________________
छेदपरीक्षामीमांसा
૬૦
અધ્યાત્મોપનિષદ્ઘકરણ
रापद्यते हिंसा || ←← ( ) एतादृशस्थूलहिंसां प्रदर्श्य तन्निषेधपरं शास्त्रं न कषशुद्धिमत्, अज्ञानात् चित्तात् वा जायमानाया हिंसाया अस्वीकारात् । तदुक्तं पञ्चवस्तुकेथूलो ण सव्वविसओ सावज्जे जत्थ होइ पडिसेहो । रागाइविअडणसहं न य झाणाईवि तयसुद्धा || १०७० || ←← -રૂતિ । તવષ્ણુ‰: = હ્રષાશુદ્ધ:
112/2011
शास्त्रसुवर्णस्य छेदपरीक्षामवसरसङ्गत्या प्रकाशयति ‘વિધીના’મિતિ । विधीनां च निषेधानां, योगक्षेमकरी क्रिया । वर्ण्यते यत्र सर्वत्र, तच्छास्त्रं छेदशुद्धिमत् ॥ २१॥
यत्र शास्त्रे सर्वत्र सर्वांशेषु विधीनां निषेधानाञ्च योग- क्षेमकरी = सम्भव- निर्वाहकरी क्रिया भिक्षाटनादिरूपा वर्ण्यते = निरूप्यते तच्छास्त्रं छेदशुद्धिमत् । तदुक्तं धर्मबिन्दौ तत्सम्भव-पालनाचेष्टोक्तिश्छेदः (૨/૩૬) । તવૃત્તિથૈવમ્ -> તો: વિધિપ્રતિષેધયો: અનાવિર્ભૂતયો: સમ્ભવઃ = પ્રાદુર્ભાવ:, પ્રાતુर्भूतयोश्च पालना च रक्षारूपा । ततः तत्सम्भव- पालनार्थं या चेष्टा भिक्षाटनादिबाह्यक्रियारूपा, तस्या ન્તિઃ = छेदः । यथा कषशुद्धावप्यान्तरामशुद्धिमाशङ्कमानाः सौवर्णिका: छेदमाद्रियन्ते तथा कषशुद्धाव धर्मस्य छेदमपेक्षन्ते । स च छेदो विशुद्धबाह्यचेष्टारूप: । विशुद्धा च चेष्टा सा यत्राऽसन्तौ अपि विधिप्रतिषेधौ अबाधितरूपौ स्वात्मानं लभेते, लब्धात्मानौ चातीचारलक्षणापचारविरहितौ उत्तरोत्तरां वृद्धिमनुभवतः । બુદ્ધિ, જીવને મારવાના ઉદ્દેશથી થતી ચેષ્ઠા અને વધ્ય જીવનો પ્રાણથી વિયોગ આ પાંચ ભેગા થાય તો જ હિંસા કહેવાય. ← આવી સ્થૂળ હિંસાનું નિરૂપણ કરી તેનો નિષેધ કરનારૂં શાસ્ર કષશુદ્ધિવાળું ન કહેવાય. કેમ કે અજ્ઞાનથી થતી હિંસા, કે મનથી થતી હિંસામાં તેઓ હિંસા માનતા નથી. પંચવસ્તુક ગ્રંથમાં પણ જણાવેલ છે કે —> જે શાસ્ત્રોમાં સંપૂર્ણપણે આવરી લીધા વિના સ્થૂલ નિષેધ કરેલો હોય તેમ જ રાગાદિનો નાશ કરવામાં અસમર્થ એવા ધ્યાન વગેરેનું વિધાન કરેલું હોય તે કશુદ્ધ ન હોય. – (૧/૨૦)
શાસ્રરૂપી સુવર્ણની છેદ પરીક્ષાને બતાવવાનો હવે અવસર આવ્યો છે. તેથી તેને ગ્રંથકારથી અવસર સંગતિ દ્વારા દર્શાવે છે.
-
શ્લોકાર્થ :- જે શાસ્ત્રમાં સર્વ ઠેકાણે પૂર્વોક્ત વિધિ અને નિષેધનો યોગ-ક્ષેમ કરનારી ક્રિયા જણાવાય તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું જાણવું. (૧/૨૧)
શાસ્ત્રની છેદ પરીક્ષા
=
સંભવ અને નિર્વાહ કરનારી
ટીકાર્થ :- જે શાસ્ત્રમાં સર્વ સ્થાનોમાં વિધિ અને નિષેધનો યોગક્ષેમ ભિક્ષાટન વગેરે ક્રિયાનું વર્ણન થાય તે શા છેદશુદ્ધિવાળું કહેવાય. અર્થાત્ સિદ્ધાંત રૂપે (Theory) જણાવેલ વિધિ-નિષેધ અનુષ્ઠાનમાં (Practical) પ્રતિબિંબિત થાય અને આગળ પ્રવાહિત થાય તેવી ક્રિયા બતાવનાર શાસ્ત્ર છેદશુદ્ધિવાળું કહેવાય. ધર્મબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે —> શાસ્ત્રમાં બતાવેલા છતાં આચરણમાં ન વણાએલા એવા વિધિ-પ્રતિષેધને આચારમાં વણવા = સમાવવા તથા આચારમાં પ્રવિષ્ટ વિધિ-પ્રતિષેધને ટકાવવા - આ બે કાર્યમાં સમર્થ એવા ભિક્ષાટન આદિ અનુષ્ઠાનને બતાવનાર શાસ્ત્ર છેદશુદ્ધિવાળું કહેવાય છે. જેમ કપરીક્ષામાં ઉત્તીર્ણ થવા છતાં સોનાની અંદર રહેલ આંતરિક અશુદ્ધિની શંકા કરતા સુવર્ણકારો છેદ પરીક્ષાને આચરે છે તેમ શ્રુતધર્મ = શાસ્ર કષશુદ્ધિ પરીક્ષામાં શુદ્ધ થયેલ હોવા છતાં પંડિતો છેદ પરીક્ષાની અપેક્ષા રાખે છે. તે છેદપરીક્ષા વિશુદ્ધ બાહ્ય ચેષ્ટાસ્વરૂપ છે. અને વિશુદ્ધ ચેષ્ટા તે કહેવાય કે જે આચારમાં નહિ