Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 111
________________ 8 सङ्ग्रहनयद्वैविध्यम् 88 અધ્યાત્મોપનિષત્પકરણ अहं, पएसट्टयाए अक्खए वि अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवयोगट्ठयाए अणेगभूयभावभविए वि अहं । से तेणटेणं जाव... भविए वि अहं <– इत्येवं प्रोक्तवान् । एतदेव ग्रन्थकारः प्रदर्शयतिअहं द्रव्यार्थात् = अखण्डद्रव्यार्थिकनयमवलम्ब्य एकः = एकत्वसङ्ख्योपेतः अस्मि, स्वात्मकजीवद्रव्यस्याऽखण्डस्यैकत्वात् । युक्तश्चैतत् । न हि परमात्मनि प्रदेशार्थतया एकत्वमस्ति, तदवयवभूतानां जीवप्रदेशानामनेकत्वात् । ततश्चात्मप्रदेशविवक्षयानेकात्मकेऽपि परमेश्वरे स्वात्मद्रव्यापेक्षयैकत्वमनाविलमेव । स्याद्वादाङ्गभूतसुनयापेक्षया स्वस्मिन्नेकत्वमुपदर्य स्याद्वादघटकसुनयान्तराभिप्रायेण द्वितीयपर्यनुयोगमधिकृत्य प्रभुः प्रत्युत्तरयति - दृग्ज्ञानार्थाद् = स्वाविष्वग्भूतदर्शन-ज्ञानद्वयापेक्षया उभौ = द्वौ अपि अहम् । युक्तञ्चैतत्, कश्चित्स्वभावमाश्रित्यैकत्वसङ्ख्योपेतस्यापि पदार्थस्य स्वभावान्तरद्वयापेक्षया द्वित्वमपि न विरुध्यते । इत्थञ्च सम्यक्स्याद्वादसाम्राज्यमनाविलमाविष्कृतम् । => तत्र सङ्ग्रहनयाभिप्रायेण प्रथममुत्तरं द्वितीयञ्च व्यवहारनयाभिप्रायेण <- (पृ.९५) इति व्यक्तं वादमालायाम् । प्रकृते लोकव्यवहारोपयिको व्यवहारनयो नाभिमतः किन्तु सङ्ग्रहनयगोचरीकृतार्थविभाजकोऽध्यवसायविशेषलक्षण एवेति तु ध्येयम् ॥१/३०॥ अक्षयश्चाव्ययश्चास्मि, प्रदेशार्थविचारतः । अनेकभूतभावात्मा, पर्यायार्थपरिग्रहात् ॥३१॥ પણ છું, અને ઉપયોગની અપેક્ષાએ અનેક ભૂત-ભાવી ભાવ સ્વરૂપ છું. આ અપેક્ષાએ મેં કહ્યું કે “હું એક પાગ છું. અનેક પણ છું...ઈત્યાદિ'' - સોમિલ પ્રશ્ન - પ્રત્યુત્તર વિચાર ઉપરોકત બાબતોને જ જણાવતા ગ્રંથકારથી કહે છે કે “ હું અખંડ નયને આવીને એકત્વ સંખ્યાથી યુક્ત છે, કારણ કે સ્વાત્મક અખંડ જીવ દ્રવ્ય એક જ છે.' દ્રવ્યર્થની અપેક્ષાએ આ વાત બરોબર જ છે. આનું કારણ એ છે કે પરમાત્મામાં આત્મપ્રદેશની અપેક્ષાએ એકત્વ સંખ્યા નથી રહેલી, કેમ કે આત્માના અવયવ સ્વરૂપ જીવપ્રદેશો અનેક છે. તેથી આત્મપ્રદેશની વિવક્ષાથી અનેક સ્વરૂપ એવા પણ પરમેશ્વરમાં સ્વાત્મક દ્રવ્યની અપેક્ષાએ એક સંખ્યા નિરાબાધ જ છે. સ્યાદ્વાદના અંગસ્વરૂપ સુનયની અપેક્ષાએ પોતાનામાં એકત્વ બતાવીને સ્યાદ્વાદના ઘટક અન્ય સુનયની અપેક્ષાએ બીજા પ્રશ્નને આક્ષયીને પરમાત્મા જવાબ આપતાં કહે છે કે – મારાથી અલગ રૂપે બતાવી ન શકાય (= કથંચિત્ અભિન્ન = અવિધ્વગભૂત = અપૃથભૂત) એવા દર્શન અને જ્ઞાન - આ બેની અપેક્ષાએ હું દ્વિવિધ છું. -- આ વાત બરોબર છે. કેમ કે કોઈ સ્વભાવની અપેક્ષાએ એકત્વ સંખ્યાવાળી વસ્તુમાં અન્ય બે સ્વભાવની અપેક્ષાએ હિન્દુ સંખ્યા પણ વિરૂદ્ધ નથી. આમ સમ્યફ રીતે ચાદ્વાદનું સામ્રાજ્ય નિર્દોષ છે- એવું ફલિત થાય છે. આ બન્ને જવાબને લક્ષમાં રાખીને વાદમાલા ગ્રંથમાં પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ જ > સોમિલ વક્તવ્યમાં સંગ્રહ નયના અભિપ્રાયથી પ્રથમ ઉત્તર અને વ્યવહાર નયના અભિપ્રાયથી બીજો જવાબ જાણવો. – આમ કહેલ છે. પ્રસ્તુતમાં લોકવ્યવહારમાં ઉપાયભૂત વ્યવહાર નય અભિમત નથી, પરંતુ સંગ્રહ નયના વિષયભૂત અર્થમાં વિભાજન કરે એવો અધ્યવસાયવિશેષ સ્વરૂપ વ્યવહાર નય અભિમત છે, એ વાત ધ્યાનમાં રાખવી. (૧/30) એક જ ધર્મીમાં અપેક્ષાભેદથી એકત્વ અને અનેકત્વના સમાવેશને બતાવવા દ્વારા વિભજ્યવાદને = સ્વાદ્વાદને પ્રગટ કરીને એક જ ધર્મીમાં વિવેક્ષાભેદથી નિત્યત્વ અને અનિત્યત્વના સમાવેશનું સમર્થન કરતા પ્રભુના પ્રત્યુત્તરને

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188