાર્થોમાં ઉપાધિભેદથી અર્પિત (રવિવક્ષિત) એવું સત્વ-અસત્વ અને વાગ્યતાઅવાતા પરસ્પર વિરૂદ્ધ નથી. આવું જાણયા વિના જ વિરોધથી ભયભીત થયેલા અને એકાંતવાદથી હણાયેલા જડ લોકો ડગલે અને પગલે ગબડે છે. - અહીં મૂળ ગાથામાં રહેલ ‘ઉપાધિ' શબ્દનો અર્થ એવચ્છેદક, અંશપ્રકાર છે આવું શ્રીમલિષેણસૂરિજીએ તેની વ્યાખ્યામાં જણાવેલ છે. – એક ધર્મમાં એક સાથે સર્વ, અસ વગેરે વિરોધી ધર્મોનો સમાવેશ ન સંભવી શકે. આ વાત બરાબર તે રીતે સંગત થાય છે જેમ કે એક ધર્મીમાં એક સાથે ઠંડી અને ગરમીનો સમાવેશ થતો નથી. - આ પ્રમાણે બ્રહ્મસૂત્રના શાંક૨ભાષ્યમાં જે જણાવેલ છે તે વાત નિરસ્ત થઈ જાય છે. કારણ કે અવછેદકભેદ દ્વારા સવ-અસવ વગેરેમાં વિરોધ રહેતો જ નથી. વળી દષ્ટાંત પણ અનુરૂપ નથી. કેમ કે ધૂપદાનીમાં પકડવાના સ્થાનમાં શીત સ્પર્શ હોય છે જ્યારે સળગતો ધૂપ મૂકવાની જગ્યામાં ઉષણે સ્પર્શ હોય છે. મતલબ કે એક જ ધૂપદાનીમાં દેશભેદથી ઠંડી અને ગરમી ઉપલબ્ધ થાય છે. (૧/૩૭) અપેક્ષાભેદ બતાવવા દ્વારા પ્રાપ્ત થયેલ વિરોધપરિહારને દષ્ટાંત દ્વારા ગ્રંથકારથી સ્પષ્ટ કરે છે.

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188