Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 105
________________ ॐ हिंसाबहुलत्वात्कर्मविधेस्त्याज्यता तरति અધ્યાત્મોપનિષદ્ઘકરણ भिन्नात्मदर्शकाः = कर्मविधिप्राप्यदेहेन्द्रियमनः स्वर्गादिभिन्नात्मतत्त्वप्रदर्शकाः । ततश्च देहेन्द्रियमनः प्रह्लादकारिस्वर्गादिसाधकस्य कर्मविधेः वेदान्तविधिशेषत्वं न सङ्गच्छते तथा वेदान्तवाक्यजन्यज्ञानात् साक्षादेव परमानन्दप्राप्तिः निःशेषदुःखनिवृत्तिश्च पुरुषार्थो लभ्यत इति वेदान्तविधिवाक्यानां न स्र्वगादिफलककर्मविधिशेषत्वसम्भावना । तथाहि - --> ક્ષીયન્તે વાસ્ય વાંગિ તસ્મિન્ ટ્રુથ્રુ પાવરે (મુ.૨/૨/૮ યો.શિ.૯/ ४५- अ.४/३१) इति मुण्डकोपनिषद् - योगशिखोपनिषदन्नपूर्णोपनिषद् - वचनं तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः विद्यते पन्था अयनाय - ( ६ / १५ ) इति श्वेताश्वतरोपनिषद्वचनं शोकमात्मवित् ←← (७/१/६) इति छान्दोग्योपनिषद्वचनं ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन ! - (४/३७) इति भगवद्गीतावचनमित्यादयः प्रकृते शेषा वेदान्ता उच्यन्ते । न च तद्विध्यङ्गता अग्निहोत्रादिकर्मविधीनां सम्भवति, तत्र ज्ञानस्यैवोपादेयतया प्रदर्शनात् । प्रत्युत -> मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ←← (४/५/१९) इति बृहदारण्यकोपनिषदि आत्मभिन्न-स्वर्गादिप्राधान्यदर्शिनां निन्दाश्रवणात् तदुपायभूतानां कर्मणां त्याज्यत्वमेवाभिव्यज्यते । न कर्मणा न प्रजया न धनेन, त्यागेनैके अमृतत्वमानशुः ←← (१/३) इति कैवल्योपनिषदि अपि यज्ञकर्मानुपादेयता सूचिता । तदुक्तं सुबालोपनिषदि अपि → न वेदैर्न तपोभिरुग्रैर्न सांख्यैर्न योगैर्नाश्रमैर्नान्यैरात्मानमुपलभते (९) मार्कण्डेयपुराणेऽपि આનંદ આપનાર સ્વર્ગ વગેરેને સાધનાર એવા કર્મકાંડ વિધાનો કયારેય પણ વેદાન્તના અંગ ઘટક બની ન શકે. તથા વેદાન્તવાક્યજન્ય બોધ દ્વારા સાક્ષાત્ જ પરમાનંદની પ્રાપ્તિ અને સર્વદુઃખનિવૃત્તિસ્વરૂપ પુરૂષાર્થ પ્રાપ્ત થાય છે. માટે વેદાન્ત વાક્યો સ્વર્ગ આદિ ફળને આપનાર ક્રિયાકાંડના વિધિવાક્યોના અંગરૂપે બનવાની સંભાવના નથી. ટુંકમાં વેદાન્ત વિધિવાક્યો અને કર્મવિધિવાક્યો - આ બન્ને સ્વતંત્ર = ભિન્ન ભિન્ન વિષયના પ્રતિપાદક છે - તેથી તેઓ એકબીજાના અંગ બને નહિ. તે આ રીતે મુણ્ડક ઉપનિષદ્માં જણાવેલ છે કે —> તે શ્રેષ્ઠ તત્ત્વનું દર્શન થાય ત્યારે દૃષ્ટા એવા જીવના કર્મો ક્ષય પામે છે> યોગશિખા ઉપનિષદ્ અને અન્નપૂર્ણા ઉપનિષમાં આ જ વાત કરેલી છે. શ્વેતાશ્વતર ઉપનિષમાં જણાવેલ છે કે —> તે પરમ તત્ત્વને જાણીને મૃત્યુનું અતિક્રમણ થાય છે. અમર થવા માટે બીજો કોઈ માર્ગ નથી. ← તથા —— આત્માને જાણનાર શોકમુક્ત બને છે. – આવું છાન્દોગ્ય ઉપનિષદ્નું વચન, તેમજ ભગવદ્ગીતાનું > હે અર્જુન ! જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મને ભસ્મસાત્ કરે છે. ← આવું વચન વગેરે વચનો એ જ કર્મવિધિભિન્ન વેદાન્ત એટલે કે પ્રસ્તુતમાં શેષ વેદાન્તરૂપે અભિમત છે. અગ્નિહોત્ર વગેરે કર્મકાંડનું વિધાન કરનારા વેદ વચન ઉપરોક્ત બધા વેદાન્ત વિધિવાક્યોના અંગરૂપે બની શકતા નથી. કારણ કે વેદાન્ત વિધિવાક્યમાં જ્ઞાન જ ઉપાદેયરૂપે બતાવેલ છે. તે હમણાં જ આપણે ઉપર જોઈ ગયા. ઊલટું —> મૃત્યુ કરતાં વધુ દુ:ખદાયી અવસ્થાને તે પ્રાપ્ત કરે છે જે અહીં આત્મા સિવાયની અન્ય વસ્તુને પ્રધાનરૂપે જુએ છે. – આ રીતે આરણ્યક ઉપનિષમાં આત્માથી ભિન્ન સ્વર્ગ આદિ અનેકવિધ ભૌતિક પદાર્થને પ્રધાનરૂપે જોનારા જીવોની નિંદા સંભળાય છે. તેથી સ્વર્ગ વગેરેના ઉપાયભૂત યજ્ઞાદિ ક્રિયાકાંડો ત્યાજ્ય છે એવું વ્યક્ત થાય છે. —> યજ્ઞાદિસ્વરૂપ ક્રિયાકાંડ, કુલસંતતિ કે ધન વગેરેથી નહિ, પણ ત્યાગથી જ અમુક લોકો અમરપણાને પામ્યા. ← આ રીતે કૈવલ્ય ઉપનિષદ્માં પણ યજ્ઞ વગેરે ક્રિયાકાંડ અકર્તવ્યરૂપે સૂચિત કરેલ છે. સુબાલ ઉપનિષદ્માં પણ જણાવેલ છે કે > ન વેદો વડે, નહિ કે યજ્ઞો વડે, નહિ કે ઉગ્ર તપશ્ચર્યાઓ વડે, ન તો સાંખ્યો દ્વારા, ન તો યોગદર્શનના અનુયાયી વડે, ન તો ચારે પ્રકારના આશ્રમને સ્વીકારનારાઓ વડે કે ન તો બીજા વડે આત્મા પ્રાપ્ત થાય છે આના દ્વારા પણ મોક્ષના ઉદ્દેશથી આત્મદર્શન કરાવવામાં યજ્ઞ વગેરેની ૭૨ — = -

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188