________________
અધ્યાત્મોપનિષત્રકરણ ૧/૪૨ ક8 માં વ્યવસ્થાપ્રજરાસંવાઃ ક8 कारेण विवक्षितवस्तुस्वरूपगोचरचरमनिर्णीतेः सुलभत्वतः प्रागाक्षिप्ता वस्तुस्वरूपाऽनिष्ठा अपाकृता । तदुक्तं सम्मतितर्के - ‘भयणा वि हु भइयव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणाणियमो वि होइ समयाविरोहेण' ।।(३/२७) । तदुक्तं अनेकान्तव्यवस्थाप्रकरणेऽपि -> अनेकान्तोऽप्यनेकान्त इतीष्टमस्माकमिति नयप्रमाणापेक्षया एकान्तश्चानेकान्तश्चेत्येवमसौ ज्ञापनीयः । तथाहि नित्यानित्यादिशबलैकस्वरूपे वस्तुनि नित्यत्वाऽनित्यत्वाद्येकतरधर्मावच्छेदकावच्छेदेनैकतरधर्मात्मकत्वम्, उभयावच्छेदेन वोभयात्मकत्वमिति - (પૃ.૮૩) |
एतेन > सर्वमनेकान्तमिति निश्चीयते न वा ? यदि निश्चीयते तर्हि एकान्तप्रसक्तिः । यदि न निश्चीयते तर्हि निश्चयस्याऽप्यनिश्चयरूपत्वेन निश्चयरूपत्वं न सम्भवेत् । अत एतादृशः शास्त्रप्रणेता तीर्थङ्कर उन्मत्ततुल्यः <- इति वदनुन्मत्तो भास्करभाष्यकारो भास्कराचार्यो बहिष्कार्यः, अनेकान्तानुविद्वैकान्तरूपादेवानेकान्ताद् व्यवस्थोपपत्तेः । तदुक्तं सम्मतितर्के -> जेण विणा लोगस्सवि ववहारो सव्वहा न निव्वडइ । तस्स भुवणेक्कगुरुणो णमो अणेगंतवायस्स ॥३/६८।। <- इति । ____ ततश्च सापेक्षमेवार्थक्रियाकारि सर्वमिति स्थितम् । कार्तिकेयानुप्रेक्षायामपि -> जं वत्थु अणेयंतं तं चिय कजं करेदि णियमेण ८- (२२५) इत्युक्तम् ।
युक्तश्चैतत्, लोकव्यवहारस्याऽपि स्याद्वादसमर्थकत्वात् । तथाहि - 'नील-घटयोरभेद' इति प्रयोगो વિલક્ષણ ધર્મોથી અનુવિદ્ધ એકસ્વભાવવાળી વસ્તુમાં નિત્વ ધર્મના નિયામકની અપેક્ષાએ વસ્તુમાં નિત્યાત્મકતા છે. અનિત્યત્વ ધર્મના નિયામકની અપેક્ષાએ અનિત્યપાવ્યું છે. અથવા તો નિત્ય-અનિત્યત્વ - આ બન્ને ધર્મના નિયામકની અપેક્ષાએ વસ્તુમાં નિત્યાનિત્ય ઉભયાત્મકતા છે. -
ભાસ્કરાચાર્યના પ્રલાપનું નિરાકરણ : Uતેન ા – બધી વસ્તુ અનેકાન્ત છે - એવો નિશ્ચય થાય છે કે નહિ ? જો એવો નિશ્ચય થઈ શકતો હોય તો એકાન્તવાદની આપત્તિ આવશે. જો એવો નિશ્ચય ન થઈ શકતો હોય તો નિશ્ચય પાગ અનિશ્ચયરૂપતા પામવાથી તેમાં નિશ્ચયપણું જ નહિ સંભવે. તેથી આવા શાસ્ત્ર પ્રણેતા તીર્થકર ઉન્મત્તતુલ્ય છે. <– આવું બોલતા ઉન્મત્ત બનેલા ભાસ્કરભાષ્યકાર ભાસ્કરાચાર્યનો બહિષ્કાર કરવો જોઈએ. કારણ કે અનેકાન્તથી અનુવિદ્ધ એકાંત સ્વરૂપ એવા જ અનેકાંત દ્વારા વ્યવસ્થા સંગત થાય છે. સંમતિતર્ક ગ્રંથમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજાએ જણાવેલ છે કે – જેના વિના લોકોના વ્યવહારનો પણ સર્વથા નિર્વાહ થઈ શકતો નથી તે જગદ્ગુરૂ અનેકાંતવાદને અમારા નમસ્કાર થાઓ. – તેથી સર્વ વસ્તુ સાપેક્ષ રહીને જ અર્થક્રિયા કરે છે - એવું નિશ્ચિત થાય છે. કાર્તિકેય અનુપેઢામાં કુમારસ્વામીએ પણ કહ્યું છે કે – જે વસ્તુ અનેકાન્ત સ્વરૂપ છે તે જ નિયમાં કાર્ય કરે છે. –
કોઃ લોક વ્યવહારથી ભેદાભેદની સિદ્ધિ છે યુ ૧ ૦ . ઉપરોકત વાત યુકિતસંગત છે. કારણ કે લોકવ્યવહાર પણ સ્યાદ્વાદનું સમર્થન કરે છે. તે આ રીતે ? જો ધર્મ-ધર્મીનો ભેદભેદ સ્વીકારવામાં ન આવે તો ‘ત્રિપટઃ ગમે” આવો પ્રયોગ સંભવી નહીં શકે. કારણ કે “સહોચ્ચારણ કરવામાં આવે તો “1' શબ્દના અર્થમાં વંદુ સમાસ થાય'' આ પ્રમાણે સિદ્ધહેમશબ્દાનુશાસન દ્વારા “ઘ' શબ્દના અર્થમાં વંદુ સમાસનું વિધાન થાય છે. તથા “ઘ' શબ્દનો અર્થ