Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 123
________________ ૯૦ % પત્ર વ્યાપ્યવૃત્તિનાનાવિધર્મસમાવેશસમર્થનમ્ ક8 અધ્યાત્મોપનિષત્પકરણ धर्माणां स्वाभावसमानाधिकरणत्वादव्याप्यवृत्तिताऽङ्गीक्रियते । अव्याप्यवृत्तित्वं हि प्रदेशवृत्तित्वं, एकदेशवृत्तित्वं, सावच्छिन्नवृत्तित्वं, निरवच्छिन्नवृत्तिकान्यत्वं, स्वसमानाधिकरणाभावप्रतियोगित्वं, स्वात्यन्ताभावसमानाधिकरणत्वं, स्वाधिकरणनिष्ठात्यन्ताभावप्रतियोगित्वं, स्वाधिकरणवृत्त्यत्यन्ताभावप्रतियोगितावच्छेदकधर्मवत्त्वं, तदधिकरणक्षणावच्छेदेन तत्समानाधिकरणात्यन्ताभावप्रतियोगित्वं वेत्यन्यदेतत् । निरुक्ताऽव्याप्यवृत्तित्वालिङ्गितो हि कपिसंयोगः तदभावश्चैकस्मिन्नेव वृक्षे नैयायिकैरङ्गीक्रियते, शाखावच्छेदेन कपिसंयोगसत्त्वेऽपि मूलावच्छेदेन तदभावात् । तथापि 'वृक्षः कपिसंयोगी न वा ?' इत्यादिरूपो वृक्षस्वरूपानिर्णयो नैवाभ्युपगम्यते, अवच्छेदकभेदपुरस्कारेण संशयसामग्रीविरहात् । न हि 'शाखावच्छिन्नकपिसंयोगवान् वृक्षः मूलावच्छिन्नकपिसंयोगाभाववान्' इत्यत्र संशयावकाशः, येन वृक्षस्वरूपगोचरनिर्णयोदयो न स्यात् । तथा = तेनैव प्रकारेण अत्र = अनेकान्तवादे स्वरूप-पररूपाद्यवच्छेदकभेदावगाहनेन तत्तदवच्छेदेन घटादावेकत्र सत्त्वाऽसत्त्वादिनिर्णयोऽपि निराबाधः इति किं न ईक्ष्यते नैयायिकैः कदाग्रहविमुक्तैः ? । न हि 'स्वद्रव्य-क्षेत्राद्यवच्छिन्नसत्त्ववान् घटः परद्रव्यक्षेत्राद्यवच्छिन्नसत्त्वाभाववान्' इत्यत्र सन्देहसम्भवः, येन घटादिस्वरूपगोचरनिर्णयोदयो न स्यात् । संशयस्तु यत्र यदवच्छेदेन यद्धर्मभानं तत्रैव तदवच्छेदेनैव तद्धर्माभावोपस्थितावेव सम्भवेत् । प्रकृते च नैवमस्ति । अत एव निर्णयोदयोऽपि सुलभः । न ह्येकत्र यदवच्छेदेन यद्धर्मबोधो जायते स तत्र तदन्यावच्छेदेन तद्धर्माभावधियं प्रतिबध्नाति, विरोधविरहात् । न चाऽव्याप्यवृत्तितया कपिसंयोगादीनामवच्छेदकभेदेनैकत्र समावेशसम्भवेऽपि सत्त्वादीनां व्याप्यवृत्तितया नावच्छेदकभेदाश्रयणेनैकत्र समावेशस्सम्भवतीति એક ભાગમાં રહેવું, સાવચ્છિન્ન = મર્યાદિત રૂપે રહેવું, નિરવચ્છિન્ન રૂપે ન રહેવું, પોતાના આશ્રયમાં પોતાનો અભાવ પણ રહેશે. એટલે કે પોતાના અભાવના અધિકરણમાં પોતે રહેવું, જે સમયે પોતે જે વસ્તુમાં રહે તે જ સમયે પોતાનો અભાવ પણ તે વસ્તુમાં રહેવો, ઈત્યાદિ. (અધ્યાત્મ સંબંધી ચરમ રહસ્યાર્થનો આ ગ્રન્થ પ્રતિપાદક છે. આથી નવ્ય ન્યાયની ગૂઢ પરિભાષાથી ગર્ભિત પ્રસ્તુત અવ્યાખવૃત્તિત્વ પદાર્થનું અમે અહીં વિસ્તારથી પ્રતિપાદન કરેલ નથી. પ્રસ્તુતમાં અધિકજિજ્ઞાસુ વાચકવર્ગ વ્યધિકરણ જાગદીશી, તત્વચિંતામણિ-પ્રત્યક્ષખંડ-માથુરીવૃત્તિ, સ્યાદાદરહસ્ય-મધ્યમવૃત્તિ આદિ ગ્રન્થોનું અવલોકન કરી શકે છે.) તૈયાયિક વિદ્વાનો પ્રસ્તુત અવ્યાખવૃત્તિતાયુક્ત એવો કપિસંયોગ અને તેનો અભાવ એક જ વૃક્ષમાં સ્વીકારે છે; કારણ કે વૃક્ષમાં શાખાની અપેક્ષા એ કપિસંયોગ હોવા છતાં પણ મૂળની અપેક્ષાએ કપિસંયોગનો અભાવ રહે છે. છતાં પણ “વૃક્ષના સ્વરૂપનો નિર્ણય નથી થતો” - આવું તો નૈયાયિકો પણ નથી સ્વીકારતા. કારણ કે શાખા અને મૂળ - આમ અવચ્છેદકભેદને આગળ કરવાથી સંશયની સામગ્રી ત્યાં રહેતી નથી. “શાખાઅવચ્છિન્ન કપિસંયોગવાળું વૃક્ષ મૂળઅવચ્છિન્ન કપિસંયોગાભાવવાળું છે.” - એવું સ્વીકારવામાં સંશયને અવકાશ નથી રહેતો, જેના કારણે વૃક્ષના સ્વરૂપ સંબંધી નિર્ણય ન થઈ શકે. તે જ રીતે અનેકાંતવાદમાં પણ સ્વરૂપ-પરરૂપ વગેરે અવચ્છેદકભેદનું અવગાહન કરીને એક જ ઘટમાં સત્ત્વ, અસ વગેરેનો નિર્ણય નિરાબાધ છે. - આવું નૈયાયિક લોકો આગ્રહમુકત થઈને કેમ વિચારતા નથી ? કારણ કે “સ્વ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેથી નિયંત્રિત સર્વ ધર્મવાળો ઘટ પરદ્રવ્ય, ક્ષેત્ર વગેરેથી નિયંત્રિત અસર્વ ધર્મવાળો છે.' - આવું સ્વીકારવામાં સંદેહનો સંભવ નથી કે જેના કારણે ઘટ વગેરેના સ્વરૂપનો નિર્ણય ન થઈ શકે. અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે જે ધર્મમાં જે અપેક્ષાએ જે ધર્મનું ભાન થતું હોય તે જ ધર્મીમાં તે જ અપેક્ષાએ તે જ ધર્મના અભાવનું અવગાહન કરવામાં આવે તો જ સંશય સંભવિત છે. પ્રસ્તુતમાં તેવું નથી. માટે જ અનેકાંતવાદમાં નિર્ણય પણ સુલભ છે. એક ધર્મીમાં જે અપેક્ષાએ જે ધર્મનો બોધ થયેલો હોય તે બોધ તે જ ધર્મીમાં અન્ય અપેક્ષાએ તે જ ધર્મના અભાવના બોધને અટકાવતો નથી, કારણ કે તે બન્ને બુદ્ધિના આકાર વિભિન્ન હોવાથી તે બે વચ્ચે વિરોધ નથી.

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188