Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 137
________________ ૧૦૪ 8 મિતિમાતૃપ્રત્યક્ષ યારો પ્રત્યક્ષતાવિવાર 28 અધ્યાત્મોપનિષપ્રકરણ चित्रमेकमनेकञ्च रूपं प्रामाणिकं वदन् । योगो वैशेषिको वाऽपि नानेकान्तं प्रतिक्षिपेत् ॥४७॥ एकस्मिन्नेव धर्मिणि व्याप्यवृत्ति एकं चित्रं रूपं अव्याप्यवृत्तीनि अनेकानि चित्रान्तराणि च स्वसामग्रीसम्पादितानीति संस्थाप्य एकमनेकञ्च चित्रं रूपं एकत्र प्रामाणिकं = प्रमाणाऽबाधितमेव इति वदन् = जल्पन् योगः = नैयायिको वैशेषिकः = कणभक्षानुयायी वाऽपि न = नैव सार्वपार्षदं अनेकान्तं = स्याद्वादं प्रतिक्षिपेत् = निराकुर्यात् । अयं तेषामाशयो नील-पीत-रक्तादिकपालत्रितयारब्धे घटादौ नील-पीत-रक्तेभ्य एव नीलपीतोभयज-रक्तनीलोभयज-रक्तपीतोभयज-रक्तनीलपीतत्रितयजचित्राणामुत्पत्तिः; सर्वेषां सामग्रीसत्त्वात्, अनुभवसिद्धत्वाच्च । तत्र त्रितयजं चित्ररूपं व्याप्यवृत्ति, अन्यानि त्वव्याप्यवृत्तीनि । एतस्मिन् सिद्धान्ते स्याद्वादः प्रतिबिम्बित एव । अत एव तेषामनेकान्तवादानादरो न ज्यायानित्यधिकमस्मत्कृतजयलतायाम् । श्रीकलिकालसर्वज्ञोपज्ञ-वीतरागस्तोत्राष्टमप्रकाशगतं निरुक्तकारिकात्रितयं मनसिकृत्य महावीरस्तवे प्रकृतग्रन्थकृता -> साङ्ख्यः प्रधानमुपयंत्रिगुणं विचित्रां बौद्धो धियं विशदयन्नथ गौतमीयः । वैशेषिकश्च भुवि चित्रमनेकचित्रं वाञ्छन् मतं न तव निन्दति चेत् सलज्जः ॥४४।। ८– इत्युक्तम् ॥१/४७॥ मीमांसकमुख्यं गुर्वपराभिधानं प्रभाकरमिश्रमनेकान्तवादे सन्मानयति -> 'प्रत्यक्षमि'ति । प्रत्यक्षं मितिमात्रंशे, मेयांशे तद्विलक्षणम् । गुरुर्ज्ञानं वदन्नेकं, नानेकान्तं प्रतिक्षिपेत् ॥४८॥ ચિત્રરૂપ = (c) અને નીલ-પીત-રકત વર્ગજન્ય ચિત્રરૂપ = (D) આમ ચાર ચિત્રરૂપ ઉત્પન્ન થાય છે. કારણ કે ત્યાં ચારેયની સામગ્રી વિદ્યમાન છે તેમજ ઘડાના અલગ અલગ ભાગમાં વિલક્ષણ વિલક્ષણ અનેક ચિત્રઅનુભવ સિદ્ધ જ છે. વિશેષતા એટલી છે કે ત્રણેય વાર્ગથી ઉત્પન્ન થયેલ ચિત્રરૂપ (D) સંપૂર્ણ અવયવીમાં ફેલાઈને રહેલું છે અને બાકીના ચિત્રરૂપ (A, B અને C) અવયવીમાં અમુક ભાગમાં રહેલા છે. આવું સ્વીકારવામાં અનેકાન્તવાદનું પ્રતિબિંબ જણાય જ છે. માટે જ તેઓને અનેકાન્તવાદનો અનાદર પોસાય તેમ નથી. આ વાતનો અધિક વિસ્તાર અમારી રચેલી જયલતા ટીકામાં જાણવો. (૧-૪૭) થી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજાએ રચેલ વીતરણસ્તોત્ર ગ્રંથના ૮મા પ્રકાશમાં ઉપરોક્ત ૪૫-૪૬-૪૭ આ ત્રણ ગાથા આવેલ છે. આ ત્રણ ગાથાને મનમાં રાખીને મહાવીરસ્તવ ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જણાવેલ છે કે - “હે વીતરાગ ! આ જગતમાં ત્રિગુણાત્મક પ્રધાન - પ્રકૃતિને સ્વીકારનાર સાંખ્ય, વિચિત્ર = વિવિધ આકારવાળી બુદ્ધિનું નિરૂપણ કરનાર બૌદ્ધ, તેમ જ અનેક પ્રકારના ચિત્રવાર્ણવાળું ચિત્રરૂપ ઈચ્છનાર તૈયાયિક અને વૈશેષિક તમારા મતની નિંદા નહિ કરે, જો તેઓને લાજ-શરમ હશે તો, અર્થાત તેઓએ પોતાનો મત સલામત સાખવો હશે તો અનેકાન્તનો અપલાપ નહીં કરે.'' મીમાંસકમુખ્ય પ્રભાકર મિથ ગુરૂનું અનેકાંતવાદમાં સન્માન કરતા ગ્રંથકારથી કહે છે કે શ્લોકાર્ચ - જ્ઞાન અને શાતા અંશમાં પ્રત્યક્ષાત્મક જ્ઞાન તે શેય અંશમાં પરોક્ષ હોવા છતાં પણ એક જ છે. આવું બોલનાર ગુરૂ = પ્રભાકર મિશ્ર અનેકાન્તવાદને તરછોડી ન શકે. (૧/૮) * પ્રભાકર મિશ્રની સ્યાદ્વાદમાં સ્વીકૃતિ . ટીકાર્ચ - દરેક જ્ઞાન પોતાના અંશમાં કાયમ પ્રત્યક્ષ જ હોય છે. શેય અંશમાં કયારેક તે જ્ઞાન પરોક્ષ પાણ હોય છે. છતાં પણ તેવું જ્ઞાન એક જ છે. આવું બોલનાર ગુરૂ પ્રભાકર મિથ અનેકાંતવાદને છૂપાવી ન શકે. કહેવાનો મતલબ એ છે કે પ્રભાકર મિશ્રના મતે વિષય અને ઈન્દ્રિયના સંનિકર્ષથી સૌ પ્રથમ ‘હું ઘટને જાણું છું' ઈત્યાદિ

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188