Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 84
________________ ૫૧ અધ્યાત્મોપનિષત્પકરણ ૧/૧૫ ઉ સમાપજે છુપમ્ | __ एनं बहुमानगर्भवचनोपयोगाविनाभाविवीतरागपुरस्कारं अन्ये = महाव्रतिका ध्रुवं पदं = आशयस्थानं वदन्ति, क्लेशकर्मादिविमुक्तपरमात्मगोचरस्य चित्तस्य लब्धात्मलाभस्य निरवधिस्थितिरूपत्वात् । स्पष्टमेव स्वस्य वीतरागभावस्य सत्तातोऽनाद्यनन्ततयाऽभिव्यक्तिदशायाञ्च साद्यनन्ततया ध्वंसाप्रतियोगित्वम् । ततश्च दीर्घकाल-नैरन्तर्य-सत्काराऽऽसेवितभगवद्हृदयस्थताया अविचलितसमवस्थानेन अविनाश्याशयस्थानत्वमपि निराबाधम् । ध्रुवं परमात्मानमालम्बनीकृत्य यत् प्राप्तव्यं ध्रुवपदं तत्साधिका योपर्युक्तयोगप्रक्रिया तत् ध्रुवपदमिति भावः। अन्ये = साङ्ख्याः एनं बहुमानोपेतजिनवचनसंस्मरणाऽऽक्षिप्तवीतरागोपयोगं प्रशान्तवाहितां = विशुद्धचित्तसंस्कारात्मिकां वदन्ति । 'सेयं भवजलधिनौः प्रशान्तवाहिता' (ललितविस्तरा-पृ.११६) इति साङ्ख्यैः गीयते । युक्तश्चैतत्, चेतसि भगवदवस्थानस्य श्रद्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञावृद्धिद्वारा विशुद्धसंस्काराक्षेपकत्वात् । इत्थञ्च → प्रशान्तः = रागादिक्षय-क्षयोपशमोपशमवान् वहति = वर्तते, तच्छीलश्च यः स तथा तद्भावस्तत्ता <-(पृ.११७) इति ललितविस्तरापञ्जिकाकारवचनमपि सङ्गच्छते । सुगमार्थकल्पनावृत्तिकारयोगfપIિRયોર્મતે > Dરાન્તિવાહિતા વિજ્ઞસંસ્કારરૂTI – (પોરા-૨૦/) તિ વિષેયમ્ | સર્ ન ધ્રુવ પદને પામીએ છે. બહુમાનગર્ભિત જિનવચનના ઉપયોગને વ્યાપીને રહેલ વીતરાગ ભગવંતના પુરસ્કારને મહાત્કૃતિક લોકો ધુવપદ = અવિનાશી આશયસ્થાન કહે છે. કારણ કે ક્લેશ, કર્મ વગેરેથી વિમુક્ત એવા પરમાત્માને પોતાનો વિષય બનાવનાર અભિવ્યકત ચિત્ત ખરેખર સ્થાયી સ્થાન = હોદ્દા સ્વરૂપ છે. સ્પષ્ટ જ છે કે પોતાનો વીતરાગભાવ સત્તાની = અસ્તિત્વની અપેક્ષાએ અનાદિ અનંત છે. અને એક વાર પ્રગટ થયા પછી ક્યારેય નાશ ન થવાને લીધે અભિવ્યકિતની અપેક્ષાએ સાદિ અનંત છે. તેથી તે ધ્વસ સંબંધી = વિનશ્વર નથી. દીર્ઘ કાલ સુધી નિરંતર આદરપૂર્વક સેવાયેલ ભગવાનની હૃદયસ્થતા એ અવિનાશી આશયસ્થાન સ્વરૂપ જ છે. કારણ કે અવિચલિત રીતે તે ચિત્તમાં રહે છે. ધ્રુવ એવા પરમાત્માનું આલંબન લઈને જે ધુવ પદ મેળવવાનું છે તેની સાધક એવી જ ઉપર જણાવેલી યગપ્રક્રિયા તે ધ્રુવપદ છે- એવો અહીં આશય છે. Ed પ્રશાંતવાહિતાને પારખીએ ET મળે ! બહુમાનયુકત જિનવચનના સમ્યગ્રસ્મરણથી ખેંચાઈને આવેલ વીતરાગ પરમાત્માના ઉપયોગને સાંખ્ય દર્શનના અનુયાયીઓ વિશદ્ધ ચિત્તસંસ્કાર સ્વરૂપ પ્રશાંતવાહિતા કહે છે. લલિતવિસ્તરા ગ્રંથમાં જણાવેલ છે કે – “આ પ્રશાંતવાહિતા તો સંસાર સ્વરૂપ સાગરને તરવાની નૌકા છે.” એવું સાંખ્ય વિદ્વાનો કહે છે. <– આ વાત વ્યાજબી છે. કારણ કે ચિત્તની અંદર ભગવાનની હાજરી એ શ્રદ્ધા, શક્તિ, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞાની વૃદ્ધિ કરવા દ્વારા વિશુદ્ધ સંસ્કાર ખેંચી લાવે છે. તેથી – રાગ વગેરેના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમવાળો સાધક પ્રશાંત કહેવાય છે. તે રીતે જ વર્તવાનો જેનો સ્વભાવ છે તે પ્રશાંતવાહી કહેવાય. તેવી દશા = પ્રશાંતવાહિતા. <- આવું લલિતવિસ્તા ગ્રંથની પંજિકાના કર્તા શ્રીમુનિચંદ્રસૂરિજી મહારાજનું વચન પણ સંગત થાય છે. થોડશક ગ્રંથની સુગમાર્થકc૫ના નામની ટીકાના કર્તા શ્રીયશોભદ્રસૂરિ મહારાજા અને તે જ ગ્રંથની યોગદીપિકા ટીકાના કર્તા પ્રસ્તુત ગ્રંથકારશ્રીએ – પ્રશાંતવાહિતા = ચિત્ત સંસ્કાર - આવું જણાવેલ છે. તેનો મતલબ એ છે કે મનના વિશદ્ધ સંસ્કાર = પ્રશાંતવાહિતા. સદ્દષ્ટિબત્રીશીની ટીકામાં પ્રસ્તુત

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188