Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 125
________________ 988 वस्तुस्वरूपवैविध्येऽपि नियतव्यवहारः 88 અધ્યાત્મોપનિષત્પકરણ ___ ननु मास्त्ववच्छेदकभेदालम्बने वस्तुस्वरूपपरिवर्तनं तथापि नैगमादिनयमतभेदेन वस्तुस्वरूपधीपरावृत्तिः स्फुटैवेति वस्तुगोचरव्यवहारप्रयोजकनिर्णय-लोकव्यवहारयोरसङ्गतिरेवानेकान्तवादे इत्याशङ्कायामाह - 'आને 'તિ | ___ आनैगमान्त्यभेदं = नैगमनयादारभ्य एवम्भूतनयपर्यन्तं परावृत्तौ अपि = प्रतिनयं प्रतिनियतवस्तुस्वरूपधीपरिवर्तने सत्यपि तत् = वस्तुस्वरूपं स्फुटं = स्पष्टमेव । नयभेदेन वस्तुस्वरूपधीपरावर्तनमेवमवसेयम् > नैगमनयमतेन परस्पराऽसम्पृक्तौ सामान्य-विशेषोवेव वस्तुसन्तो, सङ्ग्रहनयेन सामान्यमेव सत्, व्यवहारनयेन लोकव्यवहारपथावतीर्णं कियत्कालस्थायि जलाहरणाद्यर्थक्रियानिर्वर्तनक्षमं स्थूलघटादिकमेव वस्तु सत् । ऋजुसूत्रनयाभिप्रायेण वर्तमानक्षणमात्रस्थायि स्वकीयमर्थक्रियानिर्वर्तनक्षममेव घटादिपर्यायमानं परमार्थसत् । शब्दनयतात्पर्येणाऽर्थक्रियाकारिणो वस्तुनो नानापर्यायशब्दवाच्यार्थाभेदापेक्षया सत्त्वे सत्यपि काल-कारकसङ्ख्यालिङ्ग-पुरुषभेदप्रयुक्तभेदानभ्युपगमेऽसत्त्वम् । समभिरूढनयादेशेनाऽर्थक्रियाकारिण्यपि पर्यायशब्दभेदप्रयुक्तभेदानङ्गीकारेऽसत्त्वमेव । एवम्भूतनयैदम्पर्येण तु न केवलमर्थक्रियासमर्थेऽपि व्युत्पत्त्यर्थविरहेऽसत्त्वम्, अपि तु पर्यायशब्दान्तरार्थक्रियाविष्टेऽपि विवक्षितशब्दव्युत्पत्त्यर्थविरहदशायां विवक्षितशब्दवाच्यत्वेनासत्त्वमेव । इत्थञ्च नयमतभेदेन वस्तुस्वरूपधीः परावर्तते, तथापि स्फुटमेव वस्तुस्वरूपमिति न काचिद् बाधा स्याद्वादिसदसि, વસ્તુસંબંધી વ્યવહારને પ્રયોજક નિર્ણય અને લોકવ્યવહાર (શબ્દપ્રયોગ તેમ જ સફળ પ્રવૃત્તિ) - આ બન્ને અનેકાન્તવાદમાં અસંગત જ બનશે.” તો તેના સમાધાન માટે ગ્રંથકારથી જણાવે છે કે – શ્લોકાર્ધ :-નગમ નયથી માંડીને છેલ્લા એવંભૂત નય સુધી વસ્તસ્વરૂપવિષયક બુદ્ધિ બદલાવા છતાં વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જ છે. અભિપ્રેત અંશને આશ્રયીને થતો નિર્ણય વ્યવહારને કરાવનારો છે. (૧/૪૧) નચભેદથી વિભિન્ન નિર્ણય છતાં વ્યવહાર નિરાબાધ છે ટીકાર્ય :- નૈગમ નથી માડીને એવંભૂત નય સુધી નયના દર્પણમાં પ્રતિનિયત એવા વસ્તુસ્વરૂપની બુદ્ધિ બદલાવા છતાં પણ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ જ છે. સૌ પ્રથમ નયભેદથી વસ્તુસ્વરૂપનો બોધ બદલાય છે આ વાતને સમજી લઈએ. (૧) નૈગમ નયના મતથી પરસ્પર ન સંકળાયેલા એવા સામાન્ય અને વિશેષ જ પારમાર્થિક વસ્તુ છે. (૨) સંગ્રહ નયથી સામાન્ય જ સત્ છે.(૩) વ્યવહાર નયથી લોકવ્યવહારના માર્ગમાં આવેલ કેટલાક સમય સુધી રહેનાર, જલાહરણ વગેરે અર્થક્રિયા ઉત્પન્ન કરવામાં સમર્થ, સ્થળ ઘટ વગેરે જ પરમાર્થ સત છે. (૪) ગજસૂત્ર નયના અભિપ્રાયથી માત્ર વર્તનમાનક્ષણસ્થાયી, સ્વકીય અર્થક્રિયાને ઉત્પન્ન કરવામાં સમર્થ કેવલ ઘટાદિ પર્યાય જ પારમાર્થિક છે. (૫) શબ્દનયના તાત્પર્યથી અર્બકિયાને કરનાર વસ્તુ અનેક પર્યાય શબ્દથી વાચ્ય એવા અર્થના અભેદની અપેક્ષાએ પરમાર્થ સત હોવા છતાં પણ કાળ, કારક, સખ્યા, લિફ, પુરૂષના ભેદથી પ્રયુક્ત વસ્તુભેદ સ્વીકારવામાં ન આવે તો અસત છે. (૬) સમભિરૂઢ નયના આદેશથી અર્થક્રિયા કરનાર વસ્તુમાં પણ પર્યાયશબ્દના ભેદથી પ્રયુક્ત ભેદ સ્વીકારવામાં ન આવે તો વસ્તુ અસત્ જ છે. (૭) એવંભૂત નયના ઔદંપર્યથી અર્થક્રિયામાં સમર્થ એવી પણ વસ્તુમાં વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોય તો જ માત્ર તે અસત નથી, પરંતુ અન્ય પર્યાય શબ્દની વાચ્ય ક્રિયાથી યુક્ત હોવા છતાં પણ વિવક્ષિત શબ્દની વ્યુત્પત્તિઅર્થનો અભાવ હોય તો તેવી દશામાં વિવક્ષિત શબ્દના વારૂપે તે વસ્તુ અસત જ છે. અષ્ટ પ્રાતિહાર્યથી પૂજાતી વખતે અરિહંત પરમાત્મા અરિહંત શબ્દના વારૂપે સત હોવા છતાં પણ તે સમયે જો તીર્થસ્થાપના કરી રહેલા

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188