Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 145
________________ ૧૧૨ કિ ગૌત્સા૫વામિળ્યવિવાર: ક8 અધ્યાત્મોપનિષત્પકરણ तेन = स्याद्वादस्य सार्वतान्त्रिकत्वेन यत् अनेकान्तसूत्रं = स्याद्वादात्मकं प्रमाणभूतशास्त्रं तदेव परमार्थतः तापशुद्धं स्यात् । 'तर्हि स्याद्वादप्रमाणप्रवेशनोद्देशेन शिष्यबुद्धिवैशद्याय प्रदर्शितस्य नयशास्त्रस्य किमप्रामाण्यमभिमतम् ?' इत्याशङ्कायां कल्पान्तरमाह- यद्वा यद् नयात्मकं = सुनयगुम्फितं सूत्रं शास्त्रं तदेव तापशुद्धं स्यात् । इदञ्चापवादत उक्तम् । तदुक्तं सम्मतितर्के श्रीसिद्धसेनदिवाकरेण > सीसमईविप्फारणमेत्तत्थोऽयं कओ समुल्लावो । इहरा कहामुहं चेव णत्थि एवं ससमयम्मि ॥ ८- (३/२५) इति । यथोक्तं तत्त्वार्थटीकायां प्रस्तुतग्रन्थकारैरपि > उत्सर्गतो हि पारमेश्वरप्रवचनपरिणतबुद्धीनां स्याद्वादाभिधानमेवोचितं, परिपूर्णवस्तुप्रतिपादकत्वात् । तद्व्युत्पत्त्यर्थितया तु शिष्याणामंशग्राहिषु नयवादेष्वपवादतः પ્રવૃત્તિીર્તવ, ‘સ વેત્મનિ સ્થિત્વા તતઃ રૂદ્ધ સમીત' ત્યાદ્રિાયાવિતિ ભવઃ – (તા.નૂ./ ३५-पृ.३९५-यशो.टीका) । नयमार्गेषु अशुद्धत्वोक्तिस्तु परिपूर्णप्रामाण्याभावापेक्षया, न त्वप्रामाण्यापेक्षयेति । नयान्तरसापेक्षस्य प्रमाणघटकीभूतस्य सुनयस्य तु परिशुद्धत्वमेव । अत एवोक्तं सम्मतितर्के -> परिसुद्धो नयवाओ आगममेत्तत्थसाहओ होइ <- (३/४६) इति तु ध्येयम् । यद्वा दुर्नयत्वापेक्षयाऽप्यशुद्धत्वोक्तिरस्तु કરાવવાના ઉદ્દેશથી શિષ્યબુદ્ધિની નિર્મળતા માટે બતાવેલ નયશાસ્ત્ર શું અપ્રમાણ છે ? – આ શંકાનું સમાધાન કરવા માટે ગ્રંથકારથી બીજી વ્યવસ્થા બતાવે છે કે “જે શાસ્ત્ર સુનયથી ગુંથાયેલું હોય તે જ તાપશુદ્ધ બને' આ વાત અપવાદને આશ્રયીને જણાવેલ છે. સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ જણાવેલ છે કે – શિષ્યની બુદ્ધિના વિસ્ફારણ માટે આ નયપ્રબંધ જણાવેલ છે. બાકી તો જૈન દર્શનમાં નયની કથાને પ્રવેશ જ નથી. - તત્ત્વાર્થસૂત્રની ટીકામાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ પણ જણાવેલ છે કે – ભગવાનના શાસ્ત્રોથી જેની બુદ્ધિ પરિણત થયેલી છે તેવા પ્રાજ્ઞ પુરૂષોએ તો ઉત્સર્ગથી સ્યાદ્વાદાત્મક પ્રતિપાદન કરવું એ જ યોગ્ય છે. કારણ કે તેનાથી પરિપૂર્ણ વસ્તુનું પ્રતિપાદન થાય છે. સ્વાદ્વાદની સમજણ માટે શિષ્યોને વસ્તૃઅંશગ્રાહક એવા નયવાદોમાં અપવાદથી પ્રવૃતિ કરાવવી ઉચિત જ છે. આ વાતનું સમર્થન કરતો એક જાય છે કે “રસ્તો ભૂલી ગયેલો માણસ અશુદ્ધ માર્ગમાં રહીને ત્યાંથી શુદ્ધ માર્ગને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે.’ - લોકોમાં પણ નાનો બાળક પહેલાં ખોટો એકડો ઘૂંટે છે અને પછી સાચો એકડો શીખે છે. ઉપાધ્યાયજી મહારાજાએ તન્વાર્થની ટીકામાં નયવાદને જે અશુદ્ધ માર્ગની ઉપમા આપી છે તે નયવાદમાં પરિપૂર્ણતયા પ્રામાણ્ય ન હોવાની અપેક્ષાએ જાણવી. પરંતુ અપ્રામાય હોવાની અપેક્ષાએ નયવાદને અશુદ્ધ માર્ગ કહ્યો છે - તેવું નથી. પ્રમાણનો ઘટક બનેલ અને અન્યનયને સાપેક્ષ એવો સુનય તો પરિશુદ્ધ જ છે. નયવાદને માટે સંમતિતર્કમાં જણાવેલ છે કે – પરિશુદ્ધ એવો નયવાદ આગમમાત્રના = સર્વ આગમનો અર્થનો સાધક બને છે. - આ વાત ધ્યાનમાં રાખવી. અથવા દુર્નયની અપેક્ષાએ પણ ઉપાધ્યાયજી મહારાજાએ તન્વાર્થની ટીકામાં નયવાદને અશુદ્ધ માર્ગ કહેલો હોઈ શકે છે. તો પણ શિબુદ્ધિને પરિકર્ષિત કરવા માટે નયવાદનો આશ્રય કરવો સંગત જ છે. માટે તો ન્યાયખંડખાધ ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ જણાવેલ છે કે – “એકાંત યુકિતઓ વાસ્તવમાં મિથ્યા હોવાથી તેનો આશ્રય કરવો અનુચિત છે' - એવું ન સમજવું. કારણ કે માર્ગ ભૂલેલો પથિક “અસત્ય માર્ગમાં રહીને ત્યાંથી સત્ય માર્ગને ઈચ્છે છે' - આ ન્યાયથી શિષ્યની મતિને વ્યાપક - વિશાળ -વિશદ બનાવવા માટે એકાંત યુકિતઓને પણ ભણાવવી યોગ્ય છે. આ વાત યુક્તિસંગત છે. આ રીતે માનવાથી જ “સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલ મિથ્યાશ્રુત પણ સમસ્થત બને છે' એવી આગમપ્રસિદ્ધ વાત સંગત થઈ શકે છે. અહી જે કાંઈ કહેવાયેલું છે તે તો એક દિશાસૂચન માત્ર છે. આ દિફદર્શનને અનુસારે હજી પણ આગળ ઘણું વિચારી શકાય તેમ છે. આ વાતને સૂચવવા અમે અધ્યાત્મવૈશારદી

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188