Book Title: Shrutdeep Part 01
Author(s): 
Publisher: Shubhabhilasha Trust
Catalog link: https://jainqq.org/explore/007792/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (अप्रगटलघुकृतीनां सङ्ग्रहः) Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (अप्रगटलघुकृतीनां सङ्ग्रहः) श्रुतभवन संशोधन केन्द्र Page #3 -------------------------------------------------------------------------- ________________ पूना ग्रंथनाम : श्रुतदीप-१ विषय : जैन तत्त्वज्ञान भाषा : संस्कृत, प्राकृत, प्राचीन गुजराती कर्ता : अनेक जैन श्रमण संपादक : मुनिवैराग्यरतिविजयगणी प्रकाशक : शुभाभिलाषा (रिलिजीयस) ट्रस्ट (E-18511, Ahmedabad) © श्रुतभवन संशोधन केन्द्र आवृत्ति : प्रथम, वि.सं.२०७२, ई.२०१६ स्वामित्व : श्रमणसंस्थाधीनशुभाभिलाषाविश्वस्तधार्मिकसंस्थानम्। पत्र : ६+१७८ = १८४ मूल्य : १५०/ -: प्राप्तिस्थल :श्रुतभवन संशोधन केन्द्र, ४७/४८ अचल फार्म, आगममंदिर से आगे. सच्चाइ माता मंदिर के आगे, कात्रज, पुणे-४११०४६ Mo. 7744005728 (9-00 a.m. to 5-00 p.m.) अहमदाबाद : श्रुतभवन (अहमदाबाद शाखा) उमंग शाह, अहम् फ्लेक्सीपेक, २०१, तीर्थराज कोम्प्लेक्स, एलीसब्रीज, वी. एस. हॉस्पिटल के सामने, मादलपुर, अहमदाबाद-६ Mo. 9825128486 श्री गौरवभाई शाह सी/१११, जैन एपार्टमेंट, ६० फीट रोड, देवचंद नगर रोड, भायंदर (वेस्ट) मुंबई-४०११०१. मो.०९८३३१३९८८३ : श्री मितुलभाई धनेशा C/o. सिया मेन्युफेक्चरींग, सुखदेव कोम्प्लेक्स, २ री मंझिल. टोरंट पॉवर हाऊस के पास, वास्तादेवी रोड, कतारगाम, सुरत-३९५००४ मो. ०९३७७०५९६७३ मुद्रण : धर्मेश पटेल, अहमदाबाद मुंबई सुरत Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પરમાત્મા શ્રી મહાવીર દેવે જગતને બે અણમોલ ભેટ આપી છે - અહિંસા અને અનેકાંત. ‘અહિંસા અને અનેકાંતના સહારે આત્મધ્યાનની સાધના ભગવાનના ઉપદેશનું કેંદ્રબિંદુ છે. ભગવાનનો આ ઉપદેશ આગમ અને શાસ્ત્રોના માધ્યમથી પ્રવાહિત થયો છે. આગમ અને શાસ્ત્રો જૈનધર્મની માત્ર ધરોહર જ નથી પરંતુ અણમોલ વિરાસત પણ છે. પરમાત્મના નિર્વાણના એક હજાર વર્ષ પછી આગમ અને શાસ્ત્રો લખાયા. શરુઆતમાં તાડપત્રો ઉપર અને ત્યાર પછી કાગળ ઉપર શાસ્ત્રો લખવામાં આવતા હતા. આજે શ્રી સંઘ પાસે હાથથી લખેલી દશ લાખ હસ્તપ્રતો છે. મુદ્રણ યુગ શરુ થયા પછી આગમ અને શાસ્ત્રો છપાવા લાગ્યા. લેખન અને મુદ્રણ કરતી વખતે આગમ અને શાસ્ત્રોમાં માનવ સહજ સ્વભાવવશ ભૂલો થઇ છે. આજે ઘણાં શાસ્ત્રો મુદ્રિત રૂપે મળે છે જેનું સંશોધન આજે પણ બાકી છે, જે માત્ર પ્રાચીન તાડપત્ર ઉપર લખેલી હસ્તપ્રતોના આધારે થઈ શકે છે. શ્રુતભવનનું લક્ષ્ય આના મુખ્ય આધારે સંશોધન કાર્ય કરવાનું છે. સંશોધન કાર્ય કરવા માટે અમારી સંચાલન સમિતિએ વિશેષજ્ઞ પંડિતોની નિમણૂક કરી છે.જેઓ ટ્રેનીંગ મેળવીને પૂ. મુનિશ્રી વૈરાગ્યરતિ વિ. ગણિવરના માર્ગદર્શન પ્રમાણે આ કાર્યમાં સંલગ્ન છે. આ કામમાં અનેક સમુદાયોના વિશેષજ્ઞ આચાર્યભગવંતોનું માર્ગદર્શન અને સહાય મળી રહી છે. કાર્યની વિશાળતા, મહત્તા અને ઉપયોગિતા જોતાં આગામી સમયમાં પંડિતોની સંખ્યા વધારવાનો ઇરાદો છે. આની સાથે બીજું પણ આયોજન છે, આજ સુધી જે શાસ્ત્ર મુદ્રિત રૂપમાં ઉપલબ્ધ નથી તેનું સંશોધન કરીને પ્રકાશિત કરવા. આ શાસ્ત્રોને બે વિભાગમાં વહેંચી શકાય છે. ૧ સાધુ ઉપયોગી ૨ ગૃહસ્થ ઉપયોગી. ગૃહસ્થ ઉપયોગી શાસ્ત્રોનો સરળ સારાંશ કરીને અંગ્રેજી, હિન્દી, અને ગુજરાતી ભાષામાં પ્રસ્તુત કરવામાં આવશે. પરમ ઉપકારી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પૂજ્ય ગુરુદેવ મુનિપ્રવરશ્રી વૈરાગ્યરતિવિજયજી ગણિવરે શ્રુતભવન સંશોધન કેંદ્રના શ્રુતસેવીઓની સહાયથી આ સંપાદન તૈયાર કર્યું છે. પ્રાચીન કૃતિઓનું પ્રકાશન કરવા દ્વારા હસ્તપ્રતોમાં સચવાયેલા શાશ્વત જ્ઞાનને ભવિષ્યની પેઢી સુધી પહોંચાડવાનો લાભ અમને પ્રાપ્ત થયો તેનો આનંદ છે. આ ગ્રંથના પ્રકાશનનો લાભ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેમની વ્યુતભક્તિની હૃદયપૂર્વક અનુમોદના. શ્રુતભવનમાં કાર્યરત સંપાદકગણ તેમજ શ્રુતભવન સંશોધન કેંદ્રની તમામ પ્રવૃત્તિનાં મુખ્ય આધારસ્તંભ માંગરોળ (ગુજરાત) નિવાસી માતુશ્રી ચંદ્રકલાબેન સુંદરલાલ શેઠ પરિવાર તેમ જ અન્ય સહુ લાભાર્થીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. ભરત શાહ (માનદ અધ્યક્ષ) Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રુતપ્રેમી પરમ પૂજ્ય અધ્યાત્મયોગી આચાર્યદેવ શ્રીમદ્ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ (નવરોજી લેન, ઘાટકોપર, મુંબઈ) Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ पत्राङ्क: ખંડ ૧ : સંસ્કૃત કૃતિ कृतिः कर्ता (१) कल्याणकस्तुतिः अज्ञातः (२) विशाललोचनस्तुतिः सावचूरिः पं.कनककुशलगणि प्रज्ञाप्रकाशषत्रिंशिका सबालावबोधा यशस्वीगणिवरशिष्य सर्वदर्शनाभिमतप्रमाणानि अज्ञातः (५) रघुवंशप्रथमश्लोकार्थः अज्ञातः ખંડ ૨ : પ્રાકૃત કૃતિ (१) आत्मोपदेशमाला अज्ञातः सम्पादकः कृष्णा माळी अमित उपाध्ये तुषार सुर्वे अतुल मस्के अतुल मस्के शैलेश पवार ३४ ખંડ ૩: પ્રાચીન ગુજરાતી ગદ્ય કૃતિ (१) यतिअंतिमआराधना महो.श्रीसमयसुंदरग. आत्मस्वरूपविचार (आत्मानी आत्मता) अज्ञातः सा.जिनरत्नाश्रीजी वैराग्यरतिवि.ग. २) आर ७३ पंडितश्रीदीपविजय अज्ञात अज्ञात मुनि हर्षविजय सा.मधुरहंसाश्रीजी सा.मधुरहंसाश्रीजी सा. धन्यहंसाश्रीजी सा. धन्यहंसाश्रीजी ખંડ ૪: પ્રાચીન ગુજરાતી પદ્ય કૃત (१) अध्यात्मवीरजिन गहुली (२) भगवतीसूत्र गहुँली (३) गुरुगुण गहुंली (४) पर्युषण गहुँली शामळापार्श्वनाथस्तवन सह बालावबोध पोसीनापार्श्वनाथ स्तवन रत्नाकर स्तवन स्याद्वादगर्भितश्रीवीर स्तवन आत्मनिंदागर्भितनेमिजिन स्तवन (१०) प्रणिधानादिआशयगर्भित साधारणजिन स्तवन (११) ज्ञानक्रियासंवाद छत्रीसी (१२) आध्यात्मिक दहा १०५ महो.यशोवि.ग. यशःशिशू अज्ञात सा.मधुरहंसाश्रीजी अज्ञात सा.मधुरहंसाश्रीजी कल्याणसागरसूरीश्वरशिष्य सा.मधुरहंसाश्रीजी भूधर कवि सा. धन्यहंसाश्रीजी १०८ ११७ १२६ आचार्यश्रीज्ञानविमलसूरि सा.जिनरत्नाश्रीजी उदयविजय वैराग्यरतिवि.ग. अज्ञात सा.जिनरत्नाश्रीजी १२९ १३८ १४६ Page #7 -------------------------------------------------------------------------- ________________ પુરોવચન શ્રુતભવન સંશોધન કેંદ્રના અન્વયે, સંશોધનના અભ્યાસ અર્થે લઘુકૃતિઓનું સંપાદન થાય છે. નાની નાની આ કૃતિઓનો સંગ્રહ ‘શ્રુતદીપ'માં કરવામાં આવે છે.આ તેનું પહેલું કિરણ છે. વિવિધ વિષયો ધરાવતી આ કૃતિઓનું સંપાદન કરી પરિચય તેમ જ સારાનુવાદ સાથે આ સંગ્રહમાં મુદ્રિત થઈ છે. લગભગ અપ્રગટ એવી સંસ્કૃત, પ્રાકૃત, પ્રાચીન ગુજરાતી ભાષામાં રચાયેલી વીસ જેટલી કૃતિ અહીં સ્થાન પામી છે. આ એક સહિયારો પ્રયાસ છે. અનેક શ્રુતસેવીઓએ પોતાની બુદ્ધિશક્તિનું ઘી પૂરી દીવાની જ્યોત પ્રગટાવી છે. શ્રુતદીપનું પહેલું કિરણ આગળ જતાં તેજસ્વી મશાલ બનશે તેવી આશા રાખવી અસ્થાને નહિ ગણાય. કૃતજ્ઞતા : મારા પરમ ઉપકારી ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા, પિતૃગુરુદેવ પરમ પૂજ્ય મુનિપ્રવરશ્રી સંવેગરતિ વિજયજી મ.સા.ની પાવન કૃપા, બંધમુનિવરશ્રી પ્રશમરતિવિજયજી મ.નો સ્નેહભાવ તથા તેમ જ મુનિવરશ્રી સંયમરતિ વિજયજી મ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય અભયદેવસૂરીશ્વરજી મ. સા.(ડહેલાવાળા)ના શિષ્ય મુનિવરશ્રી જિનરત્નવિજયજી મ.ના શિષ્ય મુનિવરશ્રી પ્રભુશાસનરત્નવિજયજી મ. પરમ પૂજ્ય સાધ્વીજી શ્રીહર્ષદેખાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી શ્રીજિનરત્નાશ્રીજી મ. સા. શ્રી મધુરહંસાથીજી મ. સા. શ્રી ધન્યહંસાશ્રીજી મ.નો નિરપેક્ષ સહાયકભાવ મારી પ્રત્યેક પ્રવૃત્તિની આધારશિલા છે. તેમના ઉપકારોથી મુક્ત થવું સંભવ નથી. સંપાદનના આ કાર્યમાં મને પૂજ્ય આ. શ્રી મુનિચંદ્રસૂ. મ.તરફથી માર્ગદર્શન, પ્રેરણા તેમજ સહાયતા પ્રાપ્ત થતી જ રહે છે. તેમની ઉદારચિત્તતાને શત શત નમન. જે મહાત્માઓ તેમ જ સંચાલકોએ ઉદારભાવે હસ્તપ્રત મેળવી આપી તેમનો ઋણી છું. સંપાદન કાર્યમાં શ્રુતભવન સંશોધન કેંદ્રના બધા શ્રુતસેવીઓએ ભક્તિભાવથી સહકાર્ય કર્યું છે. તેથી તેઓ સાધુવાદને પાત્ર છે. આ ગ્રંથનું યથામતિ શુદ્ધ સંપાદન કરવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં પણ પ્રમાદવશ કોઇ અશુદ્ધિઓ રહી ગઈ હોય તો વિદ્વાન પાઠકગણ સંપાદકના પ્રમાદને અને ભૂલને ક્ષમા પ્રદાન કરશે તેવી વિનમ્ર પ્રાર્થના છે. વિ.સં. ૨૦૭૨,પોષ વદ ૧૦ - વૈરાગ્યરતિવિજય શ્રુતભવન, પૂણે Page #8 -------------------------------------------------------------------------- ________________ कल्याणकस्ततिः Page #9 -------------------------------------------------------------------------- ________________ संपादकीय 'कल्याणकस्तुतिः' एक लघु रचना है। इस कृति में तीर्थंकरों के कल्याणक दिन का महिमागान किया है, अतः इस का समावेश स्तोत्र साहित्य में होता है। जैन धर्म में द्वादशांग प्रवचन के रचयिता गणधर को अथवा चार प्रकार के संघ को तीर्थ कहा गया है। तीर्थ के स्थापक को तीर्थंकर कहा जाता है। जन्मजन्मांतर की साधना और जगदव्यापिनी करुणा के प्रभाव से विशिष्ट आत्मा तीर्थंकरपद प्राप्त करती है। तीर्थंकरपद प्राप्त करने वाली आत्मा का अंतिम भव विशिष्ट पुण्य वैभव से संपन्न होता है। इसी भव में वे जगत्पूज्य बनते हैं, अतः इस अंतिम भव से संबंधित पांच तिथियाँ विशेष महत्त्व रखती है। तीर्थंकरों की च्यवनतिथि, जन्मतिथि, दीक्षातिथि, केवलज्ञानतिथि और निर्वाणतिथि को कल्याणक तिथि कहा जाता है। चूंकि यह तिथियाँ प्राणिमात्र के कल्याण का कारण होती है अतः कल्याण तिथियाँ कही जाती है। जिस क्षण में तीर्थंकरों के कल्याणकों की घटना साकार होती है, उस क्षण में जगत् के जीवमात्र सुख और प्रकाश का अनुभव करते हैं। सदा दुःख में निमग्न नारकों के जीव भी इस क्षण में आनंद का अनुभव करते हैं। वीतरागस्तोत्र में कलिकालसर्वज्ञ आ. श्रीहेमचंद्रसूरिजी ने कहा हैं नारका अपि मोदन्ते यस्य कल्याणपर्वसु। पवित्रं तस्य चारित्रं को वा वर्णयितुं क्षमः?॥ जैनधर्म में कल्याणतिथियों को अतिपवित्र और आराध्य माना गया हैं। कल्याणतिथियों के दिन तीर्थंकरों की भक्ति, पूजा, उपासना विशेष महत्त्व रखती है। कल्याणक तिथि को आधार बनाकर स्तुति, कथा, देववंदन, चैत्यवंदन, स्तवन आदि की रचनाएं हुई है। 'कल्याणकस्तुतिः' इसी विषय को प्रस्तुत करने वाली प्रासादिक रचना है। इस के कर्ता अज्ञात है। इस स्तुति में तीर्थंकरों के कल्याणक का वर्णन है। जैन आचारमार्ग में तीर्थंकरों की स्तवना करने का एक विशेष विधान प्रचलित है। जिसे देववंदन कहते है। तीर्थंकरों की शब्दवंदना/भाववंदना तीन प्रकार से होती है-जघन्य, मध्यम और उत्कृष्ट। जघन्य चैत्यवंदना में एक स्तुतिगान होता है। मध्यम चैत्यवंदन में चैत्यवंदन, शक्रस्तव, स्तवन और स्तुति के द्वारा वंदना होती है। उत्कृष्ट चैत्यवंदन में पांच शक्रस्तव और आठ स्तुति के द्वारा वंदना होती है। उत्कृष्ट चैत्यवंदन को ही देववंदन कहा जाता है। देववंदन में चार स्तुति के दो कदम्ब होते हैं। पहली स्तुति में विशेष तीर्थंकर की, दुसरी स्तुति में सभी तीर्थंकरो की, तीसरी स्तुति में श्रुतवंदना की जाती है। चतुर्थ स्तुति में सम्यग्दृष्टि देवों का स्मरण किया जाता है। 'कल्याणकस्तुतिः' इसी प्रकार की रचना है। 'कल्याणकस्तुतिः'के प्रथम तीन श्लोक में विशेष तीर्थंकरों के कल्याणक दिन का महिमागान प्रस्तुत है। चौथे और पांचवें श्लोक में सामान्य जिन का स्तुतिगान प्रस्तुत है। छठे श्लोक में प्रवचन की स्तुति की गई है और सातवें श्लोक में इन्द्र आदि सम्यग्दृष्टि देवों का स्मरण किया है। १. तित्थं भंते! तित्थं? तित्थकरे तित्थं? गोयमा! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णो समणसंघो पढमगणहरो वा। -आवश्यक नियुक्ति एवं भाष्य टीका-श्लोक ८ तित्थं तित्थे पवयणाणि संगोवंगे य गणहरे पढमे। जो तं करेइ तित्थं-करो य अन्ये कुतित्थिया।।२९३॥ संबोधप्रकरणम् गुरुस्वरूपअधिकार २. नमुक्कारेण जहन्ना, चिइवंदण मज्झ दंडथुइ जुअला। पणदंड थुइ चउक्कग, थयपणिहाणेहिं उक्कोसा॥२३॥ चैत्यवंदनभाष्य Page #10 -------------------------------------------------------------------------- ________________ कल्याणकस्तुतिः कल्याणस्तुतिकार ने सर्वप्रथम मौन एकादशी की स्तुति की है। मगसिर सुद एकादशी को मौन एकादशी कहा जाता है। सनातन धर्म में इस तिथि को प्रबोधा एकादशी अथवा गीता एकादशी कहा जाता है। ऐसा मानते हैं कि- इस दिन श्रीकृष्ण ने अर्जुन को गीता का उपदेश दिया था। जैनधर्म में यह तिथि विशेष महत्त्व रखती है क्योंकि इस तिथि में वर्तमान चौवीसी के तीन तीर्थंकरों के पांच कल्याणक संपन्न हुए थे। जैनधर्म के अनुसार कल्याणक तिथियां शाश्वत होती है अर्थात् किसी भी क्षेत्र में किसी भी काल में सभी चौवीसी के तीर्थंकरों की कल्याण तिथियां एक ही होती है। वर्तमान की तरह अतीत और भविष्यकालीन तीर्थंकर के कल्याणक भी इसी दिन हुए है और १० क्षेत्र(५ भरत और ५ ऐरावत ) के चौवीसी के कल्याणक भी इसी दिन हुए है १० कर्मभूमि x ३ काल x ५ कल्याणक = १५० कल्याणक इस दिन हुए है। अतः मौन एकादशी महत्त्वपूर्ण तिथि है। इस दिन सभी तीर्थंकरों के कल्याणकों का जाप किया जाता है और देववंदन भी किया जाता है। जाप में पूरा दिन व्यतीत होने से सहजभाव से मौन होता है। अतः यह तिथि मौन एकादशी के नाम से प्रचलित है। प्रथम श्लोक में स्तुतिकार ने इसी भाव को अभिव्यक्त किया है। जिस तिथि में उन्नीसवें तीर्थंकर श्री मल्लिनाथ भगवान के दीक्षा और केवलज्ञान ये दो कल्याणक हुए, इक्कीसवें तीर्थंकर श्री नमिनाथ भगवान का केवलज्ञान कल्याणक हुआ और सत्रहवें तीर्थंकर श्री अरनाथ भगवान का दीक्षा कल्याणक हुआ। वह तिथि सभी के लिये शुभ =प्रशस्य है। (१) द्वितीय श्लोक में पौषदशमी तिथि की महिमा दर्शाई है। पौष मास की कृष्णदशमी को पौषदशमी कहते हैं। यह तिथि तेइसवें तीर्थंकर श्री पार्श्वनाथ भगवान के जन्म से पवित्र है। इस दिन भगवान के पिता अश्वसेन राजा के घर देवों का आगमन हुआ था और भगवान के पुण्य प्रभाव से घर समृद्धि से विराजित हुआ था। वह पवित्र तिथि हमारे मन को पवित्र करें।(२) पौष कृष्ण त्रयोदशी प्रथम तीर्थंकर श्री ऋषभदेव का मोक्ष कल्याणक है। इस दिन आदिनाथ भगवान दस हजार साधुओं के साथ अष्टापदगिरि से मोक्ष में गये थे। यह पवित्र तिथि हमे भी पवित्रता प्रदान करें। ऐसी कामना तीसरे श्लोक में अभिव्यक्त की है।(३) चतुर्थ और पंचम श्लोक में सामान्य जिनस्तुति करते हुए स्तुतिकार कहते हैं कि तीर्थंकर प्रभुओं का आगमन(च्यवन), जन्म, दीक्षा, ज्ञानप्राप्ति और अपवर्गप्राप्ति के दिन महोत्सव के कारण उद्योतमय होते हैं। मैं उसका स्मरण करता हूँ। यह दिन मुझे सम्यग्दर्शन और समाधि प्रदायक हो।(४) जिनके पाँचों कल्याणक दिन उत्सवमय होते हैं। इन दिनों में पथ्वी स्वर्ग की शोभा धारण करती है। वे सभी जिनेश्वरदेव सर्वदा आनंदप्रद हो।(५) __ छठे श्लोक में प्रवचन की स्तुति प्रस्तुत है। काल से उत्सर्पिणी और अवसर्पिणी में, क्षेत्र से सभी भरत और सभी ऐरावत क्षेत्र में, भूत-भावि और वर्तमान तीर्थोंकरों को कल्याणक के महिने, नक्षत्र और तिथि शाश्वत है। यह बात विज्ञ पुरुष प्रवचन से जानकर बताते हैं। उस प्रवचन को हम भक्तिपूर्वक नमस्कार करते हैं। अंतिम श्लोक में सम्यग्दृष्टि देवों की स्तुति प्रस्तुत है। इन्द्र आदि देव प्रत्येक तीर्थंकरों के कल्याणक की महिमा करते है। तीर्थंकरों के भक्ति की समक्ष वे देवलोक के तण समान मानते है। ऐसे भगवद्भक्ति रक्त इन्द्र आदि देव संघजनों का कल्याण करें।(७) इस प्रकार प्रस्तुत स्तुति में तीर्थंकरों के कल्याणकों की स्तुति की गई है। हस्तप्रत संपादन ___ इस बहुमूल्य कृति की एकमात्र प्रत हमे उपलब्ध हुई है, वह भी एक फुटकर पत्र के रूप में है। कृति के कर्ता एवं लेखक दोनों अज्ञात है। अक्षरों से ज्ञात होता है कि यह प्रत किसी जानकार व्यक्ति ने लिखी है क्यों कि-अक्षर में व्याकरण की अशुद्धियां नहीं के बराबर है। अक्षर सुवाच्य एवं आकर्षक है। लेखक कला के प्रेमी ज्ञात होते है। प्रत की पहली रेखा में ऊवमात्राओं को एवं हांसियां भेदक रेखाओं को सुशोभित किया है। मध्यफुल्लिका सुशोभित है। हांसिया मे भी सुशोभन Page #11 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ आकृति की रचना की है। देवनागरी लिपि के मोड से इस प्रत का लेखनकाल संभवतः १८ वी सदी होने का अनुमान है। अंत में लेखक ने यह प्रत किस को पढने के लिये लिखी थी यह लिखा है। लेकिन वह नाम हरताल से मिटा दिया गया है। मध्यकाल में प्रतों की मालिकी भाव को लेकर या सांप्रदायिक कारण वशात् ऐसा कृत्य किया जाता था। __ हमें प्रत की Xerox प्रत ही उपलब्ध हुई है। इसकी लंबाई-चौडाई २७x१५ प्रमाण है। प्रत्येक पत्रमें१२ पंक्तियां है एवं प्रत्येक पंक्ति में ३८ अक्षर है। इस कृति के संपादन समय पाठनिर्धारण के लिये व्याकरण और छंद के नियमों को ध्यान में लिया है। क्योंकि इस कृति की यह एकमात्र प्रत हमारे पास है और दूसरी संदर्भ सामग्री भी उपयुक्त नहीं है। लेखक के द्वारा भ्रष्ट अक्षर को [ ] चतुष्कोन कोष्ट मे दिया है। जैसे प्रथम श्लोक में स] तथा पाँचवे श्लोक में म]। संशयास्पद पाठ को अधोरेखांकित किया है उदा. चयत त्रिदिवं(श्लो.२)। अशुद्ध पाठ की जगह शुद्ध पाठ वृत्त कोष्टक में रखा है, उदा, ()) श्लो.५।। परिशिष्ट में श्लोकार्ध का अनुक्रम, विशेष नाम, पारिभाषिक शब्द और चोवीस तीर्थंकर के कल्याण तिथियों का कोष्ठक प्रस्तुत है। इस संपादन में हमे पूज्य मुनिश्री वैराग्यरति विजयजी गणिवर का मार्गदर्शन प्राप्त हुआ है, हम उनके प्रति कृतज्ञ है। पाठकों से निवेदन है कि संपादन में रह गई अशुद्धियों का प्रमार्जन करें। -संपादक Page #12 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृका ॥श्रीकल्याणकस्तुतिः॥ श्रीमल्लिजन्मव्रतकेवलानि तथा नमिज्ञानमरव्रतं च। यस्यामजायन्त सिता सहस्या सेसै कादशी स्यान्न हि कस्य शस्या ?॥१॥(उपजाति) यत्राऽश्वसेननरनाथगृहं महा स्वागमेन च यत(तस्) त्रिदिवं विरेजे। सा पौषकृष्णदशमी जिनपार्श्वजन्मपूता पवित्रयतु मानसमस्मदीयम्॥२॥(वसन्ततिलका) असिता तपसस्त्रयोदशीयं शिवहेतुर्भवति स्म यस्य नेतुः। दशसाधुसहस्रसंयुतस्य प्रथमस्तीर्थपतिः पृणातु सोऽस्मान्॥३॥ सर्वे धुलोकाऽऽगमजन्मदीक्षाज्ञानाऽपवर्गाप्तिदिना जिनानाम्। महोत्सवोद्योतमया मयाऽमी स्मृताः समाधिं ददतां च बोधिम्॥४॥(उपजाति) च्यवनजननदीक्षाकेवलज्ञानमोक्षाऽऽगमस[म]यविशेषे(यू)त्सवाढ्येषु येषाम्। क्षितिवलयमिहाऽऽप्तस्वर्गशोभं बिभर्ति प्रददतु मुदमाप्तास्तेऽत्र कालत्रयेऽपि॥५॥ (मालिनी) उत्सर्पिण्यवसर्पिणीषु भरतेष्वैरावतेष्वर्हतां सर्वेषामपि भूतभाविभविनां कल्याणकेषु क्रमात्। मासान् भानि तिथींश्च शाश्वततया तान्येव विज्ञा जगुर्यस्मात्तज्जिनभाषितं प्रवचनं भक्त्या नमामोऽन्वहम्॥६॥(शार्दूलविक्रीडितम्) ये श्रीतीर्थाधिपानां समसमयभुवां विंशतेर्वादशानाम्, तावद्रूपैरुपेता इह महिमभरं पञ्चकल्याणकेषु। अर्हत्भक्तिप्रमोदात्तृणतुलितदिवः कुर्वते सर्वकालम्, ते सर्वेऽपीन्द्रमुख्या विदधतु विबुधाः सङ्घलोकाय भद्रम्॥७॥(स्रग्धरा) ॥कल्याणकस्तुतिः॥ १. सहस् = मार्गशीर्षमासः। 'मार्गशीर्षः सहः सहाः' (अभिधानचिन्तामणिः- १५२) २. अर्थशंकास्पद है। ३. श्री.........पठनार्थम्। इति अन्तिमवाक्यम्। Page #13 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ गाथाक्र. m و به مو کو به 3 www 9 w 5 5 परिशिष्ट-१ परिशिष्ट-२ क्र. गाथा श्लोकार्धानुक्रम क्र. पारिभाषिक शब्द च्यवन = गर्भसंस्कार अर्हत्भक्तिप्रमोदात्तृणतुलितदिवः उत्सर्पिणि = ऊपर जानेवाला असिता तपसस्त्रयोदशीयं अवसर्पिणि = नीचे जानेवाला उत्सर्पिण्यवसर्पिणीषु जिन = कषायों को जितनेनाला क्षितिवलयमिहाप्तस्वर्गशोभं तीर्थाधिप = तीर्थंकर च्यवनजननदीक्षाकेवल अपवर्ग = मोक्ष दशसाधुसहस्रसंयुतस्य अर्हत् = सिद्ध महोत्सवोद्योतमया मयामी तीर्थपति = तीर्थंकर मासान् भानितिथींश्च दीक्षा = मोहादि बंधन छेद यत्राश्वसेननरनाथगृहं १० केवलज्ञान = सदेह मुक्ति यस्यामजायन्त सिता __ ११ मोक्ष = संपूर्ण कर्मनाश ये श्रीतीर्थाधिपानां १२ बोधि = सम्यग्दर्शन १२ श्री मल्लिजन्मव्रतकेवलानि १३ व्रत = दीक्षा १३ सर्वे धुलोकागमजन्मदीक्षा ४ पू. १४ तपस् = पौषमास १४ सा पौषकृष्णदशमी m x w کو به به به مو به مو مو مو به 9 m3 3 3 or 9 or orm r पू. = पूर्वार्ध, उ.= उत्तराधी गाथाक्र. परिशिष्ट-३ क्र. कल्याणस्तुति में प्रयुक्त तीर्थंकरों के नाम १ अरनाथ नेमिनाथ ३ पार्श्वनाथ ४ मल्लिनाथ Page #14 -------------------------------------------------------------------------- ________________ कनककुशलगणिकृता ॥विशाललोचनदलस्तुति-अवचूरिः॥ Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ सम्पादकीय पं. श्री कनककुशलगणि की प्रस्तुत कृति विशाललोचनदल स्तुति अवचूरि में जैन परंपरा के अंतिम (चौवीसवें) तीर्थंकर भ. महावीर की स्तुति वर्णित है। श्वेतांबर परंपरा में यह स्तुति प्रतिदिन प्रातःकालीन प्रतिक्रमण में गाइ जाती है। यह स्तुति पूर्वगत मानी जाती है। इसके कर्ता श्रीमत्तपागच्छनायकश्रीविजयसेनसूरिजी के शिष्य पंडित कनककुशलगणिजी है। जैन परंपरानो इतिहास के अनुसार वे आचार्य श्रीविजयसेनसूरिजी के शिष्य पंडित सोमकुशलगणि के शिष्य थे। पंडित कमलविजयगणी एवं महो.शांतिचंद्रगणी उनके विद्यागुरु थे। इनका समय सत्रहवी सदीका उत्तरार्ध है। प्रस्तुत कृति की रचना वि.सं. १६६६ कार्तिक सुद ३ मंगलवार के दिन सादडी में हुइ है। पं. कनककुशलगणि की २२ रचनाओं के नाम उपलब्ध होते है। पं. कनककुशलगणि की अन्य कृतियां : (१) जिनस्तुति (सं.१६४१) (ग्रंथाग्र-२८), (२) ऋषभनम्रस्तोत्र (सं.१६५२) (ग्रंथाग्र-४५७) कल्याणमन्दिरस्तोत्र टीका(सं.१६५२) (ग्रंथाग्र-६००)३, भक्तामरस्तोत्र टीका(सं.१६५२,सादडी) (५) गोडीपार्श्वनाथ स्तवन (६) चतुर्विंशतिजिनस्तोत्र टीका (सं.१६५२) (ग्रंथाग्र-५०१) (७) पञ्चमीपर्वस्तुति टीका (सं.१६५२) (८) विशाललोचनदलस्तुति अवचूरि (सं.१६५२,सादडी) (९) देवाः प्रभोऽयं स्तोत्र टीका (१०) शोभनस्तुति टीका (११) सकलार्हत् चैत्यवन्दन टीका (सं.१६५४) (१२) सौभाग्यपञ्चमीकथा (सं.१६५५, मेडता) (ग्रंथाग्र-१५२), (१३) दानप्रकाश (सं.१६५६) (प्र.८,श्लोक-७९०) (१४) रत्नाकरपञ्चविंशतिका टीका (सं.१६५६)५ १. द्रष्टव्य- जैन परंपरानो इतिहास भाग ४, प्रकरण- ५९,पत्र-३७५.सं.आ.श्री भद्रसेनसू.प्र. यशोवि. जैन आराधना भवन पालिताणा,वि.सं.२०६२ २. संदर्भ- जैन परंपरानो इतिहास भाग ४. प्रकरण-५९,पत्र-३७६( एपिग्राफिका इंडिया २/५९, प्राकृत जैनलेखसंग्रह भा.-२,जैनयुग वर्ष-२ अंक-३,जैनसत्यप्रकाश १५६) ३. इसकी हस्तप्रत के विषय में प्रो.वेबर द्वारा संकलित सूचिपत्र में उल्लेख है। नं.२९८३ (संदर्भ-जैन साहित्यनो संक्षिप्त इतिहास, मो.दे देसाइ, पारा-८७०, सं.आ.मुनिचंद्रूसू., प्र.ॐकारसू. ज्ञानमंदिर, वि.सं.२०६२) ४. इसकी हस्तप्रत गुलाबकुमारी लायब्रेरी, कोलकाता, नं.४९३ में है। संदर्भ-जैन साहित्यनो संक्षिप्त इतिहास, मो.दे देसाइ, पारा-८७०, सं.आ.मुनिचंद्रूसू., प्र.ॐकारसू.ज्ञानमंदिर, वि.सं.२०६२ ५. इसकी हस्तप्रत प्र.कांतिवि.संग्रह वडोदरा में है। संदर्भ-जैन साहित्यनो संक्षिप्त इतिहास, मो.दे देसाइ,पारा-८७०,सं.आ.मुनिचंद्रसू.,प्र.ॐकारसू.ज्ञानमंदिर,वि.सं.२०६२ Page #17 -------------------------------------------------------------------------- ________________ १० (१५) साधारणजिनस्तवन अवचूरि (सं. १६५६)१, (१६) सुरप्रियमुनि कथा (सं. १६५६)२, (१७) रोहिणी कथा (सं. १६५७) (ग्रंथाग्र- २०२), (१८) स्नातस्या स्तुति टीका (सं. १६५८), (१९) ज्ञानपञ्चमी बालावबोध (सं. १६८०), (२०) वरदत्त-गुणमञ्जरी बावनी (श्लोक-५२), (२१) हरिश्चन्द्र रास (सं. १६९७), (२२) दीपालिका कल्प हस्तप्रत माहिती : प्रस्तुत कृति का संपादन एक छूटक पत्ररूप प्रत का आधार लेकर किया है। प्रत त्रिपाठी है। मध्यफुल्लिका एवं पत्रांक सुशोभन से युक्त है। हांसिया में लाल तिलक है। पत्र में १७ पंक्ति है और प्रत्येक पंक्ति पर ५३ अक्षर है। सुवाच्य एवं शुद्धप्रायः प्रस्तुत कृति की अन्य भंडारों में स्थित हस्तप्रत माहिती . - श्रुतदीप - १ १. विशाललोचनदलस्तुति - ४० (७१) - डेला उपाश्रय, अहमदाबाद। २. विशाललोचनदलस्तुति अवचूरि - जैनानन्द भंडार गोपीपुरा, सुरत। ३. विशाललोचनदलस्तुति अवचूरि- सागरगच्छनो भंडार, पाटणरे । - अमित उपाध्ये १. इसकी हस्तप्रत विवेकविजय यति का भंडार, उदयपुर में है। संदर्भ जैन साहित्यनो संक्षिप्त इतिहास, मो. दे देसाई, पारा ८७०, सं. आ. मुनिचंद्रसू., प्र.ॐकारसू.ज्ञानमंदिर, वि.सं. २०६२ २. इसकी हस्तप्रत मोहनलालजी म. भंडार, सुरत में है। संदर्भ जैन साहित्यनो संक्षिप्त इतिहास, मो. दे देसाइ, पारा-८७०, सं. आ. मुनिचंद्रसू., प्र. ॐ कारसू ज्ञानमंदिर, वि.सं. २०६२ ३. संदर्भ-जैन साहित्यनो संक्षिप्त इतिहास, मो. दे देसाई, पारा-८७०, सं. आ.मुनिचंद्रसू., प्र.ॐकारसू.ज्ञानमंदिर, वि.सं.२०६२ Page #18 -------------------------------------------------------------------------- ________________ कनककुशलगणिकृता ॥विशाललोचनदलस्तुति-अवचूरिः॥ [मूल] विशाललोचनदलं प्रोद्यद्दन्तांशुकेसरम्। प्रातर्वीरजिनेन्द्रस्य मुखपद्मं पुनातु वः॥१॥ (अवचूरि)विशाल. व्याख्या - वीरजिनेन्द्रस्य मुखपद्मं प्रातः पुनातु इत्यन्वयः। प्रातरित्यव्ययं प्रभातकालवाचकम्। प्रभाते वीरजिनेन्द्रस्य = वर्द्धमानतीर्थङ्करस्य जिनानामिन्द्रो जिनेन्द्रो, वीरश्चासौ जिनेन्द्रश्च वीरजिनेन्द्रः। तस्य मुखपद्मम् = वदनकमलं मुखमेव पद्मं मुखपद्मं कर्मधारयः। कर्तृकं पदम्। वो = युष्माकम्, पुनातु = पवित्रयतु। किं लक्षणं मुखपद्मम्? विशाललोचनदलम् = विस्तीर्णनयनपत्रम्। विशाले च ते[लोचने] च विशाललोचनः(ने)। विशाललोचने एवं(व) दले यत्र तत्। पुनः किं लक्षणं मुखपद्मम्? प्रोद्यद्दन्तांशुकेसरं प्रोल्लसद्रदनकान्तिकिञ्जल्कम्। किञ्जल्कं केसरमित्यभिधानकोशवचनात्। (अभिधानचिन्तामणि ११६६) प्रोद्यन्तश्च ते दन्ताश्च प्रोद्यदन्ताः। प्रोद्यद्दन्तानामंशवः प्रोद्यद्दन्तांशवः। प्रोद्याद्दन्तांशव एव केसराणि यत्र तदिति प्रथमश्लोकाक्षरार्थः॥१॥ मूल] येषामभिषेककर्म कृत्वा मत्ता हर्षभरात्सुखं सुरेन्द्राः। तृणमपि गणयन्ति नैव नाकं प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः॥२॥(औपच्छन्दसिक) (अवचूरि) - येषां. व्याख्या- प्रातस्ते जिनेन्द्राः शिवाय सन्तु इत्यन्वयः। प्रातः = प्रभातकाले ते इति यच्छब्दापेक्षया जिनेन्द्रा: = तीर्थङकराः, जिनानामिन्द्रा जिनेन्द्राः शिवाय = कल्याणाय मोक्षाय वा सन्त = भवन्त यच्छब्दस्तच्छब्दमपेक्षते इति न्यायात्। ते के? येषाम् अभिषेककर्म कृत्वा सुरेन्द्राः नाकम् = सुखं तृणमपि नैव गु(ग)णयन्ति इत्यन्वयः। येषां जिनेन्द्राणामिन्द्राः सुरेन्द्राः अभिषेककर्म = स्नात्रकृत्यमभिषेकस्य कर्माभिषेककर्म पुनः द्वितीयाज्ञापनाय तदिति कृत्वा = विधाय। सुरेन्द्राः देवेन्द्राः सुराणामिन्द्राः सुरेन्द्राः। नाकं नाके = स्वर्गे भवं नाकं स(स्वर्गसम्बन्धीत्यर्थः। सुखं शर्म कर्मपदम्, तृणमपि तृणतुल्यमपि नैव गणयन्ति = नैव मन्यन्ते द्व} इत्यर्थः। किं लक्षणाः सुरेन्द्राः? मत्ताः = पुष्टदेहाः कस्मात्? हर्षभरात् = प्रमोदातिशयात। भरोऽतिशयभारयोरित्यनेकार्थवचनात। हर्षस्य भरो हर्षभरः। औपच्छन्दसिकमिदं वत्तं, तल्लक्षणं चेदम षड्विषमेऽष्टौ समे कलास्ताश्च समे स्युर्नो निरन्तराः। न समात्र पराश्रिता कला वैतालीयेऽन्ते रलौ गुरुः। पर्यन्ते यौ तथैव शेषं त्वौपच्छन्दसिकं सुधीभिरुक्तम्। (वृत्तरत्नाकर २.१२, १३) इति द्वितीयवृत्ताक्षरार्थः॥२॥ [मूल] कलङ्कनिर्मुक्तममुक्तपूर्णतं कुतर्कराहुग्रसनं सदोदयम्। अपूर्वचन्द्रं जिनचन्द्रभाषितं दिनागमे नौमि बुधैर्नमस्कृतम्॥३॥(वंशस्थ) (अवचूरि) - कलं. व्याख्या - जिनचन्द्रभाषितमपूर्वचन्द्रं दिनागम(मे) नौमीत्यन्वयः। जिनचन्द्रभाषितम् = तीर्थङ्करप्रणीतं सिद्धान्तमित्यर्थः। जिनेषु चन्द्रा जिनचन्द्राः, जिनचन्द्रौ(न्द्र)र्भाषितं जिनचन्द्रभाषितं तत् कर्मपदम्। तदेवापूर्वचन्द्रं नवीनरजनीरमणं अपूर्वश्चासौ चन्द्रश्चाऽपूर्वचन्द्रस्तम्। दिनागमे = दिवसप्रारम्भे = प्रभाते इत्यर्थे(र्थः)। दिनस्यागमो दिनागमस्तस्मिन्। नौमि = स्तौमि अहमिति शेषणुस्तुतो विनिधातुः(शेषः नु = स्तुतौ इति धातुः) किं विशिष्टं जिनचन्द्रभाषितमपूर्वचन्द्रम्? कलङ्कनिर्मुक्तम् = मालिन्य हेतुलाञ्छनरहितम्। कलङ्केन निर्मुक्तं कलङ्कनिर्मुक्तं तत्। चन्द्रस्तु कलङ्कवानस्ति। अत एवापूर्वचन्द्रमित्य(त्यु)क्तम्। पुनः किं विशिष्टं जिनचन्द्रभाषितमपूर्वचन्द्रम्? अत्य(मु) क्तपूर्णतम् = Page #19 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ अत्यक्तसम्पूर्णतं, न मुक्ताऽमुक्ता, पूर्णस्य भावः पूर्णता, अमुक्ता पूर्णता येन तत्। पुनर्द्वितीय(या) ज्ञापनाय तदिति जीवादिपदार्थैः सम्पूर्णमित्यर्थः। चन्द्रस्तु पूर्णतां जहाति यः।। खिण खंडतु खिण वड्ढलउ खिण अद्धउ खिलीह? दंइव न दीद्धा चंदनइ साव सरीखा दीह॥१॥ इति वचनात्। पुनः किं लक्षणं जिनचन्द्रभाषितमपूर्वचन्द्रम्? कुतर्कराहुग्रसनं कुविचारविधुतुन्दगिलनम्। कुत्सिताश्च ते न कश्चित्(तर्काश्च) कुतर्कोः (कुतर्काः) कुत्सितास्तर्का येषां ते कुतर्काः कुवादिन इति वा। कुतर्का एव राहवः कुतर्कराहवः कर्मधारयः। कुतर्कराहूणां ग्रसनं यत्र तत् [कु]तर्कराहुासनम् तत्। चन्द्रस्तु राहुणा ग्रस्यते जिनचन्द्रभाषितचन्द्रस्तु कुतर्कराहुमेव ग्रसति। पुनः किं [विशिष्टं जिनचन्द्रभाषितमपूर्वचन्द्रम्? सदोदयं सदा उदयो यस्य तत् सदोदयं तत्, जिनचन्द्रभाषितचन्द्रोऽर्थतः शाश्वत इत्यर्थः। धम्मो वड्ढउ सासओ विजयओ।( आवश्यकसूत्र) इति वचनात्। चन्द्रस्तु दिवसे पाडु(पाण्डु)पलास(श)कल्पो भवति। एभिः प्रकारैरपूर्वचन्द्रं जिनचन्द्रभाषितमुक्तमतः। किं लक्षणं जिनचन्द्रभाषितमपूर्वचन्द्रम्? नमस्कृतम् = प्रणतम्। नमः कृतः(कृतम्) नमस्कृतं तत् नम इत्यव्ययपदं च न[ति]वाचकम्। कैर्बुधैः = पण्डितैः। इदं वंशस्थवृत्तम्। तल्लक्षणं वदन्ति “वंशस्थमिदं जतौ जराविति” तृतीयवृत्ताक्षरार्थः॥३॥ इति विशाललोचनदलम्। महन्ता देवालिख(ख्य)त। इति विशाललोचनदली(ला)वचूरिः। श्रीमत्तपागच्छनायकश्रीविजयसेनसूरिशिष्यभुजिष्यणुना पं. कनककुशलगणिना विरचिता। संवत् १६६६ वर्षे कार्तेक शुदि ३ मङ्गलवारे ग्रन्थाग्रं श्लोका ४२ अक्षराणि ११ समाप्त। Page #20 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृ ॥प्रज्ञाप्रकाशषट्त्रिंशिका ॥ (बालावबोध अनुवाद सह) Page #21 --------------------------------------------------------------------------  Page #22 -------------------------------------------------------------------------- ________________ संपादकीय 'प्रज्ञाप्रकाश षटत्रिंशिका' उपदेशपरक लघु कृति है। इसके कर्ता अज्ञात है। अंतिम श्लोक में उन्होंने अपने आप को यशस्वी गणिवर का शिष्य बताया है। वहीं पर वे लोंका गच्छ के थे ऐसा उल्लेख भी किया है। लोंका गच्छ का इतिहास विक्रम की सोलहवीं सदी में भारत में मुस्लिम राजाओं का साम्राज्य था। उस समय में इस्लामी संस्कृति की असर में बहुत नयें पंथों का प्रादर्भाव हुआ।(जैन परंपरानो इतिहास भाग ३ पेज नं.२५५) ___विक्रम संवत् १५२८ में तपागच्छ के वृद्ध पोशाल के भट्टारक आचार्य श्री ज्ञानसागर सूरिजी के प्रतिलेखक(लहिया) लोंका शाह से लोंका मत निकला। लोंका शाह दशाश्रीमाली बनिया तथा एक साधारण प्रत लिखनेवाले भोजक थे। आपका जन्म वि. सं. १४८२ में लींबडी (काठियावाड) शहर में हुआ था। इधर कडुआशाह ओसवाल थे। ये दोनों महापुरुष जब किसी कारणवश अहमदाबाद गये और वहाँ जैन यतियों द्वारा इनका कुछ अपमान हुआ तथा उनका आचार्य श्री ज्ञानसागर सूरिजी के साथ वेतन के विषय में साढे सात दोकडे(उस समय का चलन) के लिए झगडा हुआ। फलस्वरूप लोंका शाह ने तपागच्छ के विरुद्ध में अपना नया मत प्रचलित किया। लौकाशाह ने अपनी २७ वर्ष की वय अर्थात् सं.१५०८ में तथा कडुआशाह ने अपनी २९ वर्ष की आयु में यह घोषणा की कि इस समय जैनों में कोई सच्चा साधु है ही नही जो जैनागमों में प्रतिपादित साधु आचार को पाल सकें। उन्होंने तीर्थ, प्रतिमा, पूजा, विरति का निषेध किया। तत्कालीन बादशाह फिरोजशहा ने इस मत को उत्तेजन दिया। लोंका शाह अच्छे वक्ता थे इसलिए भी उनके मत का प्रचार और स्वीकार तेजी के साथ हुआ। अन्य सभी गच्छों की तरह लोंका गच्छ की भी परंपरा चली। महोपाध्याय श्री धर्मसागरजी गणिवर ने प्रवचन परीक्षा के आंठवें विश्राम की पन्द्रहवीं गाथा में लोंका गच्छ की परंपरा का वर्णन किया है। लोंका गच्छ की अपनी पट्टावलियां भी है। इस गच्छ में से कई साधु यति भी बनें और कई साधुओं ने समय समय पर संवेगी दीक्षा भी ग्रहण की। लोंका शाह का मृत्यु समय वि.स.१५३२ कहा जाता है। लोंका गच्छ की दो शाखायें प्रचलित थी। १) गुजराती लोंका गच्छ- संवत् १५६८ में ऋषि जगमालजी की पाट पर ऋषि रूपचंदजी आये। उनसे गुजराती लोंकागच्छ का प्रवर्तन हुआ। ये पाटण के वेद गोत्र के ओसवाल थे। २) नागोरी लोंकागच्छ-संवत् १५२८ जगमालजी ऋषि के दूसरे रूपचंदजी नामक शिष्य से नागोरी लोंकागच्छ का प्रवर्तन हुआ। ये राजस्थान प्रान्त के नागोर के सुराणा गोत्र के ओसवाल थे। लोंका शाह के दसवें पाट पर ऋषि केशवजी आयें। उन्होंने १५८७ में दीक्षा ग्रहण की। इनके समय में लोंका गच्छ की तीन गादियां बनी। (किसी भी श्रमण परंपरा में कोई श्रमण क्रिया में शिथिल हो जाते हैं या आचार में भ्रष्ट हो जाते हैं तो वे यति कहलाते थे। वे शिथिल विहारी होते थे। एक ही जगह में निवास करते थे। जहाँ वे बैठते उस जगह को गादी कहा जाता था। यह गादी उनकी परंपरा का प्रतीक होती थी।) पहली गादी - पहली गादी गुजरात में वडोदरा में थी। यह गुजराती लोंका गच्छ की गादी थी। इसकी स्थापना ऋषि १. अधिक जानकारी हेतु 'श्रीमान् लौकाशाह' रचित मुनि श्री ज्ञानसुन्दरजी म.सा. इस पुस्तक का अध्ययन करें। Page #23 -------------------------------------------------------------------------- ________________ १६ श्रुतदीप- १ वरसिंगजी ने संवत् १६१३ में ज्येष्ठ वदि १० को की थी। जो मोटी पक्ष के नाम से प्रसिद्ध थी । दूसरी गादी - दूसरी गादी भी गुजराती लोंका गच्छ की ही थी। यह महाराष्ट्र के बालापूर में थी। इसकी स्थापना ऋषि कुंवर ने की थी। उस गादी को नानी पक्ष कहा जाता है। आज भी यह गादी वर्तमान है। तिसरी गादी - यह गादी अहमदाबाद में स्थापित हुई । इसकी स्थापना ऋषि मेघजी ने की। वे ऋषि वरसिंग जी के शिष्य थे और कुंवरजी के उत्तराधिकारी थे। श्री पूज्य मेघजी ने विक्रम संवत् १६२८ में लोंका गच्छ के १८ यतियों के साथ यति जीवन का त्याग करके जगद्गुरु आचार्य श्री हीरविजयसूरिजी के पास संवेगी दीक्षा का स्वीकार किया और वे उपाध्याय उद्योतविजय गणिवर के नाम से प्रसिद्ध हुए । विक्रम संवत् १६९२ (या १७०९) वडोदरा गादी के श्री पूज्य वरसिंगजी के शिष्य यति लवजी ने सूरत में अपने गुरु का त्याग करके स्वतंत्र पंथ की स्थापना की। उन्होंने मुँह पर मुहपत्ती का बांधना चालू किया। उसी तरह अहमदाबाद में धर्मदासजी ने भी लोंका गच्छ से पृथक् होकर मुहपत्ती बांधकर स्वतंत्र पंथ की स्थापना की। वह आठ कोटी ढूंढिया मत के नाम से प्रसिद्ध हुआ। बालापूर की गादी के श्री पूज्य शिवजी के एक शिष्य द्वारा भी वि. संवत् १७१२ में लाहोर (पंजाब) में स्वतंत्र मत की स्थापना हुई। इस मत में से पंजाब में अजीव पंथ निकला। इन सभी मतों के अलग-अलग नाम प्रचलि हुए। जैसे ढूँढिया, बावीस टोला, बारा पंथी, स्थानकवासी, स्थानक मार्गी इत्यादि। यहीं परंपरा आगे जाकर के स्थानकवासी संप्रदाय में परिवर्तित हुई। प्रज्ञाप्रकाश षट्त्रिंशिका के कर्ता लोंकागच्छ के थे परंतु उनका संबंध कौन-सी शाखा के साथ था यह अविदित है। एव इस कृति का कालनिर्णय भी नहीं हो सका है। जैन परंपरानो इतिहास भाग ३ (पृ. २६८) के अनुसार गुजराती लोंका गच्छ की यति परंपरामें ऋषि जिनदासजी हुए। उन्होंने संवत् १९१० में आगरा में लोहा मंडी में प्रज्ञाप्रकाश (पत्र ५) ग्रंथ लिखा था। उस समय लोंका गच्छ के पंडित जसवंत गणि के शिष्य यति रूपसिंहजी उनके साथ थे। आगरा के चिंतामणि पार्श्वनाथ ग्रंथ भंडार के ग्रंथों की प्रशस्ति पुष्पिकाओं के आधार पर यह जानकारी मिलती है। आगरा का यह भंडार प्रायः कैलाससागर सूर ज्ञानमंदिर कोबा में स्थानांतरित हुआ है। भांडारकर की प्रत में अंतिम श्लोक में कर्त्ता ने अपने गुरु के नाम का उल्लेख नहीं किया है केवल वे लोंका गच्छ के थे ऐसा उल्लेख किया है। अतः इस ग्रंथ के कर्त्ता अज्ञात है। अपने बारे में कर्त्ता ने पहले श्लोक मे 'नवीनपाठी' इस विशेषण द्वारा परिचय दिया है। इससे अनुमान होता है कि अपनी विद्यार्थी अवस्था में उन्होंने इस कृति की रचना की है। विद्यार्थी अवस्था में अपना नाम प्रगट न करने की भावना स्वाभाविक ही है। विषय परिचय प्रस्तुत कृति में उपदेशपरक व्याख्यान किया गया है। जिसमें प्रधानतः मानव के दैनिक व्यवहार में उपयुक्त तथा पारलौकिक मुद्दों के ऊपर विचार किया गया है। उनमें प्रमुखतः गुरु के महत्त्व को बताया है। उसके साथ-साथ शील का भी जिक्र करते हुए कहा है कि शील के बिना सब कुछ सूना है। अर्थात् शील ही सबसे बडा व्रत है। इन जैसे विचारों को रचकर कृतिकार में गागर में सागर भरने जैसा महान कार्य किया है। हस्तप्रत परिचय इस कृति का संपादन दो प्रत के आधार से हुआ है। एक प्रत भांडारकर ओरिएन्टल रिसर्च इन्स्टिट्युट पुणे तथा दूसरी जामनगर भांडार से प्राप्त हुई। इनका संक्षिप्त परिचय क्रमशः प्रस्तुत करते हैं। Page #24 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञाप्रकाशषत्रिंशिका भांडारकर प्रत - इस प्रत को देखने से यह अवगत होता है कि इसको लिखनेवाला ज्यादा जानकार नहीं था। क्योंकि हस्व-दीर्घ, व्याकरण, भाषा आदि संबंधी अशुद्धियां इस में दृष्टिगोचर होती है। इस प्रत के अक्षर सुवाच्य है। इस प्रत का प्रमाण २६ x १३ (से.मी.) है। प्रत्येक पत्र में लगभग १२ पंक्तियां हैं तथा प्रत्येक पंक्ति में लगभग ३४ अक्षर है। इस प्रत में केवल मूल श्लोकों का ही उल्लेख मिलता है। जामनगर प्रत - यह प्रत मल के साथ-साथ बालावबोध सहित है। इस में इस कृति के साथ-साथ अन्य तीन कृतियों का भी समावेश है। इस प्रत के अक्षर पूर्व प्रत की तुलना में स्पष्ट नहीं है। सहज पढने योग्य नहीं है। इस प्रत का माप २२ x १८ (से.मी.) है। प्रत्येक प्रत में लगभग १२ पंक्तियां है तथा प्रत्येक पंक्ति में प्रायः ३२ अक्षर है। इस प्रत ह्रस्व-दीर्घ, भाषा, व्याकरण संबंधी अशुद्धियां देखने को मिलती है। जामनगर वीशा ओसवाल हस्तप्रत भंडार की संवत् १८८२ में लिखी हुई प्रत है। (डाबडा २९ क.६३६) उस प्रत में चार कृतियां बालावबोध के साथ है। १) गौतम कुलक २) पुण्यकुलक ३) परमानंद पच्चीसी ४) प्रज्ञाप्रकाश षटत्रिंशिका। इस प्रति में कर्ता का परिचय देनेवाला अंतिम श्लोक नहीं है। लेखक की प्रशस्ति में लंबी परंपरा का उल्लेख है।( पं. नित्यचंद गणि-पं. प्रीतचंद्र गणि-पं. जिनचंद्र गणि-पं. रूपचंद्र गणि-पं. खेमचंद्र गणि-म. केसरचंद्र द्वारा यह प्रत लिखी गई है।) संपादन दोनों भी प्रतें बहुशः अशुद्ध होने से एक दूसरे की सहायता से उनके पाठों का निर्धारण किया है। कर्ता का वंश या शिष्य परंपरा हमने प्रथम प्रत के आधार पर निश्चित की। दूसरे प्रत में हमें केवल उस प्रत को लिखनेवाले की परंपरा दृष्टिगोचर हुई। हमारे ज्ञान की सीमा के कारण जहाँ पर पाठ संदेहास्पद मालूम हुआ उन शब्दों को अधोरेखित कर विद्वत् जनों को विचार के लिए छोड दिया है। तथा जहाँ पर हमें पाठ परिवर्धन की आवश्यकता लगी वहाँ पर हमने [ ] इस चतुष्कोन कोष्ठक में उस शब्द को लिखा है। अशुद्ध पाठ की जगह शुद्ध पाठ () वर्तुलाकार कोष्ठक में लिखा है। प्रस्तुत ग्रंथ के संपादन हेतु हमें भांडारकर इन्स्टिट्युट पुणे, पूज्य गणिवर श्री हर्षशेखरजी म.सा., बाबुभाई सरेमलजी, श्री जगदीशभाई शेठ (जामनगर) का अमूल्य सहकार्य प्राप्त हुआ। उनके प्रति हम कृतज्ञता व्यक्त करते है। तथा इस ग्रंथ के संपादन में पूज्य मुनिवर श्री वैराग्यरति विजयजी गणिवर का संपूर्णतः मार्गदर्शन प्राप्त हुआ। उनके प्रति भी हम कृतज्ञ है। तथा अन्य सभी महानुभाव तथा श्रुतभवन संशोधन केंद्र के सभी मान्यवर जिन्होंने प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से हमें कार्य में मदद कि उनके प्रति भी हम कृतज्ञता व्यक्त करते हैं। ___ अंत में पाठकों से यही निवेदन करते हैं कि भूलवश यदि कोई त्रुटि रह गई हो तो वे उदार मन से संपादक को सूचित करने का कष्ट करेंगे। तुषार सुर्वे १ जनवरी २०१४ Page #25 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृका ॥प्रज्ञाप्रकाशषट्त्रिंशिका॥ (बालावबोध अनुवाद सह) प्रज्ञाप्रकाशाय नवीनपाठी श्रीमारुदेव्यं वृषभं प्रणम्य। काव्यानि चाहं कथयामि यानि तज्ज्ञैर्विशुद्धानि समानीतानि॥१॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)श्री मरुदेवी (माता) के पुत्र श्री ऋषभदेव को प्रणाम करके प्रज्ञा का प्रकाश प्राप्त करने के लिये मैं नया विद्यार्थी, तज्ज्ञ पुरुषों ने पूर्व परंपरा से जो विशुद्ध काव्य हम तक पहुंचाये हैं उन काव्यों का कथन करता हूँ॥१॥ (बा) प्रज्ञा कहेंता] बुद्धि प्रकाशाय[कहेंता] प्रकाशने अर्थे नवीनपाठी कहेतां नवपाठी श्री मरुदेवी पुत्र नाभिसुत छे वृषभदेवने नमीने वृषभ लंछन छे जेहनें काव्यानि छइ पद(छंदबद्ध?) पूर्णे हू करुं जे त. पंडित] ते मेधावी समानीतानि कहेंता ते काव्य॥१॥ देवेषु देवोऽस्तु निरञ्जनो मे गुरुर्गुरुष्वस्तु दमी शमि(मी) मे। धर्मेषु धर्मोऽस्तु दयापरो मे त्रीण्येव तत्त्वानि भवे भवे मे॥२॥(उपजाति) (हिन्दी अन्वयार्थ)हर देवों में मेरे देव वह हो जो निरंजन है। हर गुरु में मेरे गुरु वह हो जिनकी इंद्रियाँ वश में है और कषाय शांत है। हर धर्म में मेरा धर्म वह हो जिस में दया प्रधान है। यह तीन तत्त्व मुझे हर जनम में प्राप्त हो। (बा) देवेषु कहेतां. देवनें विषे देव निरञ्जन [कहेता] निरंजन मे कहेतां माहरे। गुरु. गुरु माहरा गुरु दमवंत दमवंत ते शमि मे कहेतां ते स्मे(छ) माहरे, धर्मेषु कहेतां धर्ममाहे धर्म दयापरो दयामूल धर्म प्रधान मे माहरे। त्रिण्येव कहेतां एत्रण्ये तत्त्वं ते तत्त्व माहरे भवे भवे मे. कहेतां भवो भवने विर्षे माहरे शरण छ।।२॥ येऽनादिमुक्तौ विलसन्ति सिद्धा मायाविमुक्ता गतकर्मबन्धाः। एकस्वरूपाः कथिताः कवीन्द्रैः सिद्धान्तशास्त्रेषु निरञ्जनास्ते॥३॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)जो अनादि मुक्ति में विलास करते है,जो माया से मुक्त है, जिन्होने कर्म के बंधनो को तोड़ दिया है, जो हमेंशा एक स्वरूप है, ऐसे (आत्माओं को) सिद्धांत शास्त्रो में 'निरजंन'(वीतराग देव) कहा गया है। (बा)ये. [कहेता] जे अनादि मुक्त(क्ति)में विर्षे सन्ति [कहेता].सत्य छे मायाविमुक्ता. [कहेतां] मायाव(थ)की रहित छ। गतकर्मबन्धाः [कहेता] गया छे {ह} कर्मबंध जेहनां। एकस्वरूपाः [कहेता]. एकस्वरूप छ। कथिताः. कहेतां कह्या कवीन्द्रैः कवीश्वरे पंडितें। सिद्धांत सत्रनें वीषे निरञ्जना. नीरंजन कह्या छे ते सीध प्रभु॥३॥ तेषां न कायो न मनो न रूपं महाकवीनामकलस्वरूपम्। नेच्छा न मोहः पुनरागमो न द्वेषो न वेषो न मदो न मानम्॥४॥(उपजाति) (हिन्दी अन्वयार्थ)वे जो निरंजन हैं उनको शरीर नहीं होता, मन नहीं होता, रूप नहीं होता, जिन का स्वरूप महान विद्वान् भी नहीं पहचान सकते। उन्हें इच्छा नही होती, मोह नहीं होता, उनका पुनरागमन नहीं होता, उन्हें द्वेष नहीं होता, वेष नहीं होता, Page #26 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञाप्रकाशषट्त्रिंशिका मद नहीं होता, मान नहीं होता। (बा) ) हवे सीध कहेवा छे ? ते कहे छे- ते सीधनें काया नही १ मन नही २ रूप नही ३ {मोटा कवीश्वर म. } मोटा कवीश्वरनें {मक} अकलस्वरूप छे। नेच्छा [कहेतां]. इछा नही वली मोह नही । पुंन्ये. (पुन) वली पाछु आववूं नही, राग नही, द्वेष नही वेषो [क] वेस नही, मद नही, बलापण मान नाही ॥४॥ सिद्धा न नार्यो न नरा न क्लीबाः वक्तृत्वावक्तृत्वयोगा' न चला न सन्ति। न शिष्टसंहारकृदो (तो) न दृश्या भोगार्थिनो नाकृतिधारका न॥५॥(उपजाति) (हिन्दी अन्वयार्थ) सिद्ध(आत्मा) नारी नही होते, पुरुष नहीं होते, नपुंसक नहीं होते। उन्हें वाणीका व्यापार नही होता, वे चल नहीं होते, उन्हे चेष्टा नहीं होती, इहा नहीं होती, कृति नही होती, वे दृश्य नहीं होते । वे शिष्टों का संहार नही करते, वे अदृश्य होते है, उन्हें भोग की इच्छा नहीं होती, वे आकृति के धारक नहीं होते। (बा) सिद्धा सीध तें स्त्री नही, नरा. पुरुष नही, नपुसक नही । वक्तृत्वावक्तृत्वयोगा कहेतां वली वचन योग्य नही, कुवचन योग्य पण नही। न चला चलवंत नही, न शिष्टसंहारकृदो. श्रेष्ठ संहार न करे। वली दीसा पण नही, भोगार्थिनो भोगनोऽर्थ पण नही, नाकृतिधारका न वली आकारनें पण धरे नही॥५॥ यथाऽग्नितापं सुखदो जनानां शीतं सदा हन्ति न संशयोऽस्ति । श्रीसिद्धजापो हि तथा च ज्ञेयं पापं प्रकृष्टं च किमत्र चित्रम्?॥६॥(उपजाति) १९ (हिन्दी अन्वयार्थ)जिस तरह अग्नि का ताप सभी को सुख देता है (क्योंकि) वह हमेशा ठंडी को दूर करता है। इस बात में कोई संशय नहीं उसी तरह सिद्ध का जाप प्रकृष्ट पाप को दूर करता है उसमें क्या आश्चर्य है? बालाव.: यथाऽग्नितापं जेणे दृष्टांते अग्नितापादिक दृष्टांते सुखदाइ जनने अथवा मनूषनें । शीतं --- तेहवो सदा न एह वातनो संशय संदेह छे नहीं। वली श्रीसिद्धजापो. श्री सीध तेनूं स्मरण तेणहि ज दृष्टांते जाणवूं। पापं पाण (प) घणा तें-प्रकृष्टं ते टाले किमत्र चित्रम्. ते आश्चर्य नहीं ॥ ६ ॥ सर्वज्ञदेवस्य च नामजापात् प्राप्नोति किं नाऽग्निभयं क्षयं च ? प्राप्नोति किं राजभयं न नाशं? प्राप्नोति किं चौरभयं न नाशम् ? ॥७॥ (इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)श्री सर्वज्ञ देव के नाम का जाप करने से क्या अग्नि का भय दूर नहीं होता? राजा का भय दूर नहीं होता? चोर का भय दूर नहीं होता? (बा) सर्वज्ञदेवस्य सर्वज्ञ अरिहंत देवनां नामजापात् कहेतां नामनो जाप करवा थकी प्राप्नोति पांमे किं. ते कीशुं अग्निभय नाश वली भयनो पण क्षय थाय नीचे। प्राप्नोति कहेतां पामें राजभयं न नाशं? कहेतां राजादिकनो भय तेनो नास थाए,न कहेतां नीश्चे, प्राप्नोति कहेतां पामे वली चोरभयं न नाशं? कहेतां चोरप्रमुख तेहना भ[य]नो नास थाए नीश्चे॥ ७॥ गुरुविना को न हि मुक्तिदाता गुरुं विना को न हि मार्गगन्ता । गुरुविना को न हि जाड्यहन्ता गुरुं विना को न हि सौख्यकर्ता ॥ ८॥ ( उपेन्द्रवज्रा ) १. यहां पाठ अस्पष्ट है। पाठ इस तरह होना चाहिए - वक्तृत्वायोगा Page #27 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (हिन्दी अन्वयार्थ)गुरु के बिना कोइ मुक्तिदाता नहीं है। गुरु के बिना कोइ सच्चा मार्ग बताने वाला नहीं है। गुरु के बिना जडता (अज्ञान) को कोइ दूर नहीं कर सकता। गुरु के बिना कोइ सुखी नहीं कर सकता। ___ (बा) गुरुं विना कहेतां गुरु विनां कोइनी मुक्तिदाता कहेतां मोक्ष अपवर्गनो देंणहार गुरु विना, गुरु विना को न हि मार्गगन्ता कहेतां गुरु वगर कोइ नथी मोक्षमार्गना जाणणहार, गुरु विना को कहेता वलीपण गुरुदेव विना कोय नथी जडमूर्खपणानो हरता, वलीपण गुरुवग(विना) कोय नथी संसा[]ने विषे सुखनो करणहार॥८॥ सर्वेषु जीवेषु दयालवो मे ते साधवो मे गुरवो न चान्ये। पाखण्डिनस्तूदरपूरकाश्च प्राणातिपातेन वदन्ति धर्मम्॥९॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)जो सभी जीवों के लिये दयालु है ऐसे साधु मेरे गुरु है, दूसरे नहीं। जो 'हिंसा से धर्म होता है। ऐसा कहते है वे पाखंडी तो सिर्फ अपना पेट भरते है। (गुरु होने के योग्य नहीं) (बा)सर्वेषु कहेतां सकलजीवनें विषं दयावंत जे छे छकायना पीडाहर, ते. [कहेता] साधु माहरे एहवा गुरु छे वलीपण बीजा माहरा गुरु नथी। पाखंडी महामायावइ कपटे करीने सहीत जे पेटना भरणहार, प्राणातिपातेन.जे जीव आरंभ हत्याए करी सहित, वली वदन्ति कहेतां कहे छे धर्म प्ररुपे छे तें॥९॥ __त्यक्त्वा कुटुम्बं च धनं समस्तमादाय वेषं श्रमणस्य पुंसा। नारक्षितो येन निजश्च धर्मो हा हारितं तेन मनुष्यजन्म॥१०॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)परिवार को छोडकर, सभी धन संपत्ति का त्याग करके, साधु वेष को धारण करके जो अपना धर्म संभाल नहीं पाते वे मनुष्य जन्म हार गये हैं। (बा) त्यक्त्वा [कहेता] तजीने कुटुंबं कहेतां कुटुंबनें धनं समस्तं कहेतां धन समस्तने, मादाय. आदाये ते ग्रह(ही). वेसनें श्रमणस्य जतीनां ते पुरुष नारक्षितो येन कहेतां न राख्यो मूलथी जेणे निजश्च धर्मो कहेतां पोतानों धर्म, हा. खेदेन हार्यो तेणे नरे ते मनुष्यजन्म मनुष्य जन्म अवतार॥१०॥ संसारिकं येन सुखं सकष्टं ज्ञात्वेति वैराग्यबलेन मुक्तम्। पश्चान्न देया खलु तेन दृष्टिः संसारसिन्धौ प्रतिपूर्णकष्टे॥११॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)'संसार का सुख कष्ट युक्त है' यह जान कर जिसने वैराग्य के बल से उसे ठुकरा दिया है। उसे वापस मुड के कष्ट से भरे हुए समुद्र सम संसार को देखना नहीं चाहिए। (बा) संसारिकं येन कहेतां संसारक दुखें द्रव्योपार्जनादिक जेणे अशुभ अनेक कष्टसहित, ज्ञात्वेति. जाणीनें वैराग्यबलेन मुक्तम् संवेगी थइ वैराग्ये थइनें वली बलें मुक्यां(क्यो) संसार। पश्चान्न देया पाछी न देवी खलु तेन दृष्टिः ते साधु ते नीश्चे करी तेणें आखें संसारसिद्धौ प्रतिपूर्णकष्टे कहेतां संसार समुद्र सागरने विर्षे पूर्ण ते संपूर्ण कष्ट छे तेने विषः॥११॥ काष्ठे च काष्ठान्तरता यथास्ति दुग्धे च दुग्धान्तरता यथास्ति। जले जलत्वान्तरता यथास्ति गुरौ गुरुत्वान्तरता तथास्ति॥१२॥(उपजाति) (हिन्दी अन्वयार्थ) जिस तरह एक काष्ठ से दूसरे काष्ठ में अंतर होता है, दूध दूध में अंतर होता है, पानी पानी में अंतर होता है, उसी तरह गुरु गुरु में अंतर होता है। १. पातानि इति जा.प्रतौ Page #28 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञाप्रकाशषत्रिंशिका (बा) काष्ठे च काष्ठान्तरता यथास्ति काष्ट काष्टमांहे च पुनः ज्यम अंतर घणो छे, एक खेर अमें एक बावना चंदन छे अंतर, दुग्धे च दुग्धान्तरता यथास्ति. कहेतां दुध दुध मांहें च पुनः वलीपण ज्यम अंतर घणो छे, एक दुध आकडा दूध अने एक दूध धेनु ते गौ तेह- दूध तेहमांहि पणवली घणो ज अंतर छे, निश्चे तेह दृष्टांते, जले जलत्वान्तरता यथास्ति वली पांणीमांहे पण घणो अंतर छे. समुद्रनुं खारुं जल छे अने कूप-वाव® मीष्ट छे, गुरौ गुरुत्वान्तरता तथास्ति तेंम गुरु गुरुनें विषं अंतर घणो छे, एक छे गुरु ते मिथ्यातपथना ज प्ररुपक अनें वली एक छे गुरु धर्मना ज प्ररुपक॥१२॥ यतेर्जराऽलङ्करकारिकाऽस्ति चापल्यतारुण्यवयो भयौकः। किं तर्हि कार्यं तरुणर्षिणा च? भूयोऽपि भूयोऽपि तपो विधेयम्॥१३॥(उपजाति) हिन्दी अन्वयार्थः साधु को दुर्बलता शोभा देती है और चपलता से भरा हुआ तरुण वय भयका घर है तो फिर तरुण साधु को क्या करना चाहिए? बार बार तप करना चाहिए। (बा) यते साधुने अथवा जतिने तेहतें जरा वधपणं अलंकारना वलीपण करणहार छे, चापल्यतारुण्यवयो. जतीने चपलपणूं अनें जोवन ए बे साधुजतीने भय- मंदीर छ। किं तर्हि किं सुं ति वारे काम ते. करवू, तरुणर्षिणा तरुण ऋषीने, भूयोऽपि भूयोऽपि ते दिन दिन प्रतें वार वार अपा(?) नीरंतर तपस्यानूं आचरj॥१३॥ काष्ठे च काष्ठे च (कष्टे त्वकष्टे) समचेतसो ये ते भिक्षवस्तारयितुं समर्थाः। __गुप्तेन्द्रिया आत्मविचाररक्ता लाभे त्वलाभे समभावनाश्च॥१४॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)जो कष्ट में और अनुकूलता में समान चित्त रख सकते है जिनका इन्द्रियों के उपर काबू है, जो आत्मा के विचार की रक्षा करते हैं। मिलने पर या न मीलने पर जिन्हे हर्ष शोक नहीं होता वही सा रों की नैया पार लगाने में समर्थ होते हैं। (बा) काष्ठे च काष्ठे च कष्ट पडे अनें अणकष्टे समचीत तेना धणीनें, ते साधु होय नीश्चे, ते भिक्षवस्तारयितुं समर्थाः जे तेह ज तारवानें समर्थ छे नीश्चे एहमाहें संदेह कश्यो नहीं। गप्तेन्द्रिया गोपववा पोतांनइं पंच इंद्री जेणे आत्मभावना विचारें रक्त राता आहारादीक लीधे अथवा अणलीधे समभावना धणी नेंद्रि।।१४॥ सुखायते तीर्थकरस्य वाणी भव्यस्य जीवस्य न चेतरस्य। सुखायते सर्ववनस्य मेघो जवासकस्यैव सुखायते न॥१५॥(उपजाति) (हिन्दी अन्वयार्थ)तीर्थंकरो की वाणी भव्य जीव को ही सुख देती है, अन्य को नहीं। बारिश पूरे वन को हर वृक्ष को आनंदित करता है लेकिन जवास के वृक्ष को नही (यह वृक्ष बरसात में मुरझा जाता है)। __(बा) सुखायते तीर्थकरस्य वाणी माठी लागे चोत्रीस अतिसयना धणी तेणे सहीत एहवा भगवंतनी देसना, भव्यस्य जीवस्य न चेतरस्य तुछ संसारी भव्यजीव तेहनें, बीजा जीवनें न सुहाय ते अभव्य जीवनें सुखायते सर्वे प्राणिनें वली सघली वनराइने वरसतो मेघराज जवासकस्यैव सुखायते न कहेतां जवासाने जिम मेघ वरसतो शुहाय नही ते अभव्यवत्॥१५॥ न चाऽस्ति धर्मादधिकं च रत्नं न चाऽस्ति धर्मादधिकं च यन्त्रम्। न चाऽस्ति धर्मादधिकं च तन्त्रं न चाऽस्ति धर्मादधिकं च मन्त्रम्॥१६॥(उपेन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)(इस दुनिया में) धर्म से श्रेष्ठ कोइ रत्न नहीं, धर्म से श्रेष्ठ कोइ यंत्र नहीं, धर्म से श्रेष्ठ कोइ मंत्र नहीं, धर्म से श्रेष्ठ कोइ तंत्र नहीं। १. रक्षा इति मूले जा.भां Page #29 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (बा) न चाऽस्ति धर्मादधिकं च रत्नं नही छे धर्म थकी अधीको, चिंतामणी रत्न छे, धर्म समो कोय यंत्र नहीं छे। न चाऽस्ति धर्मादधिकं च तन्त्रं. नही छे कोइ पण धर्म समान तंत्र। नचा. नही छे धर्म थकी अधीको मंत्र एहवो जिन धर्म महामंत्र॥१६॥ पापेन जीवो नरकेषु याति सम्पूर्णकष्टं खलु तस्य तत्र। सम्भाव्य चैवं विदुषा विधेयो धर्मः सदा दुर्गतिवारकश्च॥१७॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)पाप करने से जीव नरक में जाता है। नरक में कष्ट-दुःख के सिवा कुछ नहीं है, यह जान कर बुद्धिमान आदमी को चाहिए कि वह दुर्गति से बचाने वाले धर्म का आश्रय करे।। (बा) पापने करवे करी जीव नरकमांहे जाए जीव नीश्चे, संपूरण अनेक कष्ट दुख नीश्चे तेहने जता टांकणे ज, सम्भाव्य चैवं. कहेतां एम जाणीनें {पंडीत} पंडीते करवूधर्म सदा सरवदा महादुर्गतिनो निवारक छे॥१७॥ ___ गन्धेन हीनं कुसुमं न भाति दन्तेन हीनं वदनं न भाति। सत्येन हीनं वचनं न भाति पुण्येन हीनो पुरुषो न भाति॥१८॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)बिना सगंध का फल अच्छा नहीं लगता। बिना दांत के मुंह अच्छा नहीं लगता।बिना सत्य के वचन अच्छा नहीं लगता और बिना पुण्य के आदमी अच्छा नहीं लगता। (बा) सुगंध विनां जीमवली कुसम जे फूल पण न शोभ(भे) नीश्चे, सकक्षनूं सरी, जेम मुखमाहें दंत कहेतां दांतने वगर मुख न शोभे। सत्येन. साच वगर वचनं न भाति. वचन पण शोभे नही ज नीश्चे, पुण्येन. पुरवशुक्री(सुकृ)त पुण्य वगर जीम ते पुरुष मनुष्य दीपे नही॥१८॥ एकं जितं येन मनः स्वकीयं पञ्चेन्द्रियाणीति जितानि तेन। नैकं जितं येन मनः स्वकीयं पञ्चेन्द्रियाणि त्वजितानि तेन॥१९॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)जिसने अपना मन जीत लीया उसने अपनी पांचो इंद्रियां जीत ली। जिसने अपना मन नहीं जीता उसने अपनी पांचो इंद्रियां नहीं जीती। (बा) एकं जो कोइ मनुष एक जीते तेह जेणे पुरुषे ते मन पोतानुं तेणे पञ्चेन्द्रियाणीति. कहेतां पांच इंद्री तेणे पुरुषे जीत्यां जेणे मन ज्यीत्यु तेणे। नैकं. अने पोतानां जेणें पुरुषे नथी जीत्यूं मन जे मनूंक्षे(ष्ये) करण पोता ते पुरुषे कास्यू न जीत्यूंवली ते पुरुष मक्षे बांधइ करण जे वली इंद्री ते किशुं नही ज जीतवा समरथ॥१९॥ शिक्षाक्षरैः किं प्रकरोति मूढो? धर्माक्षरै किं प्रकरोत्यधर्मी?। करोति किं वै जनकः कुपुत्रैः? करोति किं सौम्यगुरुः कुशिष्यैः?॥२०॥(उपजाति) (हिन्दी अन्वयार्थ) मूढ शिक्षा के अक्षर को क्या करेगा? अधर्मी धर्म के अक्षर से क्या करेगा? पिता कुपुत्र का क्या करेगा? सौम्य गुरु शिष्यो से क्या करेगा? । (बा) शिक्षाक्षरैः कहेतां सीखीने अक्षरें किं प्रकरोति कीशुं करे? नरः मनुष्य मूर्ख, धर्माक्षरैः कहेतां धर्मने अक्षरे किं प्रकरोति हीन सं(स्युं) करे? अधर्मीनें करोति कहेतां सुं करे, जनक जे पिता कुपुत्रे करोति कहेतां पिता पुत्र कपुत्रं करी ते श्यूं करे पिता, वली सौम्य. कहेतां भला समतावंत गुरु कुशिष्य चेले शें करे?॥२०॥ Page #30 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञाप्रकाशषत्रिंशिका २३ कृष्णस्य पक्षस्य निशाकरस्य क्षयं कला याति यथा तथैव। दिने दिने यौवनता जनस्य काऽऽशा मनुष्यस्य हि यौवनस्य?॥२१॥(उपजाति) (हिन्दी अन्वयार्थ) जिस तरह कृष्ण पक्ष में चन्द्रमा हर दिन क्षीण होता है उसी तरह आदमी का यौवन हर दिन क्षीण होता है (पाठ-काशा) मनुष्य को यौवन की क्या आशा है? (बा) जिम अंधारे पखवाडे चंद्रमानो जिम वलीपण क्षय जाए सोलकलामाहेथी एक एक हीन थाए छे तिम दृष्टांते जाण। जो दिन दिनने विषे जोवन रूप नदीनो प्रवाह, वइ जाए छे जिम नरनूं कीसी आशा मनूंष्य तें निश्चे हजी जोवन माहे धरम करो॥२१॥ एधेत पुण्यात्प्रचुरं च पुण्यं एधेत पापात्प्रचुरं च पापम्। तस्मान्नरेणेह विचक्षणेन पुण्यं विधेयं सुखवर्धकं च॥२२॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ) पुण्य से पुण्य बढता है। पाप से पाप बढ़ता है। इसलिए विचक्षण आदमी को चाहिए कि वह सुख बढाने वाला पुण्य ही करे। (बा) वाधे पुन्य यथा कथी(थकी) प्रचूर वली पुन्य वाधे, पाप थकी वली प्रचूर पापामांहे पाप नीश्चे। तेणें कारणे पुरुषं पंडीत जननें तेण कारणे पुनं काहता]. वली ते कारणे करी पुन्यमां रचवू आदरवू सुखनो वधारणहार॥२२॥ पुण्येन रूपं किल चारुवाक्यं पुण्येन सर्वं सफलं च वाक्यम्। पुण्येन च स्यात् प्रतिपूर्णसौख्यं पुण्यं विनाऽर्तिस्तु पदे पदे च॥२३॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ) रूप पुण्य से ही मीलता है। सुंदर वाणी पुण्य का ही प्रभाव है। पुण्य हो तो ही आदमी का शब्द सफल होता है। पुण्य से ही प्रतिपूर्ण सुख मीलता है। पुण्य न हो तो हर डगर पर दुःख झेलना पडता है। (बा)पुन्ये के श. रुप पंचेंद्री पाटना मल पामे किल. प्रभावनाइ चा कधन रोइ. नं वार्या बोलवू पामें पुन्यें करी सघलुं सफल वचन होय निश्चे सीधांते का छे। पुन्थे करीने होय सघलां सुख नर मनुष्यनां अथवा वली देवता प्रमुखनां सुख पामें पुन्यं क[हतां], पन्ये विना आरत अथवा सोक पग पगर्ने विषे होय।।२३॥ व्रते व्रतं चाऽनशनं प्रकृष्टं दानेषु दानं त्वभयं प्रकृष्टम्। रूपेषु रूपं च जिनस्य सारं वाक्येषु वाक्यं समयस्य सारम्॥२४॥(उपजाति) (हिन्दी अन्वयार्थ) व्रत में अनशन (जिस में जरा भी खाना न हो) श्रेष्ठ है। दान में अभय दान (जीवन दान) श्रेष्ठ है। रूप में परमात्मा का रूप श्रेष्ठ है। वाक्य में शास्त्र का वाक्य श्रेष्ठ है। (बा) व्रते. व्रतने विषे व्रत ते अणसण महामोर् व्रत छे, दानेषु. सर्वदाननें विषं अभयदान अने ते जीवदया प्रधान में जिम मेघरथ राजा ते शांतिनाथ सोलमा तीर्थंकरनो जीव तेणे,देवता पारधीए परीक्षा कीधी, तिवारें तिहां पारेवा भारोभार आपणा सरीरनो मांस देइने ते राजाई पारेवानें उगार्योते पुण्ये करी ते राजा त्रण पदवी भोगवी करी मोक्षे पहोतां । रूपने विर्षे रूप ते जिनरा[ज]ना रूप उपरांत कोइनुं रूप नही से अने वचननें विर्षे वचन ते प्रस्तावनूं वचन अथवा सूत्र सीधांतनूं॥२४॥ सन्तोषतो हि प्रबलं च सौख्यं सौख्येन कृत्वा भवतीति धर्मः। धर्मेण कृत्वा भवतीति मोक्षः मोक्षे जिनैरुक्तमनन्तसौख्यम्॥२५॥(इन्द्रवज्रा) (हिन्दी अन्वयार्थ)संतोष से भारी सुख होता है। सुखी (संतुष्ट) होने से धर्म होता है। धर्म करने से मोक्ष मिलता है, और भगवान ने कहा है 'मोक्ष में अनंत सुख है। Page #31 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (बा) संतोषथी घणूं सुख होय ते च पुनः संतोषे तें निश्चे, प्रबलं. घणूं सुख होय। तीवारे पछी सुखें करीने धर्म थाए निश्चे। अने धर्म करवे करी होय तें मोक्षनां सुख होय मोक्षने विर्षे श्रीभगवंतें जिनराजे कह्या छे सीध मोक्षनें विर्षे छे अनंता सुख छ॥२५॥ गतिर्यादृशी स्यान्मतिस्तादृशी स्याद् धृतिर्यादृशी स्यात् क्रिया तादृशी स्यात्। तपो यादृशं स्यात् फलं तादृशं स्यात् विधिर्यादृशी स्यात् सुखं तादृशं स्यात्॥२६॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ)जिस प्रकार की गति होती है उसी प्रकार की मति होती है। जिस प्रकार की धृति(धीरज) होती है उसी प्रकार की क्रिया होती है। जिस प्रकार का तप होता है उसी प्रकार का फल मीलता है। जिस प्रकार का नसीब होता है उसी प्रकार का सुख मीलता है। (बा) जेहवी गति होय तेहवी मति बुद्धि होय का छे-जेहवी गति तेहवी मति, धीरज जेहवू शूरपणूं होय तेहवी करणी होय। तपचरण जेहवो होय छे तेहनें फलपण तेहवो होय, जेहने भाग्यमांहे जेहवो लीख्यो होय विधातादैवें तेवो ज सुख होये॥२६॥ न मात्रा न पित्रा न मित्रेण राज्ञा न मन्त्रैर्न तन्त्रैर्न यन्त्रैर्न देवैः। न दारैर्न पुत्रैर्न भृत्यैस्तु लक्षैर्गतं चाऽयंते जीवतव्यं न पुंसाम्॥२७॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ) बीता हुआ जीवन कभी वापस नही आता। माता, पिता, मित्र, राजा, मंत्र, तंत्र, देव, पत्नी, पुत्र, लाखों नोकर के द्वारा भी नहीं। (बा) न आपे मातां, न आपे पिता, न आपे मित्र, न आपे राजा, न आपे मंत्र, न आपे तंत्र, न आपे जंत्र, न आपे देवता, न आपे अस्त्री, न आपे पुत्रपुत्री, न आपे भाइबंधव, न आपे सेवक नकर लाखुगमें जीवितव्य गयूं जातां कोइ पण वालां कूटंब मरणने मारगें जाता कोइ नापे जीवितव्य।।२७॥ गृहीतं व्रतं येन पुंसा च भग्नं वृथा तस्य जन्म स्वकीयं च जातम्। गृहीतं व्रतं येन पुंसा न भग्नं वृथा तस्य जन्म स्वकीयं न जातम्॥२८॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ) जिसने व्रत लेकर तोड दिया उसका जीवन व्यर्थ है। जिसने व्रत लेकर तोडा नहीं उसका जीवन व्यर्थ नहीं है। (बा)गृहीतं.लीबूं ग्रह्यं जे व्रत लीधा केडे जेने मनुष्ये भग्नं ते भांग्यूं, वृथा होय तेहनो जन्मः वली पोतांनो जन्म भ्रष्ट होय, वली ग्रां ज व्रत जे पुरुषे [न] भाग्यूं वृथा तस्य तेहनो जन्म फिटकार तेहनों जात अवतार॥२८॥ कृतं रूप्यवेत्रा च रूप्यस्य मौल्यं कृतं हेमवेत्रा हि हेम्नश्च मौल्यम्। कृतं रत्नवेत्रा तु रत्नस्य मौल्यम् कृतं धर्मवेत्रा न धर्मस्य मौल्यम्॥२९॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ)चांदी को जानने वाला उसका मोल कर लेता है।सोने को जानने वाला सोने का मोल कर लेता है। रत्न को जानने वाला रत्नो का मोल कर लेता है, लेकिन धर्म को जानने वाला धर्म का मोल नही कर पाता। (बा) कीधो रूपानो जाणणहार जिम रूपानूं मूल, कीधो सोनांने पारखें करी सोनानूं मूल, कीधो रत्ननो पारखो तेह रत्ननो मूल्य, कीधो धर्मने जांणणहार तेहनें धर्म तेहनूं मूल थाए॥२९॥ गृहावासमध्ये वसद्देहभाजां सदा द्रव्यचिन्ता सदा पुत्रचिन्ता। सदा दारचिन्ता सदा बन्धुचिन्ता सुखं नास्ति चिन्तापरस्येति किञ्चित्॥३०॥(भुजंगप्रयात) Page #32 -------------------------------------------------------------------------- ________________ प्रज्ञाप्रकाशषत्रिंशिका (हिन्दी अन्वयार्थ) संसार में रहने वालो को हमेशा पैसे की चिंता सताती है, पुत्र की चिंता परेशान करती है, पत्नी की चिंता हैरान करती है, भाईयों की चिंता खा जाती है, इस संसार में हर एक आदमी चिंता में डूबा हुआ है। किसी को जरा सा भी सुख नहीं। (बा) गृहावासमध्ये. गृहस्था. कहेतां ग्रहस्थावासने विर्षे ग्रहस्थनें रेतां जीवनें नित्यप्रतें द्रव्य उपार्जवानी चिंता दीहाडी छे बेटाबेटीनी वली चिंता जरति। वली सदा मंत पोतानी दारा जे स्त्रीनी आरत्यप्रतें नित्य बंधवकुटंब जातनी चिंता वलीपण सुखचिन्ता. सुख थकी चिंता होय अत्यंत ते जीवनें वलीपण परणवानी ज चिंता होय कोइ पण सुख नथीं।।३०॥ गिरीणां यथा राजते रत्नसानः सुराणां सुरेन्द्रो नराणां नरेन्द्रः। जिनानां जिनेन्द्रो ग्रहाणां च चन्द्रो व्रतानां तथा राजते ब्रह्मचर्यम्॥३१॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ) पर्वतो में मेरु पर्वत उत्तम है, देवो में इन्द्र उत्तम है, आदमी में राजा उत्तम है, भगवान में जिनेन्द्र उत्तम है और व्रत में ब्रह्मचर्य उत्तम है। (बा) गिरीणां कहेतां पर्वतमाहे जिम मेरुपर्वत सर्वेमाहें मोटो मेरुपरवत छे, सराणां कहेतां सुर जे देवतामांहे जिम इंद्र वली नरेंद्रमांहे जिम चक्रवर्ती जिम केवलीमाहे जिन तीर्थंकर ८८ ग्रहमांहें जिम चंद्रमा महंत कहीयें, अने. वली वली सर्वे व्रतमांहे जी मोटो छे सीयलव्रत॥३१॥ परस्त्रीप्रसङ्गादनेकोऽस्ति दोषो व्रतस्य प्रणाशो गुणस्य प्रणाशः। नरेन्द्रस्य दण्डो जनानां च दण्डो विषाऽऽभो न कार्यः परस्त्रीप्रसङ्गः॥३२॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ) परस्त्री में आसक्त होने में अनेक दोष है। व्रत का नाश होता है। गुणों का नाश होता है। राजा का दंड होता है। लोगों का दंड होता है। परस्त्री का संग विषतुल्य है। कभी भी परस्त्री संग नहीं करना चाहिए। (बा)परस्त्री कहेता पारकी अस्त्रीना प्रसंगथी, अथावली भोगथकी अनेक दोष ते कहे छ। प्रथमतो व्रतनो नास१ वली गुणनो पण नास२, राजानों दंड होय३, वली लोक अपवाद करे४, वीस्वास न करे कोइ पण ५, वलीपण परअस्त्री प्रसंगो कहेवाय एहवं जाणी भला जे नर पुरुषनें ए एहवो असंख प्रकारे परअस्त्रीनो प्रसंग ता वारवो न करवो वली परस्त्रीना प्रसंग अथवा वली परस्त्रीना भोगना करवा थकी निश्चे ज नरक प्रतें जाएं जिम जग --हगराजावत्॥३२॥ यथा याति सूर्याऽवलोकेऽक्षितेजो तथा याति रामाऽवलोके जनानाम्। महाब्रह्मचर्याऽक्षितेजो हि केचित्(?) न सूर्ये न नार्यां च दृष्टिस्तु देया॥३३॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ)सूर्य को साक्षात् देखने से आंखो की रोशनी चली जाती है। उसी तरह स्त्री को देखने से ब्रह्मचर्य का तेज चला जाता है। सूर्य और नारी के सामने कभी देखना नहीं चाहिए। (बा) जिम जाए आंखनुं तेज ते सूर्य सामू जोते थके आंखनुं तेज जाए, तिम जाए परनारीने जोवे कीरी निश्चे ज अशुभगति मांहे जाय। महाब्रह्मचर्य कहेतां शीलव्रतरूपं आंखनूं तेज जाए सूरज आंखपरें जाणवू ते प्रीछी कां छे ते माटें सूरज मांडलने विर्षे अनेवली अस्त्रीनो मंडल एक दृष्टी ज होवें॥३३॥ अनङ्गाग्निधूमाऽन्धकारेण कामी न जानाति मार्ग कुमार्गं च किञ्चित्। न जानाति कार्यं कुकार्यं च किञ्चिन्न जानाति साधु कुसाधु च किञ्चित्॥३४॥(भुजंगप्रयात) Page #33 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (हिन्दी अन्वयार्थ)-कामरूपी अग्नि से निकलते हुए धूएं के कारण कामी पुरुष सही और गलत रास्ते को नहीं जानता। अच्छे और बूरे को नहीं पहचान पाता। कार्य अकार्य का भेद नहीं जानता। गृहे यत्र नारी निवासं करोति प्रशस्तो न तत्राऽस्ति वासो मुनीनाम्। गुहायां हरिर्यत्र वाशं(सं)करोति प्रशस्तो न तत्रास्ति वासो मृगाणाम्॥३५॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ)-जिस घर में स्त्री रहती हो वहां पर साधु का ठहरना उचित नही है। जैसे जिस गुफा में सिंह (शेर) रहता हो वहां पर हरिण का रहना उचित नहीं। शीलेन प्राप्यते सौख्यं शीलेन विमलं यशः। शीलेन लभ्यते मोक्षः तस्मात्शीलं वरं व्रतम्॥३६॥ (हिन्दी अन्वयार्थ) शील से सुख प्राप्त होता है, शील से निर्मल यश प्राप्त होता है, शील से मोक्ष प्राप्त होता है। इसलिये शील श्रेष्ठ व्रत है। लुङ्काऽऽख्यगच्छाऽम्बरमित्रतुल्यं यशस्विनामा गणिना गरिष्ठः। तस्य प्रसादाच्च सुभाषितानां षट्त्रिंशिकेयं मयका प्रणीता॥३७॥(भुजंगप्रयात) (हिन्दी अन्वयार्थ)लुका नामके गच्छ में सूर्य (और चंद्र) समान यशस्वी नाम के श्रेष्ठ गणी हुए (है)। उनकी कृपा से मैने (अज्ञात) यह सुभाषितो की छत्तीसी बनाई। ॥ इति श्री प्रज्ञाप्रकाशषट्त्रिंशिका सम्पूर्णा ॥ ॥ श्रीरस्तुः शुभः॥ इस प्रकार प्रज्ञाप्रकाशषट्त्रिंशिका समाप्त हुई।। इति श्री प्रज्ञाप्रकाशकुलकसंपूर्णम्।। संवत् १८८२ ना वर्षे शाके १७४७ ना प्रवर्तमाने पौष शुद ५ दिने शुकरवारे शुक्ल पक्षे श्रीमंगलपूरेन लखीतां श्रीरस्तु सकल पंडीत शिरोमणी पंडीत प्रवर पंडीत पं श्री ५ नित्यचन्द्रगणि तत् पंडीत प्र. पं. श्री ५ प्रीतचंद्रजीगणि तत् शिष्य महापं. प्र. पं. श्री ५ जितचंद्रजी गणि तत् शिष्य मा. प्र. पं.पं.श्री ५ चतुरचंद्रजी गणि शिष्य पं मा. पं. पं श्री ५ भाग्यचंद्रजी गणि तत् शिष्य प्रवर पं. मा. पं. पं. श्री ५ रुखचंद्रजी तत् शिष्य पं। श्री ५ खेमचंद्रजी गणि तत् शिष्येन लखीत। मु.केसरचन्देन आत्मार्थे श्रीगुरुदेव आदेशेन लिपीकृत। सं १८८२ ना वर्षे शा.१७४७ ना पौष सुद ५ शुक्रवासरें। अत्रगाथा सर्वे ९१ एग्रन्थानम्। श्रीरस्तु कल्याणमस्तु श्री। Page #34 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक॥सर्वदर्शनाभिमतप्रमाणानि ॥ (टिप्पणिसहितानि) Page #35 --------------------------------------------------------------------------  Page #36 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ सम्पादकीयम् अमन्दानन्दसम्पूरितहृदयैरस्माभिः प्रस्तूयतेऽत्र सर्वदर्शनाभिमतप्रमाणानि इत्यभिधाना लघुकृतिरस्मिन् लेखे। अज्ञातकर्तृकाया अस्याः कृतेः नामानुसारेणैव सर्वेषां दर्शनानाम् अभिमतानि प्रमाणानि प्रधानो विषयः। अस्यां बौद्ध-न्याय-साङ्ख्य-भाट्ट-प्रभाकरमतानां प्रमाणविषये सङ्क्षिप्तं विवरणम् अकरोद् ग्रन्थकारः। अस्या रचनाशैली निबन्धात्मिका वर्तते। यत्र च अधिकं विवरणम् अपेक्षितं तत्र स्वयमेव टिप्पणरूपं व्याख्यानमकारि निबन्धकृता। अनेन लघुनिबन्धेन दर्शनानां प्रमाणविषये प्राथमिको बोधः सम्पत्स्यते। अस्याः एका एव प्रतिः लभ्यते। मातृकालिपेः शुद्धिप्रायत्वाद् ग्रन्थस्य च सुगमत्वात् सम्पादनमस्याः सरलमजनि। यत्र लेखकप्रमादजन्याः क्षतयः अदृश्यन्त ताः तत्रैव सम्मार्जिताः इति शम्। अतुल मस्के Page #37 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक॥सर्वदर्शनाभिमतप्रमाणानि ॥ (टिप्पणिसहितानि) भिक्षुसौगतशाक्यशौधोदनितथागतशून्यवादिनामानो बौद्धाः। ते च वैभाषिक-सौत्रान्तिक-योगाचार-माध्यमिकभेदाच्चतुर्धा। वैभाषिकाणां वस्तु चतुःक्षणिकमिति मतम्। तद्यथा-जातिर्जनयतिः, स्थितिः स्थापयति, जरा जरयति, विनाशो विनाशयति। तथात्मापि तथाविध एव। पुद्गलश्चासावभिधीयते। सौत्रान्तिकानां विज्ञानादयः पञ्च स्कन्धाः, न पुनरात्मा । त एव परलोकगामिनः क्षणिकाः संस्काराः । स्वलक्षणं परमार्थः। अन्यापोहः शब्दार्थः। सन्तानोच्छेदो मोक्षः। योगाचाराणां विज्ञानमात्रमिदम्, न बाह्योऽर्थः, वासनातो नीलादिप्रतिभासः। माध्यमिकानां सर्वशून्यमिदम्, स्वप्नोपमः प्राणादिविभागः । बौद्धानां द्वे प्रमाणे। तत्र प्रत्यक्षं कल्पनापोढम् । त्रिरूपलिङ्गाल्लिङ्गिज्ञानमनुमानम् । तत्र दिग्ना (ना) गाचार्यमते इदं लिङ्गत्रैरूप्यं–पक्षधर्मान्वयव्यतिरेकलक्षणरूपत्रयोपलक्षितानि त्रिण्येव लिङ्गानि । धर्मकीर्त्यादिबौद्धानां मते त्विदम् तत्स्वभावः कार्यम् अनुपलब्धिश्चेति। तत्रानित्यः शब्दः कृतकत्वाद् इति स्वभावहेतुः। अस्त्यत्र वह्निर्धूमादिति कार्यहेतुः। अनुपलब्धिश्चतुर्भेदा मूलभेदापेक्षया। तद्यथा- विरुद्धोपलब्धिः, विरुद्धकार्योपलब्धिः, विरुद्धकारणानुपलब्धिः, स्वभावानुपलब्धिश्चेति। तत्र विरुद्धोपलब्धिर्यथा नात्र शीतस्पर्शोऽग्नेरिति । विरुद्धकार्योपलब्धिर्यथा नात्र शीतस्पर्शो धूमादिति । कारणानुपलब्धिर्यथा ना धूमोऽग्न्यभावादिति। स्वभावानुपलब्धिर्यथा नास्त्यत्र घट उपलब्धिलक्षणप्राप्तस्य तस्यानुपलब्धेरिति२॥ शेषास्तु सप्ताप्यनुपलब्धयो धर्मबिन्दुप्रभृतिशास्त्रप्रतिपादिता एतेष्वेव चतुर्षु भेदेष्वन्तर्भवन्तीति प्रतिभेदरूपत्वात् न १. अभिलाषसंसर्गयोग्यप्रतिभासा प्रतीतिः कल्पना = तिमिराशुभ्रमणनौयानरक्षोभाद्यनाहितचिद्भ्रमः । प्रत्यक्षं ज्ञानम्१ । तच्चतुर्विधम् इन्द्रियं विज्ञानं १, स(स्व?)विषयानन्तरविषयसहकारिणेन्द्रियज्ञानेन समनन्तरप्रत्ययेन जनितं मनोविज्ञानम् २, सर्वचित्तचैतनमात्मसंवेदनं ३, भूतार्थभावनाप्रकर्षपर्यन्तजं योगिज्ञानं चेति ४ । तत्र इन्द्रियस्य ज्ञानमिन्द्रियाश्रितमित्यर्थः १ स्व आत्मीयो विषयस्तस्यानन्तरो भावी समानजातीयो द्वितीयक्षणभाव्युपादेशक्षण इन्द्रियविज्ञानविषयस्य गृह्यते। तथा च सति इन्द्रियविषयक्षणादुत्तरक्षणे एकसन्तानान्तर्गतो गृहीतः स सहकारी यस्येन्द्रियज्ञानस्य तत्तथोक्तम्। द्विविधः सहकारी परस्परोपकाराणां एककार्यकारी च। इह च क्षणिके वस्तुनि अतिशयाधानायोगात् एककार्यत्वेन सहकारी गृह्यते। विषयविज्ञानाभ्यां हि मनोविज्ञानमेकं क्रियते। समश्चासौ ज्ञानत्वेनानन्तरश्चाव्यवहितत्वेन स चासौ प्रत्ययश्च तेन जनितम्, एतच्च मनोविज्ञानम् उपरतव्यापारे चक्षुषि प्रत्यक्षमिष्यते व्यापारवति तु चक्षुषि यज्ज्ञानं तच्चक्षुराश्रितमेव॥२॥ चित्तमर्थमात्रग्राहि। चैत्ता विशेषा वस्त्वग्राहिणः सुखादयः। सर्वे च ते चित्तचैत्ताश्च सुखादय एव स्फुटानुभवित्वात् स्वसंविदिता नान्यचित्तावस्था इत्येतदाशङ्कानिवृत्यर्थं सर्वग्रहणम् उक्तम् । नास्ति मा का ( सा चित्) चित्तावस्था यस्यामात्मानः संवेदनं प्रत्यक्षम् इव च रूपादौ दृश्यमाने स्यातां सुखाद्याकारः तुल्यकालं वेद्यते। न च ग्रहणाकारो नीलादिः सातरूपो वेद्यते। तस्मादसातान्नीलादर्थादन्यदेव सातमनुभूयते। नीलानुभवकाले तत्त्वज्ञानं मे ततोऽस्ति ज्ञानानुभवः, तच्च ज्ञानरूपवेदनमात्मनः साक्षात्कारि निर्विकल्पकमभ्रान्तं च, ततः प्रत्यक्षम् ततः सद्भूतोऽर्थः । यथा चत्वार्यो(र्यार्य)यसत्यानि। भूतस्य भावना पुनः पुनश्चेतसि विनिवेशनम् । भावनायाः प्रकर्षो भाव्यमानार्थावभासस्य ज्ञानरूपस्य स्फुटाभत्वारम्भः प्रकर्षस्य पर्यन्तो यदा स्फुटत्वारम्भमीषदपरिपूर्णतावत्तस्य प्रकर्षगमनम्। सम्पूर्णं तु यदा तदा नास्ति प्रकर्षगतिः । ततः सम्पूर्णावस्थायाः प्राक्तन्यवस्था स्फुटाभत्वप्रकर्षपर्यन्त उच्यते। तस्माद् पर्यन्ताद् यज्ञा(ज्ज्ञा)नं भाव्यमानस्यार्थस्य सन्निहितस्येव स्फुटतराकारग्राहि ज्ञानं योगिनः प्रत्यक्षम्। तदिह स्फुटत्वारम्भावस्थाभावनाप्रकर्षः १ । अक) व्यवहितमिव यदा भाव्यमानं वस्तु पश्यति सा पर्यन्तावस्था २ । करतलामलकवद्भाव्यमानस्यार्थस्य तद्योगिप्रत्यक्षं ३ । तद्धि स्फुटाभम्, स्फुटाभत्वादेव च निर्विकल्पकम्। विकल्पविज्ञानं हि सङ्केतकालादृष्टित्वेर (ष्टत्वेन?) वस्तु गृह्णच्छब्दसंसर्गयोग्यं गृह्णीयात्। सङ्केतकालादृष्टत्वं च सङ्केतकालोत्पन्नज्ञान(ना?)विषयत्वम्। यथा च पूर्वोत्पन्नं विनष्टं ज्ञानं सम्प्रत्यसत् तद्वत्पूर्वविनष्टज्ञानविषयत्वमपि सम्प्रति नास्ति वस्तुनः । तदसद्रूपं वस्तुनो गृह्णदसन्निहितग्राहित्वादस्फुटाभम् स्फुटाभाववाच्च सविकल्पकम्। ततः स्फुटाभत्वान्निर्विकल्पकप्रमाणं तद्वार्थग्राहित्वाच्च संवादकम्। अतः स्वपरप्रत्यक्षवत्। योगः समाधिः सोऽस्यास्तीति योगी तस्य ज्ञानं प्रत्यक्षम्॥ २. तादात्म्यतदुत्पत्त्योरविनाभावव्यापकयोर्यत्राभावः तत्राविनाभावाभावाद् हेतुत्वस्याप्यभावः । तथा च प्रयोगः । यस्य येन तादात्म्यतदुत्पत्ती न स्तः न स तदविनाभावी यथा प्रमेयत्वादिव नित्यत्वादिना न स्तश्च के केनचित्तादात्म्यतदुत्पत्ती स्वभावव्यतिरेकिणामर्थानामिति । Page #38 -------------------------------------------------------------------------- ________________ ३१ श्रुतदीप-१ पृथगभिहिताः१। प्रमाणादभिन्नमर्थाधिगम एव फलम्, तच्च प्रमाणादभिन्नम् | अविसंवादि विज्ञानं प्रमाणमिति लक्षणं प्रमाणस्य३। परस्परविनिर्लुठितक्षणक्षयिलक्षणानि निरंशस्वलक्षणानि, प्रमाणगोचरः तात्त्विकः । चक्षुः श्रोत्रेऽप्राप्यकारिणी, इतराणि प्राप्यकारीणि। स्मरणं प्रमाणम्, तर्कप्रत्यभिज्ञाया(ज्ञयोः) अप्रामाण्यम्। नयः पर्यायास्तिको वस्तुनि परासत्त्वनिषेधः वासनास्वरूपं कर्म इति बौद्धमतम्॥१॥ नैयायिक(का) योगाक्षपादापराभिधास्तेषां प्रमाणादीनि षोडश तत्त्वानि । अर्थोपलब्धिहेतुः प्रमाणम् । तच्चतुर्धा प्रत्यक्षानुमानोपमानशाब्दभेदात् । एकात्मसमवायि ज्ञानान्तरवेद्यं ज्ञानम्। सृष्ट्यादिकृद्देवः शिवः ५ | प्रमाणाद्भिन्नं फलम् । प्राप्यकारीण्येवेन्द्रियाणि। तमश्छायेऽद्रव्ये । स्मृतेरप्रामाण्यम्। स्वतन्त्रौ सामान्यविशेषौ । प्रमाणगोचर आकाशगुणः शब्दोऽपौद्गलिकः, सङ्केतवशादेव शब्दार्थप्रतीतिः । धर्मधर्मिणोर्भेदः सामान्यतैकवृत्ति आत्मविशेषगुणलक्षणं कर्म इति योगमतम्॥२॥ साङ्ख्याः पारमर्षकापिलापरसञ्ज्ञास्तेषां पञ्चविंशतिः तत्त्वानि। प्रत्यक्षा(कृत्या?)दीनि प्रत्यक्षानुमानशाब्दानि प्रमाणानि । अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः। अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कपिलदर्शने ॥ चिच्छक्तिर्विषयपरिच्छेदशून्या, बुद्धिश्च जडा, यत इन्द्रियद्वारेण सुखदुःखादयो विषया बुद्धौ सङ्क्रामन्ति। बुद्धिश्चोभयमुखदर्पणाकारा, ततस्तस्यां चैतन्यशक्तिः प्रतिबिम्बते, ततः सुख्यहं दुःख्यहमित्युपचारः । प्रकृतेर्वियोगान्मोक्षः। प्राप्यकारिणीन्द्रियाणि । नयो द्रव्यास्तिकः अविर्भावतिरोभावमात्रता वस्तुनः, उत्पादविनाशौ न स्तः । प्रत्यक्षानुमानशाब्दसञ्ज्ञं १. बौद्धानां स्वभावानुपलब्धेः स्वभावहेतावन्तर्भाव इति तस्यास्तादात्म्यमेव सम्बन्धः कारणव्यापकानुपलब्ध्योरपि तादात्म्यतदुत्पत्तिप्रतिबन्धाद्व्याप्यकार्यनिवर्तकत्वमिति। अयमेव हि यो ह्येष भावे भवति निश्चयः । नैष वस्त्वन्तराभावे संवित्त्यनुगमादृते॥ २. अज्ञाननिवृत्तिः प्रमाणवदभिन्नमेव तत्फलम्। ३. बौद्धानां हि मते भ्रान्तमनुमानं सामान्यप्रतिभासित्वात् तस्य च भ्रान्तत्वात् । प्रामाण्यं पुनरनुमानस्य प्रणालिकया। तथा हि नाथं (र्थं) विना तादात्म्यतदुत्पत्तिरूपसम्बन्धप्रतिबद्धलिङ्गस्य भावो, न तद्विना तद्विषयं ज्ञानं न तज्ज्ञानमन्तरेण प्रागवधारितसम्बन्धस्मरणम्, [न] तदस्मरणेनानुमानमित्यर्थाद् व्यभिचारित्वाद् भ्रान्तमपि प्रमाणं सङ्गीर्यते। तथा च धर्मकीर्तिविनिश्चये मणिप्रदीपप्रभयोर्मणिबुद्ध्याभिधावतः । मिथ्याऽज्ञानाभिवेशेऽपि विशेषार्थक्रियां प्रति ।। यथातथाऽयथार्थेष्वप्यनुमानतदोभयोः। अर्थक्रियानुरोधेन प्रमाणत्वं व्यवस्थितम्।। ४. बौद्धमते चक्षुरादीन्द्रियाण्यनुगम्यति प्रागभावादिचातुर्विध्यमसङ्गतमेव यतः स्वस्वभावव्यवस्थितयः सर्व एव भावा नात्मानं परेण मिश्रयन्ति, न चान्यतो व्यावृत्तस्वस्वरूपाणामेषां भिन्नोऽभावांशस्सम्भवति । तद्भावो (वे ? ) ऽपि तस्यापि पररूपत्वात् भावेन ततोऽपि व्यावर्तनीयमित्यपराभावकल्पनयाऽनवस्थाप्रसङ्गात् नानुकृतान्वयव्यतिरेकि कारणं विषय इति ।। ५. योगानां समवायिकारणासमवायिकारणनिमित्तकारणभेदात् त्रिधा कारणम्। यत्र हि कार्यं समवैति तत्समवायिकारणम्, यथा द्व्यणुकस्याणुद्वयम् । यच्च कार्ये कार्यसमवेतं कारणैकार्थसमवेतं वा कार्यमुत्पादयति तदसमवायिकारणम्, यथा पटावयविद्रव्यारम्भे तन्तुसंयोगः पटसमवेतरूपाद्यारम्भे पटोत्पादकं तन्तुरूपादि च। शेषं तु निमित्तकारणमुत्पादकम्, यथा घटाकाशादि ॥ ६. प्रमाणाद्भिन्नमेवोपादानहानोपेक्षाबुद्धयः प्रमाणफलं योगानाम्॥५ ७. प्रत्यक्षस्य लक्षणमिदं श्रोत्रादिवृत्तिप्रत्यक्षं श्रोत्रं त्वक्चक्षूंषी जिह्वा पञ्चमीति । श्रोत्रेन्द्रियाणि तेषां वृत्तिर्वर्तनं परिणाम इति यावत्। इन्द्रियाण्येव विषयाकारपरिणतानि प्रत्यक्षमिति हि तेषां सिद्धान्तः । एतच्च प्रमाणलक्षणं विषयाकारपरिणतेन्द्रियादिवृत्त्यनुपातिनी बुद्धिरेव पुरुषमुपरञ्जयन्ती प्रमाणमिति । इन्द्रियाणां हि वृत्तिर्विषयाकारपरिणतिरुच्यते । न हि प्रतिनियतशब्दाद्याकारपरिणतिमन्तरेणेन्द्रियाणां प्रतिनियत शब्दार्थाद्यालोचनं घटते। तस्माद् विषयसम्पर्कात् प्रथममिन्द्रियाणां विषयरूपतापत्तिरिन्द्रियवृत्तिः तदनु विषयाकारपरिणतेन्द्रिय-वृत्त्योरहङ्कारवृत्तिः। अहङ्कारवृत्त्यालम्बना च बुद्धिवृत्तिः । सा पुनः पुरुषमुपरञ्जयति। तदुपरक्तोऽपि पुरुषः प्रतिनियतविषयोपद्रष्टा सम्पद्यते॥ ८. जपाकुसुमादिसन्निधानवशात् स्फटिके रक्तादिव्यपदेशवदकर्तृरपि प्रकृत्युपधानवशादात्मनः सुखदुःखादिभोगव्यपदेशो युक्तः। सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिस्तस्या विकारो वैषम्यम्। तदेव निर्मलत्वेन प्रतिबिम्बोत्पत्तियोग्यत्वाद्दर्पणाकारा बुद्धिः। तस्यां पूर्वं पदार्थाः प्रतिबिम्ब्यन्ते । ततश्च बुद्धिदर्पणा(ण) सङ्क्रान्तानि अर्थप्रतिब(बि)म्बकानि द्वितीयदर्पणकल्पे पुंसि अध्यारोहन्ति तदेव भोक्तृत्वमस्य, न तु विकारापत्तिलक्षणं वास्तवं भोक्तृत्वम्। अन्ये त्वविन्ध्यदासप्रभृतयः इत्थं भोगताचक्षते पुरुषोऽविकृतात्मैव स्वनिर्भासमचेतनम्। मनः करोति सान्निध्यादुपाधेः स्फु(स्फ) टिकं यथा ॥ १ ॥ अस्य व्याख्या-यथोपाधिर्जपापुष्पपद्मरागादिरतद्रूपमपि स्फटिकं स्वाकारं रक्तादिच्छायं करोति एवमयमात्मा स्वस्वरूपादच्यवमानः चैतन्यं पुरुषस्वरूपम(मि)तिवचनादचेतनमपि मनो बुद्धिलक्षणमन्तः करणं स्वनिर्भासचेतनमिव करोति सान्निध्यान्न पुनर्वस्तुतो मनसश्चैतन्यम्। तथाहि मनो अचेतनं विकारित्वात् घटवदिति ३ इति साङ्ख्यमतम् ॥ Page #39 -------------------------------------------------------------------------- ________________ सर्वदर्शनाभिमतप्रमाणानि प्रमाणत्रयम्। प्रकृतिविकारस्वरूपं कर्म। त्रैगुण्यरूपम् सामान्यं प्रमाणगोचरः। तत्र त्रयो गुणाः सत्त्वरजस्तमांसि इति साङ्ख्यमतम्॥३॥ वैशेषिकाः कणादौलुक्यापरनामानः। तेषां मते द्रव्यादयः षट् पदार्थाः। व्योमात्मादिकं नित्यम्। प्रदीपादि कियत्कालावस्थायि बुद्धिसुखादि क्षणिकम्। ईश्वरो जगत्कर्ता। चैतन्यादयो रूपादयो धर्माः आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसम्बन्धेन सम्बद्धाः। स च समवायो नित्य एकः सर्वगतश्च। बुद्धिः सुखदुःखेच्छाधर्माधर्मसंस्काराः द्वेषः स्नेहगुरुत्वे द्रवत्ववेगौ गुणा एते।। एतेषां नवानाम् आत्मविशेषगुणानामुच्छेदो मोक्षः। सर्वगत आत्मा। प्रत्यक्षानुमाने प्रमाणे। प्राप्यकारीण्येवेन्द्रियाणि। द्रव्यार्थिकपर्यायार्थिकनयद्वयं स्वतन्त्रं मतम्। गुणाश्च {गुणाश्च} [केचिदनित्याः] केचिन्नित्या एव। कर्मानित्यमेव। सामान्यविशेषसमवायास्तु नित्या एव पृथ(थि)व्यापस्तेजोवायुः इत्येतच्चतुःसङ्ख्यं नित्यानित्यभेदाद्विप्रकारं द्रव्यम्। तत्र परमाणुरूपं नित्यं तदारब्धं व्यणुकाद्यनित्यम्। आकाशकालदिगात्ममनांसि नित्यान्येव। परस्परविभक्तौ सामान्यविशेषौ। प्रमाणगोचरः द्रव्यं गुणस्तथा कर्म सामान्यं सविशेषकम्। समवाय इति स्पष्टं द्रव्यषटकं हि तन्मते॥ तत्र द्रव्यादीनां सर्वेषामपि वस्तुतत्त्वनिबन्धनस्वरूपं सत्त्वं विद्यते। सत्तासम्बन्धश्चाद्यत्रिके विद्यते सामान्यविशेषसमवायेष नास्तीति इति वैशेषिकमतम्॥४॥ जैम(मि)नीया याज्ञिकमीमांसकभेदास्तेषामर्चिमार्गप्रतिपक्षधूममार्गाश्रितानां वेदोक्ता हिंसा धर्माय। सकर्ममीमांसाकृत्प्रकारस्तस्य पञ्च प्रमाणान्यभावं विना। तैः (नैः?)कर्ममीमांसाकृतो मीमांसकभेदाः भट्टा नित्यपरोक्षज्ञानवादिनः। तेषां प्रत्यक्षानुमानोपमानशाब्दार्थापत्त्यभावाः षट् प्रमाणानि । अनधिगतार्थाधिगन्तृ प्रमाणमिति प्रमाणलक्षणम्। पूर्वं प्रमाणम् उत्तरं तु फलम्। सामान्यविशेषात्मकं वस्तु प्रमाणगोचरः। वेदोऽपौरुषेयः। प्राप्यकारीण्येवेन्द्रियाणि। सर्वज्ञो नास्ति। शब्दो नित्यः। परमब्रह्मैव परमार्थसत्। अविद्यापरनाममायावशात्प्रतिभासमानोऽपरप्रपञ्चोऽपारमार्थिकः इति जैम(मि)नीयमतम्॥५॥ चार्वाकोऽध्यक्षमेकं सुगतकणभुजौ सानुमानं सशाब्दम्, तद्वैतं पारमर्षः सहितमुपमया तत्त्रयं चाक्षपादः। अर्थापत्त्या प्रभाकद्वदति च निखिलं मन्यते भाट्ट एतत्, साभावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च।। ॥इति सर्वदर्शनाभिमतप्रमाणानि।। १. वैशेषिकाणां सहकारणवन्नित्यमिति नित्यलक्षणम्। समवाय्यसमवायिनिमित्तभेदात्रिधा यत्र कार्य समवैति तत्समवायिकारणम्, यथा व्यणुकस्याणुद्वयम्। यत्र [कार्ये कार्यैकार्थसमवेते वा कार्यमुत्पादयति तदसमवायिकारणम्, यथा पटावयविद्रव्यारम्भे तन्तुसंयोगः, पटसमवेतरूपाद्यारम्भे पटोत्पादकं तन्तुरूपादिचा शेषं तूत्पादकं निमित्तम्, यथाऽदृष्टाकाशादि। वैशेषिकैः षट्क्षणस्थायित्वेनाभ्युपगमात्। न हि प्रदीपादिः स एव देशान्तरमाक्रामतीत्युपगम्यते स्वकारसम्बन्धकालः प्रथमस्ततः सामान्याभिव्यक्तिकालः ततोऽवयवविभागकालस्ततोऽवयव(वि?)विभागकालः ततः स्वारम्भकावयवसंयोग-विभागनाशकालस्ततो द्रव्यकाल इति प्रक्रियोपवर्णनात्।। २. कन्दलीकारमते प्रमाणद्वयम्। नित्यद्रव्यवृत्तयोऽन्त्या विशेषाश्चाव्योमशिवाचार्याभिप्रायेण तु प्रत्यक्षानुमानशाब्दरूपंप्रमाणत्रयम्।। ३. ज्ञानं परोक्षं न स्वग्राहकं किन्तु अर्थप्राकट्योत्थापितार्थापत्तेर्ज्ञानं निर्णयः स्यात्। प्रामाण्यं प्रामाण्यस्योत्पत्तिः प्रामाण्यनिश्चयश्च स्वत एव। अप्रामाण्यस्योत्पत्तिजप्तिश्च कारणगतदोषेऽप्यबाधकापेक्षातश्चेति तदप्यत एव स्यात्। ज्ञप्तिर्मीमांसका जगुः।। ४. प्रत्यभिज्ञां प्रत्यक्षस्यैव विशेष वदन्ति मीमांसकाः। सत्सम्प्रयोगे तु पुरुषस्येन्द्रियाणां बुद्धिजन्म तत्प्रत्यक्षम्। अर्थापत्तिः षोढा। प्रत्यक्षपूर्विकार्थापत्तिर्यथाऽग्नेः प्रत्यक्षेणोष्णस्पर्शमुपलभ्य दाहकशक्तियोगोऽर्थापत्त्या प्रकल्प्यते। न हि शक्तिरध्यक्षपरिच्छेद्या, नाप्यनुमानादिगम्या। प्रत्यक्षेणार्थेन स शक्तिलक्षण(स्य) कस्यचिदर्थस्य सम्बन्धासिद्धेः। [आनु[मान]पूर्विका तु यथास्यादित्यस्य देशान्तरप्राप्तादेव देवदत्तस्य गत्यनुमाने ततो गमनशक्तियोगोऽर्थापत्त्यावसीयते। उपमानपूर्विका यथा गवयवद्गौरिति उक्तेराद्वाहदोहदा(ना)दिशक्तियोगस्तस्य प्रतीयते। शब्दपूर्विका यथाशब्दादर्थप्रतीतोशब्दस्यार्थेन सम्बन्धसिद्धिः। श्रुतपूर्विका यथा यथोक्तप्रकारेणशब्दस्यार्थेन सम्बन्धसिद्धावन्नित्यत्वसिद्धिः, पौरुषेयत्वे शब्दस्यसम्बन्धायोगात्। अथाभावपूर्विकाऽर्थापत्तिर्यथा जीवतो देवदत्तस्य गृहेऽदर्शना]दर्थाद्वहिर्भावोऽत्र चतुसृभिरर्थापत्तिभिः शक्तिः साध्यते पञ्चम्यां नित्यता षष्ठं बहिर्भूतो देवदत्त एव षोढार्थापत्तिः॥ प्रभाकरोऽभावं प्रत्यक्षविशेषं वदति। अभावविधा प्रमाणपञ्चकाभावः, तदन्यज्ञानम्, आत्मा वा ज्ञाननिर्मुक्त इति।। Page #40 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृकः ॥श्रीरघुवंशप्रथमश्लोकार्थः॥ Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- ________________ सम्पादकीयम् संस्कृते जगति न कोऽपि तादृशो मनुष्यो भवेद् यो महाकविकालिदासस्य नाम्नानभिज्ञः स्याद् । अस्य महाकवेः संस्कृतक्षेत्रे विशिष्य साहित्यक्षेत्रे गरीयता सर्वसम्मता, अबाधिता च वर्तते। आख्यायिकायां श्रूयतेऽनेन स्वपत्न्या उक्तस्य “अस्ति कश्चिद् वाग्विशेषः ” इति वाक्यस्य आद्यपदत्रयमादाय क्रमेण कुमारसम्भवमहाकाव्यम्, मेघदूतम्, रघुवंशमहाकाव्यञ्च निर्मितम् । अस्य महाकवेः इतोऽपि ऋतुसंहारम्, विक्रमोर्वशीयम्, मालविकाग्निमित्रम्, अभिज्ञानशाकुन्तलमिति सुप्रसिद्धं साहित्यं वर्तते। कवेः क्रान्तदर्शित्वात् तल्लिखितवाङ्मयस्य यथार्थोद्घाटनाय टीकाकाराः टीकाग्रन्थं निर्मितवन्तः । प्रकृते रघुवंशमहाकाव्यस्योपरि यद्यपि नैकाः टीकाग्रन्थाः प्रसिद्धाः तथापि हस्तप्रतिषु नैका ग्रन्थाः तथैव अप्रकाशिताः सन्ति। तेष्वेवेयम् आद्यश्लोकात्मिका एका अज्ञातकर्तृका टीका वर्तते । अस्यां टीकाकारेण आकाङ्क्षापद्धत्या टीकार्थः कृतः । हरिहरानुयायिनोः विरोधात् उभयमतानुसारेण श्लोकार्थः कृतः । संस्कृतभाषाया इदमेकं वैभवं ग्रन्थकारेण निरूपितम्। हस्तप्रतेः समावेशो मध्यमवर्गे भवति अस्पष्टताया: । एकपत्रात्मिका एकैव हस्तप्रतिः वर्तते। तस्मात् पाठभेदादेरनवसरः। अनावश्यकपाठः{} अस्मिन् धनुराकारे कोष्ठे स्थापितः । लेखकानवधानाद् याः व्याकरणक्षतयः ताः निष्कासिताः। यथायथं चिह्नानामपि उपयोगः कृतः। यद्यपि टीकासहितः प्रसिद्धोऽयं ग्रन्थः तथापि एनां लघुकृतिं दृष्ट्वा अधिकाधिकाध्येतॄणां हस्तप्रतिषु विद्यमानं यद् विशालम् अप्रकाशितं संस्कृतं वाङ्मयं तत्र प्रवृत्तिर्भवतु इति प्रयोजनम्। संशोधितेऽस्मिन् ग्रन्थेऽज्ञानाद् दृष्टिदोषाद्वा या अशुद्धयः ताः पाठकैः सहर्षं सूचनीया इति प्रार्थयते विदुषामनुचरः अतुल ज्ञानोबा मस्के Page #43 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृकः ॥श्रीरघुवंशप्रथमश्लोकार्थः॥ वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये। जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ॥१॥ ॥इति श्रीरघुवंशप्रथमश्लोकः सम्पूर्णः॥ (अव.)अहं? कालिदासनामा कविः पार्वतीपरमेश्वरौ वन्दे। वन्दे इति क्रियापदम्। कः कर्ता? अहम् । अहं कहतां हं वंदे कहतां वंदं छं। स्या प्रति? कौ कर्मतापन्नौ? पार्वतीपरमेश्वरौ। पर्वाणि वा पराणि सन्तीति पर्वतः हिमाचलः पर्वतस्यापत्यं पार्वती. परा-उत्कृष्टा; मा शक्तिर्यस्यासौ परमः, इष्टेऽसौ ईश्वरः, परमश्चासावीश्वरश्च परमेश्वरः, पार्वती च परमेश्वरश्च पार्वतीपरमेश्वरौ तौ पार्वतीपरमेश्वरौ। कीदृशौ पार्वतीपरमेश्वरौ? पितरौ। माता च पिता च पितरौ। तौ कस्य? जगतः, गच्छति स्थित्युत्पत्तिविनाशं प्राप्नोतीति जगत, तस्य जगतः। पुनः कीदृशौ पार्वतीपरमेश्वरौ? सम्पृक्तौ-सम्मिलितौ। काविव? वागर्थाविव। वाक् च अर्थश्च वागर्थौ। यथा वागर्थौ सम्पृक्तौ भवतः, पार्वतीपरमेश्वरौ सम्पृक्तौ स्तः। कस्यै? वागर्थप्रतिपत्तये। उच्यते अनया सा वाक्, वाक् च अर्थश्च वागर्थों, वागर्थयोः प्रतिपत्तिः वागर्थप्रतिपत्तिः, तस्यै वागर्थप्रतिपत्तये शब्दार्थसम्यग्ज्ञानाय। अथवा पार्वती पाति रक्षतीति पार्वतीपः सः, (इ.} रमायाः-लक्ष्म्या ईश्वरो रमेश्वरः। पार्वतीपश्च रमेश्वरश्च पार्वतीपरमेश्वरौ। तौ पार्वतीपरमेश्वरौ हरहरी। अथवा पार्वती पिपर्ति पालयतीति पार्वतीपरः शिवः, माया:२=पद्मायाः ईश्वरः, मेश्वरः विष्णुः। पार्वती परमेश्वरश्च पार्वतीपरमेश्वरौ तौ पार्वतीपरमेश्वरौ। उभयोः किमिति नमस्कारः कृतः? तच्च शिवा शब्दमयी प्रोक्ता शम्भुश्चार्थमयः स्मृतः। अथ शब्दार्थनिष्पत्तिसिद्ध एतौ नतौ मया॥ ( ) नन्वन्येषु गणेशादिदेवेषु सत्सु उमामहेश्वरयोर्नमस्कारः कथं कृतवान्? तत्राहईश्वराज्ज्ञानमन्विच्छेन्मुक्तिमिच्छेज्जनार्दनात् । आरोग्यं भास्करादिच्छेद्धनमिच्छेद्धुताशनात्॥( ) अत एव पार्वतीनमस्कारेण ग्रन्थस्य सौभाग्यं स्यात्, ईश्वरनमस्कारेण शास्त्रस्य निर्विघ्नसिद्धिः स्यात्। नन्वादौ परमेश्वरपदं विहाय पूर्वं पार्वतीपदं कथमग्रहीत्? पार्वती तु जगत्सृष्टिकर्त्यस्ति अतः। सा पूज्या एव। यतःपतिता गुरवस्ताड्या नैव माता कदाचन। गर्भधारणपोषाभ्यां तेन माता गरीयसी॥ (शं) तर्हि पशुरामेण जननी कथं हता? उच्यते— यत्कृतं पशुरामेण हता माता च रेणुका। मानुषैस्तन्न कर्तव्यं न देवचरितं चरेत्॥ अतः कारणात् माता सदैव पूज्यैव, तस्मात्पार्वतीपदं गृहीतम्। ॥इति श्रीरघुवंशप्रथमश्लोकार्थः सम्पूर्णः४॥ १. लेखकद्वारा लिखितो मङ्गलरूपः पाठ्यांशोलुप्तः। २. मा इति शब्दस्य षष्ठयेकवचनम्। ३. अथ शब्दार्थनिष्पत्तिसिद्धये तौ-अथशब्दार्थनिष्पत्तिसिद्धावेतौ इति भाव्यम्? ४. लेखकप्रशस्ति- लेखकपाठकयोः शुभं भवतु। श्रीरस्तुः॥ कल्याणमस्तु। पाठकस्य विद्यावृद्धिं भूयात्।श्रीयास्तुः॥श्री॥छ।। Page #44 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृकविरचितम् ॥आत्मोपदेशमाला-प्रकरणम्॥ Page #45 --------------------------------------------------------------------------  Page #46 -------------------------------------------------------------------------- ________________ संपादकीय जीवों को मोक्षमार्ग में प्रवृत्ति करने में प्रथम सोपान सम्यग्दर्शन है। तत्त्वार्थसूत्रकार श्री उमास्वातीजी ने सम्यग्दर्शन प्राप्ति के दो मार्ग बताये है। १ निसर्ग से अर्थात् स्वभाव से और २ अधिगम से मतलब परोपदेश से। अज्ञातकर्ता द्वारा रचित आत्मोपदेशमाला प्रकरण में आत्मा के हित हेतु उपदेशों की माला वर्णित है। प्रस्तुत कृति में आत्मा धर्म में प्रवृत्त हो इस आशय से स्कन्दक, चिलातीपुत्र, सनत्कुमार, करकंडू, नमिराजा आदि दृष्टांतों के द्वारा प्रतिबोध किया है। इसके अलावा लोक में स्थित सूक्ष्म से लेकर स्थूल तक सभी जीवों का वर्णन तथा उन उन भव में उत्पन्न होनेवाले दुःखों का सुसंगत वर्णन भी है। इसी विषय में ग्रंथकार कहते है कि हे जीव! उस तरह से पठन, श्रवण, आचरण, ध्यान करो कि जिससे तुम धर्मरूपी मार्ग से भ्रष्ट न हो। आत्मबोध के लिए उपयुक्त ऐसी महत्त्वपूर्ण कृति आजतक अप्रगट है। प्राकृत भाषा में निबद्ध इस कृति में कुल १८१ गाथाएं है जिसमें ९८ से १५० याने कुल ५३ गाथाएं अनुपलब्ध है। इसके बोधवचन अत्यंत प्रेरणादायक है अतः हिंदी अनुवाद भी साथ में संलग्न है। हस्तप्रत माहिती - लालभाई दलपतभाई विद्यामंदिर. अहमदाबाद द्वारा प्राप्त एकमात्र हस्तप्रत के आधार पर इस कृति का संपादन किया है। प्राचीन देवनागरी में लिखित कागज पर लिखी हुई यह प्रत सुस्पष्ट और सुवाच्य है। इसके कुल ४ पत्र है जिसमें से तिसरा पत्र अनुपलब्ध है। अतः ९८ से १५० याने कुल ५३ गाथाएं अनुपलब्ध है । हरेक पत्र में १५ पंक्तियां है तथा प्रत्येक पंक्ति में ६४ अक्षर है। प्रत में षट्कोन आकार की मध्यफुल्लिका है जिसे लाल रंग के बिंदी से सुशोभित किया है। लेखन शैली से इस प्रत का लेखनकाल १५ सदी लगता है। प्रत में पडिमात्रा का उपयोग किया है तथा टिप्पणी दो छोटी लाइन करके नजदीकी जगह पर दिया है। गाथा पूर्ण होने पर एक दण्ड का उपयोग भी दिखता है। प्रत के लेखक प्राकृत भाषा के जानकार है, लेखन की अशुद्धियां नहीं के बराबर है। प्रत में पदच्छेद के चिह्न भी चिह्नित है। - संपादक Page #47 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृकविरचितम् ॥आत्मोपदेशमाला-प्रकरणम्॥ नमिऊण जिणवरिंदे, अणंतसुहनाणदंसणसमिद्धे। अप्पोवएसमालं, वुच्छं सुगुरूवएसेणं॥१॥ (अर्थ) (मैं) अनन्तसुख, अनन्तज्ञान, अनन्तदर्शन से समृद्ध जिनवरेन्द्रों (श्रेष्ठों) को नमस्कार करके सुगुरु के उपदेश से आत्मोपदेशमाला कहता हूँ। एगे बोहिंति परं, अवरे अप्पं तहा परे उभयं। अम्हारिसा जडा पुण, असमत्था उभयबोहे वि॥२॥ (अर्थ) एक जो दूसरों को बोध कराते हैं, इससे भिन्न खुद को बोध कराते हैं और इनसे भिन्न दोनों को बोध कराते हैं। हमारे जैसे जड लोग तो दोनों को बोध कराने में असमर्थ हैं। अहवा जिणिंदधम्मो, भणिज्जमाणो जडेण वि वरु च्चिय। राएण वराएण वि, धरियं अमलं वि य सुवन्न॥३॥ (अर्थ) जड के द्वारा भी कहा गया जिनेन्द्र धर्म श्रेष्ठ ही होता है, जैसे राजा तथा गरीब के द्वारा धारण किया हुआ सोना शुद्ध ही होता है। पडिबोहिऊण अप्पं, गहियवया नाणिणो कहियधम्मा। सिद्धा उसभाइजिणा, जयंति तियलोयनयणसमा॥४॥ (अर्थ) खुद को प्रतिबोधित करके व्रतों का ग्रहण किये हुए ज्ञानी, धर्म को कहनेवाले सिद्ध ऐसे तीनों लोकों के नयन समान ऋषभादि जिनों की जय हो। सुयनाणरयणखाणी, सक्का अप्पं परं च बोहेउं। सिरिपुंडरीयपमुहा, जयंति गणहारिणो सव्वे॥५॥ (अर्थ) श्रुतज्ञान रूपी रत्न की खान, अपने को और दूसरे को बोध कराने के लिए समर्थ, श्रीपुण्डरीक जिनके प्रमुख है ऐसे सभी गणधारों की जय हो। नमिमो सोहग्गनिहि, बालं पि अबालमप्पकयबोह। दुहतरुवइरं वइरं, वइरकरं वइरहरणं पि॥६॥ (अर्थ) बालक होते हुए भी अबाल को आत्मा का बोध करनेवाले सौभाग्यनिधि को नमस्कार करते हैं। रे जीव! स(सु)णसु पुव्विं, धम्मवएसुं तओ मुणसु हिए। काएण कुणसु पच्छा, जह सुक्खं अक्खयं लहसि॥७॥ (अर्थ) हे जीव! पहले धर्मोपदेश को सुन, फिर हृदय में जान। बाद में शरीर से कर जिसप्रकार(जिससे तुझे) अक्षय सुख की प्राप्त होगी। Page #48 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् किं पढिएणं बहुणा?, किं वा गुणिएण? किं व मुणिएणं?। जाव न बोहसि अप्पं, तुसभूयं ताव तं सव्वं॥८॥ (अर्थ) अधिक पढने से क्या? अधिक गुणों से क्या? अधिक जानने से क्या? जब तक आत्मा को नहीं जानता तब तक वह सब छिलके के समान हैं। अवरजणबोहजणया, बहु(ह)वे वि नरा नडुच्च(व्व) दीसंति। सो पुण विलु(विऊ) लोए जो, बोहइ अप्पणा अप्पं॥९॥ (अर्थ) दूसरों को बोध करनेवाले बहुत से लोग नट के समान दिखते हैं। जो आत्मा के द्वारा आत्मा को बोध कराता है वह फिर जगत् में विद्वान् है। भरहो भरहाहिवई, भुंजंतो पंचहा वि विसयसुहं। जं पत्तो वरनाणं, तं जाणस अप्पबोहफलं॥१०॥ (अर्थ) भरतक्षेत्र के अधिपति भरत ने पांच प्रकार के विषयसुख को भोगते हुए भी जो श्रेष्ठज्ञान प्राप्त किया, उसे आत्मबोध का फल जान। चइउं नियनियरज्जं, करकंडू दुम्मुहो नमीराया। निग्गइ निवो य च(उ)रो, सिवं गया अप्पबोहेणं॥११॥ (अर्थ) अपने अपने राज्य का त्याग करके करकण्डु, दुर्मुख, नमिराजा, निर्गति ये चार राजा आत्मबोध से शिव(कल्याण) को प्राप्त हुए। परचित्तरंजणट्ठा, जइ कूडदमं व बाहि रे लढें। कुणसि मणं ता तेणं, {जं जं वंछेसि तं लहसि} परलोए लहसि दुहदंडं॥१२॥ (अर्थ) अरे दूसरों के चित्त के रंजन में स्थित! बाहर मन से झूठ दमन करोगे, तो उससे परलोक में दुःखदण्ड प्राप्त करोगे। अह पुण तं चेव रमणं, चिंतारयणं व सव्वओ रम्म। जइ कुणसि ताव तेणं, जं जं वंछेसि तं लहसि॥१३॥ (अर्थ) अब फिर वही संदर चिन्तामणि की तरह सभी ओर से रमणीय(कर्म) यदि करोगे तो उससे जिस जिस की इच्छा करोगे वह प्राप्त होगा। अह तिहुयणं पि सयलं, कहमवि बोहेसि जइ वि न हु अप्पं। तह वि न मुक्खो रे तह, तमेव सु(मु)क्खो जणे किं नु?॥१४॥ (अर्थ) यद्यपि किसी भी प्रकार से तीनों लोकों का संपूर्ण बोध करता है, लेकिन सचमुच आत्मा का बोध नहीं कराता है, अरे मूर्ख! इससे तूं लोक में मूर्ख क्यों नही है? बहयाण वि लोयाणं, पुरिसो दितो वि को वि असणाई। जइ अप्पणा न भुंजइ, तावु(व) छुहा जाइ किं तस्स? ॥१५॥ (अर्थ) यदि कोई पुरुष बहुत लोगों को भोजनादि देते हुए यदि खुद उसका सेवन नहीं करता तब तक क्या उसकी भूक मिटती है? Page #49 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ एवं रे जीव! तुमं, बोहिं दितो अवरजीवाणं। जइ अप्पणा न बुज्झसि, तहेव ता दुग्गई तुज्झ॥१६॥ (अर्थ) इस प्रकार अरे जीव! अन्य जीवों को बोध देता हुआ तू यदि आत्मा के द्वारा बोधित नहीं होता है तो तेरी दुर्गति है। _ विज्जासाहणुवायं, जड़ साहितो वि को वि अवरेसिं। सो अप्पणा न साहइ, ता सिज्झइ तस्स किं विज्जा?॥१७॥ (अर्थ) यदि कोई(पुरुष) दूसरों को विद्या की सिद्धि के उपायों की साधना करवाता हुआ वह आत्मा के द्वारा साधना नहीं करता है तो क्या उसकी विद्या सिद्ध होगी? साहितो वि तुमं तह, अवरेसिं सिद्धिसाहणोवायं। जइ न समायरेसिं सयं ता सिद्धिं नेव पावेसि॥१८॥ (अर्थ) तथा तू दूसरे जीवों से सिद्धिसाधन के उपायों को साधते हुए भी यदि खुद उसका आचरण नहीं करता है तब तक सिद्धि की प्राप्ति नहीं होगी। जेसिं करेसि तत्तिं, तुह तत्तिं ते वि किं न काहिंति। ता कुणसु अप्पणु च्चिय, तिए पारं न पाविहिसि॥१९॥ (अर्थ) जिनकी तुम तृप्ति करते हो क्या वे तुम्हारी तृप्ति नहीं करेंगे? अतः आत्मा की तृप्ति करो, उससे तुम पार नहीं जाओगे? दंसेसि जह परेसिं, संसारभयं न अप्पणो तह किं?। रे दरम्मि जलंतं, पासेसि नो अप्पए हिठ्ठा॥२०॥ (अर्थ) जिस प्रकार संसार का भय दूसरों को दिखाता है लेकिन अपने आप को क्यों नही? अरे दूर में लगी आग को देखता है लेकिन आत्मा में लगी आग को नहीं देखता। संसारोदहिमज्झे, नियजीवस्सावि निवडमाणस्स। न करेसि दइयं जइ तं, ताव कहं अवरजीवेसुं?॥२१॥ (अर्थ) जिस प्रकार संसाररूपी सागर में गिरते हुए अपने आत्मा की(पर) भी तू दया नहीं करता है, तो फिर अन्य जीवों पर(दया) कैसे करेगा? अकुणंतो जह निययं, परोवइटुं च ओसहं रोगी। गव्वेण मरइ विज्जो, सज्जीकयबयलोगो वि॥२२॥ (अर्थ) जैसे अपने पास का तथा दूसरे के द्वारा बताया गया औषध न करता हुआ रोगी मरता है। उसी तरह बहुत से लोगों को ठीक करनेवाला वैद्य भी गर्व से मरता है। ___ एवं तुमं पि निययं, परोवइटुं च धम्मउवएस। । अकुणंतो पडसि भवे, नित्थारियबहुयलोगो वि॥२३॥ (अर्थ) इस प्रकार बहुत लोगों को तारनेवाले तुम भी अपने या दूसरों द्वारा उपदिष्ट धर्मोपदेश का आचरण नहीं करते हुए भव(बंधन) में गिरोगे। Page #50 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् बहुए वि जणे अवरे, बोहिंता अप्पयं विणा जीवा । अंगारमद्दओ विव, पडंति घोरे दुहसमुद्दे॥२४॥ (अर्थ) बहुत से लोग आत्मा को बोध किए बिना दूसरों को बोध कराते हुए अंगारमर्दक की तरह घोर दुःखरूपी समुद्र में गिरते हैं। जेसिं कहेसि धम्मं, सुरेसु ते गामिणो तमायरियं। तं पुण अकुणंतोतं, कुगइ पाविहिसि रे पाव! ॥ २५॥ (अर्थ) जिनको धर्म बताते हो वे उसका पालन करके देवलोक में जायेंगे, उसी का पालन नहीं करता हुआ अरे पापी! तू गति को प्राप्त होगा। तत्थ गया य भवंतं, दिणंते ओहिणा नियस्संति। दिसि दिसि अवलोयंतं, मालापडियं व मज्जारं ॥२६॥ ४३ (अर्थ) और वहाँ गये हुए तुम्हें दिन के अंत में अवधिज्ञान से देखेंगे, चारों दिशाओं में अवलोकन करती हुई माले से गिरी हुई बिल्ली की तरह। को हं इहागओ कह, जाओ हं एरिसो कहं दुहिओ । इय तु झरंतस्स वि, होही नाणं न वा ताणं ॥ २७॥ (अर्थ) मैं कौन हूँ? यहाँ कैसे आया? कैसे उत्पन्न हुआ? इतना दुःखी क्यों हूँ? इस प्रकार स्मरण करता हुआ तेरा न ज्ञान होगा न बचानेवाला होगा। नयणेहिं कहं दीसइ?, धी! धी! रूवं विरूवमेयस्स । होहिसि इइ मूढाणं, तुम दुगुंछापयं तत्थ ॥२८॥ (अर्थ) इस प्रकार विरूप ऐसा रूप आँखों से कैसा दिखता है? धिक्कार हो ! धिक्कार हो ! इस तरह वहाँ तू मूर्ख लोगों का घृणापात्र होगा। हा! पावफलं एअं, दट्ठूण वि कीरए पुणो कह तं?। एवं भवभीयाणं, वेरग्गपयं च विबुहाणं ॥ २९॥ (अर्थ) अरे! इस पापफल को देखकर तू कैसे कर्म को करता है? ऐसा विचार करते हुए संसार के भय से डरे हुए विद्वान् लोग वैराग्यपद को प्राप्त करते हैं। इह हरसि मणो जेसिं, किरियं करिऊण दव्वओ जइ वि तह वि सुरा संजाया, तुह चरियं ते मुणिस्संति॥३०॥ (अर्थ) यहाँ यदि तू द्रव्य से क्रिया करके जिनके मन का हरण करता है, फिर भी देव हुए ऐसे वे तेरा चारित्र जानेंगे। कुगईं पत्तो तत्तो, कित्तिं सुगइं पि लहसि नो एवं। भावेन कुणसि जइ पुण, ता दुन्नि वि पावसे अइरा ॥३१॥ (अर्थ) इस प्रकार कुगति को प्राप्त हुए तुम्हे कीर्ति और सुगति नहीं मिलेगी। यदि भाव से करते हो तो दोनों भी जल्दी ही प्राप्त करोगे। Page #51 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ को वि जहा अन्नेसिं, सुद्धं मग्गं परूवमाणो वि। जइ वच्चसि उम्मग्गे, कुगईए पडसि ता पयडं॥३२॥ (अर्थ) जैसे दूसरों को शुद्ध मार्ग बतानेवाला कोई भी यदि(स्वयं) गलत मार्ग पर जाता है तो वह कुगति में गिरता है यह स्पष्ट ही है। सो पुण मग्गो दुविहो, जिणेहिं भणिओ अणंतनाणीहिं। एगो सरलो अवरो, वंको जयणाइ गमणिज्जो॥३३॥ (अर्थ) अनंतज्ञानी जिनों के द्वारा कहा गया मार्ग फिर दो प्रकार का है- एक सरल तथा दूसरा वक्र(टेढा) वह प्रयत्न से जानना चाहिए। एगो पंचमहव्वयरूवो वरनाणदंसणचरित्तो। सम्मत्तमूलबारसगिहिवयरूवो तहा अवरो॥३४॥ (अर्थ) पहला पाँच महाव्रत रूपी श्रेष्ठ ज्ञान, श्रेष्ठ दर्शन, श्रेष्ठ चारित्रवाला है, दूसरा सम्यक्त्व मूल बारह गृहस्थ के व्रतरूप है। कह पुण एसो मग्गो, सुद्धो लद्धो चिरं भमंतेण। कत्थइ चउसु गइसु ता, वि हु का निसुण ता एया॥३५॥ (अर्थ) चारों गतियों में बहुत भ्रमण करते हुए उसमें से भी यह शुद्ध मार्ग तुम्हे कैसे मिला वह सुन। चउदसरज्जू लोगो, अदिस्समाणेहिं चम्मचक्खूहि। जीवेहिं अत्थि पुन्नो,(त्तो?) चुन्नेणं चुन्नकुंपि व्व॥३६॥ (अर्थ) चर्मचक्षु से न देखते हुए जीवों के द्वारा चौदह राजलोक चूर्ण से भरी हुई बोतल के समान भरा हुआ है। होइ निगोओ एगो, तेहि अणंतेहिं ते पुण असंखा। तेहिं पि असंखेहि, गोला तह ते वि गयसंखा॥३७॥ (अर्थ) अनंत(जीवों के द्वारा) एक निगोद होता है, वे(निगोद) भी असंख्य(होते हैं), उन असंख्य(निगोदों से) गोला(होता है), तथा वे(गोले) भी संख्येय(होते हैं)। आह कहं सुइमित्ते, ख(खि)त्ते लोए व(च) णंतया जीवा। जम्हा भणियमणंतं, अणंतभेयं जिणिंदेहि॥३८॥ (अर्थ) बताओ, सूई जितने जगह पर अनंत जीव कैसे? जैसे जिनों के द्वारा अनंत के अनंत भेद कहे गये हैं। आहारं नीहारं, समं कुणंता अईवसुहुमतणू। सद्दात्थ(हत्थे) वि अक्खलिया, निगोयजीवा सुए भणिया॥३९॥ (अर्थ) आहार और नीहार समान करते हुए अतिसूक्ष्म शरीर, शस्त्र से भी अबाधित निगोद जीव श्रुत में कहे गए हैं। एगम्मि वि ऊसासे, सतरस वारा मरित्तु उप्पत्ती। अट्ठारसमं वारं, तेसिम(निस)सीयं कुलं च तुम॥४०॥ Page #52 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् (अर्थ) एक उच्छवास में सतरह बार मरकर(तुम्हारी) उत्पत्ति होती है। उस निश्वास में अठारह बार वह तुम्हारा कुल है। एवमणंतं कालं, दुक्खं सहिऊण तत्थ तं जीव!। ववहाररासिमझे, अह पत्तो कम्मजोगेण॥४१॥ (अर्थ) हे जीव! तुम वहाँ इस प्रकार अनंतकाल तक दुःख सहन करके अब कर्मयोग से व्यवहार राशी को प्राप्त हुए हो। समभंगपत्तकिसलयअंकुरसेवालकुं(क)दपमुहेसुं। बायरकम्मुदएणं, बायरणंतेसु उप्पन्नो॥४२॥ (अर्थ) जिसको काटने से समान भंग हो ऐसे, पत्ते, कोमल लताएं, अंकुर, शैवाल तथा कंद प्रमुखों में बादर कर्म के उदय से अनंतों में बादर उत्पन्न होते हैं। साहारणकम्मुदए, जीवा साहारणेसु गच्छंति। ते पुण हुँति अणंतो(ता), इक्के इक्के वि देहम्मि॥४३॥ (अर्थ) साधारण कर्मोदय में जीव साधारण(वनस्पतिकाय) में जाते हैं। वे फिर एक-एक देह में अनंत होते हैं। मूढेण तए तेसुं, वि अणंतकालं अणंतकाएसु। जं सहियं गुरु दुक्खं, ता जाणइ केवली जइ तं॥४४॥ (अर्थ) मूर्ख ऐसे तेरे द्वारा उसमें अनंत कायों में अनंत काल तक जो बडा दुःख सहन किया वह केवल केवली(सर्वज्ञ) जानते हैं। भमिऊण चिरं चउदस, जोणीलक्खेस तेस रे जीव!। पत्तेयकम्मउदए, पत्तेयवणस्सए जाओ॥४५॥ (अर्थ) हे जीव! बहुत समय तक चौदह लाख योनियों में भ्रमण करके(तू) प्रत्येककर्मोदय में प्रत्येक वनस्पति में उत्पन्न हुआ। एगो एगो जीवो, एगे एगे तणुम्मि जेसि भवे। ते अंबं(ब)जंबुजंबीरमाइणो हुंति पत्तेया॥४६॥ (अर्थ) एक एक जीव जिनके एक एक शरीर में होते हैं, वे आम, जामुन, नींबू आदि प्रत्येक होते हैं। जोयणसहस्समाणं, देहं उक्कोसओ हवइ तेसिं। दसलक्खा जोणीणं, आउं दसवाससहस्साइं॥४७॥ (अर्थ) उनका देह उत्कृष्ट से हजार योजन होता है, ऐसे दस लाख योनियों की आयु दस हजार वर्ष की होती है। कालमसंखं तत्थ वि, दक्खं सहिऊण छेयणाईयं। पत्तो वायजिएसुं, घणतणुउब्भामगाईसु॥४८॥ १. प्रत्येक वनस्पती। Page #53 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ (अर्थ) वहाँ पर भी असंख्य काल तक छेदनादिक दुःख को सहन करके घने पतले ऐसे, तृण आदि को आकाश में उडानेवाले वायुविशेष के बहनेवाले वायुजीवों में प्राप्त होता है। कणगासणविज्जुक्कामुम्मुरिइंगालजालपमुहेसुं। अगणिजिएसुं पत्तदुक्खं विज्जावणाईयं॥४९॥ (अर्थ) आकाश में उडनेवाले अग्निकण, वज्र की अग्नि, बिजली की अग्नि, आकाश से जो अग्नि की वर्षा होती है, कंडे की गरम राख में रहनेवाले अग्निकण, ज्वालारहित काष्ठ की अग्नि, ज्वाला प्रमुख अग्निजीवों में बुझाना इत्यादि दुःख प्राप्त होते ओस-हिम-करग-हरतणु-महिया-भोमंतलि(रि)क्खमाईसु। आउजिएसुं पत्तं, तावणपाणाइयदुक्खं॥५०॥ ___ (अर्थ) ओस, हिम, करक(बरफ), हरित वनस्पति पर रहनेवाली पानी के बिंदु, छोटे छोटे जल के कण जो आकाश से बादलों से गिरते हैं, जमीन से निकलता हुआ पानी(कुआँ), अन्तरीक्ष आदि अप् जीव में पानी उबालना आदि दुःख प्राप्त हुआ। मणि-रयण-ल्हण-अब्भय बन्निय-हरियाल-मणिसिलाई। वट्टणघोलणपमुहं, पुढविजिएसुं च बहुदुक्खं॥५१॥ (अर्थ) मणि, रत्न, लवण, अभ्रक, चंदन, हरिताल(तृण विशेष), मनःशिल धातु आदि पृथ्वी जीव में परावर्तन, घोलन(घर्षण)(ऐसे) प्रमुख बहुत दुःख है। वाससहस्सा १ तिन्नि य, दिवसतिगं २ तह य सत्त ३ बावीसं ४। वाससहस्सा आउं, चउसु वि वायाइजीवेसु॥५२॥ (अर्थ) तीन हजार वर्ष, तीन दिन, सात तथा बाईस इत्यादि चार भी वात आदि जीवों में हजार वर्ष तक आयुष्य होता है। अंगुलअसंखभागो, देहं चउसु पि सत्तसत्तेव। जोणीलक्खा नेया, कालमसंखं च कायट्टिई॥५३॥ (अर्थ) चारों गति में देह परिमाण अंगुल का असंख्य भाग, सात सात लक्ष योनि और असंख्य काल तक कायस्थिति जाननी चाहिए। सीयं तावाइदुक्खं, तत्थ य वि समुत्थिय अगणंतो। अह पत्तो जीव! तुमं, तसनामुदयण तसभावं॥५४॥ (अर्थ) हे जीव! तु वहाँ शीत, ताप आदि से उत्पन्न हुए दुःख को न गिनते हुए त्रस नामक कर्म के उदय से त्रस भाव को प्राप्त हुआ। बें(ब)(इं)दिया य जीवा, किमि-संख-जलोय-चंदणाईया। __ तेइंदिया य मंकुण-जूया-उद्देहिया पमुहा॥५५॥ १. १.वायु, २.अग्नि, ३.अप, ४.पृथ्वी Page #54 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् (अर्थ) पेट में तथा बवासीर में पैदा होनेवाले कीडे किमि), शंख, जलौका, चंदनक-अक्ष जिसके निर्जीव शरीर को साध लोग स्थापनाचार्य में रखते हैं(चंदन) आदि दो इंद्रियों वाले जीव हैं, खटमल, नँ, दीमक(उद्देहिका), ये प्रमुख तीन इंन्द्रियों वाले जीव हैं। चउरिंदिया य मच्छिय-विच्छुय-कंसारियाइणो एसिं। देहं बारसजोयण, तिगाउयं जोयणं च कमा॥५६॥ (अर्थ) मधुमक्खी, बिच्छु, कंसारिका(रात को आवाज करती है) आदि चार इंन्द्रियवाले जीव हैं, इनका देह क्रम से बारह योजन, तीन गव्युत और एक योजन प्रमाणवाला होता है। __ अच्चंतदक्खियाण वि, एसिं विगलाण बारवरिसाइं। अउणावन्नं दिवसा, छम्मासा आऊयं कमसो॥५७॥ (अर्थ) अत्यन्त दुःखित ऐसे इन विकलेंद्रिय जीवों का क्रमसे बारह वर्ष, उनचास दिन और छह मास आयुष्य होता है। तिसु एसु संखकालं, जोणी(णि)लक्खे दुवे वे भमिओ(उं)। पंचिंदिजाइउदए, जाओ सि पणिंदिओ तिरियं॥५८॥ (अर्थ) तूं इन तीन दो दो लाख योनि में संख्या काल तक भ्रमण करके पंचेन्द्रिय जाति नाम कर्म के उदय से पंचेन्द्रिय वाला तिर्यक् उत्पन्न हुआ। ते पुण तिविहा जल-थल-खयरा पढमाइ मच्छ-मगराई। पसु-उर-भुयपरिसप्पा गो-अहि-नउलाइणो बीया॥५९॥ (अर्थ) वे फिर से तीन प्रकार के हैं- जलचर, स्थलचर, खेचर। प्रथम(जलचर) मछली, मकर आदि और द्वितीय(स्थलचर) पशु = गाय, उरपरिसर्प= साप, भुजपरिसर्प = नेवला आदि हैं। तईया हंसाईया संमुच्छिमगब्भया दहा सव्वे। गब्भयउरगा उभए वि जलयरा जोयणसहस्सं॥६०॥ (अर्थ) तृतीय(खेचर) हंस आदि सब पक्षी दोन प्रकार के हैं सम्मूर्च्छिम(स्त्री और पुरुष के समागम के बिना उत्पन्न होने वाले) और गर्भज। गर्भज उरपरिसर्प और जलचर दोनों उत्कृष्ट से हजार योजन प्रमाणवाले होते हैं। खयरदुगधणुयपुहत्तं, छक्कोसपसुभुयगगाउयपुहत्तं। मुच्छिमभुयउरगपसू, धणुजोयणगाउयपुअहत्त॥६१॥ (अर्थ) आकाश में संचार करनेवाले जीव दो धनुष पृथक्त्व, पशु छह कोस, भुजपरिसर्प गव्यूत पृथक्त्व, सम्मूर्च्छिम भुजपरिसर्प धनुष पृथक्त्व, सम्मूर्छिम उरपरिसर्प योजन पृथक्त्व, सम्मूर्छिम पशु गव्यूत पृथक्त्व उत्कृष्ट प्रमाणवाले होते हैं। ___ आउं च पुव्वकोडी, जलयरद्गगब्भभुयगउरगाणं। गब्भयपसुपलियतियं, पक्खिसु पलियाअसंखंसो॥६२॥ (अर्थ) जलचर, गर्भज-भुजपरिसर्प, उरपरिसर्प जीवों की उत्कृष्ट आयु एक करोड पूर्व है, गर्भज पशुओं की उत्कृष्ट आयु तीन पल्योपम(और) पक्षियों की आयु पल्योपम के असंख्यातवे भाग जितनी है। Page #55 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ सयरि च कोडिलक्खा, सहसा छप्पन्न वासकोडिणं। एयं सव्वजिणेहिं, भणियं पुव्वस्स परिमाणं॥६३॥ (अर्थ) सत्तर लाख छप्पन हजार करोड वर्षों का पूर्व का परिमाण सर्वज्ञ जिनों के द्वारा कहा है। वाससहस्सा चुलसी-दुगहियसत्तरि-तिवन्न-बायाला। मुच्छिम-पलिं(णिं)दि-थलयर-खयरोरग-भुयगपरमाउं॥६४॥ (अर्थ) चौरासी हजार वर्ष सम्मूर्छिम पंचेंद्रिय स्थलचर जीवों की, बहत्तर हजार वर्ष से कुछ अधिक सम्मूर्च्छिम पंचेंद्रिय खेचर जीवों की, तिरपन हजार वर्ष सम्मूर्छिम पंचेंद्रिय उरपरिसर्प जीवों की, बयालीस हजार वर्ष सम्मूर्छिम पंचेंद्रिय भुजपरिसर्प जीवों की परम आयु होती हैं। सत्तट्ठभवा एसिं, कायठिई जोणिलक्खचउगं च। तिरियगई इमाए, जं पत्तं तं इहं सुणसु॥६५॥ (अर्थ) इनकी सात-आठ भव तक कायस्थिति और चार लाख योनियाँ होती है, इसमें जो तिर्यग् गति को जो प्राप्त होता है उसको यहाँ(अब) सुन। कोमरिएहि य धरिय,(या?) बहियाए जलाउ जलजीवा। खिविया इव जलणम्मी, मरंति दहिया सरणरहिया॥६६॥ (अर्थ) जल से बाहर निकाले हुए, मच्छीमार के द्वारा धारण किए हुए ऐसे दुःखित, शरणरहित, जल में रहनेवाले जीव अग्नि में डाले हए की तरह मरते हैं। लहणो गुरुमच्छेहि, अखंडदेहा तहा गिलिज्जति। एगे कल्लोलेहिं, उक्खित्ता बहि मरंति सयं॥६७॥ (अर्थ) उसी प्रकार बडी मछलियों के द्वारा अखंडदेहवाली छोटी मछलियाँ निगली जाती हैं, किसी एक लहर के द्वारा बाहर फेके जाने पर भी मरती हैं। ___ अहमेहिं निद्दएहिं, आहाराणत्थ अ(उ)भय धम्मट्ठा। मारिज्जंता थलयरजीवा कंदंति कलु(रु)णसरं॥६८॥ (अर्थ) आहार के लिए और धर्म के लिए निर्दयी ऐसे अधमों के द्वारा मारे जाते हुए ऐसे स्थलचर जीव करुण स्वर में आवाज करते हैं। अंकण-बंधण-ताडण-च्छेयण-भेयण-खुहा-पिवासाहिं। अक्कंता परतंता, गमंति थलयरजिया कालं॥६९॥ (अर्थ) चिह्नित करना, बांधना, मारना, छेदन करना, भेद करना, भूक, प्यास आदि से आक्रान्त करते हुए परतन्त्र ऐसे स्थलचर जीव काल को व्यतीत करते हैं। खयरा अवि पावेहिं, बहुयउवाएहिं पाविया बंध। कलणं लवंति बहुसो, छेइज्जता पहरणेहिं॥७०॥ Page #56 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् (अर्थ) पक्षी भी पापी जीवों के बहुत प्रकार के उपायों के द्वारा बंध को प्राप्त हुए तथा बहुत से आयुधों के द्वारा छेदे गए वे (पक्षी) करुण आवाज करते हैं। दुमपत्तभवो कीडो, निहओ भमरीए निद्दयमणाए । अह साथि (घ) रोलिया एसा अहिणा सो वि मोरेणं ॥ ७१ ॥ (अर्थ) वृक्ष के पत्तो में उत्पन्न कीडा निर्दय ऐसे मनसे भौरे के द्वारा मारा जाता हैं, वह भौंरा इस गृहकोकिल के अधीन है और वह गृहकोकिला मोर के द्वारा मारी जाती है। सो वणमज्जारेणं, सो वि विरूपण सो वि चित्तेण । वग्घेण सो वि सीहेण सो वि अट्ठावएणं सो॥७२॥ ४९ (अर्थ) वह (मोर) वन बिल्ली के द्वारा, वह बिल्ली भौंडे के द्वारा, भौंडा चित्ते के द्वारा, वह चित्ता बाघ के द्वारा, वह बाघ सिंह के द्वारा, वह सिंह गेंडे के द्वारा मारा जाता है। सबलेहिं एवमबला, ' परुप्परं निद्दयं हणिज्जंता । ताणरहिया वराया, तिरिया अच्छंति दुहभरिया ॥७३॥ (अर्थ) इस प्रकार सबलों के द्वारा परस्पर को निर्दयता से मारे जाते हुए, जिनका रक्षण करने वाला कोई नहीं हैं ऐसे बेचारे तिर्यंच दुःख से युक्त रहते हैं। कम्मखओवसमेणं, कयावि कहमवि घ (घु) णक्खरनएणं । एए विदेसविरई, कंबलसबलाई व लहंति ॥७४॥ (अर्थ) ये भी(तिर्यंच) कभी तो किसी भी प्रकार से कर्म के क्षयोपशम से घुणाक्षरन्याय से कंबल, सबल आदि की तरह देशविरति प्राप्त करते हैं। एसु चिरं भमिऊणं, दसदिट्टंतेहिं चुल्लगाईहिं। कहमवि मणुयगईए, उदए मणुओ तुमं जाओ ॥७५॥ (अर्थ) इसमें बहुत काल तक भ्रमण करने के बाद क्षुल्लकादि दस दृष्टांतों के द्वारा किसी भी तरह मनुष्य गति ( नाम कर्म) के उदय होनेपर तूं मनुष्य हुआ। कइया विवणुनिवासी वक्कलवसणो विरूवरूवो य। जीववहरत्तचित्तो दुहिओ सवरो तुमं जाओ॥७६॥ (अर्थ) कदाचित वन में रहनेवाले पेडों के छाल से बने वस्त्र को पहननेवाले विरूपरूप और जीव के वध में जिसका चित्त लगा रहता है ऐसा दुःखी शबर तुम हुए। उद्ध(द्बु)सियरोमकूवो रत्तच्छो भीमदंसणो खुद्दो । जाओ य तुमं चोरो कयावि आरोविओ सूलिं॥७७॥ (अर्थ) जिस के रोम के बाल रोमांचित हुए है ऐसा, लाल आंखों वाला तुच्छ, भयंकर दिखनेवाला तू चोर हुआ और कभी तो शूल पर आरोपित 'हुआ। Page #57 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ छिन्न-कर-चरण-नासा-कन्नो खिन्नो कयावि दुहपुन्नो। अटुंग-लोह-कीलय-विद्धो विद्धो य कइयावि॥७८॥ (अर्थ) कभी तो जिसके हाथ, पैर, नाक, कान कटे है ऐसा दुःख से खिन्न, जिसके आठ अंग लोहे की खीलि से वेधित किये है ऐसा कभी तो वृद्ध हुआ। आपाय-नहुत्तारियचम्मो लित्तो कयावि चुन्नेणं। करवत्त-कुंत-सत्ती-खग्गेहिं कयावि भिन्नो सि॥७९॥ (अर्थ) जिस की चमडी सिर से लेकर पैर के नाखून तक उतार दी गई है और कभी तो चूर्ण के द्वारा लिप्त किया है ऐसा करवत, भाला, शक्ति(अंकुश), खड्ग के द्वारा कभी तू भेदित हुआ। आसी तुमं वराओ, रंको दीणो कयावि मायंगो। अंधो बहिरो गो, पंगू कुंटो य कईयावि॥८०॥ (अर्थ) तू कभी गरीब, याचक, दीन, मातंग और कभी अंधा, गुंगा, पंगु, मुक, कुब्ज(हाथरहित) हुआ। कासेहिं सासेहिं, जलोयरेहिं कोढेहिं सूलेहिं भगंदरेहि। रोगेहिं सोगेहिं, महादुहेहिं थात्थांतया जीव! तुमं विहत्थो॥८१॥ (अर्थ) खाँसी, श्वास, जलोदर, कुष्ठरोग, शूल, भगंदर इस प्रकार के रोगों से मिलनेवाले शोक से, महादुःखों से ग्रस्त हे जीव! तूं व्याकुल है। वंत-मल-पित्त-मेहण-उच्चाराईस अणंतसो जीवो। आसा(सी) असन्निमणुओ, अंतमुहुत्ताओ(उ) य तुम॥८२॥ (अर्थ) इस प्रकार उल्टी, मल, पित्त, मैथुन के मलोत्सर्ग में अनंत मनरहित मनुष्य जीव होते हैं। ऐसा तू अंतर्मुहूर्त (अडतालीस मिनट) आयुवाला जीव हुआ। मणुयाण परममाउं, पलियतियं तह तिकोसयं देह। जोणीलक्खा चउदस, कायठिई सत्त अट्ठ भवा॥८३॥ (अर्थ) मनुष्यों की उत्कृष्ट आयु तीन पल्योपम तथा देह तीन कोस प्रमाण वाला होता है, चौदह लाख योनि तथा कायस्थिति सात-आठ भव तक होती है। अमुणियधम्मो काउं, पावं मणुयत्तणे तुम विविह। पत्तो अहोगईए, भारेण व पावनिवहस्स॥८४॥ (अर्थ) मनुष्य गति में विविध पापों को करके जिसने धर्म नहीं जाना है ऐसा तू अधोगति में गया जैसे पाप के समूह के भार से अधोगति में गया हो। जालामालकरालो, खाइरअग्गी जहा हवइ तत्तो। तत्तो अणंतभ(गु)णियं तत्तो(तं), उ नरयपुढवीओ(उं)॥८५॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् (अर्थ) ज्वालाओं की माला से भयंकर खादिर वृक्ष के लकडी में पैदा हुई अग्नि जिसप्रकार तप्त होती है उससे अनंत गुना ताप नरक की पृथ्वी में होता है। हेमंतमासं (स) पडियं, सीयं सहिमं (अं?) जहा हवइ सीयं । एगे निरयपएसो (से), तओ वि सीया (यं) अनंतगुणं ॥ ८६ ॥ (अर्थ) हेमंत मास में पडी हुई ठंडी जितनी शीत होती है, उससे भी अनंत गुनी ठंडी एक नरक प्रदेश में होती है। ५१ अइभीसणं करालं, सुतिक्ख (धा) रं जहेव करवालं । इत्तो वि य णंतगुणं, तिक्खा निरयाण भूमीओ ॥ ८७ ॥ (अर्थ) जिस तरह से अति भयंकर, उँचे, सुतीक्ष्ण तलवार की धार होती है उससे भी अनंत गुनी तीक्ष्ण नरकों की भूमियाँ होती हैं। होइ जहा दुग्गंधं, कडेवरं मयग-शुणग-आसाणं। इत्तो निरयपएसा, अणंतगुणियसुदुग्गंधा॥८८॥ (अर्थ) जैसे मरे हुए कुत्ते, घोडे का शव दुर्गंधित होता है, इससे भी ज्यादा दुर्गन्धिवाले नरक के प्रदेश होते हैं। राई जहा अणाहा, सनीर-नीरय-जुया भवे सतमा। तेणंतगुणंतगुहिरंधयारघोरा महानिरया॥८९॥ (अर्थ) जैसे चंद्र रहित और पानी सहित बादलों वाली रात्री अंधेरी होती है उससे अनंतगुण गहरे अंधकार से घोर महानर होतें हैं। ते पुण रयणा सक्कर- वालुय-पंकप्पहा य धूमतमा । तमतमपहा य सत्त वि, पुढवीओ पावरुक्खफलं॥९०॥ (अर्थ) वे फिर रत्नप्रभा, शर्कराप्रभा, वालुकाप्रभा, पंकप्रभा, धूमप्रभा, तमप्रभा, तमस्तम ( महातम ) प्रभा और सात भी पृथ्वियाँ पाप रूपी वृक्षों का फल होती है। एगं ति-सत्त- दसगं सतस्स (रस) बावीस चेव तेतीसं । इय सागरोवमाइं, सु(स)त्तसु पुढवीसु परमाउ॥९१॥ (अर्थ) एक, तीन, सात, दस, सतरह, बाईस, तैतीस सागरोपम इस प्रकार नरक की सातों पृथ्वियों में उत्कृष्ट आयुष्य होते हैं। देहं सत्तमपुढवीनेरइयाणं धणूण सयपणगं । अद्धद्धहीणमित्तो, नायव्वं सेसपुढवीसुं॥९२॥ (अर्थ) सातवी पृथिवी के नारकों का शरीर - प्रमाण पाँच सौ धनुष्य होता है बाकी पृथ्वियों में आधा आधा कम प्रमाण जानना चाहिए। परमाहंमिय-विहिया, वियणा तिसु आइमासु अह छट्ठ। जाव परुप्परविहिया, खित्तसहावा य सत्तसु वि ॥ ९३॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ ५२ (अर्थ) परमाधार्मिक देवों के द्वारा दी हुई वेदनाएँ पहली तीन और छठी पृथ्वी में तथा एक दूसरे से निर्मित, क्षेत्र और स्वभाव से उत्पन्न दुःख सातों पृथ्वी में होती है। एवंविहनरएसुं, कुंभीए (त)त्ततिल्लभरियाए । अहवयणे डज्झतो, उप्पज्जइ जाव नेरइओ ॥ ९४ ॥ (अर्थ) इस प्रकार नरकों में गरम तेल से भरे हुए नीचे मुखवाले घडे के अंदर जलता हुआ नारकी जीव उत्पन्न होता है। तं दट्ठूणं निहिमिव, हरिसेणं कलयलं पयासिंता। परमाहम्मिय-असुरा, खणेण धाविंति अह अहमा ॥ ९५ ॥ (अर्थ) बाद में उस(जीव) को खजाने की तरह देखकर आनंद से कलकल व्यक्त करते हुए परमाधार्मिक असुर एक क्षण में उसकी ओर दौड़ते हैं। लहुय-मुह-कुंभिणीओ, अनिस्सरंतं करित्तु खंडाइं। कड्ंति जहा गोलं, नालियराओ अखंडाओ ॥९६॥ श्रुतदीप-१ (अर्थ) छोटे मुखवाले घडे से वैसे टुकडे करके (उस जीव ) को निकालते है जैसे अखंड नारीयल से गोला खिंचकर निकालते है। अह तक्खणेण तत्तियमित्ततणु पावकम्मणा जायं। चुन्नं करिति सुहुमं, सिलपुत्तेणं सिलाउवरिं॥९७॥ (अर्थ) उसी क्षण में पापकर्म से उत्पन्न शरीर का शिलापुत्र से शिला के उपर सुक्ष्म चूर्ण करते है। तत्तो वि तहा जायं ... .सि मोहमूढो पहरतिगं जोयणतिगं च । कालमणंतं लोयं खय एओ इत्थसमयम्मि लंमिच्छत्त मूढमई ॥ ५१ ॥ (कुछ अक्षर जादा है।) धम्माधम्म- सुहासुह-जीवाजीवाइवत्थुदेसणयं । तुमए अलद्धपुव्वं, लद्धं दिसि व्व सम्मत्तं ॥ १५२॥ (अर्थ) तेरे द्वारा पहले कभी न मिला ऐसा धर्म-अधर्म, सुख-असुख, जीव-अजीव इत्यादि वस्तुओं का उपदेश सम्यक्त्व दिशा की तरह मिला। रागाई दोसजढो देवो गुरुत्तणो (मो) विसुद्धचारित्तो। केवलिभणिओ धम्मो इय सम्मत्तं छुदा (बुहा) बिंति॥१५३॥ (अर्थ) राग आदि दोष का त्याग किया है, ऐसे देव, गुरुश्रेष्ठ, शुद्ध चारित्र है जिसका ऐसे केवली ने धर्म कहा है, इसको बुद्धिवान् लोग सम्यक्त्व कहते हैं। १. ९८ से १५० तक ५३ गाथा नहीं है Page #60 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् सम्मत्तं सत्तट्ठीभेयविसुद्धं स जीवियंते वि। अवयंतो जिणधम्मो संपत्तो सुरनरिंदत्तं॥१५४॥ (अर्थ) सडसठ भेद से विशुद्ध जिन धर्म को जीतेजी न छोडते हुए सुर और नरेंद्रत्व को प्राप्त हुआ। इत्थंतरम्म निउणो सव्वरओ परहियत्थकारी य । मिलिओ एगो पुरिसो सो पुण सुगुरु त्ति नायव्व ॥ १५५॥ (अर्थ) इस तरफ निपुण, सर्वरत, दूसरों का हित करनेवाला ऐसा एक पुरुष मिल गया, फिर वह अच्छा गुरु है, ऐसा जानना चाहिए। तव्वयणेणं बीयं कसायचउगं पि अ (व) क्कमेऊणं । लद्धो तुम मग्गो नामेणं देसविरइ त्ति॥१५६॥ (अर्थ) उनके वचन से द्वितीय (अप्रत्याखानावरण) कषाय चतुष्क का भी उल्लंघन करके तेरे द्वारा जो मार्ग प्राप्त किया गया है, (वह) देशविरति नामवाला है। पाणिवह-मुसावाए अदत्त- मेहुण- परिग्गहे चेव । दिसि भोग- दंडसमिई देसे तह पोसहविभागे ॥ १५७ ॥ ५३ (अर्थ) प्राणिवध, मृषावाद, अदत्तादान, मैथुन, परिग्रह तथा दिग्, भोगोपभोग, अनर्थदण्डविरति, सामायिक, देशावकाशिक, पौषधोपवास, अतिथिसंविभागव्रत ये व्रत है। ईय बारसवयरूवो वंको मग्गो भवे सिवपुरस्स । सो वि मिलइ अंतो वच्चंतो सरलमग्गस्स ॥ १५८॥ (अर्थ) शिवपुर का द्वादशव्रतरूप कुटिल मार्ग है, यह भी आगे जाकर अंत में सरल मार्ग को प्राप्त होता है। अह तइयं पि य चउगं अइकमिउं कम्मजोगओ तुम । सव्वविरइ त्ति नामा पत्तो सिवपुरपहो सरलो ॥१५९॥ (अर्थ) तृतीय और चतुर्थ कषाय का अतिक्रमण करके कर्मयोग से तेरे द्वारा सर्वविरति नाम का सरल मोक्ष रूपी पुर का मार्ग प्राप्त किया। एयम्मि मुत्तिमग्गे तिगुत्तिगुत्तेण पंचसमिएणं । गंतव्वं जीव! तए न चयज्जइ अन्नहा गंतुं ॥ १६०॥ (अर्थ) हे जीव! तीन गुप्ति और पाच समिति से इस मुक्ति मार्ग पर तेरे द्वारा जाना चाहिए, अन्य जगह जाना योग्य नही हैं। रयणतियं विणा नो लब्भइ गंतुं पहम्मि एयम्मि। तं पि य हरंति चोरा पमायबहुलस्स पुरिसस्स ॥ १६१॥ (अर्थ) तीन रत्न के बिना(सम्यक् दर्शन, ज्ञान, चारित्र) इस मार्ग पर नहीं जा सकते, बहुत प्रमाद से युक्त ऐसे मनुष्य के (रत्नतय भी) चोर हरण कर जाते हैं। Page #61 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ नाणं दंसणमणहचरणं रयणत्तयं इमं नेयं। इंदिय-कसाय-विसया उवसग्ग-परीसहा चोरा॥१६२॥ (अर्थ) ज्ञान, दर्शन, पापरहित(चारित्र) इन तीन रत्न को जानना चाहिए तथा इंद्रिय, चार कषाय, विषय, उपसर्ग, परीषह ये चोर हैं। सारधम्मरयणावहारयं चोरसित्तमिणमो महाबलं। जाव पावनजिणेसि सव्वहा ताव मुत्तिनगरं न पावसे॥१६३॥ (अर्थ) सारभूत ऐसे रत्नरूपी धन का हरण करने वाले चोर सैन्य महा बल वाले हैं,(तु) जब तक पाप को नहीं जीतता है, तब तक सर्व प्रकार से मुक्ति रुपी नगर को प्राप्त नहीं होगा। ___ एएहिं चोरेहिं उईरियं बहु गणिज्ज दु(खं) मणसा वि मा तुम। पुरा वि एए जिणिओ महाभडे गया अणंता रिसिणो महापयं॥१६४॥ (अर्थ) तु इन चोरों के द्वारा उत्पन्न ऐसे बहुत दुःख को मन से भी मत गिनना, पहले भी इन महान् भटों(शत्रु) को जीतकर अंनत ऋषि महापद(मोक्ष) को गए। भोगा रोगा जोगा निरुवमरूवेण मोहियमण व्व। उवमारहिया नियनियसत्तीए जं असेविंसु(विसुं)॥१६५॥ (अर्थ) भोग, रोग, योग, निरुपम रूप से मोहित मन वाले की तरह उपमा से रहित ऐसे खुद खुद की शक्ती से सेवा करते है। भोगेहिं रोगेहि य एगणंतो धन्नो महप्पा स सणंकुमारो। जो नाम साहम्मियभाववद्धारागुतपत्तो य सणंकुमारे॥१६६॥ (भोगे हि रोगे हियए गणंतो धन्नो महप्पा स सणंकुमारो। जो नाम साहम्मियभावबद्धादरोववण्णो य सणंकुमारे) (अर्थ) भोगों को, रोगों के समान गिननेवाले महात्मा सनत्कुमार धन्य है जो साधर्मिक भाव का आदर करके सनत्कुमार नामके देवलोक में उत्पन्न हए। धन्नो गयसुकुमालो सिरम्मि दियखवियग्गिणा जस्स। केस-तय-अट्ठि-मिसओ दटुं(ड्ढं) जम्मं जरामरणं॥१६७॥ (अर्थ) माथे पर दिप्त खदिर अग्नि से केश, त्वचा, अस्थिओं के निमित्त से जिसके जन्म, जरा, मरण जल गए वह गजसुकुमार धन्य है। देहाओ नेहठाणा पहीणनेहा वि केवलायवओ। जस्साइसारमिसओ मलो व सासा वि नीहरिओ॥१६८॥ (अर्थ) केवल ज्ञानी रूपी सूर्य से जिसने स्नेह को खतम किया है, ऐसे जिनके देहसे स्नेह गण निकल गए है और अतिसार के बहने से सांस की तरह मल भी गया। Page #62 -------------------------------------------------------------------------- ________________ आत्मोपदेशमाला-प्रकरणम् अपच्छिमं तं नमिमो जिणेसरं जेणोवसग्गा सहिया तहाविहा। सुणिज्जमाणा भवणेसु दुस्सहा सल्लोवमं अज्ज वि जे लहंति॥१६९॥ (अर्थ) जिसने उस प्रकार उपसर्ग सहन किए है, उस महावीर जिनेश्वर(हम सब) नमस्कार करते हैं, जो दुःख सुनते हुए भवन में शल्य के समान आज भी प्राप्त होते हैं। धन्नो चिलाइपुत्तो मुइंगणियाहिं जस्स तणुमंतो। पविसरियं पुव्वकयं, दुक्कयमिव भक्खियं सव्वं॥१७०॥ (अर्थ) जिसके शरीर के अंत तक प्रवेश किए हुए पूर्व काय के दुःख के समान चिटियों के द्वारा सब भक्षन किया गया।(वह) चिलाति पुत्र धन्य है। __ धन्ना खंदगसीसा खिवियाण पालगेण जं तम्मि। जेसिं पत्ताणि खयं तणूणि कम्माणि समकालं॥१७१॥ (अर्थ) धन्य वे स्कन्दकशिष्य जिसको पालक ने उसमें डालकर जिनके एक ही समय में तनु ऐसे कर्म क्षय को प्राप्त हुए। गहिय-जिण-वयण-कवया धन्ना गिहिणो वि कामदेवाई। जेसि न भिन्नं हिययं लवं पि उवसग्गमाणेहि॥१७२॥ (अर्थ) उपसर्ग मान के द्वारा जिनका ह्रदय थोडा भी भिन्न नहीं हुआ, जिनवचन रूपी कवच जिन्होंने ग्रहण किया है ऐसे कामदेव आदि गृहस्थी धन्य हैं। रे! जीव! तिनि(रि)य-नारय-नर-सुरकुगईसु सहियणंतदुहो। रोगाईण दहाणं किं बीहसि लेसमित्ताणं॥१७३॥ ___ (अर्थ) अरे! जीव!(तु)तिर्यक्, नारक, मनुष्य, सुर आदि कुगति में अनंत दुःख सहन किए है, रोग आदि जो लेश मात्र दुःख हैं(उनसे) क्यों डरता है। सयमज्जियं पि न दुहं जत्थ सि मु(सु)क्खं अणज्जियं पि कह। कयनासे वा अकयागमो वि न कयावि रे होइ?॥१७४॥ (अर्थ) तु जहां है,(वहा) सचमुच खुद ने प्राप्त किया हुआ सुख भी नहीं है, जो प्राप्त ही नहीं किया वो कैसे?, किए हुए का नाश या नहीं किया उसका आगमन, और जो नहीं किया(उसका) विरोध किया जाता है। रे! किं दुहिओ झूरसि हा हा य सुहं ति जपतो। ___ अविहियधम्मो जो सो जाणिज्जसि अकहिए वि तुमं॥१७५॥ (अर्थ) रे! हा हा सुख ऐसा कहते हुए, दुःखित हुआ ऐसा तू क्यों स्मरण कर रहा है, जो अविहित धर्म है, वह तेरे द्वारा न कहते हुए भी जाना जाता है। कम्मेणा(ण) जणरिउणा जीव! तुमं पाविओ दुहा एवं। सव्वबलेणं अहुणा भावणखग्गेण तं हणसु॥१७६॥ (अर्थ) रे! जीव! जनरूपी शत्रु ऐसे कर्म के द्वारा तु दुःख को ही प्राप्त हुआ है, अब सर्वबल से भावना रूपी तलवार से उसको मारो। Page #63 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ सहिऊण तहा दुक्खं अट्टज्झाणं करेसि किं अहुणा?। तरिउं महासमुद्धं किं झूरसि गोपए पत्ते॥१७७॥ (अर्थ) उस प्रकार दुःख को सहन करके आर्तध्यान क्यों कर रहा है?, महासमुद्र को पार करके सहियाणि जाणि पुव्विं दहाणि इत्तो अणंतभागं पि। जइ सहसि जीव! संपइ ता पाविसि सिवसुहं विउलं॥१७८॥ (अर्थ) रे! जीव!(तु)पहले जो दुःख सहन किए उससे अनंत भाग भी(दुःख)यदि तु सहन करता है(करेगा), तो अभी तु विपुल ऐसे मोक्ष सुख को प्राप्त करेगा। तह कुणसु जीव! अहुणा अक्कमिउं जह चउत्थमवि चउगं। अक्खयमव्वाबाहं अणुत्तरं पावसे सुक्ख॥१७९॥ (अर्थ) रे! जीव! वैसा कर। जैसे चतुर्थ चतुष्कं(संज्वलन) का उल्लंघन करके अक्षय(जिसका नाश नही होता), बाधा रहित, जिससे श्रेष्ठ कोई नही ऐसे सुख को प्राप्त करेगा। किं बहुणा बहुणो वि हु तत्तं जह गोरस्सययमप्पं। अप्पोवएसमालाइ तत्तमिणमो तहा मुणसु॥१८०॥ (अर्थ) ज्यादा कहने से क्या? आत्मोपदेशमाला का इस तत्त्व को वैसे जानो, जैसे गोरसमयमाहात्म्य। तह पढसु सुणसु जंपसु कुणसु करावेसु मुणसु ज्झाएसु। गच्छसु चिट्ठि निसीयसु जह धम्मपहा न चुक्केसि॥१८१॥ (अर्थ) वैसा पठन करो, सनो, बोलो, करो, करके लो, जानो, ध्यान करो/स्मरण करो, जाओ, खडे रहो और बैठो जिससे(तुम) धर्म रूपी मार्ग को न छोडो। ॥इति श्री आत्मोपदेशमालाप्रकरणं समाप्तम्।। ॥श्रीः॥शुभं भवतु॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ श्रीसमयसुंदरगणिकृता यतिअंतिम आराधना उपा. Page #65 --------------------------------------------------------------------------  Page #66 -------------------------------------------------------------------------- ________________ મહોપાધ્યાય શ્રી સમયસુંદરજી – મહોપાધ્યાય વિનયસાગરજી સત્તરમી સદીના મહાકવિઓમાં મહોપાધ્યાય શ્રી સમય = સિદ્ધાન્ત (સ્વદર્શન અને પરદર્શન) ને સુંદર = મનોહર રૂપમાં જન સાધારણ સમક્ષ તથા વિદ્વાનો સમક્ષ રાખવાવાળા, સમય = કાલ તથા ક્ષેત્રોચિત સાહિત્યનું સર્જન કરીને સમયનો સુંદર = પ્રશસ્તતમ ઉપયોગ કરવાવાળા, અન્વર્થક નામધારક મહામના મહર્ષિ મહોપાધ્યાય શ્રી સમયસુંદરજી ગણી છે. એમની યોગ્યતા તેમ જ બહુમુખી પ્રતિભાના સંબંધમાં વિશેષ ન કહેતા આટલું જ કહીએ તો કોઈ અત્યુક્તિ નહીં થાય કે - કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય પછી બધા વિષયોમાં મૌલિક સર્જનકાર તથા ટીકાકારના રૂપમાં વિપુલ સાહિત્યનું નિર્માણ કરનાર અન્ય કોઇ કદાચ જ થયો હશે. સાથે જ આ પણ સત્ય છે કે મહોપાધ્યાય શ્રી, આચાર્ય હેમચંદ્રની જેમ જ વ્યાકરણ, સાહિત્ય, અલંકાર, ન્યાય, અનેકાર્થકોષ, છન્દ, દેશી ભાષા તથા સિદ્ધાંત શાસ્ત્રોના પણ તેઓ અસાધારણ વિદ્વાન હતા. સંગીતશાસ્ત્રના એક અદ્ભુત કલાવિદ્ (કલાના જાણકારી પણ હતા. તેમની બહુમુખી પ્રતિભા અને અસાધારણ યોગ્યતાનો માપદંડ કરતાં પહેલા એમના જીવન અને વ્યક્તિત્વનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરવો સમુચિત ગણાશે. જન્મ અને દીક્ષા- રાજસ્થાન પ્રદેશના સાંચોર (સત્યપુર) માં એમનો જન્મ થયો હતો. એમના માતાપિતા પોરવાલ જાતિના હતા. એમની માતાનું નામ લીલાદેવી અને પિતાનું નામ રૂપસી હતું. કવિનો જન્મ અજ્ઞાત છે પણ કવિરચિત ભાવશતકને આધાર માનીને મારા મતાનુસાર એમનો જન્મ સંવત્ ૧૬૧૦ના લગભગ માની શકાય. તેમણે દીક્ષા કયા સંવતમાં લીધી એનો પણ કોઇ ઉલ્લેખ પ્રાપ્ત નથી પરંતુ એમના જ શિષ્ય વાદી હર્ષનંદન પોતાની સમયસુંદરગીતમાં નવયૌવન ભર સંયમ સંગ્રહ્યો જી નો ઉલ્લેખ કર્યો છે તેથી એમનો દીક્ષા ગ્રહણ કાલ ૧૬૨૮ થી ૩૦ની વચ્ચેનો માની શકાય. એમની દીક્ષા અકબર પ્રતિબોધક યુગપ્રધાન આ. શ્રી જિનચન્દ્રસૂરિજીના પોતાના કરકમલોંથી થઈ હતી અને પોતાના પ્રથમ શિષ્ય ઉપા. શ્રી સકલચન્દ્રમણિના શિષ્ય કરીને મુનિ શ્રી સમયસુંદર નામ આપ્યું હતું. એમની શિક્ષા-દીક્ષા યુગપ્રધાન જિનચંદ્રસૂરિના જ શિષ્ય વાચક મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજ ઉપાધ્યાયની નિશ્રામાં જ થઈ હતી. અર્થાત્ આ બન્ને સમય મહોપાધ્યાય શ્રી સમયસુંદરજીના વિદ્યાગુરુ હતા. ગણિપદ- ભાવશતકની રચનાપ્રશસ્તિમાં કવિએ પોતાના નામ સાથે ગણિપદનો ઉલ્લેખ કર્યો છે. ભાવશતકની રચના સંવત્ ૧૬૪૧ માં થઈ. તેથી વધારે સંભાવના છે કે યુગપ્રધાન આ. શ્રી જિનચંદ્રસૂરિએ સંવત્ ૧૬૪૦ માઘ સુદિ પાંચમ ને જેસલમેરમાં વાચક મહિમરાજની સાથે જ તેમને પણ ગણિપદ પ્રદાન કર્યું હશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ વાચનાચાર્ય પદ- સમ્રાટ અકબરના નિમંત્રણથી આ. શ્રી જિનચંદ્રસૂરિ સંવત્ ૧૬૪૮, ફાલ્ગન સુદિ ૧૨ ના દિવસે લાહોરમાં સમ્રાટને મળ્યા હતા. તે સમયે આ. શ્રી જિનચંદ્રસૂરિની સાથે મહોપાધ્યાય જયસોમ, વાચનાચાર્ય કનકસોમ, વાચક રત્નનિધાનગણિ, શ્રી સમયસુંદરગ. અને શ્રી ગુણવિનય ઇત્યાદિ પણ આચાર્યશ્રીની સાથે હતા. સંવત્ ૧૬૪૯ માં સમ્રાટ અકબરે કાશમીર વિજય માટે પ્રસ્થાન કર્યુ હતુ. તે સમયે વાચક મહિમરાજ આદિ પણ સાથે હતા. કાશમીર વિજયથી પાછા આવ્યા બાદ સમ્રાટ અકબરે વાચક મહિમરાજને આચાર્ય બનાવવા આગ્રહ કર્યો. તે સમયે આ. શ્રી જિનચંદ્રસૂરિએ સંવત્ ૧૬૪૯, ફાલ્ગન સુદિ બીજ ના દિવસે લાહોરમાં વિશાલ મહોત્સવની સાથે વાચક મહિમરાજ ને આચાર્ય અને શ્રી સમયસુંદરગ. ને વાચકાચાર્ય પદ પ્રદાન કર્યું હતું. આ પદારોહણ ઉપર મહામંત્રી કર્મચંદ બચ્છાવતે એક કરોડ રૂપયા વ્યક્ત કર્યા. ઉપાધ્યાય પદ- કવિની ૧૬૭૧ ના બાદની રચનાઓમાં ઉપાધ્યાય પદનો ઉલ્લેખ મળે છે. તેથી આ નિશ્ચિત છે કે જિનસિંહસૂરિએ લવેરાએ એમને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યું હતું. મહોપાધ્યાય પદ-પરવર્તી અનેક કવિઓએ આપને “મહોપાધ્યાય પદથી સૂચિત કર્યા છે. જે ખરેખર આપને પરંપરાનુસાર પ્રાપ્ત થયું હતું. સં. ૧૬૮૦ બાદ ગચ્છમાં આપ જ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને પર્યાવૃદ્ધ હતા. ખરતરગચ્છની આ પરંપરા રહી છે કે ઉપાધ્યાય પદમાં જે સૌથી મોટા હોય તે જ મહોપાધ્યાય કહેવાય છે. પ્રવાસ- કવિના સ્વરચિત ગ્રંથોની પ્રશસ્તિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવ સાહિત્યને જોતા એવું લાગે છે કે કવિનો પ્રવાસ ઉત્તર ભારતના ક્ષેત્રોમાં બહુ લાંબો રહ્યો છે. સિંધ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાતના પ્રદેશોમાં તેમનું વિચરણ અત્યધિક રહ્યું છે. ઉપદેશ- એમના ઉપદેશથી પ્રભાવિત થઈને સિદ્ધપુર(સિંધ) ના કાર્યવાહક (અધિકારી) મખનૂમ મુહમ્મદ શેખ કાજીએ સિંધ પ્રાંતમાં ગૌમાતાના પંચનદીના જળચર જીવ તેમ જ અન્ય જીવોની રક્ષા માટે ઉદ્ઘોષણા કરી હતી. એ જ રીતે જેસલમેરના અધિપતિ રાવલ ભીમજીને બોધ આપીને જેસલમેરમાં મીનાસમાજ સૉઢનો વધ કરતો હતો, તે હિંસાકૃત્ય બંદ કરાવ્યું હતું અને મંડોવર (મંડોર, જોધપુર સ્ટેટ) તથા મેડતાના અધિપતિઓને જ્ઞાન-દીક્ષા આપીને શાસન-ભક્ત બનાવ્યા હતા. સ્વર્ગવાસ-મહોપાધ્યાય શ્રી સમયસુંદરજીએ વૃદ્ધાવસ્થામાં શારીરિક ક્ષીણતાના કારણે સંવત્ ૧૬૯૬થી અમદાવાદમાં સ્થિરતા કરી હતી. સંવત્ ૧૭૦૨, ચૈત્ર સુદ તેરસ મહાવીર જયંતીના દિવસે જ એમનો સ્વર્ગવાસ થયો. અમદાવાદમાં એમનું સ્મારક અવશ્ય જ બન્યું હશે. પરંતુ આજે તે પ્રાપ્ત થતું નથી. એમની ચરણપાદુકાઓ નાલ દાદાવાડીમાં અને જૈસલમેરમાં પ્રાપ્ત છે. શિષ્ય પરંપરા- એક પ્રાચીન પત્ર મુજબ જણાય છે કે કવિના ૪૨ શિષ્ય હતા, જેમાં વાદી શ્રી હર્ષનંદન, શ્રી મેઘવિજય, શ્રી મેઘકીર્તિ, શ્રી મહિમાસમુદ્ર આદિ મુખ્ય છે. એમની પરંપરામાં અંતિમ યતિ શ્રી ચુન્નીલાલજી લગભગ ૩૦ વર્ષ પહેલા જીવિત હતા. Page #68 -------------------------------------------------------------------------- ________________ यतिअंतिमआराधना સાહિત્ય સર્જન- કવિવર સર્વતોમુખી પ્રતિભાના ધારક અને ઉભટ વિદ્વાન હતા. કેવળ તે સાહિત્યની ચર્ચા કરવાવાળા વાચાના વિદ્વાન જ ન હતા પરંતુ પ્રકાંડ-પાંડિત્યની સાથે લેખનશક્તિના ધણી પણ હતા. કવિએ વ્યાકરણ, અનેકાર્થી સાહિત્ય, સાહિત્ય, લક્ષણ, છંદ, જ્યોતિષ, પાદપૂર્તિ સાહિત્ય, ચાર્જિક, સૈદ્ધાંતિક અને ભાષાત્મક ગેય સાહિત્યની મૌલિક રચનાઓ દ્વારા અને ટીકાઓ ગ્રથિત કરવા દ્વારા સરસ્વતીના ભંડારને સમૃદ્ધ કરીને ભારતીય વાક્યની જે સેવા કરી છે, તે ખરેખર અનુપમ છે અને વર્તમાન સાધુસમાજ માટે આદર્શભૂત અનુકરણીય પણ છે. કવિની મુખ્ય-મુખ્ય કૃતિઓ નીચે મુજબ છે ૧. મૌલિક સંસ્કૃત રચનાઓ ૧. અષ્ટલક્ષ્મી (અર્થ રત્નાવલી) ૪. સમાચાર શતક ૭. વિસંવાદ શતક ૧૦. સ્તોત્રસંગ્રહ આદિ ૨૨ કૃતિઓ ૨. ભાવશતક ૫. વિશેષ શતક ૮. કથા કોષ ૩. મંગલવાદ ૬. વિશેષ સંગ્રહ ૯. સારસ્વત રહસ્ય ૨. સંસ્કૃત ટીકાઓ ૧. રઘુવંશ ટીકા ૪. સારસ્વત વૃત્તિ ૭. લિંગાનુશાસન ચૂર્ણિ ૨. વૃત્તરત્નાકર ટકા ૫. માઘકાવ્ય ટીકા ૮. કલ્પલતા ટીકા ૩. વાડ્મટાલંકાર ટીકા ૬. મેઘદૂત પ્રથમ શ્લોક ટીકા ૯. દશવૈકાલિકસૂત્ર ટીકા આદિ ૨૪ ગ્રંથ ૩. પાદપૂર્તિ સાહિત્ય ૧. જિનસિંહસૂરિ પદોત્સવ કાવ્ય (રઘુવંશ તૃતીય સર્ગ પાદપૂર્તિ) ૨. ઋષભ ભક્તામર સ્તોત્ર (ભક્તામર પાદપૂર્તિ) એમની મૌલિક કૃતિઓમાં અષ્ટલક્ષી ગ્રંથ અનુપમ છે. અને સમગ્ર ભારતીય સાહિત્યમાં આ કોટિનો કોઇ બીજો ગ્રંથ મળતો નથી. જેમ સંસ્કૃત સાહિત્યમાં દ્વિસંધાન કાવ્ય, સપ્તસંધાન કાવ્ય, ચતુર્વિશતિસંધાન કાવ્ય પ્રાપ્ત થાય છે, અને એક શ્લોકના સો અર્થવાળું શતાર્થી કાવ્ય પણ મળે છે, પરંતુ એક-એક અક્ષરના એક-એક લાખ અર્થ કરવાવાળી કોઇ કૃતિ પ્રાપ્ત થતી નથી. તેવી કૃતિ તો કેવળ આ જ છે. આ કૃતિમાં રાના નો તે સૌથ' આ આઠ અક્ષરો ઉપર પ્રત્યેક અક્ષરના કવિએ વ્યાકરણ, કોષ અને અનેકાર્થી કોષોના આધારે એક-એક લાખ અર્થ કર્યા છે. તેથી આ ગ્રંથ અષ્ટલક્ષી ના નામે પ્રસિદ્ધ છે. એની રચનાના સંબંધમાં ઉલ્લેખ મળે છે કે સમ્રાટ અકબરની સભામાં ચર્ચાના સમયે જૈનાચાર્ય દ્વારા જ્યારે આ કહેવામાં આવ્યું કે 'Uસ સુત્તસ મતો મળ્યો' અર્થાત્ એક-એક સૂત્રના અનંત અર્થ થાય છે. સભાએ સાબિત કરવા કહ્યું. કવિ શ્રી સમયસુંદરજીએ આને પ્રમાણિત કરવા માટે સમય માંગ્યો. વિક્રમ સંવત્ ૧૬૪૯ શ્રાવણ શુક્લ Page #69 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ તેરસની સાંજના સમયે અકબરે કાશમીર વિજય માટે શ્રીરાજ શ્રીરામદાસજીની વાટિકામાં પ્રથમ પ્રવાસ કર્યો હતો. ત્યાં જ સમસ્ત રાજાઓ, સામંતો અને વિદ્વાનોની ઉપસ્થિતિમાં કવિએ પોતાનો નૂતન ગ્રંથ સંભળાવીને સહુની સન્મુખ સિદ્ધ કરી બતાવ્યું કે મારા જેવો એક અદનો વ્યક્તિ પણ એક અક્ષરના એક લાખ અર્થ કરી શકે છે. તો સર્વજ્ઞની વાણીનાં અનંત અર્થ કેમ ન થાય? આ ગ્રંથ સાંભળીને સૌ ચમત્કૃત થયા અને વિદ્વાનોના સન્મુખ જ સમ્રાટે આ ગ્રંથને પ્રમાણિત કર્યો. મહોપાધ્યાય શ્રી સમયસુંદરજીને મહાકવિ રૂપે પ્રતિષ્ઠાપિત કરવા માટે એમનું શ્રી જિનસિંહસૂરિ પદોત્સવ કાવ્ય જ પર્યાપ્ત છે. આ કાવ્યમાં રઘુવંશ કાવ્યના ત્રીજા સર્ગની પાદપૂર્તિના રૂપમાં શ્રી જિનસિંહસૂરિ ના આચાર્ય પદોત્સવનું વર્ણન કર્યું છે. આ પદોત્સવ સમ્રાટ અકબરના આગ્રહથી યુગપ્રધાનઆ. શ્રી જિનચન્દ્રસૂરિના આદેશ મુજબ મહામંત્રી કર્મચંદ બચ્છાવતે સંવત્ ૧૬૪૯, ફાગણ સુદ બીજને લાહોરમાં આયોજિત કર્યો હતો. દા. ત. બે પદ્ય જુઓ यदध्वरेखाभिधमंहिपङ्कजे, भवान्ततः पूज्यपदप्रलब्धवान्। प्रभो! महामात्यवितीर्णकोटिशः सदक्षिणादोहद! लक्षणं दधौ॥१॥ अकब्बरोक्त्या सचिवेश सद्रूं, गणाधिपं कर्विति मानसिंहकम। गुरोर्यकः सूरिपदं यतिव्रतिप्रिया प्रपेदे प्रकृतिप्रिये वद॥२॥ એવી રીતે આચાર્ય શ્રી માનતુંગસૂરિ પ્રણીત ભક્તામર સ્તોત્રના ચોથા ચરણની પાદપૂર્તિરૂપ કાવ્યની રચના કરી છે. આમાં કવિએ આચાર્ય શ્રી માનતુંગસૂરિજીની જેમ જ ભગવાન શ્રી આદિનાથને નાયક માનીને સ્તવના કરી છે. આ કૃતિ પણ અત્યંત જ પ્રોજ્જવલ અને સરસ-માધુર્ય સંયુક્ત છે. કવિનું સ્તવના સમયે ભાવુક સ્વરૂપ જુઓ અને સાથે શબ્દયોજના પણ જુઓनमेन्द्रचन्द्र! कृतभद्र! जिनेन्द्रचन्द्र! ज्ञानात्मदर्श-परिदृष्ट-विशिष्ट! विश्व!। त्वन्मूर्तिरर्तिहरणी तरणी मनोज्ञे- वालम्बनं भवजले पततां जनानाम्॥१॥ કવિની ઉપમા સાથે ઉત્યેક્ષા જુઓ'केशच्छटा स्फुटतरा' अधदङ्गदेशे, श्रीतीर्थराजविबुधावलिसंश्रितस्त्वम्। मूर्धस्थकृष्णतलिकासहितं च शृङ्गमुच्चैस्तटं सुरगिरेरिव शातकौम्भम्॥३०॥ કવિની સંવત્ ઉલ્લેખવાળી સર્વપ્રથમ રચના ભાવશતક છે. એની રચના સંવત્ ૧૬૪૧ માં થઈ છે. આમાં આચાર્ય રચિત કાવ્યપ્રકાશમાં વર્ણિત ધ્વનિને આધારે વાચ્યાતિશાયી ભંગના કેટલાંક ભેદો ઉપર કવિએ વિશદતાથી વિચાર કર્યો છે. ભાષા જ્ઞાન- કવિનો જેમ સંસ્કૃત ભાષા ઉપર અધિકાર હતો તેમ જ પ્રાકૃત, રાજસ્થાની, સિંધી આદિ ભાષાઓ ઉપર પણ અધિકાર હતો. પ્રાકૃત અને સંસ્કૃત મિશ્રિત પાર્શ્વનાથ સ્તોત્રનું પ્રથમ પદ્ય જુઓ लसण्णाण-विन्नाण-सन्नाण-गेहं, कलाभिः कलाभिर्युतात्मीयदेहम्। मणुण्णं कलाकेलिरूवाणुगारं, स्तुवे पार्श्वनाथं गुणश्रेणिसारम्॥१॥ Page #70 -------------------------------------------------------------------------- ________________ यतिअंतिमआराधना દર એવી રીતે રાજસ્થાની અને સંસ્કૃત પાર્શ્વનાથ અષ્ટકનું એક પદ જુઓभलूं आज भेट्यु, प्रभोः पादपद्मं, फली आस मोरी, नितान्तं विपद्मम्। गयूं दुःखनासी, पुनः सौम्यदृष्ट्या, थयुं सुक्ख झाडं, यथा मेघवृष्ट्या॥१॥ સિંધી ભાષામાં રચિત સ્તવનું એક પદ જુઓ आवो मेरे बेठा पिलावा, बही बेडा गोदी में सुख पावा। मन्न असाडा बोल ऋषभजी, आउ असाढा कोल॥७॥ એવી રીતે નેમિનાથ સ્તવનની એક પંક્તિ જુઓभावंदा है मइकुं भावंदा है, नेमि असाढे आवंदा है आया तोरण लाल असाढा, पसुय देखि पछिताउंदा है भइणा એમના દ્વારા અષ્ટક રૂપે સંસ્કૃત ભાષામાં રચિત પાંચસો સ્તોત્ર પ્રાપ્ત છે, જેમાં કોઈ સ્તોત્ર યમકપ્રધાન છે, કોઈ શ્લેષપ્રધાન છે, કોઈ ચિત્રકાવ્ય પ્રધાન છે. રાજસ્થાની કૃતિઓ-કવિએ સંસ્કૃત સાહિત્યની જેમ રાજસ્થાની ભાષામાં પણ વિશાલ સાહિત્યની રચના કરી છે. રાસ અને ચૌપાઈ સંજ્ઞક ગેયાત્મક મોટી-મોટી કૃતિઓમાંથી કેટલીક કૃતિના નામો આ પ્રમાણે ૧. શાંબપ્રદ્યુમ્ન રાસ ૨. મૃગાવતી રાસ ૩. સીતારામ ચૌપાઈ ૪. નલ દમયન્તી ચૌપાઈ પ. દ્રૌપદી ચૌપાઈ ૬. ચંપક શ્રેષ્ઠી ચૌપાઈ આ સિવાય શત્રુંજય રાસ આદિ ૨૧ કૃતિઓ મળે છે. ચોવીસી, વીસી, છત્રીસી અને ભાસ આદિ અનેક કૃતિઓ મળે છે. ફુટ રચનાઓમાં રાજસ્થાની ભાષામાં રચિત સ્તોત્ર, સ્તવ, સ્વાધ્યાય, ગીત, વેલી આદિ લગભગ ૫૦૦ ફુટ રચનાઓ મળે છે, જેમનો સંગ્રહ ‘સમયસુંદર કૃતિ કુસુમાંજલિ' પુસ્તકના રૂપે પ્રકાશિત થયો છે. એવી રીતે આપણે જોઇએ છીએ કે મહોપાધ્યાય સમયસુંદર અસાધારણ પ્રતિભાના ધારક હતા. વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, દર્શન અને જૈનાગમોના ધુરંધર વિદ્વાનું અને સફળ ટીકાકાર હતા. સંવત્ ૧૬૬૧ થી લઈને ૧૭૦૨ સુધી નિરંતર સાહિત્યસર્જનમાં રહ્યા અને મા સરસ્વતીના ભંડારને પૂર્ણ રૂપથી સમૃદ્ધ કરતા રહ્યા. એમના ગીતી કાવ્યોની પ્રચુરતા જોઈને એમના સંબંધમાં પ્રસિદ્ધ ઉક્તિ સમયસુંદરના ગીતડા, ભીતા પર ના ચીતરા યા કુભા રાણા ના ભીંતડાને સહજ ભાવથી સ્વીકાર કરવી જ પડે. (રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુર), Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રવેશ સ્થાનાંગ નામના આગમનું એક સૂત્ર છે. तिहिं ठाणेहिं समणे निग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवति, तं जहा-कया णं अहं अप्पं वा बहुयं वा सुयं अहिज्जिस्समामि? कया णं अहं एकल्लविहारपडिमं उवसंजपज्जित्ताणं विहरिस्सामि? कया णं अहं अपच्छिममारणंतियसंलेहणाझूसणाझूसिते पाओवगते कालं अणवकंखमाणे विहरिस्सामि? एवं समणसा सवयसा सकायसा पागडेमाणे समणे निग्गंथे महाणिज्जरे महापज्जवसाणे भवति।।(४९६) પ્રભુ કહે છે જે શ્રમણ નિર્ગસ્થના મનમાં ત્રણ મનોરથ જન્મે છે તેને ઘણી નિર્જરા થાય છે અને તેને સમાધિ મરણ પ્રાપ્ત થાય છે તેનું સંસારમાં પુનરાગમન થતું નથી. ૧) હું ક્યારે થોડાં કે ઘણાં શ્રુતનો અભ્યાસ કરીશ? ૨) હું ક્યારે (ગીતાર્થ બની ગુર્વાજ્ઞાપૂર્વક) એકલવિહાર પ્રતિમાનો સ્વીકાર કરીશ? ૩) હું ક્યારે અંતસમયની આરાધનાથી યુક્ત બની, આહારપાણીનો ત્યાગ કરી પાદપોપગમન અનશન સ્વીકારી મૃત્યુની આકાંક્ષાથી પર બનીશ? સર્વસ્વના પરિત્યાગ સાથે પોતાની ઇચ્છાનો પણ પરિત્યાગ કરનારા મહાશ્રમણોના આ મનોરથ છે. પહેલો, મારા જીવનની પ્રત્યેક પળ ભગવાનના વચનોનું અધ્યયન કરવામાં વીતે, ભગવાનના વચનોની સાથે આત્માનું અનુસંધાન કરવામાં વીતે, ભગવાનના વચનોની અનુપ્રેક્ષા કરવામાં વીતે. બીજો મનોરથ, ભગવાનના વચનોમાં હું એવો એકાકાર બની જાઉં કે બહારના બધા જ સંબંધોથી પર થઈને પરમ એકાંતમાં રહી પ્રભુના વચનોને આત્મસાત્ કરતો રહું. અને ત્રીજો મનોરથ મરણની પળો ગમે ત્યારે આવે તે પૂર્વે હું મારા દેહનો ત્યાગ કરી દઉં, જીવનની અંતિમ ક્ષણોમાં જીવનભર સાધેલી આરાધનાના તેલથી મનના કોડિયામાં સમાધિની જ્યોત જલાવવાનો દરેક સાધકને મનોરથ હોય છે. મરણ સમયની ઘડી અગ્નિપરીક્ષા સમાન હોય છે. જીવનભર કાયા સાથે જોડેલો સંબંધ જે પથ્થર જેવો લાગતો હતો તે બરફ બનીને પીગળવા માંડે છે, વરાળ બનીને ઉડવા માંડે છે. આ સમયે માનસિક સ્થિરતા ટકાવવી મુશ્કેલ બને છે કેમ કે મન જે આત્માનો હિસ્સો છે એવું લાગતું હતું તે પણ અલોપ થવા માંડે છે. આત્માનાં એકાકીપણાંની વાસ્તવિકતા પહેલી વાર ખ્યાલમાં આવે છે. આ સમયે ભલભલાં સાધકોની જાગૃતિ જતી રહે તો કોઇ આશ્ચર્ય નથી. માટે જ નિર્ચન્થ સાધકો ધ્યાન અને અધ્યયનની સાથે અંતસમયની સમાધિને પણ જીવનનું લક્ષ્ય બનાવે છે. જીવનનો અંતિમ ભાગ કેવલ મરણની આકાંક્ષાથી, Page #72 -------------------------------------------------------------------------- ________________ यति अंतिम आराधना મરણના ભયથી કે મરણ ક્યારે આવશે? કેવી રીતે આવશે? કેવું આવશે? એવી ઉત્સુકતાથી પણ ૫૨ થઇ જવામાં પસાર કરે છે. કાયાની મમતાને ઉતા૨વા અનશન સ્વીકારી લે છે. આહાર પાણીનો ત્યાગ કરે છે. એકાગ્રતા સાધવા શરીરને સ્થિર કરી દે છે. મૌનની ગહરાઇમાં ઉતરી જાય છે. મનની શાંતિ બનાવી રાખે છે. આ ભૂમિકા પ્રાપ્ત ક૨વી આસાન નથી. વરસોની સાધના જોઇએ, પારાવાર હિંમત જોઇએ, ઉંચા ગજાનું સત્ત્વ જોઇએ, ઉંડો શાસ્ત્રબોધ જોઇએ, અડગ શ્રદ્ધા બળ જોઇએ, મનની સમસ્યાઓને ઉકેલી શકે તેવી પારદર્શી પ્રજ્ઞા જોઇએ. પરમાત્માની કરુણા, ગુરુની કૃપા અને શાસ્ત્રોનાં સ્વાધ્યાય (સ્વ+અધ્યાય) વિના આ શક્ય નથી. મહાપચ્ચક્ખાણ નામનાં આગમ સૂત્રમાં કહ્યું છે-સંલેખના માટે બાર વરસની સાધના કરવી. અંત સમયને કેવી રીતે ઉજાળી શકાય? તે માટે પૂર્વપુરુષોએ અનેક શાસ્ત્રો રચ્યાં છે. તેમાનાં કેટલોકનો પરિચય કરીએ. ૧) ૨) ૩) ૪) ૫) ६५ ૬) ૭) મ૨ણવિભક્તિ-આ આગમમાં આવિચિ વગેરે સત્તર પ્રકા૨નાં મરણનું વર્ણન છે. આત્મવિશુદ્ધિ-આ આગમમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત દ્વારા આત્મા વિશુદ્ધ કેવી રીતે થઇ શકે તેનું વર્ણન છે. સંલેખના શ્રુત-આ આગમમાં બાર વર્ષ સુધી સંલેખના કેવી રીતે થઇ શકે તેનું વર્ણન છે. શ૨ી૨ની મમતા ઉતારવાનો પ્રયાસ અને કષાયોની તાકાત તોડવાનો પ્રયાસ તે સંલેખના. અનશન સ્વીકરતા પહેલા બાર વરસ સુધી આ અભ્યાસ ક૨વાનો હોય છે. આ ત્રણ આગમો હાલ મળતા નથી. આતુ૨પ્રત્યાખ્યાન-આ આગમ ઉપલબ્ધ છે તેમાં શ૨ી૨માં માંદગી આવે ત્યારે કેવા પ્રકારની સાધના ક૨વી તેનું વર્ણન છે. આ આગમ ઉપલબ્ધ છે. પ્રકીર્ણક આગમોમાં તેનું સ્થાન છે. ગણધર ભગવંત સિવાયના પ્રભુના શિષ્યોએ રચેલા બોધવચનોને પ્રકીર્ણક સૂત્ર કહેવાય છે. આ નામના બે આગમ છે. મહાપ્રત્યાખ્યાન-જીવનના અંત સમયે જે પચ્ચક્ખાણ ક૨વામાં આવે છે તે મહાપચ્ચક્ખાણ કહેવાય. તેમાં શ૨ી૨નો પણ ત્યાગ કરવામાં આવે છે. ચતુઃશરણપ્રકીર્ણક-ગાથા ૨૭)અંતસમયે આરાધનાનાં આલંબન રૂપે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ સ્વીકારવામાં આવે છે તેનું વર્ણન આ આગમમાં છે. મ૨ણસમાધિપ્રકીર્ણક-આ આગમમાં મરણ સમયે સમાધિ કેવી રીતે કેળવવી તેનું વર્ણન છે. આગમ ઉપરાંત પણ પ્રાચીન મહાપુરુષોએ અંતિમ આરાધનાને લગતાં અનેક અર્થગંભી૨ શાસ્ત્રોની રચના કરી છે. ? ૮) આરાધનાપતાકા- પ્રાચીન આચાર્ય ભગવંતે આ શાસ્ત્રની રચના કરી છે. તેની ૯૩૨ ગાથા છે. તેમાં ઉત્તમાર્થ = મરણ સમયે સમાધિ જાળવવા બત્રીસ મુદ્દાની સંકલના કરી છે. ૬. આગમપ્રભાકર પૂ. મુનિવર શ્રીપુણ્યવિજયજી મ. એ આવા શાસ્ત્રોનું સંકલન કર્યું હતું તે શ્રી અમૃતભાઇ ભોજકે સંપાદિત કર્યું છે. તેમ જ મહાવીર વિદ્યાલય ત૨ફથી પફળયા ભા. ૧-૨માં મુદ્રિત થયું છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ ૯) આરાધનાપતાકા-એ જ નામના બીજાં શાસ્ત્રની રચના શ્રી વીરભદ્રાચાર્યએ કરી છે. તેમાં ૯૮૯ ગાથા છે. તેમાં ચાર બાબતોને નજરમાં રાખી આ જ વાતોનું વર્ણન છે. ૧૦) આરાધનાસાર પર્વતારાધના-આ શાસ્ત્રમાં ૨૬૩ ગાથા છે તેમાં અંતસમયે કરવાનાં વિચારોનો ઉપદેશ છે. ૧૧) જિનશેખર નામના શ્રાવકને સુલ શ્રાવકે કરાવેલી આરાધના કોઇક શાસ્ત્રમાં છે તેની ૫૪ ગાથા અંતસમય નજીક આવે ત્યારે ઘણી પ્રેરણા પમાડે છે. ૧૨) નંદનમુનિની આરાધના-અતિપ્રસિદ્ધ છે. મહાવીરસ્વામી ભગવાનના આત્માએ જે ભવમાં ૧૧, ૮૦, ૬૪૫ માસક્ષમણની સાધના કરી તે ભવના મરણ પૂર્વે કરેલી આરાધનાનો શબ્દચિતાર ૪૦ ગાથામાં છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં પણ ૪૦ ગાથામાં આ જ વિષયનું વર્ણન છે. ૧૩) આરાધનાકુલક-આ શાસ્ત્ર આઠ ગાથામાં અંતસમયે શું કરવું તેનો સંક્ષેપથી સાર દર્શાવે છે. ૧૪) મિથ્યાદુકૃતકુલક-આ નામના બે શાસ્ત્ર છે. એકની નવ ગાથા છે, બીજાની દસ. બંનેમાં અંતસમયે બધાં જ જીવો સાથે ક્ષમાપના કરવાનો ઉપદેશ છે. ૧૫) આલોચનાકુલક-અગ્યાર ગાથાના આ કુલકમાં વિવિધ દુષ્કતોની આલોચના દર્શાવી છે. ૧૬) આત્મવિશોધિકુલક-બાર ગાથાનાં આ શાસ્ત્રમાં વિવિધ દુષ્કતોની નિંદા અને ગહનું વર્ણન છે. ૧૭) આરાધનાપંચક-શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પ્રેરણાથી મણિરથ વગેરે પાંચ મહારાજાઓએ સંલેખના સ્વીકારી હતી. અને અંતઃકૃત્ કેવલી બન્યા હતા. તેમણે કરેલી આરાધનાનું વર્ણન આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજી કૃત કુવલયમાલાકથામાં આવે છે. તેની ૩૩૫ ગાથા છે. ૧૮) અંતિમ આરાધના-આચાર્ય શ્રી વર્ધમાનસૂરિજી મ. એ ધર્મરત્નકરંડક નામના શાસ્ત્રની રચના કરી છે. તેમાં અંતસમયે કરવાની આરાધનાનું વર્ણન ૩૦ ગાથામાં કર્યું છે. ૧૯) સંવેગરંગમાલા-આચાર્યશ્રી રત્નસિંહસૂરિજી મ. એ ૧૫૦ ગાથા પ્રમાણ આ શાસ્ત્રની રચના કરી છે. - તેમાં સમાધિભાવ કેવી રીતે કેળવવો? તેનું વિસ્તારથી વર્ણન છે. મરણની પૂર્વતૈયારી માટે આ શાસ્ત્ર બહુ ઉપયોગી છે. ૨૦) ચતુર્ગતિજીવક્ષમાપના-આ શાસ્ત્રની ૩૮ ગાથામાં ચારે ગતિના જીવો સાથે ક્ષમાપના કેવી રીતે કરવી તે જણાવ્યું છે. આપણો જીવ જુદા જુદા ભવમાં હતો ત્યારે બીજા જીવોને તેણે કેવી રીતે દુઃખી કર્યા હશે. તે બતાવી ક્ષમાપના કરી છે. ૨૧) મૃત્યુમહોત્સવમૃત્યુને તકલીફ માનવાને બદલે ઉત્સવરૂપ કેવી રીતે બનાવી શકાય તેનું વર્ણન ૧૭ શ્લોકનાં આ શાસ્ત્રમાં છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ यतिअंतिमआराधना ૨૨) પર્યતઆરાધનાકુલક -આચાર્યશ્રી રત્નસિંહસૂરિજીમ. એ મરણ સમયે કેવી ભાવના રાખવી તેનો ઉપદેશ આપતા સુંદર કુલકની રચના કરી છે. તેની ૧૫ ગાથા છે. તેનો અર્થ "સહજ સમાધિ ભલી” માં પ્રગટ થયો છે. આ રીતે અંતસમયની આરાધના માટે સંસ્કૃત ભાષામાં ૨૨ શાસ્ત્રો રચાયા છે. બીજા પણ હશે તેની નોંધ મળી નથી. તેની ૩૦૨૫ થી વધુ ગાથાઓ છે. ચરિત્રગ્રંથોમાં સ્થળે સ્થળે મહાપુરુષોએ કરેલી અંતિમ આરાધનાનું વર્ણન મળે છે. ગુજરાતી ભાષામાં અંતિમ આરાધના માટે પુણ્યપ્રકાશનું સ્તવન અને પદ્માવતીઆરાધના પ્રચલિત છે. –વૈરાગ્યરતિવિજય વિ. સં. ૨૦૭૦ પોષ વદ ૧૦ શ્રુતભવન પૂણે Page #75 -------------------------------------------------------------------------- ________________ યતિઅંતિમ આરાધના પરિચય પ્રસ્તુત સંપાદનમાં ઉપા. શ્રી. સમયસુંદરજીમ. કૃત “યતિઅંતિમ આરાધના” પ્રસ્તુત છે. તેનું બીજું નામ “સાધુઆરાધના” છે. મરણસમય પહેલાં સાધુભગવંતોએ આત્મશુદ્ધિ માટે કેવા પ્રકારની આરાધના કરવી જોઇએ. તેનું વર્ણન આ શાસ્ત્રમાં છે. તેની ભાષા જૂની ગુજરાતી છે. આ લઘુકૃતિની રચના રાજસ્થાનના રિણિગામમાં થઈ છે. બિકાનેર પ્રાંતના સરદારશહર પાસે રાજગઢ સ્ટેશનથી ૪૧માઇલ દૂર રિણિગામ છે. તે રિણિતારાનગર)નામે પ્રસિદ્ધ છે. ગામમાં શિખરબદ્ધ દેરાસર છે. મૂળનાયક શ્રી શીતલનાથજી ૧000વર્ષ પ્રાચીન છે. પ્રતિમા પર સં. ૧૦૫૮નો લેખ છે. ૬૦ વર્ષ પહેલા અહીં જૈનોના ચાર ઘર હતાં. દેરાસરનો વહીવટ યતિ શ્રી પનાલાલજી સંભાળતા હતા. ઉપા. શ્રી. સમયસુંદરજી મ. એ અહીં ચોમાસું કર્યું છે તેથી પૂર્વે અહીં ઘણાં ઘર હશે તેવું અનુમાન થઈ શકે. ઉપા. શ્રી સમયસુંદરજી તે વિદગ્ધ વિદ્વાન હતા. તેમણે અનેક શાસ્ત્રોની રચના કરી છે. તેમનો પરિચય અને તેમની રચનાઓ વિષે મહો. વિનયસાગરજી મ. નો લેખ અહીં અલગથી આપવામાં આવ્યો છે. આ લેખમાં તેમની રચનાઓમાં યતિઅંતિમ આરાધનાનું નામ નથી તેથી આ કૃતિ અપ્રગટ છે એમ કહી શકાય. મહો. સમયસુંદરજીના ગીતો માટે રાજસ્થાનમાં ઉક્તિ પ્રચલિત હતી "રાણા કુંભારા ભીંતડા અર સમયસુંદરરા ગીતડા" મહારાણા કુંભાએ રાજસ્થાનને મોગલોના આક્રમણથી બચાવવા કિલ્લાઓ બનાવ્યા હતાં, તેની ભીંતો અભેદ્ય હતી, અને એથી જ આખા રાજસ્થાનમાં પ્રચલિત પણ હતી. તેની જેમ જ મહો. સમયસુંદરજીના ગીતો પણ ઘેર-ઘેર ગવાતાં. પ્રસ્તુત કૃતિમાં ઉપા. શ્રી સમયસુંદરજીમ. એ સાધુભગવંતે અંતિમસમયે કરવાની આરાધનાનું વર્ણન કર્યું છે. સાધુજીવનમાં વડી દીક્ષા અને પદવી જેટલાં મહત્ત્વના છે તેટલી જ મહત્વની અંતિમ આરાધના છે. ભગવાનની પ્રતિષ્ઠા માટે શ્રેષ્ઠ મુહૂર્ત જોવાય છે, વડી દીક્ષા, પદવી માટે શ્રેષ્ઠ મુહૂર્ત જોવામાં આવે છે તેમ અંતિમ આરાધના માટે પણ શ્રેષ્ઠ મુહૂર્ત પસંદ કરવામાં આવે છે. પ્રતિષ્ઠા, વડીદીક્ષા અને પદવી શ્રેષ્ઠ ગુરૂની નિશ્રામાં કરવામાં આવે છે તેમ અંતિમ આરાધના માટે શ્રેષ્ઠ ગુરુની નિશ્રા અપેક્ષિત છે. ઉપા. શ્રી સમયસુંદરજીમ. એ આ વાત ઉપર ભાર મૂક્યો છે. સાધુઓની અંતિમ આરાધનાના છ પ્રકાર કહ્યાં છે. એટલે કે મરણ પૂર્વે સમાધિ ઇચ્છતા સાધુએ છે કામ અવશ્ય કરવાનાં છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે सोहि उज्जुअभूयस्स, धम्मो सुद्धस्स चिठ्ठ॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ यति अंतिम आराधना શુદ્ધ છે તે જ ધર્મનો અધિકારી છે. અંતિમ સમયે સમાધિ તે જ રાખી શકે જેનો આત્મા શુદ્ધ હોય. આત્મશુદ્ધિના છ પગથિયાં છે. તેને જ અંતિમ આરાધના કહે છે. અંતિમ આરાધનાથી આત્મા શુદ્ધ થાય છે. આત્મશુદ્ધિથી સમાધિ મળે છે. તે છ અધિકાર આ પ્રમાણે છે. ૧) સમ્યકત્વની શુદ્ધિ. અઢાર પાપસ્થાનકનો ત્યાગ. ૨) ६९ ૨) ૩) ચોરાશીલાખ જીવયોનિની ક્ષમાપના. ૪) સંયમની વિરાધનાનું મિચ્છામિ દુક્કડં. ૫) દુષ્કૃતની ગર્હ. ૬) સુકૃતની અનુમોદના. અંતિમ આરાધનાનો સ્વીકા૨ ક૨વાનો વિધિ આ પ્રમાણે બતાવ્યો છે. સારા મુહૂર્તમાં ભોજન કરી લીધા પછી શ૨ી૨ને પવિત્ર કરવું. એટલે શરીરની બાધાઓ ટાળી દેવી. ચતુર્વિધ સંઘને બોલાવવો. સામે ભગવાનની પ્રતિમા સ્થાપવી. ઇરિયાવહિયં ક૨વી, ચૈત્યવંદન કરવું, મુહપત્તિનું પડિલેહણ કરવું. બે વાંદણા આપવા અને ગુરુને આરાધનાસૂત્ર સંભળાવવાની વિનંતિ કરવી. ત્યાર પછી ગુરુ છ અધિકા૨ને વિસ્તા૨થી સંભળાવે. ૧) સમ્યક્ત્વની શુદ્ધિ-સમ્યક્ત્વ મોક્ષસાધનાનો પાયો છે. સગતિનું કારણ છે. એથી સર્વપ્રથમ તેની શુદ્ધિ ક૨વામાં આવે છે. અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે, ભગવાને કહેલું તત્ત્વ જ સત્ય છે. આ વાતને યાદ કરી સમ્યક્ત્વની શુદ્ધિ ક૨વી. ૬) અઢાર પાપસ્થાનકનો ત્યાગ-અઢાર પાપસ્થાનકનું વિસ્તારથી વર્ણન કરીને, વિશેષરૂપે તેનો ત્યાગ ક૨વાની પ્રેરણા ગુરુ કરે છે. ૩) ચોરાશીલાખ જીવયોનિની ક્ષમાપના-ત્રીજા અધિકારમાં ચોરાશીલાખ જીવયોનિના ભેદ અને તેની ૧૦ પ્રકારે થયેલી વિરાધનાનું મિથ્યાદુષ્કૃત ગુરુ કરાવે છે. ૧૦ પ્રકારની વિરાધના ઇરિયાવહિયં. સૂત્રમાં દર્શાવી છે. ૪) સંયમની વિરાધનાનું મિચ્છામિ દુક્કડં-આ અધિકારમાં પાંચ મહાવ્રત અને છઠ્ઠાં રાત્રિભોજનવિ૨મણવ્રતની વિરાધનાનું વિસ્તારથી વર્ણન છે. ૫) દુષ્કૃતગાં- પાંચમાં અધિકારમાં ભિક્ષાના ૪૨ દોષ, પાંચ આહારના દોષ, સાધ્વાચારના અતિચાર, પંચાચારની વિરાધના, ૧૦ પ્રકારના યતિધર્મની વિરાધના, ચરણસિત્તરી અને કરણસિત્તરીની વિરાધના વગેરે દુષ્કૃત્યોની ગર્હા કરાવે છે. સુકૃતની અનુમોદના - છાઅધિકારમાં જીવનમાં કરેલાં સુકૃત યાદ કરાવે છે. પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો. અષ્ટપ્રવચનમાતાનું પાલન કર્યું. આગમશાસ્ત્રોનો અભ્યાસ કર્યો-કરાવ્યો. શાસ્ત્રો લખ્યાં, Page #77 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ શુદ્ધ કર્યા. બીજાને વાંચવા પ્રત આપી. અરિહંતની, સાધુની, ગ્લાનની, તપસ્વીની, ગુરુની, વાચનાચાર્યની વૈયાવચ્ચ કરી. યોગ વહન કર્યા. તીર્થયાત્રાઓ કરી. અનેક પ્રકારનાં તપ કર્યા. કાઉસ્સગ્ન કર્યા. ભાવના ભાવી. નવકાર ગણ્યા. ચરણસિત્તરી અને કરણસિત્તરી સારી રીતે પાળી. આ બધા સુકૃતોની અનુમોદના ગુરુ કરાવે. તે પછી વિશેષ રૂપે પચ્ચકખાણ આપે, અભિગ્રહ આપે, ચાર શરણનો સ્વીકાર કરાવે. આ રીતે અંતિમ સમયની આરાધના ગુરુ સંભળાવે છે. કૃતિનો રચનાસંવત વિ. સં. ૧૬૮૫ છે. આ કૃતિની એકમાત્ર પ્રત પ્રાપ્ત થઇ છે. તે ક્યા ભંડારની છે તેની ખબર નથી. પ્રતની લંબાઇ ૨૨. ૭ સે. મી. અને પહોળાઇ ૧૨ સે. મી. દરેક પત્ર પર ૧૪ પંક્તિ છે. અને દરેક પંક્તિમાં ૩૯ અક્ષર છે. તેનો લેખનસમય સંવંત-૧૮૯૯ પોષ-વદ-૩ સોમવાર છે. આ પ્રત પ. દુલીચંદે વિક્રમપુરમાં લખી છે. પ્રત ઘણે ભાગે શુદ્ધ છે. તેની પહેલી પ્રતિલિપિ અમૃતભાઈ પટેલે કરી છે. પ્રતની ભાષા જૂની ગુજરાતી છે. મોટે ભાગે સમજી શકાય તેવી છે. અશુદ્ધ પાઠને સંપાદન સમયે સુધારી લેવામાં આવ્યાં છે. અસ્પષ્ટ પાઠની સામે (?) ચિહ્ન દર્શાવ્યું છે. અધૂરા પાઠને પૂરા કરી પાદટીપમાં દર્શાવ્યા છે. એકંદરે આ કૃતિ અંતિમ આરાધનામાં ખૂબ સહાયક બને તેવી છે. સા. શ્રીહર્ષરેખાશ્રીજીના શિષ્યા સા. જિનરત્નાશ્રી १. बाणाष्टरसभौमाब्दौ (१६८५) रिणीनगरसंस्थितैः। यत्यन्त्याराधना चक्रे समयादिमसुन्दरैः।। Page #78 -------------------------------------------------------------------------- ________________ उपा. श्रीसमयसुंदरगणिकृता यतिअंतिमआराधना ॥श्री इष्टदेवाय नमः॥ स्वस्तिकल्याणकर्तारं नत्वा श्रीशीतलं जिनम्। अहमाराधनां वच्मि यति(ती)नामात्मशुद्धये।। तत्रास्यां यत्याराधनायां षडधिकारा ज्ञेयाः। तथाहि- पूर्वं सम्यक्त्वशुद्धिः(१) ततोऽष्टादशपापस्थानकपरिहारः (२) ततः चतुरशीतिलक्षजीवयोनिक्षामणम् (३) संयमविराधनाया दुष्कृतदानं(४) ततो दुष्कृतगर्हा (५) ततः सुकृतानुमोदना (६)। तत्रादौ आराधनाविधिः प्रोच्यते-तथाहि शुभसौम्यवारे शुभवेलायां भोजनानन्तरं देहं शुचिं कृत्वा सर्वसङ्घमाकार्य अग्रेस्थापितश्रीवीतरागप्रतिमाया अग्रे सम्मखीभय ईर्यापथिकी प्रतिक्रम्य चैत्यवन्दनां कत्वा मखवस्त्रिका प्रतिलेख्य वन्दनकद्वयं दत्त्वा आराधनाकृद् भणति "भगवन् ! आराधनासूत्र सुणावौ।" गुरूभणति -"विधिपूर्वक सांभलौ।" तथाहि अरिहंतो मह देवो जावज्जीवं सुसाहुणो गुरुणो। जिणपन्नत्तं तत्तं इय सम्मत्तं मए गहिय॥१॥ देव तौ श्रीवीतरागदेव अढारै दूषणे करी रहित, देवतां कोडि तिणें महित, चौतीस अतिसय विराजमान, पैंतीस वाणीगुणकरी सौभित, आठ महाप्रातिहार्य तिणे करी युक्त, अनन्तगुणनिधान, सर्व देवमांहे प्रधान, देवाधिदेव ते माहरै देव एहवो सरदहज्यौ (१) गुरु तो सुसाधु जे पंचमहाव्रतरा धरणहार, बयालीस आहार दूषणना टालनहार, छ जीवनिकायना पीडाहर, अढारै सहस्र शीलांगरथना धारक, संसारसमुद्रतारक, पांचे सुमिते सुमिता, त्रिहुं गुप्ते गुप्ता, ज्ञानदर्शनचरित्रकरि मोक्षमार्गसाधक, वीतरागदेवनी आज्ञारा आराधिक, क्रियाकलापसावधान, सदा धर्मध्यानकुक्षीसंबल, चरित्रपात्र, निर्मलगात्र एहवा साधु भगवंत माहरे गुरु एहवो सरदहिज्यौ (२) धर्म तो श्रीकेवलीभगवंतनो भाख्यौ आज्ञारूप, दयामयी, दर्गति पडतां प्राणीयांने धारे, जे करै ते संसार समुद्रने तरै एहवो वीतरागदेवनो धर्म ते माहरे धर्म (३) इतनें सुध समकित तुमनें उचरायो१। हिवै अढारै पापस्थानक कहै छै ते सांभलीने सरदहिज्यौआसवकसायबंधणकलहाभक्खाणपरपरीवाओ। अरइरइपेसुन्नं मायामोसं च मिच्छत्त॥१॥ पांचे आश्रव वारंवार सेव्या हुवै। तिहां पहिलो आश्रव प्राणातिपात कीधो हुवै। ते किम ? पृथवी १ अप् २ तेउ ३ वाउ ४ वनस्पति ५ बेंद्री ६ तेंद्री ७ चौरेंद्री ८ पचेंद्री ९ ए नवविधि जीव अभिहया वत्तिया इत्यादि दशप्रकारे करी इणभवै परभवे जाणतां अजाणतां मनवचनकायायै करी दुहव्या हुवै (दुहाव्या हुवै) दुहवतां अनुमोद्या हुवै ते अरिहंतनी साखिं १ सिद्धनी साखिं (२ साधुनी साखिं) ३ देवनी साखिं ४ आत्मनि साखिं ५ गुरुनी साखिं ६ मिच्छा मि दुक्कडं॥१॥ बीजौ आश्रव मृषावाद बोल्यौ हुवै। ते किम ? हासें करी, क्रोधे करी, माने करी, मायाए करी, लोभे करी बोल्यौ हुवै। वलै कन्यालीक १ गवालीक २ भौमालीक ३ थापणमोसो ४ कीधो हुवै। कुडी साख दीधी हुवै। इणभव परभव जाणतां अजाणतां ते मिच्छा मि दुक्कडं॥२॥ तीजो आश्रव अदत्तादान लागो हुवै। ते किम ? पारकी वस्तु चौरी हुवै चौरावी हुवै चौरतां अणुमोदी हुवै। इणभव परभव जाणतां अजाणतां ते मिच्छा मि दुक्कडं॥३॥ चौथो आश्रव मैथुन सेव्यौ हुवै। ते किम ? देवसंबंधी, मनुष्यसंबंधी, तिर्यंचसंबंधी सेव्यौ हुवै। आपणी पारकी स्त्री, आपणो पारको पुरुष तेहनी कायाने विषै लोलुपता कीधी हुवै। इणभव परभव जाणतां अजाणतां ते मिच्छा मि दुक्कड॥४॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ पांचमो आश्रव परिग्रह राख्यौ हुवै। ते किम ? ते कहै छै- चवदै उपगरण* कहया छै तेहथी अधिका राख्या हुवै अथवा पाछले भव अथवा गृहस्थावास वसतां धन्य-धान्य-क्षेत्र-वास्तु-रूप्य-सुवर्ण-कूप्य-द्विपद-चतुःपदादिक नवविध परिग्रह अपरमित राख्या हुवै ते ऊपर घणी मूर्छा कीधी। इणभव परभव जाणतां अजाणतां मिच्छा मि दुक्कडं॥५॥ वली क्रोध ६ मान ७ माया ८ लोभ ९ घणा कीधा हुवै। वली राग घणौ कीधौ हुवै ते राग त्रिहुं भेदें। ते किम ? स्त्रीने पुरष उपर राग, (स्त्री ने स्त्री उपर राग, ) पुरषने स्त्री उपर राग, पुरषने पुरष ऊपर राग ते कामराग १ कुटुंब परिवार ऊपर राग ते सनेहराग २ आपणे मति ऊपर कदाग्रह ते दृष्टिराग ३।१० इम द्वेषना पिण त्रिण भेद ११॥ वले लोकासु वेढवाड कीधा हुवै १२। वले लोकांने कूडा कलंक दीधा हुवै १३। वले छता अछता दूषण प्रकासनें पारकी निंदा कीधी हुवै १४। वली दुःख पामीने आकुलव्याकुलता कर अरइ वेई हुवै अनै सुख पामीने रइ वेई हुवै १५। वली पैशून्य कीधौ हुवै, राजा हजूर चाडी खाधी हुवै, केहनै दंडाया मुंडाया हुवै १६। वली माया सहित मृषावाद बोल्यौ हुवै अथवा थापणि मोसो कीधो हुवै १७। वली महामाई, चामुंडा, चौसठी, नगरकोटी, गौत्रदेवी प्रमुख: वली यक्ष, गोगा, क्षेत्रपाल, विनायक, पश्चिमाधीश, हरिहर प्रमुख कुदेवने देव मान्या हुवै। वली जोगी, सन्यासी, कडी, कापडी, तापस, दरवेस, शेष मुल्ला, मुंडिया, सोफी, आचारभ्रष्ट पासत्था ओसन्ना प्रमुख कुगुरु ने गुरुबु मान्या हुवै। वली मिथ्यात्वी प्ररूप्यो हिंसारूप अधर्म ते धर्मबुद्धै मान्यौ हुवै १८ एवं अढारै पापस्थान यतीपणैमै अथवा ग्रहस्थपणामै सेव्या हुवै ते इणभव परभव जाणतां अजाणतां मिच्छा मि दुक्कडं २।। हिवै चौरासी लाख जीवाजोनि कहै छै ते खामज्यौ। सात लाख पृथवीकाय तेहना ए भेद- स्फटिक, मणि, रत्न, प्रवालि, हिंगुल, हरिताल, मणिसाल, पारो, सुरमौ, सोनो, रूपौ, तांबो, लोह, कथीर, जसद, सीसो, साते धात, गेरु, खडीवांनी, अरणेटो, पलेवा, अभ्रक, तुरी, वस्त्र रंगणरी माटी, ऊखरखेत्ररी माटी, पाषाण, खर पृथवी प्रमुख भेद। एह पृथवीनो खर प्रमुखनो बावीस हजार वरस उत्कृष्टो आउखो, आंगुलरो असंख्यातमो भाग देहमान, शणिना फल जे पृथवीना खंडमाहे जे जीव छै ते जीव पारेवा जेहवी जे काया करै तो जंबद्वीपमाहै समावै नहीं। ते पृथवीकाय रूपैं रसैं गंधै फरसें करी सातलाख जोनि जाणवी। ते पृथवीकायना जीवाने जाणतां अजाणतां आरंभादिकै करी विराधना कीधी हवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥१॥ हिवै अप्काय कहै छ। ते अप्कायना अनेक भेद। ते किम ? आकासनो पाणी, धरतींनो पाणी, ओस, हिम, करहा, त्रेह, धुंहर, घनोदधि प्रमुख। एह अप्कायनो सात हजार वरसरो उत्कृष्टो आउखो, आंगुलरे असंख्यातमें भाग देहमान। एक पाणीरा बिंदु में असंख्याता जीव सरसुं जेहवी काया करै तो जंबूद्वीप माहे मावै नहीं। ते अप्काय जीवनी विराधना कीधी हुवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥२॥ हिवै अग्निकायरा भेद कहै छै- अग्नि, अंगारा, मुम्मुर, झाल, भोभर, अंगीठी, कोडु, दीवी, चराक रोहि में अग्नि लगावै चकमक, विजली प्रमुख। एह अग्निकाय चिणोठी जित [२ब] नी मांहे असंख्याता जीव ते खस-खस जेवडी काया करै तो जंबूद्वीपमाहे नहीं मावै। इणारी सात लाख योनि, तीन अहोरात्र उत्कृष्ट आउखो। अग्निकाय आरंभादिकै करी विराधना कीधी हुवै इणभव परभव जातां ते मिच्छा मि दक्कड॥३॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ यतिअंतिमआराधना ७३ हिवै वायुकायना भेद कहै छै ते कुण कुण ? गुंजवात, उद्भ्रामकवात, उत्कालिकावात, मंडलवात, महावात, शुद्धवात, भूतेलियो, वातोलियो, कोरण, वाउलि, धनुवात, तनुवात प्रमुख। वायुकायनो तीन हजार वरसरो उत्कृष्टो आउखो, अंगुल प्रमाण आकास भागवर्त्तिमांहे असंख्याता जीव ते लीख सरीखी काया करै तो जंबूद्वीपमाहे न मावै। सात लाख जोनि। ते वायुकाय आंरभादिकें करी विराधना कीधी हवै इणभव परभव जातां ते मिच्छा मि दक्कड॥४॥ हिवै वनस्पतिकायरा भेद कहै छै। ते वनस्पति बिहुं भेदै- प्रत्येक अने साधारण। ते प्रत्येकना अनेक भेद ते कुण कुण ? आंबा, नींबू, कदंब, असोग, नाग, पुन्नाग, धव, खदिर, वड, पीपल, करीर, बोरटी, खेजडा, फोग, आक, धत्तूरा, केला, खडतृण, हरीवेलि, पान, फूल, बीज, छाल, कमल प्रमुखा। प्रत्येक वनस्पतिरै मूलमांहै असंख्याता जीव।१। कंदमाहे असंख्याता जीव।२। संधमांहे असंख्याता जीव।३। छालमांहे असंख्याता जीव।४। शाखमांहे असंख्याता जीवा५। पडिशाखामांहे असंख्याता जीव।६। पानमांहे एक जीव।७। फूलमांहे अनेक जीव८। फलमांहे जितरा बीज तितरा जीव।९। सिंघोडा बि जीव। तेह हजार जोजन झाझेरा पद्मद्रहादिकमें कमल छै तेहनो देहमान दस हजार वरसनो उत्कृष्टो आउखो। दश लाख योनि। प्रत्येक वनस्पतिनी आरंभादिकें करी विराधना कीधी हुवै इ [२] णभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥५॥ हिवै साधारण वनस्पति अनंतकाय। तेहना अनेक भेद। कंदमूल, अंकुर, किसलय, सेवाल, भूफोड, पांचवरणी फूगण, गाजर, पंचांग, मूला, सूरण, लसण, तेज, आदो, थोहर, कुवारपाठो, गुग्गल, गिलोय, मोथ, लीली, हलदर, रत्तालू, पिंडालू प्रमुख। एह वनस्पतिमाहे सूइरा अग्रभागमाहे अनंताजीव जघन्य अने उत्कृष्ट पिण अंतर्मुहुर्त्तनो आउखो, चवदै लाख जीवयोनि। एह साधारण वनस्पतिनी आरंभादिके करी विराधना करी हुवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥६॥ हिवै बेइंद्री जीव कहै छै। जेहनै स्पर्शन अने जीभ ए बे इंद्री ते संख, कवडा, गंडोला, जलोक, अलसीया, लद्द, कृमिया, पुरागाडर, चूडेल, तंबोलिया, वाला, काष्टकीट, चंदणग जीवविशेष प्रमुख अनेक भेद। बारै जोजन संख प्रमुखरो देहमान, बारै वरस उत्कृष्ट आउखो, दोय लाख योनि। बेइंद्री जीवनी आरंभादिकें करी विराधना कीधी इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥७॥ __ हिवै तेइंद्री जीव कहै छ। जे जीवनें स्पर्शन, रसन, घ्राण ए तीन इंद्री ते तेंद्री। कुण ? कानसिलायो, माकण, जूं, लीख, कीडी, मक्कोडा, उदेही, घीवेल, ईली, चर्मजू, गोंगीडा, जात, गदहीया, चोरकीडा, गोबरना कीडा, धानरा कीडा, कुंथुवा, गोपालिका, चिंचड, ईलका, ममोला, जलौक प्रमुख। तेइंद्रीनो उगणपचास दिनरो उत्कृष्टो आउखो, त्रिण कोस काफानसलाया प्रमुखो देहमान, दोय लाख जोनि। एह तेइंद्री जीवनी आरंभादिके करी विराधना कीधी हवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥८॥ हिवै चौरेंद्री जीव कहै छ। जे जीवनें स्पर्शन, रसन, घ्राण, चक्षु ए च्यार इंद्री ते चौरींद्री। ते कुण कुण ? वीछू, ढिकुण, भमरा, भमरी, तीडी, माखी, डांस, मसक, भणहणा, कूता, पतंगीया, कंसारी, खडमांकडी, गोगा, गावडी प्रमुख। तेहनो छ मासनो उत्कृष्टो आउखो, एक योजन प्रमाण भमरादिकनो देहमान, दोय लाख जोनि। ए चौरिंद्री जीवनी आरंभादिके करी विराधना कीधी हवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दक्कडं॥९॥ हिवै पंचेद्रीना भेद कहै छै। जेहने स्पर्शन, रसन, घ्राण, चक्षु, श्रोत्र ए पांच इंद्री जेहनै(जेहने) ते पंचेद्री। तेहना च्यार भेदनारकी, देवता, मनुष्य, तिर्यंच ४। नारकीना चवदै भेद स्वेतांवरकारी सात परजाप्ता सात अपरजाप्ता। ते नारकीनो तेतीस सागरनो उत्कृष्टो आउखो। दस हजार वरसनो जघन्य आउखो। पांचसै धनुष देहमान उत्कृष्टो। चार लाख नारकीनी योनि। ते नारकी जीवांने परमाहम्मी देवता करी छेदन, भेदन, ताडन, तर्जना, क्रक्रच, विदारण, त्रपुपान, कुंभीपाक पाचन, कदर्थनादिके विराधना कीधी हुवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दक्कड॥१०॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ देवताना च्यार भेद कहै छै - भवनपति १ व्यंतर २ ज्योतिषी ३ वैमानिक ४। तेहनो जघन्य दसहजार वरसनो आउखो। उत्कृष्टो तेतीस सागरोपम आउखो। सात हाथ देहमान। च्यार लाख जीवा योनि। देवताने मंत्र, जंत्र, तंत्रै करी आकर्षण कीधा हुवै, दुख दीधा हुवै, दीसता नहीं छै ते भणी छतां अछता थाप्या हुवै, इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥११॥ तिर्यंचना पांच भेद। ते कुण कुण ? जलचर ते माछला, काछवा प्रमुख। तीयां समूर्छिम गर्भिज बिहुरो उत्कृष्टो [३ब] पूर्वकोडिवर्षनो आऊखो। हज्जार योजन स्वयंभूरमणना माछला प्रमुखनो देहमान। थलचर ते कुण ? सींह, वाघ, चीतरा, अष्टापद, हाथी, घोडा, खचर, ऊंट, बलद, गाय, खर, भेंस, छाली, हिरण, रोझ, ससीया, सूयर, रीछ, सांवर, कूतरा, सियाल, बिल्ली प्रमुख। ते युगलीयानो तीन पल्योपम उत्कृष्टो आऊखो। तीन कोस देहमान अने संख्याता आऊखाना धणी। तियांरो पूर्वकोड उत्कृष्टो आऊखो। छ कोस देहमान। खेचर = पंखी। ते कुण कुण ? हंस, बगला, सारस, सींचाणा, सामली, गृध, काग, गूघू, कबूतर, चिडकला, नीलटांस, सूवटा, मोर प्रमुख। तिणांरो पल्योपमरो असंख्यातमो भाग उत्कृष्टो आउखो। धनुषपृथक्त्व देहमान। उरपरसर्प ते कुण कहियै ? स्वालै = सर्प प्रमुख। तिणांरो पूर्वकोडि उत्कृष्टो आउखो। हजार जोजन देहमान। भुजपरसर्प ते कुण ? गोह, नउलीया, गिलोइ, बांभणी प्रमुख तिणांरो पूर्व कोड उत्कृष्टो आउखो। कोस प्र(पृ)थक्त्व देहमान। इयां पांचारी च्यार लाख योनि। इयां तिर्यंचानें छेदन, भेदन, कदर्थन, अंगावयवकतन, नासाविंधन, अतिभारारोपण, पृष्ट(ष्ठ)गालन, डांभदान, कर्कसप्रहारदान, चारपांणीनिषेध, विस्मरण, तापन, पीडन, व्यथोत्पादनादिके करी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥१२॥ हिवै मनुष्यना भेद कहै छै - त्रिण सय तिडोत्तर ३०३। ते किम ? पेंतालीस लाख जोजन मनुष्य क्षेत्रमांहे पांच भरत (५) पांच एरवत (५) पांच महाविदेह (५) ए पनरै कर्मभूमि। पांच हेमवत (५) पांच एरन्नवत (५) पांच हरिवर्ष (५) पांच रम्यक (५) पांच देवकुरु (५) पांच उत्तरकुरु (५) ए तीस 3 छप्पन अंतरद्वीप एक सो एक (१०१) गर्भ [४] ज पर्याप्ता, एक सो एक (१०१) गर्भज अपर्याप्ता, एक सो एक (१०१) समूर्छिम ए सर्व भेला कीधां त्रिणसयतीन भेद (३०३)। ते केइ अनार्य, केइ ब्राह्मण, केइ क्षे(क्ष)त्रिय, केइ वैश्य, केइ शूद्र, केइ राजा, केइ रंक, केइ दृष्ट, केइ अदृष्ट, केइ ज्ञात, केइ अज्ञात, केइ श्रुत, केइ अश्रुत, केइ स्वजन, केइ परजन, केइ शत्रु, केइ मित्र, केइ प्रत्यक्ष, केइ परोक्ष, अनेक भेद। ते युगलीया मनुष्य छै तिणांरो तीन पल्योपमरो उत्कृष्टो आउखो। तीन कोस देहमान। बीजा मनुष्यारो पूर्वकोडि उत्कृष्टो आउखो। पांचसै धनुष देहमान। इयां मनुष्याने ताडन, तर्जन, छेदन, भेदनादिकै करी पीडा करी हुवै अथवा अभिहया वत्तिया' इत्यादिक दश प्रकारै करी विराधना कीधी हुवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥१३॥ अथ संयम विराधना मिथ्यादुष्कृतम्। तत्र पञ्चमहाव्रतानि रात्रिभोजनविरमणसहितानि गृहीत्वा विराधितानि भवन्ति। कथम् ? तथाहि - सचित्त पथवी, माटी, मरड, खडी, खांणि, खणी हवै अथवा ए ऊपर पग आया हवै। सचित्त लुण सेंधव खा[धा]धा हवै अथवा उसामांहे घाल्या हुवै। वली सचित्त हरीयाल, हींगलू प्रमख वांद्या हुवै। नगरमांहे पेसतां पग न पूंज्या हुवै। इत्यादिक प्रकार करी पथवीकाय जीवांरी विराधना कीधी हवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दक्कडं॥१॥ ___ सचित्त पाणी अथवा मिश्र पाणी पीयो हुवै। सचित्त पाणीसुं वस्त्र-डील धोया हुवै। नदी वा(ना)हला लंघ्या हुवै। वरसतै मेहमै चाल्या हुवै। धुंहरमाहे अंगोपंग हलाया हुवै। इत्यादिकें करी अप्पकायरी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणता) ते मिच्छा मि दुक्कड।।२।। वली सचित्त अग्निका [४ब] य आभडतै विहस्यौ हुवै। अंगीठी कीधी हुवै। कोउ ताप्या हुवै। दीवा कीधा हुवै। आग उलंगी १. अभिहया वत्तिया लेसिया संघाइया संघट्टिया परियाविया किलामिया उद्दविया ठाणाओ ठाणं संकामिया जीवियाओ ववरोविया। Page #82 -------------------------------------------------------------------------- ________________ यति अंतिम आराधना ७५ हुवै। दावानल लगाया हुवै। चकमकसुं अथवा आक अरणीसुं अग्नि पाडी हुवै। वीजली दीवा प्रमुखनी उजेही लगाइ हुवै। इत्यादिक प्रकारै करी अग्निकाय जीवरी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां ) ते मिच्छा मि दुक्कडं ॥ ३॥ वली वायुकाय विराध्या हुवै। ते किम ? वींजणासुं छेहडासुं वायरो घाल्यो हुवै। फूंक मारी हुवै। उघाडै मुंहडै बोल्या हुवै। वस्त्रादिक झटकाया हुवै। इत्यादिक वायुकाय जीवरी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा दुक्कडं॥४॥ वली प्रत्येक वनस्पति साधारण वनस्पति स्वादै खाधी हुवै। फल, फूल, पान हरी त्रोड्या हुवै। नील, फूलण, सेवाल विराध्या हुवै। जडीबुंटी त्रोडी काढी हुवै। आक भांजी आकदूध लीधो हुवै। धातुर्वाद पारो कमावतां उषधीयांरा रसरी पुट दीधी हुवै। इत्यादिक प्रकार करी वनस्पति जीवांरी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छामि दुक्कडं ॥ ५ ॥ हिवै बेंद्री विराध्या हुवै। ते किम ? | अणगल्यौ पांणी वार्यो हुवै। जुलाब लेइ क्रमगिंडोला पाड्या हुवै। अंगउपंगै जोकदराइ (जडो देवरावी) हुवै। पग हेठ अलसीया, चूडेलि गाडर, प्रमुख पीडाणा होवै ( हुवै)। पग हेठ आया हुवै। वाला टंकाया हुवै। इत्यादिकें करी बेंद्री जीवनी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥६॥ हिवै तेंद्री जीवना भेद कहै छै ते किम ? मांकण पाटमांहेथी काढ्या हुवै। दूहाणा हुवै। जूं लीख काढी हुवै। धूपदराणी हुवै। छपीलो (?) गमाड्यो हुवै। कीडी, मकोडा, उदेही, घीवेलि, ईली, गदहीया, कुंथुवा, जउआ, पग हेठ आया हुवै। इत्यादि प्रकारै करी तेंद्री जीव विराध्या हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं ॥७॥ हिवै चौरिंद्री जीव विराध्या हुवै। ते किम ? | माखी, डांस, माछर डील लागा उडाया हुवै। हरताल वाटतां माखी मूइ हुवै। ठांम रंगतां रोगन, अलसी, तैल उपर माखी, कूत, माछर, पतंगीया प्रमुख जीव मूआ हुवै। कंसारी, भमरा, तीड, विछू, प्रमुख दुहव्या हुवै। इत्यादिकै करी चौरेंद्री जीव विराध्या हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥८॥ हिवै पचेंद्री जीव विराध्या हुवै। ते किम ? कूता, बिल्ली, गाय, भैंस, घोडा, उंट (ऊंट), प्रमुखनौ घा(डउ) उ प्रहार घाल्यौ हुवै। चिडकला, काग, पारेवा प्रमुख उडाया, बीहाव्या, त्रासव्या हुवै। एहना माला पाड्या हुवै। साप अजगर उलारी ख्या रूपा, चिडी, हिरण प्रमुख डावा जीमणा आण्या हुवै। ऊंट, घोडा, बलद, खर, हाथी ऊपर चढ्या हुवै। मांदा असकत? थकां अथवा इयां उंठ(ऊंट) प्रमुख ऊपर उपगरण पोथी प्रमुख भार घाल्या हुवै। ओषध देइ गर्भ पाड्या हुवै। मूत्र, विष्टा, श्लेषम, वात, पित्त, रूधिर, वीर्य, प्रमुख अंतर्मुहूर्त मांहे वोसराव्या नहीं हुवै। असंख्याता समूर्च्छिम पंचेंद्री जीव अपर्याप्ता ऊपना हुवै। क्रोधें करी चेला गुरुभाई अनेरा यती, गृहस्थनें चुंहटी, डोरा बूसट, टुंबो, चपेट, डांडा मार्या हुवै। वली इर्या सोझी नहीं हुवै। राति चाल्या हुवै। पच्चखांण करी सुंस लेइ भांग्या हुवै। आरंभ-समारंभ करी प्राणातपात करी पहिलो व्रत विराध्यो हुवै। इणभव परभव (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं ॥ १ ॥ हिवै बीजो व्रत विराध्यौ हुवै। ते किम ? क्रोध, मान, माया, लोभ, भय, हास्य, रति, अरति, करी; मृषा भाषा करी सावध भाषा बोली हुवै। पारकी निंदा कीधी हुवै । उत्सूत्र बोल्या हुवै। तूं जाव तूं आव ए काम करि इत्यादि अवधारणी भाषा बोली हुवै। आंधानै आंधो कहयो, कांणानें कांणो कहयो, कोढीयाने कोढीयो कह्यो, देवालीयाने देवालीयो, चोरनै चोर, जारने जार, इत्यादि वचने करी परनै असाता ऊपजावी ते साची भाषा पिण बोली हुवै। वली मृग गया पूर्व दिस, आहेडी पूछयां ह्यो पश्चिम गया”। मलेछादिक देहरो उपासरो पाडिवा आवै छै, यतीनै मारवा आवै छै, पूछै "अठै देहरो उपासरो जती छै ?" ति वारै कहै “नही छै” एहवै कारणें ए जूठ बोल्यो हुवै। इत्यादि प्रकारै करी बीजो व्रत विराध्यौ हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥२॥ १. अशक्त Page #83 -------------------------------------------------------------------------- ________________ ७६ श्रुतदीप-१ हिवै तीजो व्रत विराध्यो हवै। ते किम ? स्वामि अदत्त १ जीव अदत्त २ तीर्थंकर अदत्त ३ स्वकीय गुरु अदत्त $४ ए चतुर्विधि अदत्त लीधो हुवै। त्रिण, छार, डगल, पाषांण, थंडिला भूमि 'अणुजाणइ जस्सवगहो होत्ति' एहवं वचन कह्यां विना संग्रहया हुवै। साधु-साधवी-गृहस्थना राछ, पीछ, पातरा, लूगडा, पाटि, पाटला, अन्न, पाणी, ओषध प्रमुख अणकहयां वपराया हुवै। इत्यादिक प्रकारै त्रीजो व्रत विराध्यौ हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥३॥ हिवै चोथो व्रत विराध्यो हुवै ते किम ? साधवी मथेणनी(?) बीजी पिण कोइ भेखधारणी, कुंवारी, वुधवा, सूहव(वा), वैश्या, स्त्रीसुं, कर्मविशेष सराग बात कीधी, संघट्टो कीधो, आलिंगन दीधो हुवै। जाणतां अथवा स्वप्न मांहे इतरा थोक (?) कीधा हुवै। वली नव ब्रह्मचर्य वाडि भांजी हुवै। स्त्रीपशु संसक्त वसति भोगवी हुवै।१ स्त्रीसुं सराग वात कीधी हुवै। २ बि घडी मांहि स्त्रीने आसण बेठा हुवै। ३ स्त्रीनां अंगोपंग कुच-कक्ष-उदर प्रमुख सरागपणै जोया हुवै। ४ कुड्यनै आंतरै स्त्री-पुरुष काम क्रीडा करतां दीठा, सांभल्या हुवै। ५ गृहस्थावास मांहे काम क्रीडा करी हुवै ते संभारी हुवै। ६ प्रणिताहार= घीना चूवता कवल सरस आहार लीधा हुवै। ७ शरीरनी विभूषा= फूटरा दीसवा भणी अंगोल कीधी हुवै, मूंछ कतरावी हुवै, कांने पट्टा रखाया हुवै। ८ सखरा वस्त्र, केसरिया वस्त्र सखरी कांबल पहिरीने वरणांगी कीधी हुवै। ९ मकार चकार भकार प्रमुख गाल दीधी हुवै। देवांगणारी वंछा भोग मनमै धारी हुवै। इत्यादि प्रकार करी चौथा व्रतनी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥४॥ हिवै पांचमो व्रत विराध्यो हुवै। ते किम ? थिवर कल्पीना चवदै उपगरणथी कारण विना मूर्छा करी अधिका उपगरण वस्त्र, पात्र, डांडा, डंडासणा, दोहणा, कुंडा, ढांकणी, प्रमुख राख्या हुवै। लोभने बाह्य द्रव्य राख्या हुवै। लोभनें मोती, मांणक, मुंगीया, छुरी, कतरणी, नहरणी, सूइ, नखलो, पाछणो, अरगतीसार, चींपडी, चीपीयो, वाटको वाटकी, थाली, धातुरी सिली, त्रांबारी स्याहीरी डबी, मसरी, वावरी, प्रमुख सात धातुरो कोइ राछ पीछ राख्यौ हुवै। पोथी पाना प्रमुख धर्मोपगरण न्यानको उपगरण छै तो पिण ते ऊपर ममता अधिकी कीधी हुवै। इत्यादि प्रकार करी पांचमा व्रतनी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥५॥ हिवै छठ्ठो रात्रिभोजन विरमण व्रत विराध्यो हुवै ते किम ? असन १ पान २ खादिम ३ स्वादिम ४ चतुर्विध आहारनो रात्रिं परिभोग कीधो हुवै। लगवगती वेला आहारपाणी कीधो हुवै। राति विहरीने दिने खाधो हुवै। संनिधी राखी खाधो हुवै। झोली ठाम खरडया राख्या हवै। गोचरी पडिकमतां चोविहार न कीधो हवै। करीनै भागो हवै। इत्यादि प्रकार करी छठा व्रतनी विराधना कीधी हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥६॥ ॥इति संजम विराधना मिथ्या दुःकृ(ष्कृ)त दान।। अथ दु:कृ(ष्कृतगर्दा आहारना वै(बै)तालीस दूषण लागा हुवै। ते किम ? साधुनै अर्थ सचित्त वस्तु अचित्त कीधी हुवै ते आधाकर्मी कहीजै १ ते पहिलो। लाडूनो चूर्ण प्रमुख फासू (फ) हुतो अनै गुडादिक तवावीनै संस्कार कीधो ते उद्देसक कहीजै २। जे आधाकर्मी आहार ते अवयव मिश्रित ते पूतकर्म कहीजै ३। जे साधु असाधु प्रमुख निमित्त नीपायो ते मिश्र कहीजै ४। साधु निमित्ते दूध, दही प्रमुख राखी मुंक्यौ ते थापना कहीजै ५। काज क्रिया वर उपगरण साधु निम(मि)त्त पहिलो पछै करै ते आहार प्राभूत (प्राभृत) कहीजै ६। अंधारै आहार छै अनै गोख बारी प्रमुख साधु निमत्ते उघाडी उजवालो करनै आहार द्यै ते प्रादुःकरण कहीजै ७। द्रव्यादिक देर मोल आंणीने द्ये ते क्रीतक कहीजै ८। साधु निमित्ते ओछीने आणी द्यै ते पाडिच्च (पामिच्च) कहीजै ९। साधु निमित्ते कोद्रव प्रमुख देईनै शाल प्रमुख आणीने विहरावै ते परिवर्तित कहीजै १०। घरथी उपासरै आणीने द्यै ते अभ्याहृत कहीजै ११। गोबर प्रमुख करी कोठी, कलसो प्रमुख भाजन मुद्रित कीधो छै ते मुद्रा उखेलने ते उद्भिन्न कहीजै १२। मालादिकनै विषये उंचो आहार छै ते नीसरणी प्रमुख करी उतारने द्यै ते मालाहृत कहीजै १३। दासदासीना हाथ प्रमुखथी खोसी ते उछेद Page #84 -------------------------------------------------------------------------- ________________ यतिअंतिमआराधना ७७ कहीजै १४। सामान्य श्रेणि समुदाई भक्ति छै ते एक साधुने यै ते अनिसृष्ट कहीजै १५। पोतारै अर्थे आधण दीधो छै अनें साधु निमित्तें पांशुली चावल प्रमुख अधिका ऊ(ओ)रै ते आहार अध्यवपूरक कहीजै १६। ए सोलै पिंडोद्गम दोष कहीजै। हिवै सोलै उत्पादना दोष कहै छै-गृहस्थारा छोकराने रमायकै साधु आहार लै ते धात्रीपिंड दोष १। दूतनी परै ग्रामग्रामना देशदेशना समाचार कहीनै आहार ले ते दूतीपिंड कहीजै २। निमित्त प्रकासने आहार ल्यै ते निमित्त पिंड कहीजै ३। आपणी जात गोत प्रकासनै आहार ल्यै ते आजीवकापिंड कहीजै ४। दातारनी जेहनै विषै भक्ति छै तेहनी प्रसंशा करीने आहार ल्यै ते वणीमगपिंड कहीजै ५। गृहस्थनै उषध, भेषज, चिकित्सा कर्म करीनै आहार ल्यै ते चिकित्सादोष पिंड ६। क्रोध करी आहार ल्यै ते क्रोधपिंड ७। मान अभिमान करी आहार ल्यै ते मानपिंड ८। माया केलवीने आहार ल्यै ते मायापिंड ९। लोभै करी आहार ल्यै ते लोभपिंड १०। पूर्व संस्तवना करी ल्यै ते पूर्व संस्तवदोष कहीजै ११। पछै संस्तवना करी ल्यै ते पुच्छा संस्तवपिंड कहीजै १२। विद्या प्रजीनै आहार ल्यै ते विद्यापिंड १३। मंत्र प्रंजुजीने आहार ल्ये ते मंत्रपिंड १४। चूर्ण देइनै आहार ल्यै ते चूर्णपिंड १५। गर्भ साडी-पाडी आहार ल्यै ते मूल कर्मपिंड १६। ए सोलह उत्पादना दोष एवं ३२। दश वली एषणा दोष आधाकर्मादि दषण करी संकित आहार आधाकर्मादिक दषण करी म्रक्षत आहार । सचित्त उपर निक्षप्ति मुंक्यौ आहार ३। फासू आहार ऊपर सचित्त मुंक्यौ ते पिहत ४। सचित्त पृथवीयादिकने विषय संहरी दीघो ते संहृत ५। ७ब] वृद्ध अयोग्यदायक तिण दीघो आहार ६। सचित्त मिश्र आहार ७। सम्यक अपरणत आहार ८। वसादि लिप्त आहार ९। छर्दित परशाट आहार १०। एवं ४२।। पांच मांडलना दषण-क्षीर, खांड, घृत जुदा विहर्या जीमतां भेला करी जीम्या ते संयोजना । बत्तेस कवलांथी अधिको जीमै ते अप्रमाण २। आहारनै विषये गृद्ध थको जीमै ते अंगारदोष ३। अंतप्रांत अनिष्ट आहार जीमतो द्वेष आंणे ते धूमदोष ४। वेदनादिक छर्दि कारण विना आहार ल्यै ते अकारण दोष ५। एवं सेंतालीस दोषमाहिलो जे कोइ दोषण लागो हवै इणभव परभव जातां ते मिच्छा मि दुक्कडं। __वली सज्जातरनें घरै विहर्यो हुवै। अग्रपिंड लीधो हुवै। गृहस्थनै भाजनै आहार कीधो हुवै। गृहस्थनै सखर पंचामृत आहार जीमतां देखीनें वांछा कीधी हुवै। एकै पातरै सगलां घरांनी एकठी भिक्षा अरस विरस विहरी देखीनै दुगंछा कीधी हुवै। आपणो विहर्यो आहार पासत्थादिक पांचनै अथवा अन्यदर्शनीनै अथवा गहस्थनै दीधो हवै। अंघोल कीधो हवै। दाढी मंछ माथैरा काबरा केस कतराया हुवै, मुंडाया हुवै। साबुसु लुगडा धोया हुवै।[जाणतां अजाणतां] इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं। वली ग्यानरा आठ अतीचार लगाया हवै। ते किम ? कालवेलायें सिद्धांत भण्यो नहीं हवै अथवा अकालै सिद्धांत भण्यो हुवै १। भणावणहाररो विनय न कीधो हुवै २। भणावणहारने बहुमान अंतरंग प्रीत नहीं धरी हुवै ३। योग तप उपधान विना सिद्धांत वांच्या हुवै ४। विद्यागुरु ओलव्यौ हुवै ५। सूत्र ६ अर्थ ७ सूत्रार्थ ८ बेहुं खोटा भण्या कहया हुवै। भणतां गुणतां सूत्र अर्थ लेतां देतां किणही- अंतराय कीधो हुवै। छती परत भणवा लिखवा न दीधी हुवै। ज्ञानद्रव्य खाधो हुवै। पुस्तक प्रमुख वेच्या हुवै। सूक्ष्म अर्थ सरदह्या न हुवै। इत्यादि प्रकार करी ज्ञान विराधना (जाणतां अजाणतां) इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥१॥ हिवै दर्शनना आठ अतिचार ते किम ? देवगुरु धर्मनें विषै संका कीधी हुवै १। अन्य अन्य दर्शनो ऊपर अभलाषा वांछा कीधी हुवै २। साधु साध्वीनी दुगंछा कीधी हुवै ३। सर्व देव, सर्व गुरु, सर्व धर्म सरीखा मान्या हुवै ४। साधु-साध्वी-श्रावकश्राविका गुणवंत चतुर्विध श्री संघनी प्रसंसा न कीधी हुवै ५। सीदाता साधर्मी साहमीनें द्रव्यत भावत स्थिरता न कीधी हुवै ६। साधर्मिक-साधुनी भक्तवत्सलता कीधी न हुवै ७। श्री जिनशासण तणी प्रभावना उद्दीपना न कीधी हुवै ८। इत्यादिक प्रकार करी दर्शननी विराधना कीधी हवै इणभव परभव जातां(जाणतां अजाणतां) ते मिच्छा मि दक्कड॥२॥ Page #85 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ हिवै चरित्रना आठ अतिचार लागा हुवै ते किम ? इर्यासमति १ भाषासमति २ एषणासमति ३ आदांनभंड-निखेवणासमति ४ उच्चारपासवणखेलजल्लसिंघाण पारठावणीयासमति ५ मनोगुप्ति ६ वचनगुप्ति ७ कायगुप्ति ८ एवं पांच (समिति) त्रीणि गुप्ति विराधी हुवै। इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं॥३॥ वली उभयकाल पडिकमणो कीधो न हुवै। अथवा कालवेला टाली अकालै कीधो हुवै। अथवा छती सक्तं बैठां पडिकमणो कीधो हुवै। वांदणा बारह आवर्त भली परै साचव्या न हुवै। प्रभातनो पडिकमणो आगासै कीधो हुवै। पडिकमणांमांहे निद्रा विकथा कीधी हुवै। दिवसमाहै पांच वार सिज्झाय ध्यान न कीधो हुवै। अहोरात्रमांहे सात वार चैत्यवंदन न कीधा हुवै। पच्चखाण पार्या न हुवै। पउण' पडिलेहण आघीपाछी कीधी हुवै। ओघा, मुंहपत्ती, वस्त्रपात्र प(डि)लेह्या न हुवै। सांझे बारह १२ बाहिर, बारह १२ मांहे, एवं २४ थंडला, च्यार कालग्रहणना मंडल एवं २८ मांडला कीधा न हुवै। राइ संथारा मुंहपती पडिलेही न हुवै। आवस्सहि निस्सिहि प्रमुख दसविध चक्रवाल समाचारी साचवी नहीं हुवै। सूत्रपोरसी, अर्थपोरसी साचवी नहीं हुवै। कारण विना दिवस निद्रा कीधी हुवै। रात्रे पोहर उपरंत निद्रा कीधी हुवै। राइ प्रायश्चित न कीधो हुवै। थापना पडिलेहवी वीसर गइ हुवै। थानक बै(पै)सतां 'अणुजाणह जस्सवग्गहो होइ त्ति' एहवं वचन न कहयुं हुवै। रात्रे अकाले थंडलै गयो हुवै। कालातीत, क्षेत्रातीत अन्नपाणी प्रमुख भोगव्या हुवै। छती शक्ते अणसण १ उणोदरी २ वृत्तिसंक्षेप ३ रसत्याग ४ कायक्लेस ५ संलीनता ६ ए बाह्य तप; फेर गुरु समीपै पाप लागैरी आलोयण लेवै ते प्रायश्चित तप ते आलोयण न लेवै १ विनय वडा साधुरो साचव्यो न हुदै, २ वेयावच्च बाल, वृद्ध, ग्लान, तपस्वी, गीतार्थगुरु, असमर्थ साधु प्रमुखनो न कीयो हुवै ३ सज्झाय वाचना १ पृच्छना २ परावर्तना ३ अनुप्रेक्षा ४ धर्मकथा पांच प्रकारे न कीधी हुवै। पिंडस्थ १ पदस्थ २ रूपस्थ ३ रूपातीत ४ ए च्यार ध्यान न कीधा हुवै। आर्तध्यान रौद्रध्यान कीधा हुवै। काउसग्ग दुःखक्षय, कर्मक्षयनो कीधो न हुवै। इत्यादिक प्रकार करी बारै भेदै तपस्या साचवी न हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड।।३॥ वली मनोवीर्य १ वचन वीर्य २ कायवीर्य ३ धर्मस्थानकै फोरव्या न हवै। नोकारसी १ पोरसी २ साढपोरसी ३ परमड्ढ ४ अवड्ढ ५ एकासणो ६ ब्यासणो ७ नीवी ८ आंबिल ९ एकलठाणो १० उपवास ११ गंठसी १२ मुठसी १३ प्रमुख छती शक्ति कीधा न हुवै। अथवा करीने भागा हुवै। अथवा पारवा वीसर गया हुवै। इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं कृतं देय।।४॥ वली यतीनो दशविधि धर्म विराध्यौ हवै। ते किम ? क्षमा न कीधी १ मार्दव- अहंकार कीधो हवै २ आर्जव- कपट कीधो हुवै ३ मुक्ति- लोभ कीधो हुवै ४ तपस्या न कीधी हुवै ५ सतरै भेदे संजम पाल्यौ न हुवै ६ सत्य बोल्यो न हुवै ७ सौच- अदत्तादांन निषेध न कीधो हुवै ८ आकिंचण-निःपरिग्रहनो निषेध न कीधो हुवै ९ ब्रह्मचर्य पाल्यो न हुवै १० इत्यादि प्रकार करी दशविधि यतिनो धर्म विराध्यो हुवै इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कड॥५॥ वय५समणस्स धम्म१०संयम१७वेयावच्चं१० च बंभगुत्तीओ९।। नाणाइतियं३ तवो१२ कोहनिग्गहो४ चरणमेयं तु १॥ ए चरणसत्तरी। पड(पिंड)व(वि)सोही४ समिई५ भावण१२ पडिमा य१२ इंदियनिरोहो५। पडिलेहण २५ गुत्तीओ३ अभिग्गहा४ चेव करणं तु १॥ ए करणसत्तरी। एवं चरणसत्तरी करणसत्तरी १४० बोल विराध्या हुवै। इणभव परभव जातां (जाणतां अजाणतां) ते मिच्छा मि दुक्कडं। इति दुष्कृतगर्हा॥६॥ १. पादोन पौरिषी Page #86 -------------------------------------------------------------------------- ________________ यतिअंतिमआराधना ७२ अथ सुकृतानुमोदना - थोडी घणी वेला पंच महाव्रत पाल्या हुवै। पांच समिति, त्रिणि गुप्ति, आठ प्रवचन पालवानी खप कीधी हुवै। आहार विहरतां खप कीधी हुवै। सूत्र सिद्धांत विध(धि)सु भण्या-भणाया हुवै। परति पानां सोझ्या हुवै। भणवा भणी परत कीधो हुवै। अरिहंतनौ वेयावच्च कीधी हुवै। साधुनौ, ग्लाननौ, तपसीनौ, आचार्यनौ उपाध्यायनौ, वाचना[९ब]चार्यनौ विनयवेयावच्च कीधौ हुवे। विधसुं उपधांनयोग वुहा हुवै। शत्रुजय, गिरनार, अष्टापदजी, आबूजी, सम्मेतसिखरजी, चंपापुरी, पावापुरी, राजग्रही, जेशलमेर, रांणपुरो, थंभणो, गउडी, फलोधी, अंतरीकजी प्रमुख तीर्थजात्रा कीधी हुवै। चौदस, पांचम, बीज, आठम, इग्यारस, वीसस्थानक, कल्याणकतिथि, प्रमुख तिथि तप कीधो हुवै। दुःखक्षय, कर्मक्षय निमित्त कावसग्ग कीधो हुवै। बारह भावना भावी हुवै। लाख नोकार गुण्या हुवै। गंठी, मुंठी, नवकारसी, पोरसी, साढपोरसी, पुरमड्ढ, आंबिल, उपवास, एकासणो, ब्यासणो, नीवी, दिवसचरम प्रमुख पच्चखाण दाझसं साचा कीधा हुवै। चरणसत्तरी करणसत्तरी भली परै पाली हुवै। इणभव परभव ते अणुमोदज्यौ॥ इतरै करी पहिलो सम्यक्त्व सूधो उचरायो १ पछै अढारै पापस्थानक वोसराया २ पछै चौरासीलाख जीवाजोनि खमावी ३ पछै संयमविराधना मिच्छा मि दुक्कडं दिरावी ४ पछै दुष्कृत गर्दा करावी ५ पछै सुकृतअनुमोदना करावी ६॥ वली अराधना करावीजै तिवारै विशेषपणे करावीजै संवर आखडी पच्चखाण विशेष, च्यार सरणा कराईजै। गंठी बंधावीजै। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणम्। प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्॥१॥ इत्यादि।। बाणाष्टरसभौमाब्दौ (१६८५) रिणीनगरसंस्थितैः। यत्यन्त्याराधना चक्रे समयादिमसुन्दरैः॥१॥ यद्यत्याराधनां कृत्वा पुण्यस्योपार्जनं कृतम्। तेन प्रान्तवेलायां ममोदयमुपैतु सा॥२॥ इति यत्याराधनाभाषा श्रीसमयसुंदरविरच(चि)ता विधिसंपूर्णम्॥ ग्रंथमान ३५१ संख्या॥ सं. १८९९ मिति पोहवदि २ सोमवारे लि.।पं। दुलीचंद श्रीविक्रमपुरमध्ये चतुर्मासी कृतायाम्॥श्रीः॥ Page #87 --------------------------------------------------------------------------  Page #88 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक ॥आत्मस्वरूपविचार॥ (आत्मानी आत्मता) Page #89 --------------------------------------------------------------------------  Page #90 -------------------------------------------------------------------------- ________________ Iૉ આત્મસ્વરૂપવિચાર આત્મસ્વરૂપવિચાર આમ જૂઓ તો મહત્ત્વપૂર્ણ કૃતિ નહીં લાગે પરંતુ તેનો વિષય બહુ જ અગત્યનો અને અનિવાર્ય છે. કેમ કે - બધી જ સાધનાનો સાર આત્મામાં સમાયો છે. શ્રીપાળરાજાના રાસમાં ઉપા. શ્રી યશોવિજયજી મ. ફરમાવે છે કે અષ્ટ સકળ સમૃદ્ધિની, ઋદ્ધિ ઘટમાંહિ દાખી; તિમ આતમ ઋદ્ધિ જાણજો, જિહાં બહુ સૂત્ર છે સાખી. આગમ નોઆગમ તણો, સાર એ જાણો સાચો; આતમભાવે થિર હજો, પરભાવે મત રાચો. આઠ પ્રકારની ઋદ્ધિઓની સાચી શક્તિ એક ઘડામાં સમાયેલી હોય છે તેમ આત્માની ઋદ્ધિ શરીરની ભીતરમાં ન દેખાય તેવી રીતે સમાયેલી છે. આગમ કે આગમ સિવાયના શાસ્ત્રનો સાચો સાર બે જ વાક્યમાં સમાઈ જાય છે. એક, આત્મભાવમાં સ્થિર થજો અને બે, પરભાવમાં ખુશ થશો નહિ. સાધનાનું અંતિમ લક્ષ્ય આત્મા છે છતાં તે એટલો સૂક્ષ્મ છે કે–બુદ્ધિ વગેરે સ્થૂલ સાધનોથી કળાતો નથી. એટલે તેનું શબ્દમાં વર્ણન કરવું પણ શક્ય નથી અને શબ્દમાં ન વર્ણવી શકાય તે વિચારમાં ઝીલાતું નથી. આ કારણે મહાપુરુષોએ આત્માનું અનેક રીતે વર્ણન કર્યું. આ બધાં જ વર્ણનોને બે પ્રકારમાં વહેંચી શકાય. એક, ભાવાત્મક અને બે, અભાવાત્મક ભાવાત્મક વર્ણનમાં આત્મા કેવો છે તેનું વર્ણન કરવામાં આવે. અભાવાત્મકમાં આત્મા શું નથી તેનું વર્ણન કરવામાં આવે. આગમ સૂત્રમાં સિદ્ધના એકત્રીસ ગુણોના વર્ણનમાં આત્મા નથી તે બતાવવામાં આવ્યું છે. જો વU Mો સે જ છો ? – ઇત્યાદિ. આ જ શૈલીને આશ્રયીને ઉપનિષદમાં નેતિ નેતિ કરીને આત્માનું વર્ણન જોવા મળે છે. પૂ. આનંદઘનજી મ. એ એક પદમાં પણ આજ શૈલી અપનાવી છે. – નદી દમ પુરસા નદી દમ નારી ઇત્યાદિ. આત્માનું અભાવાત્મક વર્ણન કરવું સહેલું છે. કેમ કે આત્માના ચેતન સ્વભાવથી વિપરીત જડનું ભૌતિક સ્વરૂપ આપણી ઇંદ્રિયો સમક્ષ સ્પષ્ટ છે. આત્માનું ભાવાત્મક શૈલીમાં વર્ણન કરવું એ તુલનાએ અઘરું છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ नाणं च दंसणं चेव चरितं च तवो तहा। विरीयं उवओगो य एयं जीवस्स लक्खणं ।' (नवतत्त्व-५) શ્રુતદ્દીપ ૩૫યોનો લક્ષળમ્ (તત્ત્વાર્થ-૨. ૮) કહેવા દ્વારા શાસ્ત્રોમાં વર્ણન મળે છે. પણ તેને વધુ સરળ અને સ્પષ્ટ ક૨વાની અપેક્ષા રહે છે. ‘આત્માની આત્મતા’ કૃતિ આ પરિપ્રેક્ષ્યમાં સહાયક થાય તેવી છે. અહીં આત્માના ૬૯ ગુણો દર્શાવ્યા છે, પ્રસંગથી દ્રવ્યનાં ગુણ-પર્યાય-સ્વભાવનું વર્ણન છે, અને આત્માના અંતરાત્મા, બહિરાત્મા અને ૫૨માત્મા એવા ત્રણ વિભાગ કરી આત્માને ઓળખવાનો સરળ માર્ગ દર્શાવ્યો છે. આ દૃષ્ટિએ આ અતીવ ઉપયોગી કૃતિ છે. આત્મ-જિજ્ઞાસુઓને આ વાંચીને અપૂર્વ આનંદ સાંપડશે તે નિઃશંક છે. સંપાદન : આ કૃતિની ત્રણ હસ્તપ્રત મળી છે. બે પ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘસંચાલિત હસ્તલિખિત ભંડારથી પ્રાપ્ત થઇ છે. તે સુ. બાબુભાઇ સરેમલ બેડાવાળા (સાબરમતી) દ્વારા પ્રાપ્ત થઇ છે. ૧) ક્રમાંક-ડા. નં. ૨૩, પ્રત નં. ૧૬૨૨. પ્રત આત્માની આત્મતા એ નામે નોંધાયેલી છે. ઊભા ખરડા રૂપ એક પત્ર છે. પત્ર ૫૨ ૪૦ પંક્તિ છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. ૨) બીજી પ્રત નો ક્રમાંક-ડા. નં. ૩૧, પ્રત નં. ૨૩૪૯ છે. આ પ્રત આત્મસ્વરૂપ એ નામે નોંધાયેલી છે. કર્તા તરીકે શ્રી દેવચંદ્રજી મ. નો ઉલ્લેખ કર્યો છે પણ તે સાધાર જણાતો નથી. ઊભા ખરડા રૂપ એક પત્ર છે. પત્ર ૫૨ ૪૦ પંક્તિ છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. ૩) ત્રીજી હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડા૨ કાત્રજ, પૂણેની છે. પ્રત આત્માની આત્મતા એ નામે નોંધાયેલી છે. આ પ્રત પૂ. આ. શ્રી હર્ષસાગરસૂ. મ. ની પ્રેરણાથી પ્રાપ્ત થઇ છે. તેનો ક્રમાંક–પોથી નં. ૫૩, પ્રત નં. ૬૨૫ છે. ત્રણ પત્ર છે. પત્ર ૫૨ ૧૧ પંક્તિ છે. પંક્તિમાં ૩૩ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. તેના આધારે લિવ્યંતર અને સંપાદન કર્યું છે. - વૈરાગ્યરતિવિજય વિ. સં. ૨૦૭૨, પોષ વદ ૬ શ્રુતભવન સંશોધન કેંદ્ર Page #92 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक ॥आत्मस्वरूपविचार॥ (आत्मानी आत्मता) ॥ॐ॥ अथ आत्मानी आत्मता किंचित् लिख्यते। असंख्यातप्रदेशी, अनंतज्ञानमयी, अनंतदर्शनमयी, अनंतचारित्रमयी, अनंतवीर्यमयी, अनंतदानमयी, अनंतलाभमयी, अनंतभोगमयी, अनंतउपभोगमयी, अरूपी, अखंड, अगुरुलघुमयी, अक्षय, अज, अमर, असरीरी, अत्येंद्री, अनाहारी, अलेसी, अनुपाधी, अरागी, अद्वेषी, अकोही, अमानी, अमायी, अलोभी, अक्लेशी, मिथ्यातरहित, अविरतिरहित, कषायरहित, योगरहित, अयोगी, सिद्धस्वरूपी, संसाररहित, स्वआतमसत्तावंत, परसत्तारहित, परभावनो अकर्ता, स्वभावनो कर्ता, परभावनो अभोक्ता, स्वभावनो भोक्ता, ज्ञायक, वेत्ता, स्वक्षेत्रअवगाही, परक्षेत्र स्वपणे अनवगाही, लोकपरमाणअवगाहनावंत, धर्मास्तिकायथी भिन्न, अधर्मास्तिकायथी भिन्न, आकाशथी भिन्न, पुद्गलथी भिन्न, परकालथी भिन्न, स्वद्रव्यवंत, स्वक्षेत्रवंत, स्वकालवंत, स्वभाववंत, अवस्थानपणिं स्वगुणथी अभिन्न, कार्यभेदें भिन्न, स्वरूपी सत्तावंत, अवस्थितसत्तावंत, परिणमनसत्तावंत, द्रव्यास्तिकपणि नित्य, पयार्यास्तिकें नित्यानित्य, द्रव्यपणिं एकगण, पर्यायपणे अनेक, अनंता द्रव्यास्तिक धर्म; अनंता पर्यायास्तिक धर्म एहवी स्वसंपदामयी चेतनालक्षणे लक्षित, स्वसंपदाए पूर्ण, परसंगें परिणम्यो संसार करें, स्वज्ञानदर्शनचारित्रं परिणम्यो सिद्धता करें, एहवा आत्म द्रव्यनी ओलखांण अनंतनये अनंत नीखेपें थायें। ए रीते जे आत्मा आत्मानी परतीत करें एहवी परतीतवंतनैं जैनमारगी मारगमां गणें छई। एहवो आत्मा जैन मारगें अनेकांतमें कह्यो छई। ए रीते परतीत ते सम्यग्दर्शन, ए रीतें जानें ज्ञान, एमाहिं रमवू ते चारित्र। अस्तित्वं १ वस्तुत्वं २ द्रव्यत्वं ३ प्रमेयत्वं ४ सत्त्वं ५ अगुरूलघुत्वं ६ ए ६ द्रव्यास्तिकना सामान्यस्वभाव जाणवा। नित्यस्वभाव, अनित्यस्वभाव, एकस्वभाव, अनेकस्वभाव, सत्स्वभाव, असत्स्वभाव, वक्तव्यस्वभाव, अवक्तव्यस्वभाव, भेदस्वभाव, अभेदस्वभाव, परमस्वभाव ए इग्यार पिण सामान्यस्वभाव जाणवा। एहने आवरण नथी, अनें परानुयायीपणो पिण नथी। विशेष स्वभावना नाम-सप्रदेशस्वभाव, अप्रदेशस्वभाव, चेतनस्वभाव, अचेतनस्वभाव, मूर्तस्वभाव, अमूर्तस्वभाव, कर्तृत्वस्वभाव, भोक्तृत्वस्वभाव, पारिणामिकत्वस्वभाव ए विशेषस्वभाव। एहनी परिणतिने आवरण नथी पिण परानुयायी थाय एहनो प्रवर्तन गुणानुयायी छ। ते बिगडें माटें ए बिगड़ें अने गुण समरे ते समरें तथा ग्राहकता व्यापक[ता] आश्रयतादिक विशेषस्वभाव अनेक छई। धर्मास्तिकायना गुण ४। मुख्य अरूपी १ अचेतन २ अक्रिय ३ अनि [गति]सहाय ४। अधर्मास्तिकायना गुण ४। मुख्य अरूपी १ अचेतन २ अक्रिय ३ अनि स्थितिसहाय ४। आकाशास्तिकायना गुण ४- मुख्य अरूपी १ अचेतन २ अक्रिय ३ अवगाहनादान ४। पुद्गलास्तिकायना गुण ४ मुख्य रूपी १ अचेतन २ सक्रिय ३ पूरणगलन ४। पर्यायास्तिक नयना भेद ६। १ द्रव्यपर्याय, भव(व्य)त्व, सिद्धत्व, अभव्यत्व, कारणत्व, कार्यत्व। २ द्रव्यव्यंजनपर्याय असंख्येयप्रदेशत्व। ३ गुणपर्याय गुणेतर भेद क्षात्यादि भेद ४ गुणव्यंजनपर्याय एक गुणना अनंता पर्याय जिम केवलज्ञानना पर्याय भासन, अवलोकन, परिवेदन, सकलवेत्तृत्वादिक इम सर्वना पर्याय जाणवा। ५ स्वभावपर्याय षड्गुणहानिवृद्धि। ६ विभावपर्याय नरकनरादि। पर्यायास्तिक सामान्य परिणामिक अखंड अलेप असहाई सक्रियता करे , कोइ भोगवें छे कोइ इम करतां जे परिणांमें बाधइं छे ते परिणांमैं भोगवतो नथी ए अपेक्षानी भावना छे १ करतो नथी अनैं भोगतो नथी ते स्यं जे निश्चै नमैं आत्मा अबंध , २ Page #93 -------------------------------------------------------------------------- ________________ ८६ श्रुतदीप- १ करे छें अनें भोगवें छें। तेस्यू ववहारनयै आत्मा करता भोगता छें ३ हिवें आत्मानुं स्वरूप लिखें छें आत्मा त्रिण प्रकारें । ते आत्मानुं स्वरूप सम्यग्दृष्टियै धारवो । जिम थिरता थाइं तें लिखें छें-ते त्रिण प्रकारें केहा? एक बहिरात्मा एक अंतरात्मा एक परमात्मा माहिं छैं। बहिरात्मा ते केहने कहिइं? जे शरीर, कुटुंब, माल, धन, परिवार, घर, नगर, देश, राग, द्वेष, मिथ्यात्व; में मार्यो, में जीवाड्यो, में सुखी कर्यो, में दुखी कर्यो, संसै, विमोह प्रमुख ए सरवनिं निजस्वभाव जांणै तेहनें बहिरात्मा १ तेहनें बाहिरदृष्टि हुई, ते प्रथम मिथ्यात्व गुणठा हुवें । हिवें अंतरात्मानौ स्वरूप कहै हैं- प्रथम कर्म बांधानओ कारण जाणै ति लिखै छें। मिथ्यात्व ५, अविरति १२, कषाय २५, योग १५, ए सत्तावन हेतूइं जीव कर्म बांध। ते वलतां भोगवैं ते भोगवतां मोहनी(य) कर्मनें जोरें दुःख पांमैं, तिवारें इंम जांणें जे माहरो स्वभाव नही, किसी वस्तु जाइ तथा मरण आवैं तिवारैं इम जाणें जे माहरा प्रदेशथी का जातो नथी हूं सर्व वस्तुथी भिन्न छु। किवारेंक लाभ पामें तिवारि इंम जाणें जे वस्तु असास्वति छें तो तेह उपरि हर्ष स्यो धारवो? तथा कांई जायें तिवारैं इंम जाए वस्तुथी संबंध टल्यओ। वेदनादि कष्ट आव्ये समभाव राखें। परभाव पुद्गलादिक आत्माथी भिन्न जांण, छांडवानी खप करें, परमात्मानी वांछा करें, ध्यान - सिजाय विशेष करें। भावना खिण- खिण भावि संवर आदरें । निजस्वभाव जे ज्ञान तेहिनें विषे इम मगन रहिं ते अंतरात्मा। ज्ञान करवा पर (मा) त्मानु योग्य चोथा गुणठाणाथी बारमा गुणठाणा सुधी अंतरात्मापणो छें. तें ओलखें तिवारें परमात्मापणो पामें। परमात्मानो स्वरूप लिखीयै छई - साक्षात् पोतानुं स्वरूप देखें, कर्मनी उपाधिरहित ते परमात्मा तेरमें चौदमें गुणठाणें तथा सिद्ध जाणवो. ए परमात्मा ध्यान करवा योग्य अंतरात्मानें ध्याववा योग्य छ । १ १. श्रीरस्तु श्रेय श्रेयः सर्वसंख्या श्लोक ५२ जांणवा मंगलं इति वाचनार्थं Page #94 -------------------------------------------------------------------------- ________________ कविबहादुरपंडितश्रीदीपविजयरचित ॥ श्री अध्यात्मवीरजिनगहुली ॥ Page #95 --------------------------------------------------------------------------  Page #96 -------------------------------------------------------------------------- ________________ કવિબહાદુર પંડિત શ્રીદીપવિજયજી મહારાજ રચિત અધ્યાત્મવીરજિન ગહલી - સા. મધુરહંસાશ્રી આ કૃતિનું નામ “અધ્યાત્મવીરજિન ગહુલી’ છે. તેના રચયિતા કવિબહાદુર પંડિત શ્રીદીપવિજયજી મહારાજ છે. તેઓ આણસુર ગચ્છના હતા. વિક્રમની સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં આચાર્ય શ્રીવિજયદેવસૂરિજીના સમયમાં તપાગચ્છના બે વિભાગ પડ્યા હતા. આચાર્ય શ્રીવિજયદેવસૂરિજીથી નારાજ થયેલા કેટલાક શ્રમણોએ આચાર્ય શ્રીવિજયતિલકસૂરિજીને પટ્ટધર તરીકે નીમ્યા. ત્રણ વરસમાં તેઓ કાળધર્મ પામ્યા. તેમના ઉત્તરાધિકારી આચાર્ય શ્રી વિજયઆનંદસૂરીજી થયા. તેમના નામ પરથી તે ગચ્છ આણસૂર ગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો. આ ગચ્છની પરંપરા ઓગણીસમી સદીના અંત સુધી ચાલી. આચાર્ય શ્રીવિજયલક્ષ્મીસૂરિજી મહારાજ આણસૂર ગચ્છના હતા. તેમણે અષ્ટાલિકા વ્યાખ્યાન, ઉપદેશ પ્રાસાદ, જ્ઞાનપાંચમના દેવવંદન જેવી રચનાઓ કરી છે. પંડીત દીપવિજયજીએ તેમની પાસે અભ્યાસ કર્યો છે૧. પંડીત દીપવિજયજી મહારાજે ઘણી રચનાઓ કરી છે. મેવાડના મહારાણા ભીમસિંહે તેમણે કવિરાજ એવું બિરુદ આપ્યું હતું. વડોદરાના રાજવિએ તેમને કવિબહાદુરનું બિરુદ આપ્યું હતું. ગહુલી ગુજરાતી સાહિત્યનો ગેય પ્રકાર છે. મોટે ભાગે ગહુલી મુનિરાજોના વ્યાખ્યાનમાં ગાવામાં આવે છે. મહિલાઓ ગફુલી ગાય છે અને તેમાં ભગવાનની વાણીની પ્રશંસા કરવામાં આવી હોય છે. વ્યાખ્યાન આપનાર ગુરુ ભગવંતના ગુણો પણ એમાં વણી લેવામાં આવે છે. પ્રસ્તુત કૃતિમાં પંડીત દીપવિજયજી મહારાજે પરમાત્મા મહાવીરની વાણીના વખાણ કર્યા છે. તેમાં અધ્યાત્મની વાતો સાક્ષાત નથી પરંતુ દ્રવ્યાનુયોગ ની પ્રાથમિક વાતો ગુંથી છે તેથી તેનું અધ્યાત્મવીરજિન ગફુલી નામ રાખ્યું છે. કૃતિ સામાન્ય લોકો ગાઇ શકે એવા પ્રચલિત રાગમાં છે. ગહુલીનો સામાન્ય અર્થ પ્રસ્તુત છે. મનના હર્ષપૂર્વક અમૃત જેવી વીરની વાણી સાંભળો. કેવલજ્ઞાનને પ્રણામ કરું છું. પ્રભુની વાણી એક યોજના સુધી સંભળાય છે. પ્રભુની વાણી પાત્રીસ ગુણથી શોભતી હોય છે. જેના અપુર્વ પૂણ્ય પૂર્વ થયા હોય તેજ વાણીનો રસ ચાખે છે. જેમાં દ્રવ્યની પદાર્થ રચના હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ અને જીવ આ છ દ્રવ્યોનું વર્ણન છે. તેમજ તેમના નિત્યાનિત્ય સ્વભાવનું વર્ણન છે. પદાર્થમાં બે પ્રકારના ગુણો હોય છે. તે સામાન્ય ગુણ અને અઢાર વિશેષ ગુણ છે. તેનું વર્ણન ૧. સંદર્ભ-સોહમકુલરત્નપટ્ટાવલીરાસ લેખક-આ શ્રી મુક્તિ-મુનિચંદ્રસૂરિજી, મારો પ્રિય ગ્રંથ, સંપાદક-મુનિ શ્રીવૈરાગ્યરતિવિજયજી ગણિવર્ય, પ્રકાશક શ્રુતભવન સંશોધન કેંદ્ર, પૂના. २. सामान्यास्त्रयोदश गुणाः सन्ति। तद्यथा- द्रव्यत्व-अस्तित्व-वस्तुत्व-प्रदेशत्व-प्रमेयत्व-सत्त्व(त्त्वानि), चः पुनरर्थः, अगुरुलघुत्व-चेतनत्व-अचेतनत्व-मूर्तत्व-अमूर्तत्व सक्रियत्व-अक्रियत्वका इत्यादयो भवन्तीत्यर्थः।।५।। ३. दर्शन-ज्ञान-सुख-वीर्य-चेतनत्व-अचेतनत्व-मूर्तत्व-अमूर्तत्व-सक्रियत्व-अक्रियत्व-वर्ण-गन्ध-रस-स्पर्श-गतिहेतुत्व-स्थितिहेतुत्व-अवगाहनाहेतुत्व-वर्तनाहेतुत्वम् इमेऽष्टादश विशेषा गुणा भवन्तीत्यर्थः॥६, ७|| Page #97 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ સ્યાદવાદ પુષ્પચૂલિકા નામના શાસ્ત્રમાં છે. તેમાં ચાર ભાંગા હોય છે. ચાર નિક્ષેપા હોય છે. તેવું જગતના ઇશ ભગવાન કહે છે. દેશનામાં ભગવાન દ્રવ્ય, ગુણ અને પર્યાય પ્રકાશે છે. પદાર્થના અસ્તિધર્મો અને નાસ્તિધર્મોનો વિચાર દર્શાવે છે. અતિધર્મ એટલે પદાર્થમાં રહેતા ધર્મ. નાસ્તિધર્મ એટલે પદાર્થમાં નહીં રહેતા ધર્મ. ભગવાનની દેશનામાં સાત નયનો વિચાર પણ હોય છે. ભગવાન માલકોશ રાગમાં વરસાદની ધારાની જેમ વરસે છે. ભીલના દ્રષ્ટાંતથી વિદ્યાધર, દેવ, મનુષ્ય, નરક, રાજા, સામાન્ય સ્ત્રી પોતપોતાની ભાષામાં સમજી શકે તેવી વાણીની બલિહારી છે. નંદીવર્ધન રાજાની પટરાણી ભગવાન સમક્ષ ચાર મંગલનો સૂચક મોતીનો સાથીયો પૂરે છે. મોક્ષરૂપી પર્વતના શિખર ઉપર ચઢવા માટે ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય આ ચાર અનુયોગદ્વારથી આત્માનું દર્શન કરાવતી પ્રભુની વાણીનો રસ પીઓ. દીપવિજયજી કવિ પ્રભુને એમ કહે છે, કે અમને પણ પ્રભુતા આપો. પ્રભુની વાણીથી આત્માની પ્રભુતા પ્રગટ થાય છે. શ્રી અધ્યાત્મવીરજિન ગહુલીની હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડાર કાત્રજ, પુણેની છે. તેનો ક્રમાંક ૬૮૫ છે. આ પ્રત પૂ. આ. ભ. શ્રી હર્ષસાગર સૂ. મ. ની પ્રેરણાથી મળી છે. પ્રતનું એક પાત્ર છે. પત્ર પર ૧૨ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૩૫ અક્ષર છે. આ પ્રગટ કૃતિ છે છતાં ય અલ્પપરિચિત હોવાથી ભાવાર્થ સાથે ફરી પ્રગટ કરી છે. સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે () કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે. સા. શ્રીહર્ષદેખાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીજિનરત્નાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીમધુરહંસાશ્રી Page #98 -------------------------------------------------------------------------- ________________ श्रीअध्यात्मवीरजिनगहुली कविबहादुरपंडितश्रीदीपविजयरचित ॥ श्रीअध्यात्मवीरजिनगहुली ॥ (विण मवास्यो रे विठल वासं तु मने तथा भवि तुमे वंदो रे शंखेश्वर जिनराय। ए देशी) अमृत सरखी रे सुणीइ वीरनी वाणी, अति मन हरखी रे प्रणमो केवल ज्ञानी।(आंकणी।) जोजन गामीनी जिननी वाणी, पांत्रीश गुणथी भाखे। मरण पुन्य अपूरव जेहनां, प्रभु वाणी रस चाखे॥१॥ अमृत । अति । जेहमां द्रव्य पदारथ रचना, धर्माधर्म आकाश | पुद्गल काल अने वली चेतन, नित्यानित्य प्रकाश ॥ २॥ अमृत。। अति。। गुण सामान्य विशेष विशेषे, दोय मली गुण एकत्रीश तस चउभंगी च्यार निक्षेपे, भाखे श्री जगदीश ॥ अमृत । अति । ने पर्याय प्रकाशे, अस्ति नास्ति विचार द्रव्य गुण नय सातेथी मालकोशमां, वरसे छे जलधार ॥४॥ अमृत । अति । भील दृष्टांते खेचर भूचर, सुरपति नरपति नारी। निज निज भाषाई सहु समजे, वाणीनी बलिहारी ॥५॥ अमृत० । अति。। नंदीवर्धननी पटराणी, चउ मंगल प्रभु आगे । पूरे स्वस्तिक मुगता फलनो, चढवा सिवगिरी पाजे ॥६॥ अमृत。। अति。। चउ अनुयोगी आतम दरसि, प्रभु वाणी रस पीजे। दीपविजय कहे प्रभुता प्रगटे, प्रभुनें प्रभुता दीजे ॥७॥ अमृत。। अति。। ॥इति श्रीअध्यात्मवीरजिनगहुली ॥ ९१ Page #99 --------------------------------------------------------------------------  Page #100 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक ॥भगवतीसूत्रनी गहुली॥ अज्ञातकर्तृक ॥गुरुगुण गहुली॥ Page #101 --------------------------------------------------------------------------  Page #102 -------------------------------------------------------------------------- ________________ परिचय हुं गहुंली एटले गुजराती गीतोनो एक प्रकार. गहुंलीनो मूळ अर्थ घउंनी ढगली एवो' छे. गुरुना स्वागत माटे तेमनी सामे करवामां आवती स्वस्तिक वगेरे आकृतिनी रचनाने गहुंली कहेवाय छे. तेमां घरं विगेरे धान्यनो उपयोग थाय छे. वर्तमानमां घने स्थाने केवल चोखानी गहुंली काढवामां आवे छे. अढारमी सदीमां थयेला पूर्णिमागच्छना आचार्य श्रीभावप्रभसूरिजीए 'गोधूलिकार्थ' नामनी लघुकृतिमां गहुंली शब्दनुं ज विवरण कर्तुं छे. तेमां गहुंली शब्दना छ मंगलरूप अर्थ, दस शब्दार्थ, बार आध्यात्मिक अर्थ, तेर लौकिक अर्थ म एकतालीस अर्थ बताव्या छे. तेओ जणावे छे के? - श्री जिनशासनमां देव अने गुरुनी सामे भक्ति माटे, मंगल माटे अने सिद्धांतनो विनय करवा माटे साथियानी रचना करवामां आवे छे तेने गहुंली कहेवाय छे. तेमना कथन मुजब गहुंली रचनानुं मूळ आगममां मळे छे. उत्तराध्ययन सूत्रना ३५मां अध्ययननी १८ मी गाथामां गुरुनां अर्चन, रंजन, वंदन, पूजन, सत्कार, सन्माननो उल्लेख छे. अहींयां रंजननो अर्थ गहुंली छे. लोकमां पण जमणवारमां मिठाइ बनावी होय ते खुटे नहि ते माटे मिठाइनां वास पा करवामां आवे छे तेने गहुंली कहेवाय छे. आम बधां ज शुभ स्थानोमां मंगल माटे गहुंली रचवानो रिवाज बहु पुराणो छे. शुभ स्थानमां मिठाइ वगेरेनी रक्षा माटे गहुंली करीने सधवा स्त्रीओ मंगल गीतो गाती. आ गीतो पण गहुंलीना नामे प्रसिद्ध था. आ प्रथा धर्ममां पण दाखल थइ अने गुरु समक्ष तेमना प्रवेश आदि प्रसंगे के व्याख्यान पूर्ण थया पछी मंगलगीतो गावा थइ. आ गीतो गहुंलीना नामे ओळखावा लाग्या. मुख्यत्वे गहुंली जैनमुनिओना व्याख्यान दरम्यान बहेनो द्वारा गावामां आवे छे. तेमां महाराज साहेबना गुणोनुं वर्णन होय छे, तेमनी वाणीनी प्रशंसा करवामां आवे छे अने तेओ जे सूत्र वांचता होय तेनो महिमा गावामां आवे छे. जैनमुनिओ सभामा धर्म उपदेश आपे तेने व्याख्यान कहेवाय छे. साधारण रीते चोमासा सिवायना आठ महिना तेओ एक गामथी बीजे गाम कोइनी सहायता वगर खुल्ला पगे फरता रहे छे. चोमासाना चार महिना एक स्थानमां स्थिर रहे छे विहारमां के चोमासामां तेओ समाज व्याख्यान द्वारा प्रबोधन करता रहे छे. आठ महिनामां विहारने कारणे व्याख्यान अनियमित होय छे माटे चोमासामां गृहस्थवर्गनी व्याख्यान माटेनी उत्कंठा प्रबळ होय छे. जैन साधु शास्त्रना जाणकार अने उत्तम वक्ता होय छे तेथी तेमना व्याख्यान प्रभावशाळी होय छे. तेमना व्याख्यान द्वारा सांभळनार कठण तप करवा प्रेरित थाय छे. आम तेमनी वाणीथी आकर्षाइने लोको अहोभावथी मना गुणगान करे ते सहज छे. सामां साधुभगवंतो कोइ एक सूत्रना आधारे प्रवचन आपे छे. आ सूत्र पण महत्वनुं होय छे. गहुंलीमां तेना पण गुण गवाय छे. मोटे भागे सधवा स्त्रीओ गहुंली गाती होय छे. गहुंलीनी रचना गानारी स्त्रीओ पण करे छे अने बीजानी रचना पण गाय छे. १. जूओ : मध्यकालीन गुजराती शब्दकोश. सं. जयंत कोठारी, (१९९९) २. श्रीमति जिनशासने देवगुरुप्रमुखपुरतो भक्तिहेतोर्माङ्गल्यहेतोः सिद्धान्तविनयहेतोः लोकेऽपि च सुखभक्षिकाभाजनसमीपभूमण्डले तदक्ष्यहेतोः स्वस्तिकरचना क्रियते । . यतस्तत्राष्टादशी गाथा अच्चणं रयणं चेव वंदणं पूअणं तहा । इड्ढीसक्कारसम्माणं मणसा वि न पत्थए । अत्र रयणं रञ्जनम् इत्यस्यार्थो 'गुंहली' इति कथित इति । स्वस्तिकरचनाया नाम गोधूलिका इत्यादि संस्कृते । प्राकृते गुंहुलिका गुंहुली इत्यादि नामान्तराणि कथ्यन्ते । ( गुंहलिकापरपर्यायगोधूलिकार्थः – जैनधर्मवरस्तोत्र पत्र १२९) Page #103 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ साधुभगवंतो पण पोताना गुरुना गुणोनुं वर्णन करती के सूत्रनो महिमागान करती गहुंली बनावी आपे छे. स्वाभाविक रीते ज ज्ञानी अने प्रभावसंपन्न साधुभगवंतो द्वारा रचायेली गहुंलीमां गंभीरता, कल्पना अने चमत्कृति सविशेष जोवा मळे छे. मध्यकाळमां साधुभगवंतो द्वारा आवी अनेक गहुंली रचाइ छे अने लखाइ पण छे परंतु तेनी व्यवस्थित नोंध के इतिहास मळता नथी. आवी कृतिओ छुटक छुटक पानांओमां अहीं तहीं वेरायेली जोवा मळे छे. भगवतीसूत्रनी गहुँली : ____ अहीं आवी ज एक अप्रचलित गहुंली- संपादन प्रस्तुत छे. आ कृति कोइ व्यवस्थित हस्तप्रतमां नथी परंतु एक छुटक ती जोवा मळे छे. पानांना हस्ताक्षर जोतां तेनो लेखनसंवत लगभग वीसमी सदी छे. पानांनी लंबाइ पहोळाइ ११४२५ सें. मी. छे. ९ पंक्ति छे. प्रतिपंक्ति अक्षर छे. स्थिति सारी छे. पूर्ण छे. अंते लेखकनं नाम नथी. प्रत शुद्ध छे. कर्ता: मध्यकालीन गुजराती साहित्य रचनामां जैन कविओनो फाळो बहु मोटो छे. आ काळमां रचायेलं लगभग सित्तेर टका जेटलं साहित्य जैन कवि त कृतिना कर्ता श्रीविनयचंद्रनो समय निश्चित नथी. मध्यकाळमां आ नामना पांच कवि थया छे.१ (१) १४मी सदीमां आ. श्री रत्नसिंहसूरिना शिष्य आ. श्रीविनयचंद्रसू. तेमणे 'नेमिनाथ चतुष्पदिका' तेम ज 'बारव्रतना रासनी रचना करी छे. 'कल्पनियुक्ति', 'दीपालिकाकल्प' ए संस्कृत कृति तथा 'आनंदप्रथमोपासक संधि' ए अपभ्रंशकृति तेमनी अन्य रचनाओ छे. (२) सं. १६६०मां तपागच्छना पं. मुनिचन्द्रना शिष्य श्रीविनयचंद्र. तेमणे 'बारव्रतनी सज्झाय' रची छे. (३) १८मी सदीना उत्तरार्धमां श्यामऋषिनी परंपरामां अनोपचंदना शिष्य श्रीविनयचंद्र. तेमणे 'मयणरेहा चोपाई' अने 'सुभद्रा चोपाईनी रचना करी छे. (४) १८मी सदीना उत्तरार्धमां जिनचंद्र-समयसुंदरनी परंपरामां ज्ञानतिलकना शिष्य श्रीविनयचंद्र. तेमणे 'उत्तमकुमारचरित्र-रास', चोवीसी, वीसी, 'अगियारअंगनी सज्झाय', 'जिनप्रतिमानिरूपण सज्झाय' वगेरे कृतिओ रची छे. (५) आशरे १८मी सदीना उत्तरार्धमां श्रीविनयचंद्र. तेमणे हिंदी मिश्र गुजरातीमां 'बुड्ढाउपदेशपचीसी सज्झाय' वगेरे कृतिओ रची छे. श्रीविनयचंद्र नामना पांच साधुभगवंतमांथी प्रस्तुत कृतिना कर्ता १८मी सदीना उत्तरार्धमां थया होवा जोइए तेवं कृतिनं आंतरिक कलेवर जोता जणाय छे. १८मी सदीना उत्तरार्धमां श्रीविनयचंद्र नामना त्रण साधभगवंत थया छे. तेमांथी प्रस्तुत कृतिना कर्ता कोण छे ते कहेवू मुश्केल छे. परिचय : भगवतीसूत्रनी गहुंली भगवतीसूत्रनी गहुँली काव्यनी दृष्टिए मनोहर छे. तेमां भगवतीसूत्रनो सामान्य परिचय आपवामां आव्यो छे अने आ महान सूत्र केवी रीते सांभळवू तेनो साधारण विधि दर्शाव्यो छे. कविए अहीं अलंकारो पण प्रयोज्या छे. जैन धर्ममा ४५ आगमो प्रसिद्ध छे. आगम एटले महावीर स्वामीए अर्थथी कहेला वचनोने तेमना प्रथम शिष्योए गुंथीने रचेला सत्रो. ४५ आगमोमां भगवतीसत्र सहथी मोटं छे. माटे ज कवि कहे छे के -भगवतीसत्रमा जिनवरनां वचनो पार विनाना छे. २ भगवतीसूत्रनी विशाळ्ताने कवि उपमा द्वारा समजावे छे के-ते गंगा नदी जेवा छे. पुराणमां एवी कल्पना छे के-गंगा नदी १. जूओ : मध्यकालीन गुजराती साहित्यकोश, खंड १ मध्यकाळ पत्र४०८ सं. जयंत कोठारी, (१९८९) २. जूओ : भगवतीसूत्रनी गहुली कडी-१ Page #104 -------------------------------------------------------------------------- ________________ भगवतीसूत्री हु ९७ स्वर्गमांथी नीकळी शंकरनी जटामां झीलाइ. त्यांथी पृथ्वी पर हिमालयमा अवतरी. जैन धर्म आवुं मानतो नथी. जैन धर्म प्रमाणे भरतक्षेत्रनी उत्तरे आवेला हिमवंत पर्वतमांथी गंगा अने सिंधु नदीओ नीकळी छे. आ बन्ने नदीना प्रवाहनी जेम भगवती सूत्रा वचनो पार विनाना छे. सूर्यप्रज्ञप्ति नामनुं प्राभृतः भगवतीसूत्रनुं उपांग छे. भगवतीसूत्र दरिया जेवुं विशाळ छे तेमांथी नीकळतां अर्थो दरियामां उठतां मोजां जेवां छे. दरियामां उठतां मोजां अनंत होय तेम भगवतीसूत्रना अर्थ अनंत छे. कविए अहीं फरी उपमा अलंकार प्रयोज्यो छे. (कडी- २) भगवतीसूत्रमां एक श्रुतस्कंध छे, १०१ अध्ययन छे, १०,००० उद्देशा छे, ३६,००० प्रश्नो छे, २,८८,००० पद छे३. भगवतीसूत्रमां लोक अने अलोकनां स्वरूपनुं वर्णन छे. भगवतीसूत्रनुं खरं नाम विवाहप्रज्ञप्ति (अथवा व्याख्याप्रज्ञप्ति) छे. ४ आ सूत्र आगमोमां सहुथी मोटुं छे. तेमां अनेक व्यक्तिए प्रभुने पूछेला प्रश्नोनो संग्रह छे. मोटे भागे प्रश्नो श्री गौतमस्वामी द्वारा पूछाया छे. तेथी तेमां गौतमस्वामीनुं नाम घणी वार आवे छे. जेटली वार गौतमस्वामीनुं नाम आवे तेटली वार नाणुं एटले पैसा मूकी भगवतीसूत्रनुं पूजन करवाथी सम्यग्ज्ञान वधे छे. आ रीते पूजन करी सूत्र सांभळवाथी सूत्रनुं बहुमान थाय छे. साथे ज आ सूत्र सांभळती वखते साधु तथा साधर्मिकनी भक्ति पण मनमां प्रेम धरी करवी जोइए. आ सूत्र सांभळनार दरेकने प्रभावना' अर्पण करवी जोइए. आ सूत्र संभळावनार गुरु पर भक्तिराग धारण करवो जोइए. श्रीभगवतीसूत्रनां बहुमानथी आ भवमां अने परभवमां मनोवांछित कार्य सिद्ध थाय छे अने परंपराए मोक्ष मळे छे. आम आ लघुकृति श्रीभगवतीसूत्रनी माहिती आपवा साथे तेना श्रवणथी थता लाभनुं वर्णन करे छे. गुरुगुण गहुंली : कर्ता बीजी कृति नाम विनानी छे छतां तेना विषय प्रमाणे तेने गुरुगुण गहुंली आ नामे ओळखीशुं. आ कृतिना कर्ताए पोतानुं नाम आनंदघन जणाव्युं छे. पण तेओ चोवीसी अने पदोना कर्ता तरीके प्रसिद्ध आनंदघनजी होय तेवी संभावना ओछी छे. चोक्क विगतो न मळे त्यां सुधी तेमने अज्ञात मानवा ज उचित कहेवाशे. गुरुगुण गहुंली : परिचय आ गहुंली मंगलगीत स्वरूप छे. तेमां सहज रीते अध्यात्मना भावो गुंथी लेवामां आव्या छे. तेमां प्रधानपणे गुरुना माध्यमथी आत्माना शुद्ध स्वरूपनी प्राप्तिनुं निरूपण छे. गुरुना सत्कारमां जे व्यक्ति जोडाय छे अने जे सामग्री वपराय छे ते बन्नेनो अहीं आध्यात्मिक संदर्भ विचारवामां आव्यो छे. आ गहुंलीमां एक सधवा स्त्री बीजी सधवा स्त्रीने गुरु समक्ष गहुंली करवानुं आमंत्रण आपी रही छे. ते कहे छे के–सौभाग्यवती स्त्रीओ ! तमे सहु अहीं आवो अने साथियो पूरो. भक्तिरागनुं कंकु घोळो. ६ तेमां शुभध्याननुं बरास॰ मेळवो. साथियो करी नरभवनो लाभ लो. अहीं साथियो करवामां कंकु अने बरास द्रव्यनो उल्लेख थयो छे ते बतावे छे के ते समये गुरु १. प्राभृत दृष्टिवाद नामना बारमां अंगमां १४ पूर्व छे. पूर्वना एक विभागने प्राभृत कहेवाय छे. आनो अर्थ ए थाय के - सूर्यप्रज्ञप्ति नामनुं उपांग पूर्वमांथी आवेलुं छे.. २. आगमोनुं वर्गीकरण छ विभागमां थयुं छे. अंग, उपांग, छेद, मूल, चूलिका, प्रकीर्णक. शरीरनां मस्तक वगेरे मुख्य अवयव अंग कहेवाय अने आंगळी वगेरे अवयव उपांग कहेवाय तेम मुख्य आगम सूत्रने अंग कहेवाय अने तेनी साथै संलग्न सूत्रने उपांग कहेवाय. ३. आगमसूत्रोनो क्रम सरळताथी याद राखवा तेना- श्रुतस्कंध, अध्ययन, उद्देश अने पद आ प्रमाणे विभाग करवामां आव्या छे. अनेक पदनो एक उद्देश बने, अनेक उद्देशानुं एक अध्ययन बने, अनेक अध्ययननो एक श्रुतस्कंध बने. एक आगममां एक के एकथी वधु श्रुतस्कंध होय. अहीं पद वगेरेनी जे संख्या दर्शाववामां आव हाल उपलब्ध नथी. ४. टीकाकार श्री अभयदेवसू. म . ए तेना विविध अर्थनुं विवरण कर्तुं छे. ५. प्रभावना - प्रेम, बहुमानपूर्वक अपातुं द्रव्य के वस्तु. पहेरामणी. ६. घोळवु = पाणीमां भींजवी एकाकार कर ७. बरास कपूर Page #105 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ सामे गहंलीमां कंक, बरास, केसर जेवां मंगल द्रव्यो पाणीमां भेळवी तेनो साथियो करवामां आवतो हशे. हाल केवळ चोखाथी साथियो करवामां आवे छे ते प्रथा कदाच ते समयमा प्रचलित होय के न पण होय. साथियो करवामां वपरातां द्रव्योनुं आध्यात्मिक अर्थघटन करता कविए भक्तिने कंकुनी अने शुभध्यानने बरासनी उपमा आपी छे. सौभाग्यवती स्त्री माटे कंकु तेना जीवन आधार- प्रतीक छे. ते तेने मस्तक पर धारण करे छे. कंकुनी जेम भक्ति पण जीवननो आधार छे अने सदा शिरोधार्य छे तेम कवि कहेवा मांगे छे. कविए शुभध्यानने बरासनी उपमा आपी छे. केम के बरास सफेद होय छे, ठंडक करे छे अने ज्वलनशील छे. बरासनी जेम शुभध्यान पवित्र छे, समतानु कारण छे तेम ज कर्म बाळवा समर्थ छे. (कडी-१) । कोइपण स्त्री सारा काममा पोतानी नजीकनी सखीओने बोलावे. अहीं गहुंली करवा माटे बोलावाती सखीओनो आध्यात्मिक संदर्भ सद्बुद्धि तरीके छे अने गुरुनो आध्यात्मिक संदर्भ अनुभव तरीके छे. आत्मानो अनुभव ज सहुथी मोटो गुरु छे. सधवा स्त्री पोतानी सखीओने कहे छे के तमे आवो अने आनंदमां मस्त बनीने अनुभवरूपी गुरुना गुण गाओ. मनरूपी थाळीमां समकितरूपी मोती भरो. कल्याणमित्र गुरुनी साथे रहो. (कडी-२) ज्ञानाचार' वगेरे आचार अलंकार जेवा छे. ते नवां नवां अलंकार पहेरो. घंटण पहोंचे तेवी संयमनी ओढणी ओढीने आत्मानुभवरूप गुरुना गुण गाओ. संयमनी ओढणी सद्बुद्धिनी रक्षा करे छे. (कडी-३) (अहीं कविए प्राचीन मर्यादानो निर्देश कर्यो छे. चूंटण सुधी पहोंचे तेवी ओढणी ओढवाना संस्कारने घाट ओढवो लाज काढवी एम कहेवाय छे. ) तमे तमारी साथे मैत्री, करुणा, मुदिता अने उपेक्षा नामनी चार सहेलीने पण लेती आवजो. आ चार भावना भव्यजीवनोरे संयोग पामी उदयमां आवे छे. गुरु सामे विविध प्रकारनां वाजिंत्रो वगडावो. अहीं नयवादने३ वाजिंत्रो कहेवामां आव्यां छे. जेम अनेक अलग अलग वाजिंत्रो साथे मळीने संगीत उत्पन्न करे छे तेम पदार्थना अलग अलग अंश बतावता नय साथे मळीने पदार्थ- संपूर्ण दर्शन करावे छे. सधवा स्त्री पोतानी सखीओने कहे छे के तमे नयवादनां वाजिंत्रो साथे अनुभवरूपी गुरुना गुण गाओ जे विरतिरूपी सिंहासन पर बेठा छे. अहीं कवि ए कहेवा मांगे छे के-विरति विना आत्मानो अनुभव प्राप्त थतो नथी. सखीओ ! आ संसारमा मानवभव, पांच इंद्रियो, गुरुनो योग वगेरे सामग्री मळ्वी बहु दुर्लभ छे. तेने सफळ करवानो आ अवसर छे. जो मोक्षमां जq होय तो आ अवसरनो सवायो लाभ लेजो. आ रीते द्रव्यथी कंकु वगेरे द्वारा अने भावथी भक्ति वगेरे द्वारा गहुंली करी जे आत्मानुभवरूपी गुरुना गुण गाय छे ते बहु मोटु पुण्य बांधे छे. तेनां फळ स्वरूपे ते देवलोकमां अनुत्तर विमाननां सुख अनुभवे छे अने आनंदना समूह स्वरूप मोक्ष पामे छे. आम आ गहुंलीमां गुरुगुणस्तवनानो आध्यात्मिकअर्थ व्यक्त को छे. ___ आ लघुकृतिओनुं संपादन अमारा उपकारी पू. मुनिश्रीवैराग्यरतिविजयजी म. ना मार्गदर्शन हेठळ थयुं छे. ते माटे अमे तेमनी प्रत्ये कृतज्ञता अभिव्यक्त करीए छीए. आ अमारुं सर्वप्रथम संपादन छे तेथी तेमां जणाती क्षतिओ विद्वज्जनो सुधारी लेशे एवी विनंति करीए छीए. -- सा. श्रीहर्षरेखाश्रीशिष्या - सा. श्रीजिनरत्नाश्रीशिष्या/प्रशिष्या - सा. मधुरहंसाश्री सा. रत्नहंसाश्री १. ज्ञानाचार, दर्शनाचार, चारित्राचार, तपाचार अने वीर्याचार आपांच आचारनाघणा भेद छे. २. भव्यजीव मोक्षमां जवाने लायक आत्मा. ३. नय= पदार्थना अनेक अंशमांथी केवळ कोइ एक अंश- ज्ञान. ४. अनुत्तरविमान= जैन परिभाषा मुजब सहुथी उंचो देवलोक Page #106 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक ॥भगवतीसूत्रनी गहुली॥ पंचमांग भगवति जांणीये रे, जिहां जिनवरना वचन अथाह रे। हिमवंत पर्वतसेंती नीकळ्या रे, मानुं गंगासिंधु प्रवाह रे॥पं.॥१॥ सूरपन्नत्ति नामे पाहुडो रे, जेहनो छे उदार उवांग रे। सूत्रतणी रचना दरीया जिसी रे, माहिला अर्थ जस जलतरंग रे॥पं.॥२॥ इहां तो श्रुतखंध एक अति भलोरे, एकसो एक अध्ययन उदार रे। दस हजार उद्देसा जेहना रे, जिहां कणे प्रश्न छत्तीस हजार रे।।पं.॥३॥ पद तो दोय लाख अरथे भर्या रे, उपर सहस अठ्यासी जांण रे। लोकालोक सरूपनी वर्णना रे, विवाह पण्णत्ती अधिक प्रमाण रे।पं.॥४॥ गौतम नामे नांणु मुंकीए रे, समकित ज्ञान उदय होय जेम रे। कीजिए साधु तथा सांमी तणी रे, भक्ति जुगति मन आंणी प्रेम रे।।पं.॥५॥ करीए पूजा ने परभावना रे, धरीए सद्गुरु उपर राग रे। सुणीए सूत्र भगवती रागसू(सुं) रे, तो होय भवसागरनो त्याग रे॥पं.॥६॥ इणी परे एह सूत्र आराधतां रे, इणि भव सीझे वंछीत काज रे। परभव विनयचंद्र कहे ते लहे रे, मोहन मुगतिपुरीनो राज रे।।पं.॥७॥१ १. अंतिम वाक्य- इति श्री भगवतीजीनी गवली संपूर्णम्।। Page #107 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक ॥गुरुगुण गहुली॥ पूरो सोहागण साथियो भक्तिरागते कुंकुम घोली रे। नरभव लाहो लिजीये शुभध्यांन बरासमांहि चोली रे॥पू.॥१॥ सुमति सोहागण सब मिली गावो अनुभव गुरुगुण रंगे रे। समकित मोती रुयडे मन थाल भरी गुरुसंग रे।पू.॥२॥ ज्ञानाचार परमुख तिहां पेरी भूषण नव नव अंगे रे। घाट ओढी घंटी समो संजममांहि निज मन चंगे रे॥पू.॥३॥ चार सखी टोली मली मैत्री करुणानुमुदिता रे। चोथी उपेक्षा रुयडी भव्यादिक जोग उदिता रे।पू.॥४॥ नयवादादिक वाजा तिहां वगडावो विविध प्रकारे रे। गावो अनुभव गुरुगुणना जसे विरति सिंहासण सार रे॥पू.॥५॥ इत्यादिक जे दोहेली सामग्री ते सवि पांमी रे। अवसर पांमी लाहो लिजीए जो मोक्षतणा छो कांमी रे॥पू.॥६॥ इणि परे जे गवलिं करे द्रव्यभावथी गुरुगुण गावे रे। अनुत्तर सुख ते अनुभवि न्याइ आनंदघन पद ते पावे रे।पू.॥७॥? १. अंतिम वाक्य- इति गुहली संपूर्ण । Page #108 -------------------------------------------------------------------------- ________________ मुनि हर्षविजय रचित ॥पर्युषण गहुली॥ Page #109 --------------------------------------------------------------------------  Page #110 -------------------------------------------------------------------------- ________________ પર્યુષણ ગહેલી: પરિચય આ કૃતિનું નામ પર્યુષણ ગહુલી છે. ગહેલી શબ્દનો અર્થ ગુણવર્ણન કરતું ગીત એ અભિપ્રેત છે. પર્યુષણ પર્વનો મહિમા દર્શાવવા અને આઠ દિવસોમાં ધર્મની વિશેષ પ્રેરણા કરવા મુનિ શ્રી હર્ષવિજય મહારાજે આ ગહેલી રચી છે. તેમનો સમય નિશ્ચિતરૂપે કહી શકાતો નથી. અનુમાનથી વીસમી સદી હોઇ શકે છે. શ્રી પર્યુષણ ગહેલીની હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડાર કાત્રજ, પુણેની છે. તેનો ક્રમાંક ૬૮૫ છે. આ પ્રત પૂ. આ. ભ. શ્રી હર્ષસાગર સૂ. મ. ની પ્રેરણાથી મળી છે. પ્રતનું એક પાત્ર છે. પત્ર પર ૧૮ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૧૯ અક્ષર છે. પ્રત વિ. સં. ૧૯૪૭ના બીજા ભાદરવા માસમાં લખાઈ છે. મધ્યકાલીન કૃતિ સૂચિમાં પર્યુષણ ગહ્લી નામની કૃતિ નોંધાઇ નથી તેથી આ અપ્રગટ કૃતિ છે એવું જણાય છે. ક્યાંક કોઇ સંશોધન પત્રમાં છપાઈ હોય તો ખબર નથી. આ કૃતિની પાંચમી કડીમાં ગહેલી શબ્દનો ‘ગુરુ સામે ગવાતા ગીતો’ એ અર્થ ધ્વનિત થાય છે. ચોથી કડીમાં પૂજા પ્રકરણનો ઉલ્લેખ છે તે રચયિતાની શાસ્ત્રપારંગતતા વ્યક્ત કરે છે. ગહુલીનો સામાન્ય શબ્દાર્થ આ પ્રમાણે છે. શ્રાવક! પર્યુષણ પર્વ આવ્યા છે. શ્રદ્ધાવાળા જીવને ધર્મનો રાગ થાય છે. પૌષધ પ્રતિક્રમણ અને સામાયિક કરો. તે સંસાર સમુદ્રથી તારનાર જહાજ સમાન છે. પૂર્વનાં પુણ્યથી આ ગુરુનો યોગ મળે છે. તેમનાથી જ ધર્મ પ્રાપ્ત થાય છે. તેમની આગળ બેસી વ્યાખ્યાન સાંભળો. તેઓ જીવ-અજીવ વગેરેનું સ્વરૂપ સમજાવે છે. આત્માનું સ્વરૂપ જાણવાથી કાર્ય સિદ્ધ થાય છે. તેનાથી અનુપમ વાંછિત સ્થાન પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાનમાં પ્રભાવના અને સ્વામિવાત્સલ્ય કરો. જિનમંદિરમાં અઠાઈ મહોત્સવ કરો. સુગંધી ખીલેલા ફૂલોની માળા થી મનના ઉલ્લાસે ભગવાનની પૂજા કરો. ગુરુ પાસે જઈ છઠ અર્હમ્ના પચ્ચખ્ખાણ કરો. ગુરુ પાસે જઈ નારી ગીત ગાય. આ રીતે જે કરે છે તે રાગ-દ્વેષને ટાળી ભવનો પાર પામે છે. સ્વભાવનું સુખ પામે છે. એમ મુનિ હર્ષવિજય કહે છે. સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે () કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે. સા. શ્રીહર્ષરેખાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીજિનરત્નાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીમધુરહંસાશ્રીજીમ. નાં શિષ્યા સા. ધજહંસાશ્રી ૧. મધ્યકાલીન કૃતિ સૂચિ ([ગુજરાતી સાહિત્ય કોશ-1 (મધ્યકાળ)] સં. કીર્તિદા શાહ,પ્રગુજરાતી સાહિત્ય પરિષદુ, ઇ.૨૦૦૪) Page #111 -------------------------------------------------------------------------- ________________ मुनि हर्षविजय रचित ॥पर्युषण गहुली॥ (प्रीतलडी बंधाणी रे अजित जिणंदसू ए देशी) [पर्व] पजूसणा आव्या रे श्रावक सांभलो, सरधावंतने धरमतणो छे राग जो। पं(पो)साने पडिकमणां सामायिक करो, भवसमुद्रमा तरवानो छे राग जो॥१॥ सेवोने गुरु नीग्रंथ देखीने, तरणतारण छे भवसमुद्रना झाझ जो। पूरव पुन्ये ते जोग वाइ पामीए, जेथी लहीये सेजे धरम समान जो॥२॥ व्याख्यान सांभलो तेनी आगले, जे समजावे जीवादीक सरूप जो। आत्मस्वरूप भ(प)णाथी सेजे कारज सजे, तेथी लहीये वंछित थान अनूप जो॥३॥ परभावना स्वामीवच्छल तिहां कीजे, अठाइ मोछव कीजे जिन प्रासाद। पुन्य(फूल) विकस्वर माल गूंथी सुगंधभरी, पूजा प्रकरण देखी मनने उल्लास जो॥४॥ छट्ठ अट्ठम कीजे गुरु पासे जई, गहुली करी गुरु पासे गावे नार जो। मुनि हर्षविजय ते पावे सुख स्वभावमुं, रागद्वेष ने टाली भवनो पार जो॥५॥ ॥इति गहुली पजूसणनी समाप्त।। Page #112 -------------------------------------------------------------------------- ________________ महोपाध्याययशोविजयगणिविरचित शामळापार्श्वनाथस्तवन सह बालावबोध Page #113 --------------------------------------------------------------------------  Page #114 -------------------------------------------------------------------------- ________________ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મ. કૃત શામળા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન - યશ:શિશુ પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે મૌલિક રચનાઓ ઘણી કરી છે. સાથે જ સારા અને ઉત્તમ ભાવ ધરાવતી કૃતિઓનું અનુસરણ કરતી રચનાઓ પણ અનેક કરી છે. વિશેષતઃ ગુજરાતી ભાષામાં આવી અનુસરણાત્મક રચનાઓ અનેક જોવા મળે છે. તેઓ ક્યાંક કોઇક સુંદર શાસ્ત્ર વાંચ્યું હોય તો તેની નોંધ કરે એટલે તેને જાતે લખે અથવા બીજા પાસે લખાવે પછી તેના આધારે નવી રચના તૈયાર કરે. આ રીતે તેઓ શ્રીમદ્ સતત શાસ્ત્રના પદાર્થો જીવંત રહે તે માટે પ્રયત્નશીલ રહેતા. તેમની ગુજરાતી કૃતિઓમાં બહુસંખ્ય રચનાઓનાં કુળ અને મૂળ કોઇક શાસ્ત્રમાં જરૂર મળશે. એક નાનું ઉદાહરણ લઇએ. ‘ષોડશક પ્રકરણ” માં પૂજ્ય આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. મ. એ પરમાત્માની સ્તુતિ કેવા પ્રકારના સ્તોત્રથી કરવી તેનું વિધાન કરતાં જણાવ્યું કે પિçક્રિયાપુજી ત:સ્તોત્રે મહામતિથિતૈઃ (૯-૬) પિંડ એટલે શરીર, ક્રિયા એટલે શારીરિક ચેષ્ટા અને ગુણ એટલે આંતરિક વિશેષતા આ ત્રણનું વર્ણન જેમાં હોય તેવા સ્તોત્રથી પરમાત્માની સ્તુતિ કરવી. આ વાતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે શ્રી આદિનાથ ભગવાનનાં ‘જગજીવન જગવાલ હો” આ સ્તવનમાં અત્યંત સરળ શબ્દો દ્વારા સહજતાથી ગુંથી લીધી છે. બીજી-ત્રીજી ગાથામાં શરીરની વિશેષતા, ચોથી ગાથામાં ક્રિયાની વિશેષતા અને છેલ્લી ગાથામાં ગુણની વિશેષતા દર્શાવી છે. સાધારણ અભિભાવકને ખબર પણ ન પડે કે તે આ કક્ષાની સ્તુતિ કરી રહ્યો છે. પ્રસ્તુત લેખમાં આવી જ એક વિશિષ્ટ રચનાનો પરિચય પ્રસ્તુત છે. શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન ગુર્જર સાહિત્ય સંગ્રહમાં મુદ્રિત થયું છે. તે પહેલાં તે “જૈન સત્યપ્રકાશ વર્ષ-૧૪ અંક-૧માં (સંપા. શ્રી શિવાનંદવિ. મ.) પ્રગટ થયું હતું. સ્તવન સત્તર ગાથાનું છે. તેમાં ભગવાનની દ્રવ્ય પૂજાની દરેક અંગવિધિમાં કેવા કેવા ભાવ હોવા જોઇએ તેનું વર્ણન છે. આ સ્તવનની રચના પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધસેન સૂ. મ. રચિત પૂજા ચતુર્વિશતિકાના આધારે થઈ છે. પૂજા ચતુર્વિશતિકા સર્વપ્રથમ વાર જૈનસત્યપ્રકાશ વર્ષ-૫ અંક ૧૧ (પત્ર-૩૮૧)માં પ્રગટ થઇ છે. આ એક અપ્રગટ કૃતિ છે, તેની પ્રાપ્તિનો ઇતિહાસ પણ રોમાંચક છે. પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મ. ના. શિષ્ય પંન્યાસજી શ્રી ભુવનવિજયજી મ. મહેસાણા હતા. મહેસાણામાં શાહ ચિમનલાલ નગીનદાસ નામના શ્રાવક પાસે હસ્તલિખિત ગ્રંથ ૧. પ.પૂ.આ.દે શ્રીવિ.ચંદ્રગુપ્તસૂ.મ.ના શિષ્ય પૂ. મુનિરાજશ્રી યશોજિતવિજયજીમ.ના શિષ્ય પૂ. મુનિરાજશ્રી કીર્તીદ્રવિજયજીમ, મુનિરાજશ્રી વિરતીંદ્રવિજયજીમ. ૨. આવૃત્તિ ત્રીજી, પત્ર ૧૬૬ સંપાદક-પૂ.આ. શ્રી વિ. પ્રદ્યુમ્ન સૂ.મ.સં. ૨૦૬૧ Page #115 -------------------------------------------------------------------------- ________________ १०८ श्रुतदीप-१ સંગ્રહના કેટલાંક અધૂરાં પાનાં હતાં. પંન્યાસજી મ. એ તે ઉપાશ્રયમાં મંગાવ્યા. તેનો ઢગલો ઉપાશ્રયમાં એક બાજુ પડ્યો હતો. પૂ. પંન્યાસજી મ. એ તે ઢગલો તપાસવાનું કામ મોહનલાલ ગિરધરલાલ ભોજકને સોંપ્યું ભોજકે તેમાંથી એક પાનું શોધી કાઢ્યું. તેમનું માનવું હતું કે આ પાનાં પરનાં અક્ષર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનાં અક્ષરોને મળતા છે. સંભવ છે કે તેઓશ્રીનાં પણ હોય. તે શાસ્ત્રનું નામ હતું - “પૂજા ચતુર્વિશતિકા.' તેમણે તેનું લિવ્યંતર/સંશોધન કર્યું. આ લઘુકૃતિનો અનુવાદ કર્યો. અને પોતાનાં નિરીક્ષણો સાથે એ કૃતિ જૈનસત્યપ્રકાશમાં પ્રગટ કરી. આ મૂળ પાનું પછી પ્રાયઃ પં. પ્રભુદાસ બેચરદાસ ના સંગ્રહમાં ગયું. તેવું લેખ જોતાં જણાય છે. પૂજા ચતુર્વિશતિકાની પચીસ ગાથા છે. તેનો વિષય “જિનપૂજાની દ્રવ્યક્રિયા સાથે સંકળાયેલ ભાવ’ છે. કર્તાના કહેવા મુજબ દ્રવ્ય અને ભાવનો આ સંબંધ પૂર્વમાંથી પ્રાપ્ત થયો છે. (ગા. ૨૫) તેના કર્તા આ. શ્રી સિદ્ધસેન સૂરિજી છે. પૂર્વસંપાદકે તે સિદ્ધસેન દિવાકર સૂપ હોવાની અટકળ કરી છે પણ કૃતિની ભાષા, વિષય અને સંકલન જોતાં તે સાચી જણાતી નથી. કર્તાએ પોતાના નામનો નિર્દેશ અંતિમ ગાથામાં કર્યો છે. તેમની ગુરુપરંપરાનું અનુસંધાન કરવું બાકી છે. તે થયા પછી જ કૃતિના રચનાકાળનો નિશ્ચય થઈ શકે. હસ્તપ્રતની પુષ્મિકામાં જણાવ્યા પ્રમાણે આ કર્તાએ રચેલી બીજી ચતુર્વિશતિકા છે. એટલે આ પહેલાં પણ તેમની રચેલી એક ચતુર્વિશતિકા હશે-એવું અનુમાન થઇ શકે. તે કઈ હશે. તેમ જ બે ઉપરાંત ચોવીસી છે કે નહીં? આ પ્રશ્ન અનત્તર છે. આ પ્રશ્નના ઉત્તરની શોધ કરવામાં પુપિકા મહત્ત્વની સાબિત થઇ શકે છે. ગ્રંથમાં અંતભાગે લખાયેલી પુષ્પિકા ગ્રંથકારે સ્વયં લખી છે કે પછીથી લહિયા દ્વારા ઉમેરાયેલી છે? એ સંશોધનનો વિષય છે. જો ગ્રંથકારે સ્વયં આ પુષ્પિકા લખી હોય તો પ્રસ્તુત કૃતિ કર્તાની બીજી રચના છે તે નિઃસંદેહ છે. પણ જો પાછળથી ઉમેરાઈ હોય તો કર્તા એ પૂજાચતુર્વિશતિકા પહેલા કોઈ કૃતિ બનાવી છે એ વાત સંદેહાસ્પદ થઈ જાય. ઘડીભર પુષ્પિકા આપણી નજર સમક્ષ ન હોય તો આ કૃતિ “બીજી રચના છે એનું પ્રમાણ પચીસમી ગાથામાં 'વીયા' શબ્દ છે એમ કહી શકાય. કર્તાની બીજી કૃતિ મળતી નથી તેથી પણ આવું અનુમાન કરવાને અવકાશ મળે છે. પ્રસ્તુત કૃતિની હસ્તપ્રત મળી રહે તો આ પ્રશ્ન વધુ સ્પષ્ટ થઇ જાય, તેના પ્રતિલિપિ કર્તા (Scribe) પૂ. ઉપાધ્યાયજી મ. છે કે નહીં તે પણ સ્પષ્ટ થઇ જાય તેમ જ તેમાં અશુદ્ધિઓ હોય તો તેનું પરિમાર્જન પણ સુકર બને. હાલ તો પુષ્પિકાને પ્રમાણ ગણી પૂજા ચતુર્વિશતિકા પૂ. આ. શ્રી સિદ્ધસેન સૂ. મ. ની બીજી કૃતિ છે આ વાત જ અંતિમ માનવી રહી. પૂર્વસંપાદકે પ્રતને ઘણી અશુદ્ધ જણાવી છે તેનો અર્થ લિપિકર્તાને ઘણા સ્થળે સમજાયો નથી તેમ કરવો રહ્યો. પ્રત જો પૂ. ઉપાધ્યાય મ. ની લખેલી હોય તો તેમાં સંદિગ્ધ સ્થળો રહેવાની સંભાવના ઘણી જ પાંખી છે. અમારી સામે જૈન સત્ય પ્રકાશમાં છપાયેલી કૃતિ છે. મૂળ હસ્તપ્રત નથી. તેમાં રહેલા સંદિગ્ધ સ્થળોનું આંશિક પરિમાર્જન શામળા પાર્શ્વનાથ ભગવાનનાં સ્તવનના આધારે કર્યું છે. છતાં એક-બે સ્થળ (ગા. ૧૯, ૧૪, ૨૬) સંદિગ્ધ જ રહે છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. એ પૂજા ચતુર્વિશતિકાનું ગુજરાતી રૂપાંતરણ Page #116 -------------------------------------------------------------------------- ________________ शामळापार्श्वनाथस्तवन सह बालावबोध १०९ કરતાં કૃતિનાં બધા જ પદાર્થોનું યથાતથ અનુસરણ નથી કર્યું. કેટલાક પદાર્થોને ગૌણ કર્યા છે તો કેટલાક પદાર્થો કૃતિમાં નથી તેને પણ ઉદ્ધત કર્યા છે. ઉદાહરણરૂપે-સ્તવનમાં મનની નિશ્ચલતાને નૈવેદ્યપૂજા કહી છે, (ગા. ૧૨) સ્મૃતિ ને તાલ કહ્યો છે (ગા. ૧૪) સત્યને ઘંટનાદ કહ્યો છે (ગા. ૧૫) તે પૂજા ચતુર્વિશતિકા નથી. પૂજા ચતુર્વિશતિકાની પંદરમી ગાથા પછી પૂજાનો મહિમા છે અને પૂજાનાં ફળનું વર્ણન છે. તેનો સમાવેશ સ્તવનમાં કર્યો નથી. આ લેખમાં, પૂજા ચતુર્વિશતિકાના પાઠને શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનના સ્તવન સાથે સરખાવી કિંઇક અંશે સંશોધિત કરી ફરી પ્રગટ કર્યો છે. પૂર્વસંપાદકે તેનો અનુવાદ પણ કર્યો હતો તેને પણ અહીં શુદ્ધિ-વૃદ્ધિ સાથે પ્રગટ કર્યો છે. પૂ. ઉપાધ્યાયજી રચિત શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન પણ પ્રગટ કર્યું છે. તેની એક હસ્તપ્રત વર્ધમાન જૈન આગમ મંદિર કાત્રજપૂણે)માંથી પ્રાપ્ત થઈ છે. આ હસ્તપ્રતમાં સ્તવનનો બાલાવબોધ પણ છે. તેની રચના ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં જ થઈ હોવાનું સંભવે છે. કારણ કે સ્તવનની ત્રીજી ગાથામાં અંગુઠો શબ્દનો અર્થ ટુવાલ કર્યો છે. ટુવાલ શબ્દ સો વરસથી જૂનો નથી. સ્તવનની મુદ્રિત આવૃત્તિમાં અને ઉપલબ્ધ હસ્તપ્રતમાં ચાર સ્થળે પાઠભેદ જોવા મળે છે. દસમી ગાથામાં મુદ્રિત આવૃત્તિના સુવિજ્ઞાન પાઠને સ્થાને હસ્તપ્રતમાં સુવિશાસ્ત્ર પાઠ જોવા મળે છે બારમી ગાથામાં મુદ્રિત આવૃત્તિના નિશ્ચન પાઠને સ્થાને હસ્તપ્રતમાં નિશ્ચય પાઠ જોવા મળે છે. ચૌદમી ગાથામાં મુદ્રિત આવૃત્તિના નાદત વાર પાઠને સ્થાને હસ્તપ્રતમાં તે ન માર પાઠ જોવા મળે છે. આ જ ગાથામાં મુદ્રિત આવૃત્તિના શમતિ પાઠને સ્થાને હસ્તપ્રતમાં સમરતિ (સ્કૃતિ પાઠ જોવા મળે છે. અર્થની દૃષ્ટિએ હસ્તપ્રતના પાઠ વધુ સંગત જણાય છે. શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં પૂના-ચર્વિતિના જે પદાર્થો નથી તેનો નિર્દેશ પણ કર્યો છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. ના સાહિત્ય પ્રત્યે પ્રીતિ ધરાવતા વિદ્વાનોને, દ્રવ્યપૂજા દ્વારા ભાવમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા ભક્તિયોગીઓને અને તુલનાત્મક અધ્યયન કરવાની રૂચિ રાખતા અભ્યાસુઓને આ સામગ્રી ગમશે એવો વિશ્વાસ છે. સંપાદનકર્મમાં જિનાજ્ઞા વિરુદ્ધ કે બન્ને ગ્રંથકારના આશય વિરુદ્ધ કંઇ પણ વચન લખાયું હોય તો તેની ક્ષમા યાચીએ છીએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ॥ पूजा- चतुर्विंशतिका ॥१ (अर्थ साथे) नमिऊण वद्धमाणं धम्मनिहाणं जिणंदणुट्ठाणं। वुच्छामि विबुहजणमणनिव्वुजणयं खु भावविहिं ॥ १ ॥ ધર્મના નિધાન શ્રીવર્ધમાનસ્વામીને નમસ્કા૨ ક૨ીને આત્માર્થી વિદ્વાન લોકોના મનને શાંતિ આપનાર ભાવવિધિરૂપ જિનેશ્વરોને લગતું અનુષ્ઠાન કહું છું(૧) अज्झप्पजोगजुत्तेहिं भव्वेहिं सयावि सावयजणेहिं। कायव्वा जिणपूया भावप्पसू दव्वगुणजुत्ता॥२॥ અધ્યાત્મયોગયુક્ત ભવ્ય શ્રાવકલોકોએ ભાવ ઉત્પન્ન કરનાર સારભૂત અને ગુણથી યુક્ત પૂજા કરવી भेाखे. (२) पुज्जाणं जा पूया सा पूया अप्पसुद्धिणो ऊ। अप्पपरम[प्प]रूवप्पगडणसंसाहिणी भणिया ॥३॥ પૂજ્યોની પૂજા આત્મશુદ્ધિનું કારણ છે. તે આત્માના પરમાત્મસ્વરૂપને પ્રગટ કરનારી છે. (૩) तत्थ य सुहरुड़ भूमी पहुगुणसलिलं खु तत्थ ? दंतवणं । जा तज्जोगऽपमत्ता सा या दंतवणसुद्धी ॥ ४ ॥ તેમાં શુભચિ એ ભૂમિ છે, પ્રભુના ગુણરૂપી પાણી દાતણ દાંત સાફ કરવાની ક્રિયા છે, યોગમાં अप्रमत्तता, छांतनी शुद्धि (भावी). (४) मिच्छत्तमलिणभावावणयण न्हाणं अपच्छि तणुलूहणं । धिइतोसधवलवत्थे कम्मट्ठगत्थगणं मुहकोसो॥५॥ મિથ્યાત્વરૂપી મલિન ભાવ દૂ૨ ક૨વો તે સ્નાન છે અને પછી શરીર લૂંછવું. ધી૨જ અને સંતોષ બે ધોળાં વસ્ત્રો છે, આઠ કર્મને ઢાંકવા તે મુખકોષ છે. (૫) एकग्गचित्तभावो उवलो सद्धा य चंदणुल्लेवो । सुहझाणरंगजुत्तो पवयणभत्ती परमपत्तं॥६॥ ચિત્તનો એકાગ્ર ભાવ ઓરસીયો છે. શ્રદ્ધા, શુભ ધ્યાનરૂપી રંગથી યુક્ત ચંદનનો ઉપલેપ છે. (અને) પ્રવચનભક્તિ ઉત્તમ વાટકી છે. (૬) पणववहार पणंगि पवयणजुत्तं विसे भाले । अ(ब)ज्झविभावहरणं निम्मल्लुत्तारणं णेयं॥७॥ ૬. આ કૃતિના ભાવાર્થમાં સંદિગ્ધ સ્થળોએ પ્રશ્નચિહ્ન (?) મૂક્યું છે તેથી અન્ય વિદ્વાનો ભૂલ જણાય તો સુધારી શકશે. २. सुत्तत्थ इति मुद्रितः पाठः । Page #118 -------------------------------------------------------------------------- ________________ शामळापार्श्वनाथस्तवन सह बालावबोध પાંચ વ્યવહાર અને પંચાગી પ્રવચન તે કપાળને શોભાવતું તિલક છે. તે (પ્રભુના શ૨ી૨ ૫૨થી) નિર્માલ્યો ઉતારવા એટલે આત્માના વિભાવને દૂર ક૨વા. (૭) भूसणमुज्झणमुवहिभावच्चयणं च अंगसब्भावो। भूसणपरिहावणयं अज्झप्पसहावणुब्भावो॥८॥ ભગવાનના શ૨ી૨ ૫૨થી ઘરેણાં ઉતા૨વા તે આત્માના ઉપાધિરૂપ બાહ્ય ભાવોનો ત્યાગ છે. (ધર્મના બે અંગલૂછણાં દ્વારા) અંગ એટલે સ્વભાવ આત્માના સ્વભાવ રૂપ અંગ તે સ્વચ્છ ક૨વું૧ ભગવાનને આભૂષણ પહેરાવવા તે આત્માના સ્વભાવનો અનુભવ ક૨વો. (૮) विसयकसायग्गिसमो चंदणलेवो नियाणनिज्जवणं । जीवाइनवपयत्थतत्तं नवबंभसुद्धी वा ॥ ९ ॥ ચંદનનો લેપ એટલે વિષય અને કષાયરૂપી અગ્નિની શાંતિ. નવ નિદાનનો ત્યાગ, જીવ વગેરે નવ પદાર્થો અથવા નવ બ્રહ્મચર્ય વાડની શુદ્ધિ તે પ્રભુના નવ અંગ જાણવાં (૯) पंचाचारविसुद्धी पणलक्खण भूसणाइ सम्मस्स। फोवयारकरणं तं पुण मालावरोह (व) णयं ॥ १० ॥ પાંચ આચારની શુદ્ધિ અથવા સમકિતના પાંચ લક્ષણો અને સમકિતના પાંચ ભૂષણો પુષ્પોપચાર છે. એટલે કે માળા બનાવીને પહેરાવવી ૩ (૧૦) तत्तनयमाणचिंताघयपुण्णो नाणदीवओ जलिओ। तणिट्ठा य सरावं सुहकिरिया धूवपरिवाडी॥११॥ १११ તત્ત્વ, નય અને પ્રમાણ દ્વારા તત્ત્વની વિચારણારૂપ ઘીથી ભરેલો જ્ઞાનરૂપ દીવો પેટાવવો. તત્ત્વનો અર્થ એ કોડિયું સમજવું અને શુભક્રિયા રૂપ ધૂપની પરિપાટી રચવી (૧૧) धम्मज्झाणग्गिजुया गयदूसणता णवंगअणुभासो। विहिकरणाइसुवासो परिमलपब्भारमुहि(द्दि)ट्ठो॥१२॥ ધર્મધ્યાનરૂપી અગ્નિ યુક્ત નિર્દોષતા, નવ અંગોનો અનુભાસ (?) સમજવો. વિધિપૂર્વક ક્રિયા રૂપ સુવાસ(વાસક્ષેપ) અથવા તેના સુગંધી પરિમલનો ઉછાળો સમજવો.૪ (૧૨) सुक्कज्झाणालंबण चामरसेढी य छत्तसुक्कप्पा । अडमयठाणोज्झावणमडमंगलठावणं पुरओ ॥ १३॥ શુક્લ ધ્યાનના રૂપ આલંબન સ્વરૂપ ચામરની શ્રેણી રચવી અથવા શુક્લ ધ્યાન રૂપ છત્રો ધરવાં. આઠ મદસ્થાનોના ત્યાગ કરવા તે પ્રભુની આગળ આઠ મંગળનું આલેખન છે. (૧૩) ૧. આ અર્થ ઉપા,મ,ના, સ્તવનથી સ્પષ્ટ થાય છે ૩. આ અર્થ સ્તવનમાં નથી ૨. આ અર્થ સ્તવનમાં નથી ૪. આ અર્થ સ્તવનમાં નથી Page #119 -------------------------------------------------------------------------- ________________ ११२ नाणायाराइ तंदुललिहणमगिद्धित्तिसारमारत्ती। लवणोत्तारण कित्तिमधम्मच्चयणं विणिद्दिनं ॥ १४॥ જ્ઞાનાચારાદિ ચોખાનો આલેખ ક૨વો૧ અમૃદ્ધિ ત્રિકસાર રૂપ આરતી (?) (ઉતારવી) કૃત્રિમ ધર્મોના ( ત્યાગ કરવા રૂપી ભ્રૂણ ઉત્તા૨ણ બતાવ્યું છે. (૧૪) अविहिअहम्मपरूवणजणिया जासाणापरिच्चाओ। आरत्तियउत्तारो दुगवेलं सड्ढमित्थ तुरो ॥१५॥ અવિધિ અને અધર્મની પ્રરૂપણાથી જે આશાતના થઇ હોય તેનો ત્યાગ કરવો. બે વખત આરતી ઉતારવી. અહીં શ્રદ્ધા વાજિંત્ર સમજવા (૧૫) कुनरकुदेवदुहत्तं दुहदुग्गमणपुव्वत्तं। अहवा अड्ढाइज्जे दीवम्मि तत्थइक्कारा॥१६॥ કુનર, કુદેવ, દુર્ભગત્વ, દુઃખ, દુર્ગતિ અને દુર્ગમન-દુર્વર્તન જે પ્રથમ કહેવામાં આવ્યું છે. (?) અથવા અઢી દ્વીપમાં તે થેઇકા૨ સમજવો (?) (૧૬) जो सुद्धधम्मपयडणुब्भावण परभा (मा) य गुणसमिद्धा य । मंगलपईवसेणी कायव्वा दुहतमोहोई(हरणी)॥१७॥ श्रुतदीप-१ શુદ્ધ ધર્મનો પ્રભાવ પ્રકટ કરવામાં શ્રેષ્ઠ અને સમૃદ્ધિ ખીલવવી તે રૂપી મંગળ દીવાઓની દુઃખ અને અંધકાર-અજ્ઞાન-નો નાશ ક૨ના૨ી શ્રેણી ક૨વી. (૧૭) नीरयनिम्मलसीयलसुब्भि (सुरहि) गंधा सुहा य इच्चाई। तियकरणावंचणया बोहिफलमपुणबंधत्तं॥१८॥ ૨૪ અને મેલ રહિત થવા રૂપ, શિયળ રૂપ સુગંધ અને સુખકર, ત્રણ ક૨ણની અવક્રતા (રૂપ પૂજા છે તેથી) સમકિત અને અપુનબંધત્વરૂપી ફળ મળે છે. ) (૧૮) अणुभवरससंपुण्णा पुग्गलदव्वाण जा अणासंसा। इच्चाइ भावजणिया अडप्पयारी भवे पूया ॥ १९॥ આત્માના અનુભવ૨સથી ભરેલી પુદ્ગલ દ્રવ્યોની અનાશંસા(તે પણ) અષ્ટપ્રકારી પૂજા છે ઇત્યાદિ ભાવોને ઉત્પન્ન ક૨ના૨ી થાય છે. (૧૯) अडमयठाणवज्जणारूवा। दुट्ठट्ठकम्ममहणट्ठमयाए अडमंगलालिहयणं ॥ २०॥ ૧. આ અર્થ સ્તવનમાં નથી ૨. અહીં સ્તવનમાં મનની નિશ્ચલતાને નૈવેદ્યપૂજા જણાવી છે તે પૂજા ચતુર્વિશતિકામાં નથી. સ્તવનમાં શ્રદ્ધા માટે અનાહત નાદ શબ્દ છે. તેમ જ શમરતિ રૂપ તાલ પણ પૂજા ચતુર્વિંશતિકામાં જોવા મળતો નથી. ત્યાર પછી સત્યનો ઘંટ વજાવવો તે પણ મૂળમાં નથી. તે પછીની ગાથાઓના અર્થ પણ સ્તવનમાં ઉતાર્યા નથી. ૩. સ્તવનમાં સ્મૃતિ ને થઇકાર જણાવ્યો છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ शामळापार्श्वनाथस्तवन सह बालावबोध ११३ પૂજા અષ્ટાંગયોગ સાધન કરાવનારી આઠમદસ્થાનોને ત્યાગ કરાવનારી છે, દુષ્ટ આઠ કર્મનો નાશ કરવા માટે આઠમંગલોનું આલેખન કરવાનું છે. (૨૦) पूया समाहिजणणी अप्पपरविवेयणी य दुहमहणी। दुट्ठट्टकम्ममहणी निट्ठवणी सच्चवायाणं॥२१॥ પૂજા સમાધિ કરનારી છે, આત્મા અને પરનો વિવેક કરાવનારી અને દુઃખનો નાશ કરનારી છે. પૂજા) દુષ્ટ આઠ કર્મોનો નાશ કરનારી અને સત્યવાદોને સંપૂર્ણ કરનારી છે. (૨૧) कारुण्णसमुब्भवणी सब्भावणभाविणी पुमत्थस्स। वोदाणमणिण्हयस्सऽप्पभावसामत्थसुद्धिकरी॥२२॥ પૂજા, કરુણા ઉત્પન્ન કરનારી છે, પુરૂષાર્થની ઉત્તમ ભાવના ઉત્પન્ન કરનારી છે, અનિલવભાવ પ્રકટ કરનાર(?) પ્રભાવ અને સામર્થ્યની શુદ્ધિ કરનારી છે. (૨૨) निच्चं जईणमेसा भावविसेसेहिं जाव सेलेसी। सड्ढाणं पुण महग्घदव्वेहिं हवइ भावजुया॥२३॥ યતિઓને ભાવવિશેષને કારણે શૈલેશીકરણ સુધી આ પૂજા હંમેશ હોય છે. અને શ્રાવકોએ તો મહાકિંમતી દ્રવ્યો લઇને ભાવપૂર્વક કરવાની હોય છે. (૨૩) पूया परमसहावा भुवणपडाया समत्थवित्थारा। उज्जोयपवणलुलिया जयओ(उ) चिरं भावणाकलसे॥२४॥ ઉત્તમ સ્વભાવવાળી અને દરેક પ્રકારના વિસ્તારવાળી આ જિનપૂજન (શાસનના) ઉદ્યોત રૂપો પવનથી ફરકતી ત્રણ ભવનમાં ધ્વજ સમાન છે. ભાવના રૂપ કળશ ઉપર તે હંમેશા જયવંત વર્તે. (૨૪) पुव्वाओ उद्धरिया चउविसी सिद्धिसेणसूरीण। बीयाबीयप्पभावा दंसणकप्पदुमस्सेसा॥२५॥ શ્રી સિદ્ધસેન સૂરિએ આ પૂજા ચોવીસીનો પૂર્વમાંથી ઉદ્ધાર કર્યો છે. આ અદ્વિતીય પ્રભાવ ધરાવનારી પૂજા ચોવીસી સમ્યકત્વ રૂપી કલ્પવૃક્ષનું બીજ છે. (૨૫) Page #121 -------------------------------------------------------------------------- ________________ ॥श्री शामला पार्श्वनाथ स्तवन॥ (शालिभद्र भोगी होई रह्यो ए देशी) पूजा विधि माहे भाविइं(ये)जी अंतरंग जे भाव, ते सवि तुज आगळ कहुं जी साहेब सरल स्वभाव॥ सुहंकर अवधारो प्रभु पास (ए टेक) ॥१॥ टबार्थ- श्री वीतरागाय नमो नमः। अथ पार्श्वनाथ- स्तवन भावपूजा रहस्य। सुख = कल्याणना कारक प्रभु श्रीपार्श्वनाथ तारी पूजाविधिमां अंतरंग भावाना] जे भाववानी छे ते सर्व ताहरि आगल हं स्तवना करूं छं। हे! सरल स्वभावना साहेब नाथ ताहरि आगल कहुं छु हे! सुखना करणहार! ते अवधारो ध्यानमां लो हे! पार्श्वनाथ प्रभु! ॥१॥ दातण करतां भाविये जी प्रभुगुणजल मुख शुद्ध। उल उतारी प्रमत्तता जी हो मुज निर्मल बुद्ध॥२॥ सुहंकर. टबार्थ - दातण करतां एहवी रीते भावना भाववी के प्रभुना गुणरूपी पांणीथी मारा मुखनी सुधि थाइ छे, अने प्रमाद रूपी उल हूं माहरि उतारि उतारी नाखुं छउं, माटे माहरि बुधि निर्मल थाजो॥२॥ जतनाई(ये) स्नान करिजीइं जी, काढो मेल मिथ्यात। अंगुछो अंग शोषवी जी, जाणु हूं अवदात॥३॥ सुहंकर. टबार्थ - जयणापूर्वक स्नान मंजन करीने, मिथ्यात्वरुपी मेलने काढो। अने अंगुछो टुवालथी प्रभु प्रेमरूप अंग सुकावी साफ करो एने हूं सिद्धि गणुं छु।।३॥ क्षीरोदकनां धोतीयांजी, चिंतवो चित्त संतोष। अष्ट कर्म संवर भलो जी आठ पडो मुखकोष॥४॥ सुहंकर. टबार्थ - धोतियां धोला क्षीरोदकना पेहरतां चितने विषे संतोषनी भावना करो। अने आठ पडवालो मुखकोश राखतां मनमा एम विचारो के-जेथी हूं आठ कर्मनो एंधन करनार संवरपणुं ग्रहण करुं छउं॥४॥ ओरसियो एकाग्रताजी केसर भक्ति कल्लोल। श्रद्धा चंदन चिंतवोजी, ध्यान घोल रंगरोल॥५॥ सुहंकर. टबार्थ - ओरसियो ते एकाग्रतारूप छे, अने ते उपरे घसवानु केसर ते भक्तिनो कल्लोल-लीनता छ। अने चंदन ते शुद्ध श्रद्धा छ। अने घसवा घोल ते ध्यान छे जेथी उत्तम रंग निपजे छे।।५।। भाल वह आणा भली जी, तिलक तणो ते भाव। जे आभरण उतारिये जी ते उतारो परभाव॥६॥ सुहंकर. टबार्थ - तिलक [क]रती वखते एहवी भावना करवानी छे के-हे! प्रभु! हूं आपनी आज्ञा मस्तके चडावं छउं। सिरसावत करुं छु अने आभरण घरेणा उतारता एम भाववानुं छे के-हुं परभाव सर्वे छोडि देउं छु, स्वभावने ग्रहण करूं छु ॥६॥ जे निर्माल्य उतारीये जी ते तो चित्त उपाधि। पखाल करतां चिंतवोजी, निर्मल चित्त समाधि॥७॥ सुहंकर. Page #122 -------------------------------------------------------------------------- ________________ शामळापार्श्वनाथस्तवन सह बालावबोध ११५ टबार्थ - जे निर्माल्य फुलप्रमुख उतारिये ते चित्तनी उपाधि टालवी। भगवंतनो पखाल करतां एम भाववो-जे माहरा आत्मनी निर्मल समाधि थइ।॥७॥ अंगलूहणां बे धर्मनां जी आत्म स्वभाव जे अंग। जे आभरण पेहराविये जी, ते स्वभाव निज अंग॥८॥ सुहंकर. टबार्थ - अंगलुहणा ते बे प्रकारना धर्मनी सुधता वडे माहरा आत्मस्वभाव वडे स्वभावनो अंग निर्मल थओ। आभरण पेहराविइ ते वेला एहवी भावना भाववी जे-माहरो पोतानो स्वभाव निर्मल छे।।८॥ जे नव वाड विशुद्धता जी ते पूजा नव अंग। पंचाचार विशुद्धता जी तेह फूल पंचरंग॥९॥ सुहंकर. टबार्थ - जेहवी नव वाड सुध प्रकारे पालिइ ते प्रकारे नव अंगनी पूजा जाणवी। पांच प्रकारे आचारनी शुद्धता ते पांच प्रकार पंचरंगी फूल जाणवा॥९॥ दीवो करतां चिंतवो जी, ज्ञानदीपक सुप्रकास। नय चिंता घृत पूरियुं जी, तत्त्व पात्र सुविलास ॥१०॥ सुहंकर. टबार्थ- वली दीवो करतां एहवी भावना भाववी-ज्ञानरूपीओ दीवो घटमां प्रकास करो। सात नय चिंतवणा रूपीओ घी पर्यो छे, त्रण तत्त्वरूपीओ पात्र विसाल छे तेमां॥१०॥ धूप रूप अति कार्यता जी, कृष्णागरनो जोग। शुद्ध वासना महमहे जी, ते तो अनुभव योग ॥११॥ सुहंकर. टबार्थ - धूपरूपी कार्य एहवो कर्म कृष्णागरना जेहवो एहवो। एहनुं सुगुंधिरूप वासना महमहे छे, ते ज्ञानरूपी जोत जीवने प्राप्त थाय||११|| मद स्थानक अड छांडवां जी. तेह अष्ट मंगलिक। जे नैवेद निवेदीइं जी ते मन निश्चय टेक ॥१२॥ सुहंकर. टबार्थ - आठ मदना स्थानक ते वेगला छांडवाने आठ मंगलिक आलेखवा। जे नैवेद्य धरती वेलाइं ते एहवें मननो निश्चय करशे॥१२॥ लवण उतारी भावीये जी, कृत्रिम धर्मनो रे त्याग। मंगलदीवो अति भलो जी शुद्धधर्म परभाग॥१३॥ सुहंकर. टबार्थ- लूण उतारती वेलाए एहवी भावना भाववी-मिथ्यात्वादि अक्रित धर्मनो त्याग करवो। मंगल दीवो ते मंगलिक रूप भलो प्रगटवो सुध धर्म उपरे राग धरवो॥१३॥ गीत नृत्य वाजिंत्रनो जी, नाद ते अनहद सार। समरति रमणी जे करी जी, ते साचो थेईकार॥१४॥ सुहंकर. टबार्थ- गीत गावा नाटिक करवा वाजिंत्र वगाडवा तेहनो भद्द(शब्द) ते अनहद पसरी रह्यो छे। स्मति आत्मानी रमणता करिइ ते साचो थेईकार नाटक जाणवो॥१४॥ १. सुविशालला. ३. नाद अनाहत सार मु. २. निश्चलम ४. समरति मु. Page #123 -------------------------------------------------------------------------- ________________ ११६ श्रुतदीप-१ भावपूजा एम साचवी जी, सत्य बजावो रे घंट। त्रिभवन मांहे ते विस्तरे जी, टाले कर्मनो कंट॥१५॥ सहकर. टबार्थ - एहवी रीते भावपूजा निर्मल चित्ते साधवी, सत्य रूपिओ घंट वजाडवो। तेहनो सद्द त्रिण भुवनने विषे विस्तरे तेणे करी दुष्ट कर्मनो नास करे॥१५॥ इणि परे भावना भावतां जी, साहेब जस सुप्रसन्न। जनम सफल जग तेहनो जी, तेह पुरुष धन्न धन्न॥१६॥ सुहंकर. टबार्थ - एहवी रीते भावना भावता थका साहेब सुप्रसन थाउं जस कीर्ति आपो तो माहरो जन्म सफल थाइ, हुं कृतार्थ थाउं, जगतमाहे ते पुरुषनो धन्य आत्मा जाणवो॥१६॥ परम पुरुष प्रभु सामलाजी, मानो ए मुज सेव। दूर करो भव आमलाजी, वाचक जस कहे देव ॥१७॥ सुहंकर. ॥इति श्री सांमलिया पार्श्वनाथ- स्तवन॥ टबार्थ- हे! परम पुरुष परमात्मा सामलिया पार्श्वनाथ! ए माहरी अरजी सांभलीने सेवा आपो अमें माहरा भवो भवना कर्म रूपी आमला ते वेगला करो। एहवी रीते जसविजयजी कहे छे हे! देवाधिदेव!॥१७॥ ॥इति श्री सामलिया पार्श्वनाथनाथ स्तवन टबार्थ संपर्ण। प्रत ला. द.नं ४०९० Page #124 -------------------------------------------------------------------------- ________________ શામળા પાર્શ્વનાથ સ્તવન (અર્થ) શામળા પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજીમ. એ ભાવપૂજાનું રહસ્ય દર્શાવ્યું છે. દ્રવ્યપૂજા કરતી વખતે અને કરતાં પહેલા કરવામાં આવતી દરેક ક્રિયા સાથે સંકળાયેલા ભાવ આ સ્તવનમાં અભિવ્યક્ત થયા છે. તેનો મૂળ સ્રોત આ ભ. શ્રી. સિદ્ધસેનસૂરિજીકૃત પૂજા ચતુર્વિશિતિકા છે. આ સ્તવન પર ઓગણીસમી સદીના અંત ભાગમાં બાલાવબોધ પણ રચાયો છે. તેના કર્તા અજ્ઞાત છે. તેના આધારે આ સ્તવનનો ભાવાર્થ અહીં પ્રસ્તુત છે. (ગાથા-૧) સુખના = કલ્યાણના કરનારા હે પાર્શ્વનાથ ભગવાન! તારી પૂજાવિધિમાં જે અંતરંગ ભાવના ભાવવાની છે. તે સર્વ તારી સમક્ષ રજૂ કરું છું એવો પણ અર્થ થઈ શકે છે. (ગાથા-૨) દાતણ કરતાં એવી ભાવના ભાવવી કે-પ્રભુના ગુણરૂપી પાણીથી મારા મુખની શુદ્ધિ થાય છે. અને હું પ્રમાદરૂપી ઓળ ઉતારું છું. (ઓળ ઉતારવી = જીભનો મેલ દાતણ વિ. થી સાફ કરવો) તેથી મારી બુદ્ધિ નિર્મળ થાઓ. (ગાથા-૩) જયણાપૂર્વક સ્નાન કરતી વખતે એવી ભાવના કરવી કે મારા આત્મા ઉપરનો મિથ્યાત્વરૂપી મેલ નીકળી રહ્યો છે. - (અંગુઠો = અંગ લૂછવાનું વસ્ત્ર = ટુવાલ) અંગુછાથી શરીરને સુકવતાં = લૂછતી વખતે એવી ભાવના કરવી કે-પ્રભુના પ્રેમરૂપી અંગ શુદ્ધ થઈ રહ્યાં છે. પૂજા ચતુર્વિશિતિકામાં એમ જણાવ્યું છે કે-શુભકાર્યમાં મનની રુચિ તે જમીન છે. (ગાથા-૪) . (ગાથા-૪) ક્ષીરસમુદ્રના પાણી જેવાં સફેદ ધોતીયાં પહેરતાં મનમાં સંતોષની ભાવના કરવી. એટલે કે પૂજાના વસ્ત્રો પહેરતાં મનમાં સંતોષ ધારણ કરવો. આઠ પડવાલો મુખકોશ ધારણ કરતાં મનમાં એમ વિચારવું કે - હું આઠ કર્મનો સંવર કરી રહ્યો છું. એટલે કે અશુભકર્મને આવતા અટકાવી રહ્યો છું. પૂજા ચતુર્વિશિતિકા માં ધોતીયાને ધીરજ અને સંતોષ ગુણ જણાવ્યાં છે. એટલે વસ્ત્ર પહેરતાં એવી ભાવના ભાવવી કે - મારા મનમાં ધીરજ અને સંતોષ ધારણ કરું છું. (ગાથા-૫) પૂજા માટે કેસર ઘસતાં એ ભાવના કરવી કે - ઓરસીયો = (સુખડ ઘસવાનો પથ્થર) મનની એકાગ્રતા છે. તેની ઉપર ઘસવાનું કેસર = ભક્તિની લીનતા તેની પર ઘસવાનું કેસર છે. હૃદયમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા તે ચંદન છે. એકાગ્રતાના ઓરસીયા ઉપર શુદ્ધ શ્રદ્ધારૂપી ચંદનથી ભકિતનું કેસર ઘસતી વખતે જે ઘોળ તૈયાર કરવામાં આવે છે. (ઘોળ = ઘણાં બધાં દ્રવ્યો ભેગા કરી તેમાં પાણી નાંખી કરેલું મિશ્રણ) તે ધ્યાન છે. જેથી ઉત્તમ રંગ નીપજે છે. બીજો અર્થ આ રીતે કરી શકાય-શ્રદ્ધારૂપી ચંદન ઘસવાથી સરસ રંગવાળું ધ્યાન જન્મે છે.) અહીં પૂજા ચતુર્વિશિતિકામાં કેસર ભરવાની વાટકીને પ્રવચન ભક્તિની ઉપમા આપી છે. પૂજા ચતુર્વિશિતિકા ગાથા. ૬) Page #125 -------------------------------------------------------------------------- ________________ ११८ श्रुतदीप-१ (ગાથા-૬) મસ્તક ઉપર તિલક કરતી વખતે એવી ભાવના કરવી કે હે પ્રભુ! હું આપની આજ્ઞા મસ્તકે ચઢાવું છું અહીં પૂજા ચતુર્વિશિતિકામાં પાંચ અંગે તિલક કરવાનું વિધાન જોવાં મળે છે. પાંચ વ્યવહાર અથવા પાંચ અંગવાળું પ્રવચન તે તિલક છે. પૂજા ચતુર્વિશિતિકા ગાથા-૭) પૂજા કરતાં પહેલાં પ્રભુના શરીર ઉપરથી આભરણ ઉતારતાં આવો પણ અર્થ થઇ શકે છે) (ગાથા-૭) પ્રભુના શરીર ઉપરથી ફૂલ વિ. ઉતારતા એવી ભાવના ભાવવી કે-મારા ચિત્તમાંથી ઉપાધિ ટળી રહી છે. ભગવાનનો પ્રક્ષાલ કરતાં એવી ભાવના ભાવવી કે - મારા આત્માને ચિત્તને) નિર્મળ સમાધિ પ્રાપ્ત થઈ રહી છે. (ગાથા-૮) પરમાત્માને અંગલુછણાં કરતાં એમ વિચારવું કે - શુદ્ધિ અને પુષ્ટિરૂપ બે પ્રકારના ધર્મની શુદ્ધિથી મારા આત્મસ્વભાવ રૂ૫ અંગ નિર્મળ થઇ રહ્યાં છે. પ્રભુને આભરણ પહેરાવતાં એ ભાવના ભાવવી કે - મારા આત્માને પોતાનો નિર્મળ સ્વભાવ પ્રાપ્ત થઈ રહ્યો છે. (ગાથા-૯) ભગવાનની નવાંગી પૂજા કરતી વખતે એ ભાવના ભાવવી કે - બ્રહ્મચર્યની નવ વાડની શુદ્ધિ થઈ રહી છે. પુષ્પપૂજા કરતી વખતે એ ભાવના ભાવવી કે - પાંચ રંગના ફૂલોથી હું ભગવાનની પૂજા કરું છું. તેથી મારા પાંચ આચાર શુદ્ધ થઈ રહ્યાં છે. પૂજા ચતુર્વિશિતિકા નવાંગી પૂજા કરતી વખતે ભાવવાના ભાવને અન્ય રીતે પણ સમજાવે છે. ભગવાનને ચંદનનો લેપ કરતી વખતે ભાવના ભાવવી કે – મારો વિષય અને કષાયરૂપી અગ્નિ શાંત થઈ રહ્યો છે. ભગવાનના નવ અંગ નવ નિદાનના ત્યાગનું પ્રતીક છે. જીવ વગેરે નવ પદાર્થોનું પ્રતીક છે. નવાંગી પૂજા કરતી વખતે-નવનિદાનનો ત્યાગ કરું છું એવી ભાવના કરવી. અથવા એવી ભાવના કરવી કે - ભગવાનના નવ અંગો નવતત્ત્વ સમાન છે. જેમાં આખું જગત સમાઇ જાય છે. નવ નિદાન વિષે શ્રમણ ઉપયોગી સૂત્રો સાથે પત્ર-૧૧૩-૧૧૪-૧૧૫ અહીં લો. પુષ્પપૂજા કરતી વખતે-પાંચ રંગના પુષ્પો સમકિતના પાંચ લક્ષણો છે. તે દ્વારા મારું સમ્યક્ત સ્થિર થઇ રહ્યું છે, તેવું વિચારવું અથવા પાંચ રંગના ફૂલોથી જેમ પ્રભુ શોભે છે તેમ સમકિતના પાંચ ભૂષણોથી મારો આત્મા શોભે છે, એવી ભાવના કરવી. અહીં પુષ્પોપચાર પૂજા બતાવી છે. પુષ્પોપચાર = ફૂલોની માળા પહેરાવવી પૂજા ચતુર્વિશિતિકા ગાથા-૯-૧૦) (ગાથા-૧૦) દીવો કરતાં એવી ભાવના કરવી કે - જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી પાત્રમાં સાત નયોના . શુદ્ધિ =દોષોનો ત્યાગ, પુષ્ટિ= ગુણોનો સ્વીકાર ષોડશક ગ્રંથમાં ધર્મના આ બે ભેદ દર્શાવ્યાં છે. ૨. બ્રહ્મચર્યની નવ વાડ આ પ્રમાણે છે- ૧) વિજાતીય સાથે એક વસતિમાં રહેવું નહીં. ૨) વિજાતીય સાથે વાત કરવી નહીં ૩) વિજાતીય સાથે એક આસન ઉપર બેસવું નહીં ) વિજાતીયને સરાગ ભાવે જોવાં નહીં ૫) ભીંત ના અંતરે ગૃહસ્થીઓ રહેતા હોય તેવી જગ્યામાં રહેવું નહીં. ૬) પહેલાનાં ભોગને યાદ કરવાં નહીં ૭) વધુ પડતી વિગઇવાલો આહાર કરવો નહીં. ૮) અતિ માત્રામાં આહાર કરવો નહીં. ૯). શરીરની વિભૂષા કરવી નહીં. રૂ. પાંચ આચાર = જ્ઞાનાચાર-દર્શનાચાર-ચરિત્રાચાર-તપાચાર અને વીર્યાચાર Page #126 -------------------------------------------------------------------------- ________________ शामळापार्श्वनाथस्तवन सह बालावबोध ચિંતનરૂપ ઘી પૂર્યું છે અને તેમાં જ્ઞાનરૂપી દીવો પ્રગટાવ્યો છે. એટલે મારા આત્મામાં તત્ત્વના અર્થનું જ્ઞાન છે. તેમાં નયોની વિચારણા કરું છું. તેનાથી મારા આત્મામાં જ્ઞાનનો પ્રકાશ વધે છે. પૂજા ચતુર્વિશિતિકા માં તત્ત્વ, નય અને પ્રમાણ દ્વારા તત્ત્વની ચિંતાને ઘીની ઉપમા આપી છે. (ગાથા-૧૧) ધૂપ કરતાં એવી ભાવના કરવી કે - શુભક્રિયા દ્વારા આચારની સુગંધ ચારે દિશામાં ફેલાય છે અને તેનાથી અનુભવ યોગ પ્રાપ્ત થાય છે. (અહીં પૂજા ચતુર્વિશિતિકામાં વિશેષ વાતો જણાવી છે. પૂજા કર્યા પછી અગ્નિ દ્વારા નવ અંગનો અનુભાસ કરવો અનુભાસ એટલે શું? તે ખબર નથી. તેમજ પૂજા કર્યા પછી સુગંધી દ્રવ્ય ઉછાળવાનો વિધિ છે જે આજે પ્રચલિત નથી. વિધિપૂર્વક ક્રિયા કરવાથી તેની સુવાસ ચારે દિશામાં ફેલાય છે. એટલે મારી શુદ્ધ ક્રિયા દ્વારા બધા જીવોના અંતરમાં શુભભાવના પેદા થાઓ, એવી ભાવના કરવી. ભગવાનની સામે ચામર ઢોળતી વખતે એવી ભાવના કરવી કે – જે રીતે ચામર શુદ્ધ અને સફેદ છે તેવું શુક્લધ્યાન પ્રભુના આલંબને મને પ્રાપ્ત થાઓ. પરમાત્માના મસ્તક ઉપર છત્ર ધરતી વખતે એવી ભાવના કરવી કે - મને પણ શુક્લધ્યાનની પ્રાપ્તિ થાઓ.). (ગાથા-૧૨) ભગવાન સમક્ષ અષ્ટમંગલિક દર્શાવતી વખતે એવી ભાવના કરવી કે - મારા મનમાંથી આઠ મદસ્થાનો વિદાય થઈ રહ્યાં છે. નૈવૈદ્યપૂજા કરતી વખતે એવી ભાવના કરવી કે – મારું મન નિશ્ચલ થઈ રહ્યું છે. અથવા નૈવેદ્ય ધરવા દ્વારા મારા મનમાં નિશ્ચય = દઢતા આવી રહી છે. (ગાથા-૧૩) પૂજા કર્યા પછી આરતી કરવામાં આવે છે ત્યાર પછી મંગળદીવો કરતાં પહેલાં લૂણ ઉતારવામાં આવે છે. લૂણ ઉતારતી વખતે એવી ભાવના કરવી કે - હું કૃત્રિમ ધર્મોનો ત્યાગ કરું છું. મિથ્યાધર્મ કૃત્રિમ ધર્મ કહેવાય છે. જે દ્વારા મિથ્યાત્વ મજબૂત થાય તે કૃત્રિમ ધર્મ. મંગલદીવો ઉતારતા એવી ભાવના કરવી કે - મને શુદ્ધધર્મ ઉપર રાગ પ્રગટે, (અહીં ઉપાધ્યાયજી મ. એ આરતી કરતી વખતે કઇ ભાવના કરવી તે જણાવ્યું નથી. પૂજા ચતુર્વિશિતિકામાં અગૃદ્ધિ ત્રિકારને આરતી ગણાવી છે. તેનો અર્થ સ્પષ્ટ નથી. વળી ત્યાં જ્ઞાનાચાર વગેરે ચોખાથી સાથિયો કરવો તેવું પણ જણાવ્યું છે. પૂજા ચતુર્વિશિતિકા-ગાથા. ૧૪ આ અર્થ જીવનમાં નથી) (ગાથા-૧૪) દ્રવ્યપૂજા પછી પ્રભુ સમક્ષ ગીતપૂજા અને નૃત્યપૂજા કરવામાં આવે છે - તેનો અવાજ પ્રસરે છે તે અનહદનો નાદ છે. એવી ભાવના કરવી. (આ ભાવના સ્પષ્ટ થતી નથી. પૂજા ચતુર્વિશિતિકામાં પણ તે વિશે ઉલ્લેખ નથી. માત્ર શ્રદ્ધાને વાજિંત્ર તરીકે દર્શાવી છે. પૂજા ચતુર્વિશિતિકા-ગાથા. ૧૫) તેમજ બે વખત આરતી ઉતારતી વખતે એવી ભાવના કરવી કે - અવિધિ અને અધર્મની પ્રરૂપણાથી જે આશાતના થઈ હોય તેનો ત્યાગ કરું છું. પૂજા ચતુર્વિશિતિકા-ગાથા-૧૫) પરમાત્મા સમક્ષ નાટકપૂજા કરતાં એવી ભાવના કરવી કે - આત્માની સ્મૃતિરૂપ સ્ત્રી અંતરમાં વીલસી રહી છે. (સ્તવનમાં સમરતિ શબ્દનો અર્થ સ્મૃતિ કર્યો છે. સાધારણ રીતે સમરતિ = સમભાવમાં રતિ એવો અર્થ થાય છે.) છે. આઠ દસ્થાનો - જાતિમદ, કુળમદ, બળદ, રૂપમદ, તપમદ, ઐશ્વર્યમદ, શ્રુતમદ, લાભમદ Page #127 -------------------------------------------------------------------------- ________________ १२० श्रुतदीप-१ (ગાથા-૧૫) આ રીતે નિર્મળ ચિત્તથી દ્રવ્યપૂજાની સાથે ઉપર કહેલાં તે તે ભાવોને અંતરમાં જાગૃત કરી ભાવપૂજા કરવી. ત્યાર પછી સત્યરૂપી ઘંટ વગાડવો. જેનો અવાજ ત્રણે ભુવનમાં ફેલાય છે. તેનાથી દુષ્ટકર્મનો નાશ થાય છે. (ગાથા-૧૬) આ રીતે ભાવના ભાવતાં પરમાત્મા જેની ઉપર પ્રસન્ન થાય છે. તેનો જન્મ સફળ થાય છે. તે પુરુષનો આત્મા ધન્ય છે. (ગાથા-૧૭) ઉપા. શ્રી યશોવિજયજી મ. કહે છે કે - હે પરમપુરુષ! શામળા પાર્શ્વનાથ ભગવાન! મારી આ અરજી સાંભળીને મને સેવાનો અવસર આપો. અને મારા ભવોભવના કર્મરૂપી આમળા દૂર કરો. પૂજા ચતુર્વિશિતિકામાં આ પછી અનેક ગાથાઓ છે. તેનો અર્થ સ્તવનમાં દર્શાવ્યો નથી. મુખ્યત્વે પૂજા ચતુર્વિશિતિકા માં પૂજાના મહિમાનું વર્ણન છે. દ્રવ્યપૂજા કરતી વખતે કરવાની ભાવનાનો અધિકાર અહીં પૂર્ણ થાય છે. તેથી ઉપાધ્યાયજી મ. એ તેને ગૌણ કર્યો છે. છે. અહીં સત્ય શબ્દનો અર્થ વિસ્તૃત સમજવાનો છે. સત્ય = મન-વચન-કાયાની સરળતા, સત્ય = પારર્શિતા, પ્રશમરતિનામના શાસ્ત્રમાં કહ્યું છે. अविसंवादनयोगः कायमनोवागजिह्मता चैवा सत्यं चतुर्विधं तच्च जिनवरमतेऽस्ति नान्यत्र।। હોવું કઇક અને બતાવવું કઇંક એ વિસંવાદ છે. જેના જીવનમાં વિસંવાદ ન હોય તેની પાસે સત્ય હોય છે. મનની સરળતા, વચનની સરળતા અને કાયાની સરળતા, આ ચાર પ્રકારનું સત્ય ભગવાનના મનમાં છે. બીજે નથી.) Page #128 -------------------------------------------------------------------------- ________________ ॥श्री पोसीना पार्श्वनाथ स्तवन॥ ॥श्री रत्नाकर स्तवन॥ Page #129 --------------------------------------------------------------------------  Page #130 -------------------------------------------------------------------------- ________________ ॥श्री पोसीना पार्श्वनाथ स्तवन॥ -સા. મધુરહંસાશ્રી પ્રસ્તુત લેખમાં શ્રી પોસીના પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન રજૂ કરવામાં આવ્યું છે. આ સ્તવનની હસ્તપ્રત રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર ચિતોડગઢસંગ્રહમાં છે. (કેટલોગ નં-૮-૨૨-૬, પ્રત ક્રમાંક-૪૧૩૧)આ કૃતિ એક જ પાના ઉપર ઊભી લખાઈ છે. ૨૩ પંક્તિ છે અને દરેક પંક્તિ પર ૧૦ અક્ષર છે. આ કૃતિના રચયિતા શ્રી કપૂર વિજયજી મ. છે. તેની રચના વિ. સં. ૧૮૧૬માં ચૈત્ર વદ ૧૦ના દિવસે થઈ છે. આ. શ્રી વિજયધર્મસૂરિજી નામના આચાર્ય મહારાજ પોસીના તીર્થની યાત્રા કરવા પધાર્યા તે નિમિત્તે આ સ્તવનની રચના થઈ છે. પોસીના તીર્થ ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના રાજસ્થાનની સરહદ પર આવેલું છે. પોસીના નામના બે ગામ છે. નાના પોસીના અને મોટા પોસીના. નાના પોસીનામાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. મોટા પોસીનામાં પાર્શ્વનાથ ભગવાન, અને મહાવીર સ્વામિનું મંદિર છે. સ્તવનનો સામાન્ય શબ્દાર્થ અહિં પ્રસ્તુત છે. પોસીનામાં પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ભગવાન આજે મળ્યા. જિનવરને ભેટીને કઠોર કર્મ મટી ગયા. આંખો આનંદિત થઈ (૧) આજનો દિવસ ધન્ય થયો, મારાં બધા કામકાજ સર્યો. કલ્પવેલડી અને કામકુંભ જેવા તમારા દર્શન થયાં. (૨) તમારી સુરત જોઈને મને અજબ આકર્ષણ થયું છે. પ્રભુ મારો પ્રેમ એક પક્ષનો છે. હવે મારી આશા પૂરી થઈ (૩) વિશ્વમાં બધા દેવો છે પણ તેમની સેવા કરવી મને ગમતી નથી. તમારા ફૂલ જેવા ચરણોની સુવાસથી મારું મન ભમરાની જેમ ભમે છે. (૪). પ્રભુ! દાતાનું નામ સાંભળીને યાચકની આશા ત્રણ ગણી થઇ જાય છે. જાણકાર થઇને આપ અજાણ કેમ બનો છો? આટલી તાણ કેમ કરો છો ?આટલો રોષ કેમ કરો છો. ? (૫) મારામાં કયો દોષ છે. ? યાચકને નિરાશ કરશો તો યશ કેવી રીતે પામશો? (૬) પહેલી છ ગાથામાં કવિએ પ્રભુને મળવાની ઉત્કંઠા વ્યક્ત કરી છે. તેમ જ પ્રભુને મળવાનો આનંદ અને વિરહની વેદના દર્શાવી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ १२४ श्रुतदीप-१ છેલ્લી ત્રણ ગાથામાં તત્કાલીન ઇતિહાસ દર્શાવ્યો છે. ચન્દ્રકળાની જેમ જેમનો પ્રભાવ દિવસે દિવસે વધી રહ્યો છે, તે મુનિ ભગવંતોના આધાર એવા શ્રી વિજય ધર્મસૂરિજી મહારાજ પૃથ્વીપર વિહાર કરતા કરતા ભગવાનને ભેટવા સંઘ સાથે અહિં આવ્યા. તમારી મૂર્તિ જોઇને ભામણા લેવાનું મન થાય છે. સં ૧૮૧૬માં ચૈત્રવદ ૧૦ના દિવસે બુધવારે પૂજ્યશ્રીની કૃપાથી કપૂર વિજય પોતાની બુદ્ધિથી ભગવાનનું સ્તવન કરે છે. આ સ્તવન પોસીના તીર્થના ઇતિહાસમાં અનેરી ભાત પૂરી પાડે છે. - સા. જિનરત્નાશ્રીજીના શિષ્યા સા. મધુરહંસાશ્રી Page #132 -------------------------------------------------------------------------- ________________ ॥श्री पोसीना पार्श्वनाथ स्तवन॥ (फतडल तु छे हाडोतीडो राव हुं ने अछु नागरं बांभणी ए देसी) जिनवर पोसिणे |जिन] पास आस धरीने भेटीआ, जिनवर मेटीआ [करम] कठोर नयण चकोर ते हरखीआ॥१॥जि. जिनवर धन्य दिवस धन्य आज काज सर्या रे सहु माहरा, जिनवर कामलता कामकुम्भ तेहवा दरिसण ताहरा॥२॥जि. जिनवर लागी रे मोहनी जोर सुरति देखीनै ताहरी, जिनवर एकपखो थई हेव आस्या रे पूरो माहरी॥३॥जि. जिनवर बीजा बहुला रे देव सेवनी टेवा रे नवि गमै, जिनवर प्रभु पद कुसुम सुवास मन मधु निसदिन तिहा भमै॥४॥जि. जिनवर निसुणी दाता रे नाम कामनी आस्या रे त्रेवडी, जिनवर स्युं होवै जाण अजाण ताण कीसी करो एवडी॥५॥जि. जिनवर स्यो करो एवडो रोष दोस कीस्योरे मुज में अछै, जिनवर करता अरथी निराश किम जग जस लहस्यो पछै॥६॥जि. जिनवर श्रीविजय धर्मसूरींद चंद परै रे चढती कला, जिनवर मुनिगुणगणना रे धार विहार करता रे महिअला॥७॥जि. जिनवर भेटण श्रीजिनराज सांबली संघ सोहामणे, जिनवर मूरति मोहनवेल जाउरे तारे भामणे॥८॥जि. जिनवर संवत अढारसे सोल चैत्र वद दशमी बुधे, जिनवर श्री जिननै सुपसाय कपूर थुप्रै रे निज बुधे॥९॥जि०। ॥इति पोसीणापारसनाथ स्तवन।। Page #133 -------------------------------------------------------------------------- ________________ રત્નાકર સ્તવન -સા. જિનરત્નાશ્રીજીના શિષ્યા સા. મધુ૨હંસાશ્રી રત્નાકરસ્તવન આત્મનિંદાગર્ભિત મહાવીરસ્વામીનું સ્તવન છે. આ સ્તવનની ૨ચના ઘોઘા બંદ૨માં થઇ છે. અને ઘોઘાબંદ૨ દરીયા કિનારે હોવાથી સ્તવનનું નામ રત્નાક૨સ્તવન રાખવામાં આવ્યું છે. ઘોઘાનો દરીયા કિનારો કવિ મુનિઓનો ઘણો પ્રિય રહ્યો છે. અહિં ઘણી પ્રાસાદિક રચનાઓ નિર્માણ પામી છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘સમુદ્રવહાણસંવાદ’ નામની કૃતિની રચના ઘોઘાના દરીયાને જોઇને કરી છે. તે સમયમાં ઘોઘાબંદર વેપા૨નું મોટું કેન્દ્ર રહ્યું હશે. જૈન વ્યાપારીઓનું વસવાટનું કેન્દ્ર પણ હશે, એમ કલ્પી શકાય. ઘોઘા અને ભરુચ વચ્ચે વહાણ દ્વારા વસ્તુની હે૨-ફે૨ લે-વેચનો વ્યવહાર ચાલતો હતો. જૈનોની વસતિને કા૨ણે ઘોઘા ધાર્મિક પ્રવૃત્તિમાં પણ અગ્રેસર હતું. અહિં નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. તેનો ઇતિહાસ આ પ્રમાણે છે. ઘોઘા બંદર ગામમાં નવખંડા પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન તીર્થસ્થળ છે. કહેવાય છે કે આ પ્રતિમા પ્રાચીન સમયમાં વડવા ગામના એક કૂવામાંથી મળી હતી. એમ પણ કહેવાય છે કે પી૨મબેટમાં એક પથ્થરના કુંડમાંથી બીજી પ્રતિમાઓની સાથે આ પ્રતિમા પણ મળી હતી. વિ. સં ૧૧૬૮માં આચાર્ય શ્રીમહેન્દ્રસૂરીશ્વરજીના સુહસ્તે પ્રભુપ્રતિમાની અંજનશલાકા કર્યાનો તથા આ પુનિત કાર્યમાં નાણાવટી શ્રી હીરાશેઠ દ્વારા તેમની ચંચળ લક્ષ્મીનો સદુપયોગ કર્યાનો ઉલ્લેખ છે. વિ. સં ૧૪૩૦માં આચાર્ય શ્રી જીનેન્દ્રસૂરીશ્વરજીની નિશ્રામાં શ્રેષ્ઠિ શ્રીવીરા તથા પૂર્ણએ અહીંથી શ્રી શત્રુંજય તથા ગિરનારનો સંઘ કાઢ્યો હતો. વિ. સં ૧૪૩૧માં શ્રી જિનોદયસૂરીશ્વરજી દ્વારા મોકલેલા વિજ્ઞપ્તિપત્રમાં અહીંના શ્રી નવખંડા પાર્શ્વનાથ ભગવાનને વંદના કરી હતી. આ બધાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ સ્થળ બારમી સદીથી પૂર્વેનું છે, પરંતુ પ્રતિમા તેના કરતાં પણ પ્રાચીન છે. મુસલમાનોના રાજ્યકાળ દરમિયાન તેમના સિપાહીઓ દ્વારા બીજાં મંદિરો તથા પ્રતિમાઓનું પણ ખંડન કરવામાં આવ્યું તે સમયે આ પ્રતિમાનું પણ ખંડન કરવામાં આવ્યું હતું અને તેના નવ ટુંકડા થયા હતા. અધિષ્ઠાયક દેવની કૃપા મેળવીને શ્રાવકોએ આ ટુકડાઓને લાપસીમાં રાખ્યા જેથી પ્રતિમા જેવી હતી. તેવી બની ગઇ, પરંતુ નવ જગ્યાએ નિશાન કાયમ રહી ગયાં, જે આજે પણ જોવા મળે છે. તે દિવસથી ભક્તજનો પ્રભુને નવખંડા પાર્શ્વનાથ ભગવાન કહે છે. કેટલાંક વર્ષો પહેલાં પ્રભુના અંગુઠામાંથી અમૃતરૂપી અમી ઝરતી હતી. અહીંયા કેટલાંય વરસોથી અખંડ જ્યોત છે. આ મંદિરોની પાસે જ બીજાં ચાર મંદિરો તથા થોડેક દૂર બીજાં બે મંદિરો ગામમાં છે. નજીકમાં નેમિનાથ ભગવાનના મંદિરમાં ભૂગર્ભમાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રતિમાઓ છે. આ મંદિરમાં જ વિ. સં. ૧૩૫૪ની બે ગુરુપ્રતિમાઓ છે. કહેવાય છે કે આ પ્રતિમાઓ શ્રી હેમચંદ્રાચાર્યની તથા આચાર્ય Page #134 -------------------------------------------------------------------------- ________________ रत्नाकर स्तवन ૨૭ શ્રીધર્મઘોષસૂરીશ્વરજીની છે. પાસે જ સમવસરણમંદિરમાં ધાતુનું સોળમી સદીના આરંભનું સુંદર સમવસરણ છે. મુખ્ય મંદિરની બાજુમાં શ્રી સુવિધિનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનનું મંદિર છે. ગામમાં શ્રી ચંદ્રપ્રભ ભગવાનના મંદિરની બનાવટ રાજા કુમારપાળના સમયની માનવામાં આવે છે. આ જ મંદિરમાં શ્રી વિજયદેવસૂરીશ્વરજીની ચરણપાદુકાઓ વિ. સં. ૧૭૧૬માં પ્રતિષ્ઠિત કરેલી છે. બીજાં ઘણાં પ્રાચીન અવશેષો પણ છે. ગામની દક્ષિણ બાજુએ શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. આ મંદિરમાં વિ. સં. ૧૩૫૭માં પ્રતિષ્ઠા કરેલી એક ભવ્ય ગુરુમૂર્તિ છે. લેખ ઘસાઈ જવાના કારણે આ આચાર્યશ્રીનું નામ જાણી શકાતું નથી.' | વિ. સં. ૧૯૨૮માં શ્રી વૃદ્ધિવિજયજી મહારાજે અહિં ચોમાસુ કર્યું હતું. તેમના ચોમાસામાં કાલિદાસ ભટ્ટ નામના બ્રાહ્મણ જૈન ધર્મથી પ્રભાવિત થયા. તેમની વિનંતિથી શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના શિષ્યએ આ સ્તવનની રચના કરી છે. આસો વદ બારસના દિવસે આ કૃતિ રચાઈ છે. કૃતિમાં કર્તાના નામનો ઉલ્લેખ નથી. પ્રાયઃ આ પ્રત કર્તાના હાથે લખાયેલી છે. શ્રી રત્નાકર સ્તવનની હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડાર કાત્રજ, પુણેની છે. તેનો ક્રમાંક ૪૩ર છે. આ પ્રત પૂ. આ. ભ. શ્રી હર્ષસાગર સૂ. મ. ની પ્રેરણાથી મળી છે. પ્રતના બે પત્ર છે. દરેક પત્ર પર ૧૫ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૩૫ અક્ષર છે. પ્રતને અંતે નાળતા અનાગતા મૂક્યૂ ઓછું કરવું તવાનું હોય અથવા વિધિમાસાતના થડ઼ હોય તેનું મિચ્છા મિ દુકું છું આ લખાણ જોઈને પ્રત કર્તાના હાથે લખાઈ છે તેવું અનુમાન કર્યું છે. સામાન્ય રીતે પુષ્યિકામાં પ્રતિલેખક પ્રતનો લેખન સમય ઇત્યાદિ વિગત જણાવે છે. અને લખાણ વિષે જણાવે છે. ઉપર્યુક્ત લખાણ કૃતિ વિષયક હોવાની સંભાવના વધુ છે. મધ્યકાલીન કૃતિ સૂચિમાં રત્નાકરસ્તવન નામની કૃતિ નોંધાઈ નથી તેથી આ અપ્રગટ કૃતિ છે એવું જણાય છે. ક્યાંક કોઈ સંશોધન પત્રમાં છપાઇ હોય તો ખબર નથી. સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે () કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે. આ કૃતિની ચાર ઢાળ છે. પહેલી ઢાળમાં ૮ કડી છે. બીજી ઢાળમાં ૧૧ કડી છે. ત્રીજી ઢાળમાં ૧૩ કડી છે. ચોથી ઢાળમાં ૧૦ કડી છે. આમ કુલ ૪૨ કડીનું જીવન છે. ષોડષક નામના શાસ્ત્રમાં સ્તોત્ર પૂજાનું વર્ણન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે બે પ્રકારના સ્તોત્રનું વર્ણન કર્યું છે. ૧) ભક્તિ ગર્ભિત સ્તોત્ર, ૨) આત્મનિંદાગર્ભિત સ્તોત્ર. ભક્તિગર્ભિત સ્તોત્રમાં ભગવાનનાં શરીરની મહત્તા ગાવામાં આવે છે, આચારની મહત્તા ગાવામાં આવે છે, ગુણોની મહત્તા ગાવામાં આવે છે. આત્મનિંદાગર્ભિત સ્તોત્રમાં રાગ, દ્વેષ મોહને કારણે પોતે કરેલા પાપોનું નિવેદન કરવામાં આવે છે. સ્તોત્ર દ્વારા વિશેષ શુભ ભાવ જન્મે છે. વિદ્યમાન ગુણોની સ્તવનાથી મોક્ષનો અભિલાષ જન્મે છે અને તેનાથી પરમાત્મા સાથે એકાકારતા અનુભવાય છે. ષોડષક ૯-૬, ૭, ૮) ગુજરાતી ભાષામાં બન્ને પ્રકારનાં સ્તવનોની રચના થઇ છે. પ્રસ્તુત રત્નાકરસ્તવન આત્મનિંદાગર્ભિત છે. આ કૃતિ ઉપર રત્નાકર પચીસીની Page #135 -------------------------------------------------------------------------- ________________ १२८ श्रुतदीप-१ અસર છે. સંક્ષેપમાં તેનો સાર પ્રસ્તુત છે. (પહેલી ઢાળ) ત્રણ જગતના નાથ, સમુદ્ર જેવું જ્ઞાન ધારણ કરનારા પરમાત્મા ! તમે જય પામો. આ ધ્રુવપંક્તિમાં કવિએ ભગવાનના નામને સમુદ્રની ઉપમા આપી છે. સ્તવનનું રત્નાકર એ નામ સાર્થક કર્યું છે. કવિ કહે છે - હે ! ભગવાન ! તમે મોક્ષરૂપી લક્ષ્મીને રહેવા માટે મંગલઘર સમાન છો. ઇન્દ્રો અને રાજાઓ તમને નમસ્કાર કરે છે. આપ અતિશય જ્ઞાની છો. ત્રણ જગતના આધાર છો, કરુણાના અવતાર છો, સંસારના વિકારો રોગ જેવા છે તેને સાજા કરવી અઘરું કામ છે. આપ તેને દૂર કરવામાં કુશલ વૈદ્ય જેવા છો. તેથી આપની આગળ હું અરજ કરું છું. વીતરાગ, જાણકાર અને અતુલ એવા ભગવાન ! તેને તમે અવધારજો. મારી ઉપર જે કંઈ વીત્યું છે. તે હું મૂરખની જેમ સાવ નાનું બાળક અનુચિત કૃત્યને માતાપિતા સમક્ષ કહેતા લજ્જા કરતું નથી, વિકલ્પ કરતું નથી તે રીતે હીન ભાવના આશ્રય મારા મનમાં રહેલા હીન ભાવો જે જે રીતે વર્તે છે તે મનના સંતાપ સાથે કહું છું. (૧. ૧-૬) આ પછીની ગાથામાં ચાર પ્રકારના ધર્મને નજર સામે રાખી કવિ આત્મનિંદા કરે છે. દાન કરવાથી દુર્ગતિ દૂર થાય છે તેમ છતાં મેં અભયદાન કે સુપાત્ર દાન આપ્યું નથી. શીલ પાળવાથી સદ્ગતિ મળે છે છતાં મેં શુદ્ધ મનથી શીલ પાળ્યું નથી. તપ કરવાથી કર્મ દૂર થાય છે. મેં નિરાશંસ ભાવે બાર પ્રકારનું તપ કર્યું નથી. ભાવના સંસારના ભયને હરે છે છતાં મેં શુભ મનથી અંશ માત્ર પણ ભાવના ભાવી નથી. પરભવમાં જવા માટે પુન્ય રૂપી ભાથું બાંધ્યું નથી. હે ! દેવ ! મારી કઈ ગતિ થશે ? મારો આ ભવ નિષ્ફળ ગયો કેમ કે અનાદિના સંસ્કાર તૂટ્યા નથી. (૧. ૭-૯) (બીજી ઢાળ) હે ! શાસનપતિ! અંતર્યામી! મહાવીર સ્વામી! તમને મસ્તક નમાવીને કહું છું તે સાંભળો. હું ક્રોધ રૂપી અગ્નિથી બળેલો છું. મદ અને લોભ રૂપી સાપ મને નડે છે. અભિમાન રૂપી અજગર મને ગળી ગયો છે. માયા રૂપી જાળે તાણીને બાંધ્યો છે. આ ચાર કષાયોને કારણે મારી શુદ્ધિ જતી રહી છે. ભગવાન ! તમારી ભક્તિ કેવી રીતે કરું ? મેં પરભવનું હિત પણ કર્યું નથી. આ ભવનું સુખ પણ પામ્યો નથી. મારો જન્મ સંસાર પૂરો કરવાને માટે થયો છે. (૨. ૧-૩) ભગવાન ! તમારો ચહેરો ચંદ્ર જેવો મનોહર છે, લક્ષણથી યુક્ત છે, જગતનાં દુઃખને ચૂરનારો છે, આનંદના રસની સરવાણી છે. તે જોવાં છતાં મારું પત્થર કરતાં પણ કઠણ મન આનંદ પામતું નથી. મારા મનની નિષ્ફરતાનું કારણ કર્મ છે. તેનો મર્મ પ્રભુ ! તું જાણે છે. પ્રભુ! તારા થકી મને દુર્લભ રત્નત્રયી મળી પણ મોહની નિદ્રામાં સૂતા રહીને મેં ગુમાવી દીધી. તમારા જેવો દયાળુ બીજો કોઇ દેખાતો નથી. મારો પોકાર સાંભળીને મારું ખોવાયેલું ધન પાછું મેળવી આપો. (૨. ૪-૬) હું બીજાને ઠગવા વૈરાગી બન્યો છું. લોકોને ખુશ કરવા ધર્મોપદેશ કરું છું. બીજાને જિતવા માટે વિદ્યાભ્યાસ કરું છું. એક પણ વાર મેં આત્માનું હિત કર્યું નથી. જગતના મિત્ર એવા હે! પ્રભુ! મારા હસવા જેવા ચરિત્ર કેટલાં કહું ? મેં બીજાની નિંદા કરી મુખને દોષિત કર્યું. પારકી સ્ત્રી જોઇને નેત્રને મેલાં કર્યાં. મનમાં બીજાને દુઃખી કરવાના વિચાર કર્યા. પ્રભુ ! મારી શી ગતિ થશે ? કામદશાને વશ થઈ સંયમમાં Page #136 -------------------------------------------------------------------------- ________________ रत्नाकर स्तवन १२९ અરતિ કરી. હું વિષયમાં અંધ બન્યો. તે મને કહેતા પણ શ૨મ આવે છે. તમે બધું જાણો છો. મેં કામવશીકરણ વગેરે મન્ત્ર કર્યા. તન્ત્ર પ્રયોગ કરીને નવકા૨ મન્ત્રને હણ્યો. કામશાસ્ત્ર શીખવામાં એટલો આનંદ આવ્યો કે મેં આગમ વાણીનો ભંગ કર્યો. કુદેવ, કુસંગથી મારી બુદ્ધિ દોષિત થઇ. તેથી હું ઘણા આનંદથી ખરાબ કુકર્મ કરું છું. હે! પ્રભુ! મેં આ રીતે સમકિત રત્નને ખોઇ નાખ્યું છે. મારુ હિત અને મારું સુખ કેવી રીતે થશે ? (૨. ૬-૧૨) (ત્રીજી ઢાળ) હે ! ત્રિશલાના નંદન ! મોહન મુખવાળા સ્વામિ ! મારી વાત સાંભળો. દષ્ટિ માર્ગમાં આવેલા તમને છોડીને મૂઢમતિ એવા મેં હ્રદયમાં નારીનું ધ્યાન કર્યું. તેના શરીરના અવયવો જોયા. સ્ત્રીનું મુખ જોવા લાગ્યો ત્યારે મારા મનમાં મેલ લાગ્યો. આ મેલ નિર્મલ અમૃતના સમુદ્રથી ધોવા છતાં પણ ન ગયો. તેને ધોતાં હૃદયમાં ઘણું દુ:ખ થયું. (૩. ૧-૨) મારામાં કોઇ ગુણ નથી. કોઇ વિશેષ પ્રકારની કળા નથી. લોકોને આંજી નાંખે તેવી સાહેબી નથી. છતાં પણ હું ખોટા અભિમાનથી કદર્થના પામ્યો. મારું આયુષ્ય ઘટે છે પણ પાપની બુદ્ધિ ઘટતી નથી. જીવન જતું રહ્યું છતાં વિષયની બુદ્ધિ ન ગઇ. મેં શરીરને પોષવાનો પ્રયત્ન કર્યો, ધર્મને પોષવા પ્રયત્ન ન કર્યો. હે ! નાથ ! હું મોહના ભ્રમમાં ફસાઇ ગયો. (૩. ૩-૪) આત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી એવી કડવી વાતો નાસ્તિક માણસ બોલે છે. એવી વાતો પણ મને દહિ અને ઘી જેવી મીઠી લાગે છે. આપના જેવા કેવલજ્ઞાની પ્રભુ મળવા છતાં મારી આ દશા છે. (૩. ૫) મેં પ્રભુની પૂજા નથી કરી, સંઘની પૂજા નથી કરી. મને સાધર્મિક કે સાધુઓ ગમતા નથી. મને મનુષ્ય જન્મ વિગેરે જે સામગ્રી મળી છે તે અરણ્યરુદનની જેમ નિષ્ફળ ગઇ છે. (૩, ૬) આ ભરતક્ષેત્રમાં કામધેનુ કે કલ્પવૃક્ષ કે ચિંતામણિરત્ન મળવા છતાં મેં તેમનું જ રટણ કર્યું, પ્રત્યક્ષ સુખને આપના૨ ધર્મની અવગણના કરી. ભગવાન ! મારી મૂર્ખતા જૂઓ. (૩. ૭) મેં ઉત્તમ ભોગોને સહજતાથી ભોગવ્યા પણ તે રોગના ખીલા છે તેવું જાણ્યું નહિ. રાત દિવસ આવતા ધનને હું ચાહું છું પણ આવતા મરણને જોઇ શકતો નથી. ક્ષણે ક્ષણે સંસારને યાદ કરી કરીને હું નરકગતિનો બંધ કરી રહ્યો છું તે જાણ્યું નહિ. (૩. ૮-૯) મોહને પરાધીન થઇને મેં બહુ અધર્મ અને પાપ કર્યા. મારું કાર્ય સિદ્ધ થયું નહિ. મેં સાધુમાં સાધુની બુદ્ધિ ન રાખી. ૫૨ ઉપકારમાં શુદ્ધિ પણ ન રાખી તીર્થનો ઉદ્ધાર ન કર્યો. હું એમ જ જનમ હારી ગયો. (૩. ૧૦) ગુરુનો ઉપદેશ સાંભળીને મારા મનમાં વૈરાગ્ય થયો નહિ. દુર્જનના વચનો સાંભળીને સમતા રાખી નહિ. અધ્યાત્મને લેશ પણ ધારણ કર્યો નહિ. હે ! દેવ ! હું સંસાર સાગરથી તરવા યોગ્ય કેવી રીતે છું ? (૩. ૧૧) મેં ૫૨ભવમાં ધર્મ કર્યો છે કે નહિ એ જાણતો નથી. ગયા ભવમાં ધર્મ નથી કર્યો તેથી આ ભવમાં દીન Page #137 -------------------------------------------------------------------------- ________________ १३० श्रुतदीप-१ થયો છું. મારા ત્રણે ભવ નિષ્ફળ ગયા છે. હે! પ્રભુ! તમારા વિના અમારી પોકાર કોણ સાંભળશે? દયમાં વિચાર કરીને મારી ભ્રમજાળ તોડો તો આપની સેવા થશે (૧૩. ૧૨, ૧૩) | (ચોથી ઢાળ) હે! પ્રભુ! મારા અનેક પ્રકારના નિષ્ફળ ચરિત્રની વાત શું કામ કર્યું? આપ જગતના તમામ વર્તન એક સમયમાં જાણો છો. તમારાથી કંઈ અજાણ્યું નથી. (૪. ૧) તમારી આગળ મારો જાણાવવાનો કોઈ અધિકાર નથી. આપ તો લોક અને અલોકના બધા વિચાર જાણો છો. (૪. ૨) તમે દીન અને હીનને ઉદ્ધરવામાં સમર્થ છો. તમારા જેવું બીજું કોઈ નથી. એટલે જ હું તમારું શરણ સ્વીકાર કરું છું. (૪. ૩) તમારા જેવો કરુણાવંત બીજો કોઈ નથી અને મારા જેવો દીન-હીન કોઇ નથી. પ્રભુ! હું તમારી પાસે હું લક્ષ્મી કે નિધાન માંગતો નથી માત્ર મોક્ષ અપાવે એવો ધર્મ માંગું છું રત્નત્રયના નિધાન! મંગલનું સ્થાન! હે! પ્રભુ! મારું અખંડ કલ્યાણ કરો. (૪. ૪, ૫) આ રીતે મહાવીર જિનેંદ્રનું સ્તવન કરતા આનંદ વર્તે છે. પ્રભુ પાસે રહેતા મારી નાવ ક્યારેય દરિયામાં ડૂબતી નથી. (૪. ૬) જેમનું ઘોઘાબંદરમાં ઉદાર મંદીર છે, જે ધર્મરૂપી વહાણના મુખ્ય સ્તંભ સમાન છે. આ મંદિર સંસાર સમુદ્રને પાર કરવામાં સમર્થ છે તે શ્રીનવખંડા પાર્શ્વનાથ ભગવાનની કૃપાથી ભવભય નિર્બલ થયો અને વૃદ્ધિવિજયજી નામના ગુરુની સેવાથી મારા મનવાંછિત સિદ્ધ થયાં. (૪. ૭, ૮). પ્રભુના ગુણોનું ધ્યાન કરવામાં ગંભીર, જૈન મતના પ્રેમી એવા કાલિદાસ ભટ્ટના આગ્રહથી મેં આ રચના કરી. હું કવિ પંડિત કે ધીર નથી. (૪. ૯) આ સ્તવનની રચના વિ. સં. ૧૯૨૬માં ઘોઘા ચોમાસામાં આસો વદ બારસના શુભદિવસે ઉલ્લાસથી કરી છે. (૪. ૧૦) Page #138 -------------------------------------------------------------------------- ________________ ॥रत्नाकर स्तवन॥ ॥ॐ नमः॥ रत्नाकरस्तवनं लिख्यते। लक्ष्मी शिव कल्याणनी रे लोल, तस मंगल केलिनो गेह रे जिनेश्वर। नरपति सुरपति पद नमे रे लोल, अतिशय ज्ञान अछेह रे जिनेश्वर॥१॥ चिरं जय ज्ञान कलानिधि रे लोल। (ए आंकणी) त्रिजगजन आधार छो रे लोल, जय करुणा अवतार रे जिनेश्वर। वारंता अति दोहिला रे लोल, जे संसार विकार रे जिनेश्वर॥२॥ चि. कुसल वैद्य प्रभु तेहना रे लोल, तुमे छो टालणहार रे जिनेश्वर। ते कारण तुम आगले रे लोल, अरज करुं सिरदार रे जिनेश्वर॥३॥ चि० वीतराग अवधारीए रे लोल, विज्ञ अतुल जिनराज रे जिनेश्वर। मुखभावे जे कहुरे लोल, वितीक किंचित आज रे जिनेश्वर॥४॥ चि० सिसुलीला भावे भर्या रे लोल, बालक जेम अव्यक्त रे जिनेश्वर। लज्जा विकल्प न ते करे रे लोल, केतां अनुचित कृत्य रे जिनेश्वर॥५॥ चि. मावित्र आगल तेणि परे रे लोल, हीन आश्रय मन रीत रे जिनेश्वर। जेम जेम वरते तेम कहुं रे लोल, मन संताप सहीत रे जिनेश्वर॥६॥ चि० अभय सुपात्र में नवि दीयो रे लोल, दान जे दुरगति पील रे जिनेश्वर। मन सुद्धे नवि पालीयो रे लोल, सदगति दायक शील रे जिनेश्वर॥७॥ चि. करमहारण द्वादश विधे रे लोल, तप्यो न तप निसंस रे जिनेश्वर। भवभयहरणी भावना रे लोल, सुभ मन भावि न अंश रे जिनेश्वर।।८।। चि. पुन्य संबल में नवि लीयो रे लोल, शी गति थास्ये देवरे जिनेश्वर। आभव निष्फल मुज गयो रे लोल, मिटी अनादिनी टेव रे जिनेश्वर॥९॥ (ढाल २ जी) सुणो वीर कहुं सिर नामी, सासनपति अंतर जामी। प्रभु क्रोध अगनसे बलीयो, मद लोभ महोरग नडीयो॥१॥ सु० गल्यो अजगर अभिमांने ज्ञानी, बांध्यो माया जाले तांणी। गइ ईनवै वस सुध मेरी, केसे भक्ति करुं प्रभु तेरी॥२॥ सु. Page #139 -------------------------------------------------------------------------- ________________ १३२ श्रुतदीप-१ नही परभव नो हित कीधो, नही आभवनो सुख लीधो। प्रभु जन्म हमारो जाण्यो, संसार पुरणकु मान्यो॥३॥ सु० मनहर वरतुल्य लक्षणे पूरो, तुम मुखचन्द्र जग दुःख चूरो। आनंद रस देखी न पावे, मनडो कठन घन शैल्य हरावे॥४॥ सु० मनसा निठुरनो कारण कर्म, तुं जाणे प्रभु ते सवि मर्म। दुर्लभ बहु भवे तुमथी पायो, रत्नत्रयी मोहनींद गमायो॥५॥ सु० तुमसो दीसे दयालु न कोय, पोकार सुणी दी[जि]ए गत धन मोय। भयो परवंचन वैरागी, धर्म[उ]पदेशे करुं जन रागी॥६॥ सु. विद्या भणी में जितन वादी, आतम हित न कीयो एकादी। मुज हसवा योग्य चरित्र, प्रभु केता कहुं जगमित्र॥७॥ सु० मुखडं खीसे निंदा करी परनी, मेले नेन निरख पर रमणी। परपीड करण चित धारी, प्रभु शी गति होस्ये हमारी॥८॥ सु. कामदसा वसे संजमे अरति, संताप उर्हालु करती। विषय अंधे विटम्ब्यो मे प्राणी, ते कही लाजे तुमे सहु जाणी॥९॥ सु० कामण वशीकरणादि मंत्रे, हण्यो परमेष्ठी मंत्र करी तंत्रे। कामशास्त्र सिखन मन रंग, करुं आगमवाणी भंग॥१०॥ सु. मति मम पानी कुदेव कुसंगे, देखो कुकर्म करुं बहु रंगे। समकित रत्न विणास्यो ऐसे, हित सुख प्रभु मुज थास्ये केसे॥११॥ सु० (ढाल ३जी) दृगलक्षे आव्या प्रभुने मे छारी, मूढ गति हृदये ध्याई में नारी। दृष्टि कटाक्ष कुच नाभि विशाल, कटि तटी मुखना विनोद रसाल॥१॥ साहिब सुणो त्रिशलानंद, मोहना मुखकंद।(आंकणि) मृगनयणी सुख निरखे लाग्यो, तारक मन मेरो तब मल राग्यो। न गयो निर्मल सुद्ध समुद्रे, धोता दुःख बहु दीयो ते हृदे॥२॥ सा मो० अंग चंग नही गुण गण कोय, निरमल कला विलास न जोय। देदीप्यमान न को ठकुराई, जूठ गुमाने कदरथ्यो हुं सांई॥३॥ सा मो० आयु घटे न घटे अथ पापबुद्धि, गयो जीवन नही विषय कुबुद्धि। उद्यम तनु पोषणनो न धर्म, नाथ विटम्ब्यो हुं मोह के भर्म॥४॥ सा मो० Page #140 -------------------------------------------------------------------------- ________________ रत्नाकर स्तवन १३३ किहां आतम नही पुन्य न पाप, कटु भासे चिर नास्तिक आप। ते पण सदही धिग मुज वाणी, केवलभानु छते प्रभु ज्ञानी॥५॥ सा०मो. प्रभु पूज्या नही संघ पूज्या में, श्रावक धर्म न साधु रुच्या में। सामग्री मनुजादिक पांमी, अरण्य रुदन करी नीकली में स्वामी॥६॥ सा०मो० भरत न सुरगवी सुरतरु हमणा, सुरमणि अछते करी तस रटणा। ध्यायो न धर्म प्रगट सुखदाई, मूरखता मुज देखो सांइ॥७॥ सा.मो. उत्यम भोग भज्यो गणी लीला, नही जाण्यो ते रोगना खीला। आगम धन तो अहनिश चाहु, आवतो मरण ते दिलमें न भावं॥८॥ सामो० खीणखीण समरी समरी न जाण्यो, नरकनी गतिनो बंध ज बाण्यो। मोह विकल अधर्म बहु कीधो, पातिक मे नही कारज सीध्यो॥९॥ सा.मो. न रही साधुमां साधु बुद्धि, परउपगार न जसनी सुधी। न कर्यो तीरथ उद्धरणादिक [काज], धिक हार्यो में जन्म एक ज॥१०॥ सा.मो. गुरु उपदेशे न थयो वैरागी, दुरजन वचने न समता लागी। देव अध्यातम लेश न धार्यो, किम भव तरणे हुं योग्य हारो॥११॥ सा.मो. न को धर्म परभव भवमें, जाणु न करीसु अनागत जन्म। गतभव धर्म न करी थयो दीनो, निष्फल नाठा मुज भव तीनो॥१२॥ सा.मो. तुम विण कोण पोकार हमारी, सुणस्ये स्वामी हृदये विचारी। भरमजाल जो तोडो मारी, थास्ये प्रभु [तो] सेवा तोरी॥१३॥ सा.मो. (ढाल ४थी) स्याने निष्फल बहुविध मारा, चरित्र तणी कहुं वात। इन्द्रपूज्य एक समयमें जाणो, जगवरतन विख्यात। हो स्वामी तुमथी कछुअन छानो॥१॥ प्रभु आगे छे कितनोक महारो, जाणनको अधिकार। भुवन विशेचित्त(षित) निश्चत जाणो, लोकालोक विचार हो स्वामी॥२॥तु. दीनहीन तु उद्धरण धुरंधर, तुम सम अवर न कोइ। जगबंधु जगनायक जिनजी, शरण कों में जोइ स्वामी॥३॥तु. करुणावंत जिम नही तुम सरिखो, तिम हीन दयानो नाण। ए जनमाहे न मोसो तोही, जाचु न कमला निधान हो स्वामी।॥४॥तु० तोस्यं अरहत एही ज केवल, फीरी धरम मीलन शिवरंग। श्रीरत्नाकर मंगलसदन, कर कल्याण अभंग हो स्वामी॥५॥तु. Page #141 -------------------------------------------------------------------------- ________________ १३४ श्रुतदीप-१ इम थुणता श्री वीर जिणंद, वरते आणंद पूर। बुडे नही रत्नाकर तटे वसता, पास हजुर हो स्वामी॥६॥तु. घोघा बंदर सुंदर मंदीर, सोहे जास उदार। धर्म वाहनमें हुवा थंभ सम, करवा भवोदधि पार हो स्वामी॥७॥तु. नवखंडा प्रभु पास पसाये, भवभय नबलो कीधो। वृद्धिविजय गुरु पद सेवनसे, मन वंछित मुज सिध्यो हो स्वामी॥८॥तु. कालीदास भट्ट जिनमति रसियो, जिन गुण ध्यान गंभीर। तस आग्रहथी करी ए रचना, कवि पंडित न हु धीर हो स्वामी॥९॥तु. संवत उगणीस अडवीस वरसे, करी घोघे चउमास। आसो वदी बारस सुभ कारक, संघ सहित उलास हो स्वामी॥१०॥ ॥इति श्री रत्नाकरस्तवनं सम्पूर्णम।। Page #142 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्याणसागरसूरीश्वरशिष्यविरचित ॥श्रीस्याद्वादगर्भितश्रीवीरस्तवन॥ Page #143 --------------------------------------------------------------------------  Page #144 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદગર્ભિતવીરજિનસ્તવન આ સ્તવનનું નામ સ્યાદવાદગર્ભિતવીરજિનસ્તવન છે. તેની ત્રણ ઢાલ છે. પ્રત્યેક ઢાળમાં નવ નવ ગાથા છે. આમાં કુલ ૨૭ કડી છે. આ સ્તવનમાં સ્યાદ્વાદની સ્તુતિ કરવામાં આવી છે. પહેલી ઢાળમાં કેવલ નિત્યવાદ અને કેવલ અનિત્યવાદમાં દોષ દર્શાવવામાં આવ્યા છે. તેમાં દ્રવ્યાસ્તિક નય અને પર્યાયાસ્તિક નયની સમજ આપવામાં આવી છે. બીજી ઢાળમાં સપ્તભંગીનું વર્ણન છે. ત્રીજી ઢાળમાં અશુદ્ધ પ્રરૂપણાના દોષો બતાવવામાં આવ્યા છે. અને શુદ્ધ પ્રરૂપણાના વખાણ કરવામાં આવ્યા છે. અંતમાં કવિએ ભગવાન પાસે શુદ્ધપ્રરૂપકતા ગુણની માંગણી કરી છે. આ કૃતિના કર્તા કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય છે. કર્તાએ પોતાનું નામ કૃતિમાં લખ્યું નથી. પ્રતનો બાહ્યપરિચય –આ કૃતિની હસ્તપ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘસંચાલિત હસ્તલિખિત ભંડારથી પ્રાપ્ત થઈ છે. ક્રમાંક-ડા. નં. ૧૬, પ્રત નં. ૧૦૧૫. પ્રતના બે પત્ર છે. દરેક પત્ર પર ૯ પંક્તિ છે. દરેક પંક્તિ પર ૩૮ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. તેના આધારે લિપ્યુતર અને સંપાદન કર્યું છે. જીવનની ભાષા જેવી હતી તેવી જ રાખી છે. આના ૩ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. અને પ્રત્યેક પંક્તિમાં ૩૩ અક્ષર છે. પ્રતના અક્ષરો સ્પષ્ટ છે. લખ્યા પછી પ્રતને સુધારવામાં આવી છે. લેખકે મંગલ તરીકે શ્રીચોદ્રાવીય નમઃ કરીને સ્યાદવાદને નમસ્કાર કર્યો છે. આ કૃતિ આ. શ્રીકલ્યાણસાગરસૂરિજીના શિષ્યએ બનાવી છે. ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ મધ્યકાલ)માં આ અથવા આના જેવા નામની કૃતિની નોંધ મળે છે. (પત્ર નં ૧૪૮) તેમાં આ કૃતિ સ્યાદવાદગુણકથનવીર સ્તવનના નામે નોંધાઇ છે. મુદ્રિત નહિ હોવાને કારણે તે આ જ કૃતિ છે કે અન્ય તે કહી શકાતું નથી. કૃતિના અંતે કર્તાએ પોતાના ગુરુનું નામ કલ્યાણસાગર એવું જણાવ્યું છે. કલ્યાણસાગરસૂરિ નામના બે આચાર્ય થયા છે. એક- સોળમી સદીમાં અચલગચ્છના કલ્યાણસાગરસૂરિ. બીજા - સત્તરમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા તપાગચ્છના કલ્યાણસાગરસૂરિ. તપાગચ્છ કલ્યાણસાગરસૂરિ વિષે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિનો જન્મ સં ૧૬૩૩ માં થયો હતો. અથવા સં. ૧૭૧૮માં થયો હતો. તેઓ વઢીયાર દેશના લોલાળા ગામના વતની હતા. તેમના પિતાનું નામ નાનિક કોઠારી હતું. માતાનું નામ નામિલદે હતું તેમનું નામ કોડણ હતું. તેમણે ૯ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. તેમના ગુરુનું નામ ધર્મમૂર્તિ હતું. ૧૬ વર્ષની ઉંમરે સં ૧૬૪૯માં તેમને આચાર્યપદ મળ્યું હતું. ૧૭૩૭માં તેઓ ગચ્છનાયક થયા. તેમનો કાળધર્મ ભુજમાં થયો હતો. તેઓ અંચલ ગચ્છના પ્રભાવક આચાર્ય હતા. તેમણે અગડદા રાસ, વીશવિહરમાનજિન ભાસ અને Page #145 -------------------------------------------------------------------------- ________________ १३८ श्रुतदीप-१ ચોવીસજિન સ્તુતિ કડી -૨૭) બનાવી છે. તે સિવાય પણ સ્તોત્ર સ્તવન બનાવ્યાં છે.' ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ મધ્યકાલ)માં ૨૯ કડીનું યાદગુણકથનવીર સ્તવન નોંધાયેલું મળે છે. કૃતિમાં કલ્યાણસાગરસૂરિના નામનો ઉલ્લેખ છે. તે જોતાં આ કૃતિ અચલગચ્છના કલ્યાણસાગરસૂરિના શિષ્ય જ્ઞાનસાગરની રચના છે તેવું અનુમાન થઇ શકે. તેમનું બીજું નામ ઉદયસાગરસૂરિ છે. સ્તવનને અંતે પુણ્યમહોદય એવો ઉલ્લેખ તેમના નામને ઇગિત કરે છે. તેમનો જન્મ સં. ૧૭૬૩ માં થયો હતો. તેઓ નવાનગર (જામનગર) ના કોષ વંશના શા. કલ્યાણજીના પુત્ર હતા. તેમની માતાનું નામ જયવંતી હતું. તેમનુ નામ ઉદયચન્દ્ર ગોવર્ધન હતું. તેમણે ૧૭૭૭માં દીક્ષા લીધી હતી. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વિદ્યાસાગરસૂરિના શિષ્ય થયા. તેમનું દીક્ષા સમયનું નામ જ્ઞાનસાગર હતું. સં. ૧૭૯૭માં તેમને આચાર્યપદ અને ગચ્છાધિપતિ પદ મળ્યું. તેમણે પારસીઓને ધર્મ સમજાવ્યો હતો. તેમનો કાળધર્મ સં ૧૮૨૬ આસો સુ ૨ ના થયો હતો. તેમની સાત રચનાઓનો ઉલ્લેખ મળે છે. ૧). ગુણવર્મા રાસ (૬ અધિકાર, ૯૫ ઢાળ ૪૩૭૧ કડી. રચના સં ૧૮૯૭) ૨) કલ્યાણસાગરસૂરિનો રાસ (પર ઢાળ સં ૧૮૨૪, રચના સં ૧૭૩૨.) ૩) ભાવપ્રકાશ- (૯ ઢાળ, રચના સં. ૧૯૮૭) ૪) સમકિતની સઝાય- રચના સં ૧૭૩૦ ૫) ચોત્રીસ અતિશયના છંદ- (૧૧ કડી) ૬) સ્થૂલભદ્ર સઝાય ૭) ષડું આવશ્યક સઝાય આ સિવાય સ્નાત્ર પંચાશિકા (રચના એ ઇ ૧૭૩૮), કલ્પસૂત્ર લઘુવૃત્તિ (ઇ. ૧૭૪૮), શ્રાવકવૃત્તકથા, શાન્તિનાથ ચરિત્ર વગેરે પણ બનાવ્યા છે. મધ્ય કાળમાં જ્ઞાનસાગર નામના આઠ કૃતિકાર થયા છે. તેમાં કયા જ્ઞાનસાગરજીએ આ રચના કરી છે. નિશ્ચિત કહી શકાય તેવું નથી. ૧. સંદર્ભ- ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧ (મધ્યકાલ)પત્ર-૫૧ Page #146 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી શિષ્ય રચિત સ્યાદ્વાદગર્ભિતવીરજિનસ્તવન (અર્થ) (ઢાલ ૧) ત્રિશલામાતાના પુત્ર શાસનપતિ મહાવીરદેવ તમારો જય થાઓ તમારી સામે હાથ જોડી હંમેશા વિનંતિ કરું છું કે સ્યાદ્વાદની પવિત્ર અને શુભ રીત પ્રકાશો. (૧) આપ ભોગોનો ત્યાગ કરી યોગનો સ્વીકાર કરી સંયમી થયા. દ્રવ્યથી વાળનો અને ભાવથી કી પાયનો લોચ કરી વિષયની તૃષ્ણાનું દમન કરીને પરીષહના સમૂહને જીતીને સમાધિદશા ધારણ કરી આત્માના સહજ સ્વભાવની ઋદ્ધિ પ્રાપ્ત કરી. (૨) કેવળજ્ઞાનરૂપી સૂર્ય એવા આપ તીરથ સ્થાપવા માટે બુદ્ધિ અને કદાગ્રહરૂપી કાદવથી પાર ઉતારવા ધર્મની દેશના આપો છો. આ દેશના ભવ્યજીવોના શિવસુખનું કારણ થાય છે. (૩) એકાંતનિત્યતાવાદમાં જે દોષ છે તે આપે દૂર કર્યા. તેજ રીતે એકાંતઅનિત્યતા પક્ષનો પણ સ્વીકાર નથી કર્યો. આ બન્ને એકાંતરહિત નરસિંહની જેમ નિત્યાનિત્યપક્ષ તું કહે છે તે પક્ષની શ્રદ્ધા સમકિતી વિના કોણ કરી શકે ?(૪) દ્રવ્યાતિકનય એમ કહે છે કે- દ્રવ્ય જ નિત્ય છે અને અન્વયી છે. (અન્વયી = દરેક પદાર્થમાં એક સ્વરૂપે જણાય છે. તે અનેક આકાર ધારણ કરે છે પણ તેનો નાશ થતો નથી. અસત્ વસ્તુની ઉત્પત્તિ થતી નથી. સત્ વસ્તુનો નાશ થતો નથી. દ્રવ્યાસ્તિકનય એકાંતે અભેદ માને છે. (૫). પર્યાયસ્તિકનય એમ કહે છે કે– વસ્તુની વસ્તુતા ગુણના સમૂહથી જ હોય છે. દ્રવ્ય અને પર્યાય માટે ભિન્ન શબ્દનો પ્રયોગ થાય છે, તે કાર્યના બે ભેદને કારણે છે. દ્રવ્ય ઘણા બધા ધર્મનો સમુદાય છે તેથી અતિરિક્ત નથી. આ રીતે પર્યાયાસ્તિક નય પ્રતિષેધ પ્રધાન છે. આ બન્ને નયને તે અર્પિત-અનર્પિત રૂપે સિદ્ધ કર્યા છે તેથી તે બન્ને તારા આગમમાં વ્યાપી ગયા છે. આ બન્ને નયને સ્યાત્ પદનું રસાયણ આપી તે ધારણ કર્યા છે તેથી તે ખરાબ ધાતુ જેવા હોવા છતાં સોના રૂપે ફેરવાઈ ગયા છે. (૬) જે વસ્તુ જે સ્વરૂપે હોય તે સ્વરૂપને તેનો અસ્તિતાધર્મ કહેવાય છે. વસ્તુમાં બીજા ધર્મો ન હોવા તે તેમની નાસ્તિતા છે. અસ્તિતા નાસ્તિતા સ્વભાવી અને ક્રમભાવી વિશેષ ધર્મથી થાય છે(૮) ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રણ ધર્મ માં હોય તે સત્ કહેવાય છે. તેને વસ્તુ કહેવાય છે. તેમાં એકનો પણ અસ્વીકાર કરીએ તો બીજા બે પણ અસ્વીકૃત બની જાય છે. દ્રવ્ય એ કારણ છે, ગુણ અને પર્યાય કાર્ય છે. આ દ્રવ્યપર્યાયવાદ સદાગમમાં રહે છે. (૯) Page #147 -------------------------------------------------------------------------- ________________ १४० श्रुतदीप-१ (ઢાળ ૨) ભગવાન તમારું આગમ ધન્ય છે. જેમાં સ્યાદવાદનું વર્ણન છે. તે આગમ સાંભળીને ઉપયોગમાં રાખીએ તો સમરસનો સ્વાદ ચાખવા મળે છે. (૨. ૧)(૧૦) વસ્તુના અનંત ધર્મ છે. તેમાં પ્રધાન રૂપે જે શબ્દથી અર્પિત થઇને ઉચ્ચારાય છે તે સ્વાદસ્તિ પહેલો ભંગ છે. (૨. ૨)(૧૧) જેમાં પર ધર્મની નાસ્તિતા મુખ્ય રીતે કહેવાય છે તે બીજો ભેદ છે. (૨. ૩)(૧૨) એક સમયે વસ્તુમાં રહેનારા અને નહીં રહેનારા ધર્મની એક સાથે ગવેષણા કરવામાં આવે ત્યારે ત્રીજો અવક્તવ્ય ભંગ થાય છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. (૨. ૪)(૧૩) અનુક્રમે અસ્તિ અને નાસ્તિ ધર્મની સમાનપણે ગવેષણા કરતાં ઉભયપ્રધાન સ્યાદ્ અસ્તિ સ્યા નાસ્તિ ચોથો ભંગ થાય છે. (૨. ૫)(૧૪) વસ્તુમાં જે ધર્મ રહે છે તે ધર્મ અને અવક્તવ્ય ધર્મ આ બન્ને ધર્મની ક્રમથી વિવક્ષા કરવાથી સ્યાદ્ અતિ સ્યાદ્ અવક્તવ્ય ભંગ થાય છે. પોતાના ગુણ અને બીજાના ગુણ એક સાથે એક શબ્દથી કહેવાની વિવક્ષામાં સ્યાદ્ અવક્તવ્ય ભંગ થાય છે.) તેમાં દ્રવ્ય ગુણ પર્યાય વગેરે વિષય બને છે. (૨. ૬)(૧૫) નાસ્તિતા ધર્મને પ્રધાન કરીને અને અવક્તવ્ય ધર્મને અથવા સમાનપણે ઉભય ધર્મની વિરક્ષા કરવાથી સ્યાદ્ નાસ્તિ અવક્તવ્ય એવો ભંગ થાય છે. (૨. ૭)(૧૬) પોતાના પર્યાય, પરના પર્યાય અને ઉભયપર્યાય આ ત્રણની અનુક્રમે વિવક્ષા કરવાથી સ્યાદ્ અસ્તિ સ્યા નાસ્તિ સ્યાદ્ અવક્તવ્ય એવો ભંગ થાય છે. (૨. ૮)(૧૭) તત્ત્વાર્થભાષ્ય અને તત્ત્વાર્થ વૃત્તિમાં ઘણી સપ્તભંગી દર્શાવી છે તેને બહુશ્રુત ગુરુમુખે સાંભળીને મનની ભ્રાંતિને ભાંગીએ. (૨. ૯)(૧૮) (ઢાળ ૩) જગતના નાયક, સ્યાદવાદી, સુખના દાયક શ્રીમહાવીરસ્વામી ભગવાનનો જય થાઓ. જે દિવસે તમારું મુખ જોઉં છું તે દિવસ ધન્ય છે. મન-વચન-કાયાથી તમને પ્રણામ કરું છું(૩. ૧)(૧૯) તારા આગમના અપૂર્વ ભાવ સાંભળતાં જે આનંદ થાય છે તે સજ્જનોની સંગતિથી તેમ જ અનુભૂતિથી જ સમજાય છે, મોઢાંથી કહી શકાય તેવા નથી. (૩. ૨) (૨૦) તું મારો સાહેબ છે, હું તારો સેવક છું. આપ દયાળુ છો. કૃપા કરીને મોહની જંજાળ ભાંગો અને દર્શનજ્ઞાન- વિગેરે ગુણોનો ભોક્તા બનાવો. (૩. ૩) (૨૧). Page #148 -------------------------------------------------------------------------- ________________ श्रीस्याद्वादगर्भितश्रीवीरस्तवन १४१ જે શ્રુતના ધારક હોવા છતા અશુદ્ધ પ્રરૂપણા કરે છે, મનમાં અતિ અહંકાર ધારણ કરે છે તેઓ પોતે પણ દુર્ગતિમાં પડે છે, બીજાને પાડે છે. તેમનો કોણ આધાર છે?૩. ૪) (૨૨) જે મુખથી ઉદ્ભટ ભાષા બોલે છે તે શાસનથી દૂર છે. તે પાપથી પેટ ભરીને નરક અને નિગોદમાં જવાના છે. (૩૫) (૨૩). સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણા આશાતનાથી મોટું પાપ છે. જે જાણવા છતાં પણ જૂઠું બોલે છે તે આત્માનું અહિત કરે છે. (૩. ૬) (૨૪) તે માટે તમારા ચરણ કમલમાં નમસ્કાર કરીને વારંવાર એક જ ગુણ માંગુ છું— મને શુદ્ધપ્રરૂપકતા ગુણ આપો. તમે આત્માના આધાર છો. (૩. ૭) (૨૫) આ ભવમાં કે પરભવમાં જે પ્રભુ આગમથી વિરુદ્ધ પ્રકાર્યું હોય તેનું તમારી સમક્ષ મિચ્છા મિ દુક્કડ માંગું છું. (૩. ૮) (૨૬) આ. શ્રીકલ્યાણસાગરસૂરીશ્વરજી મ. દેવોના ગુરુ બૃહસ્પતિની જેમ શ્રુતના ધારક છે. ગુરુની સેવાથી પુણ્યનો ઉદય અને પ્રવચનનો સાર પ્રાપ્ત થાય છે. (૩. ૯) (૨૭) Page #149 -------------------------------------------------------------------------- ________________ श्रीकल्याणसागरसूरीश्वरशिष्यविरचित ॥श्रीस्याद्वादगर्भितश्रीवीरस्तवन॥ ॥श्रीस्याद्वादाय नमः॥ त्रिशलामात सुजात जयो शासनपती रे, तुज आगे करजोडि करुं नित वीनती रे। स्याद्वाद शुभरीत पुनीत प्रकाशीइं रे, तुज आगममां जेम यथारथ भासीइंरे।आ०॥१॥ भोग त्यजी भजी योग थयो तु संयमी रे, द्रव्य भाव करी लोच विषय तृष्णा दमी रे। जीती परिसह वर्ग समाधि दशा धरी रे, सहज स्वभावनी ऋद्धि ते भोग्यपणे करी रे॥आ०॥२॥ केवलज्ञान दिवाकर तीरथ थापवा रे, कुमति कदाग्रह कंप(पंक)थी पार ऊतारवा रे। भाखें तुं जगनाथ सुदेसना धर्मनी रे, भवि जनने ते हेतु होइ शिवशर्मनी रे।आ०॥३॥ केवल नित्यता वाद सदूषण परिहर्यो रे, तिम हीं अनित्यता पक्ष सदाश्रय नवि कर्यो रे। उभय रहित नरसिंह परै जे तुं कहे रे, समकित विण कहो कोण ते पक्षनें सद्दहे रे॥४॥ द्रव्यास्तिक कहे द्रव्य सनातन अन्वयी रे, भासे नानाकार धरे पणि अव्ययी रे। नवि अछतो उत्पाद छतो न विनाशीइं रे। एक अभेद एकांत पणे इम भासीइरे।आ०॥५॥ गुणगणना समुदायथी वस्तुनी वस्तुता रे, साध्य विज्ञान ते कारज भेदथी प्रस्तुता रे। बहविध धर्मनो योग ते द्रव्य तमे गण्यो रे, इम प्रतिषेध प्रधान पर्यायास्तिक भण्यो रे।आ०॥६॥ अर्पितानर्पित सिद्ध करी ते थापीयारे, तिणे तुज आगममांहि बिहुं मिली व्यापीया रे। स्यात् पद परम रसायन देइ धर्यो रे, कुधातु पणि कंचन थइ ते परवर्या रे।।आ०॥७॥ जेह प्रमाणे जेम वस्तुनी अस्तिता रे, तिम हि ज लाभे तिणमें परनी नास्तिता रे। सहभावी क्रमभावी धर्म विशेषथी रे, थापे तुं स्याद्वाद प्रभु अविगानथी रे॥आ०॥८॥ उत्पाद व्यय ध्रौव्यता वस्तुपणुं भजे रे, एक निषेधइ तेहमां अवर सवे त्यजइ रे। द्रव्य गुण पर्याय कारणकार्यपणुं लहे रे, एह यथारथवाद सदागममा रहे रे।आ०॥९॥ Page #150 -------------------------------------------------------------------------- ________________ श्रीस्याद्वादगर्भित श्रीवीरस्तवन (विमल कमलदल आंखडी जी ए देसी) धन धन आगम ताहरो जी, भाखीइ जिहां स्याद्वाद । निसुणि उपयोगमां राखीइ जी, चाखीइ समरस स्वाद ध०॥१॥ वस्तुना धर्म अनंतमैं जी, मुख्यपणें करी जेह शब्दथी अर्पित उच्चरे जी, स्यादस्ति प्रथम छे एह॥ध॥२॥ परतणा धर्मनी जेहमां जी, नास्तिता मुख्य वखाण। वस्तुनी वस्तुता साधता जी, बीजो ए भेद प्रमाण॥० ॥ ३ ॥ सदसदधर्म गवेषणा जी, एक काले होइ जेण । तृतीय भांगे अवक्तव्यता जी, शास्त्रमां भाखिरं तेण ॥ध॥४॥ अनुक्रमै धर्म गवेषतां जी, समपणे उभय प्रधान। अस्तिनास्ति इम बोलीइं जी, स्यात्पद संयुत जाण ॥ध॥५॥ वर्तता धर्मनी मुख्यता जी, वली निज पर गुण भास। अस्ति अवक्तव्य इम लहो जी, द्रव्य गुण पर्याय वास ॥ध॥६॥ नास्तिता धुरी करी समपणेन जी, उभयनी एषणा जाण । नास्ति अवक्तव्यता एहवुं जी, शब्दथी बोलीइ तांम॥ध॥७॥ अस्ति नास्ति अवक्तव्यता जी, निजपर उभय पर्याय । अनुक्रमे समपणें इच्छतां जी, सातमो भेद ए थाय॥ ६० ॥८॥ भाष्य तत्त्वारथ वृत्तिमां जी, सप्तभंगी बहु हु । बहुश्रुत गुरुमुख सांभली जी, भांगीइ मन तणी भ्रांत ॥ध० ॥९॥ १४३ Page #151 -------------------------------------------------------------------------- ________________ १४४ (आदरी जीव खमा गुण आदरी ए देशी) श्री जिनवीर जयो जगनायक, स्यादवाद सुखदाय जी। धन मुज ते दिन तु मुख निरख (ख्यो ), त्रिविधइं प्रणमुं पाय जी ॥१॥ तुज आगममां भाव अपूरव, सुणतां आनंद थाय जी । सज्जनसंगे अनुभव रंगे, मुखथी ते न कहाय जी॥२॥ तुं मुज साहिब हुं तुज सेवक, कृपा करीने दयाल जी। दर्शन ज्ञानादिक गुण भोगी, भांजो मोह जंजाल जी॥३॥ अशुद्ध प्ररूपक जे श्रुतधारी, मन धेरै अति अहंकारी जी। आप पडे तिम परने पाडे, तेहनो कुण आधार जी॥४॥ जे मुख भाखे उद्भट भाषा, ते शासनथी दूर जी । पापे पिंड भरीने थास्ये, नरक निगोद हजूर जी ॥५॥ सर्व आशातनथी पण मोटुं, विरुद्ध प्ररुपक पाप जी। जाणंता पण बोले जुठु तेह विगोवे आप जी ॥६॥ माटे हुं तु पद प्रणमी, मांगु वारोवार जी । शुद्ध प्ररुपकता मुज दीजे, आतमचा आधार जी॥७॥ इह भव परभव प्रभु आगमथी, विरुद्ध प्रकास्युं जेह जी। तुम्ह साखे श्री वीर जिनेश्वर मिच्छा दुक्कडं तेह जी॥८॥ श्रीकल्याणसागरसूरीश्वर, सुरगुरुसम श्रुतधारी जी। गुरुसेवाथी पुण्य महोदय, लहीइ प्रवचन सार जी॥९॥ ॥इति श्रीस्याद्वादगर्भितश्रीवीरस्तवनम्॥ श्रुतदीप - १ Page #152 -------------------------------------------------------------------------- ________________ भूधरकविकृत ॥आत्मनिंदागर्भित नेमिनाथ जिनस्तवन॥ Page #153 --------------------------------------------------------------------------  Page #154 -------------------------------------------------------------------------- ________________ આત્મનિંદાગર્ભિત નેમિનાથ ભગવાનનું સ્તવન પ્રસ્તુત લેખમાં ભૂધર કવિ રચિત નેમિનાથ ભગવાનનું સ્તવન પ્રસ્તુત છે. આના કર્તા ભૂધર નામના કવિ છે. સત્તરમી સદીમાં ભૂધર નામના ચાર કવિઓની નોંધ ગુજરાતી સાહિત્ય કોશમાં મળે છે. તેમાંના બે કવિ જૈન છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં લોકાગચ્છના જસરાજના શિષ્ય ભૂધર મુનિ થયા છે. તેમણે જંબૂકુમાર રાસ (રચના છે ૧૭૫૧) અષ્ટકર્મ તપાવલી સઝાય (રચના ઇ ૧૭૬૪) તથા ચિત્ત ચેતવાની ચોસઠ (રચના ઈ ૧૭૬૩, સંવત ૧૮૨૦)ની રચના કરી છે. અન્ય અજ્ઞાત ભૂધર કવિએ કામકંદર્પની સઝાય (કડી ૮) તથા જીવદયા છંદ (કડી ૧૧)ની રચના કરી છે. આ સિવાય આગ્રાના ભૂધરમલ નામના કવિએ શતકની રચના કરી છે. તેની હસ્તપ્રત ઉજ્જૈન ખારાકૂવાના હસ્તપ્રત સંગ્રહમાં છે. પ્રસ્તુત સ્તવનના કર્તા ભૂધર કવિ કોણ છે ? તે સામગ્રીના અભાવે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ સ્તવનનું સંપાદન એક છૂટક પાના ઉપર લખાયેલ પ્રત પરથી કરવામાં આવ્યું છે. તેનું એક જ પત્ર છે. પત્ર પર ૧૪ પંક્તિ છે અને પ્રત્યેક પંક્તિમાં ૪૪ અક્ષરો છે. પ્રત ઓગણીસમી સદીમાં લખાઈ હોય તેવું જણાય છે. કૃતિ પરિચય: મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઇષ્ટદેવતાની સ્તવના પરક રચનાઓ વિપુલ પ્રમાણમાં થઇ છે. જૈન સાહિત્યમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ બે રીતે થાય છે, એક, તીર્થકરોનો મહિમા તથા ગુણોનું વર્ણન કરતી સ્તુતિ. બે, આત્માના દોષોનું વર્ણન કરતી સ્તુતિ. પ્રસ્તુત સ્તવનમાં તીર્થકર શ્રીનેમિનાથ ભગવાનની સ્તવના કરવામાં આવી છે. આ કૃતિની અઢાર ગાથા છે. તેમાં ચારગતિ રૂપ સંસારમાં ભમતાં જીવ કેવા દુઃખ સહન કરે છે ? તેનું પ્રભુ સન્મુખ નિવેદન કરવામાં આવ્યું છે અને દુઃખમાંથી બચાવવા ભગવાનને વિનંતિ કરવામાં આવી છે. સ્તવનનો સામાન્ય શબ્દાર્થ અહિં પ્રસ્તુત છે. હે ત્રણ ભુવનના નાથ! કરુણાનિધાન નામવંત અંતરયામી મારી વિનંતિ સાંભળો. (૧) હું તમારો દાસ છું. અતિ ભારે દુઃખી છું અને તમે દુઃખ દૂર કરનાર યાદવોના પતિ છો. (૨) ઘણી બધી વિપત્તિઓના ભંડાર સમાન આ સંસારમાં હું લાંબો સમય ભમ્યો છું. અસાર સંસારમાં હું ચારે ગતિમાં ભટકયો છું. (૩) સંસારમાં દુઃખ મેરુ સમાન છે. સુખ સરસવના દાણા જેટલું છે. એવું જ્ઞાન રૂપી ત્રાજવા પર તુલના કરીને મેં જાણ્યું. (૪) સંસારમાં મેં સ્થાવર શરીર પ્રાપ્ત કર્યું ત્રપણું પ્રાપ્ત કર્યું. કર્મથી કંથવા જેવા જીવ રૂપે પ્રસિદ્ધ થયો. ૧. ગુજરાતી સાહિત્ય કોશ, ખંડ એક, મધ્યકાળ)૨૮૭, સં. જયંત કોઠારી, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ Page #155 -------------------------------------------------------------------------- ________________ १४८ श्रुतदीप-१ ત્યાંથી મરીને ભમરો થયો. (૫) એ રીતે અનેક પ્રકારની પશુની કાયા મેં ધારણ કરી. હું જલચર સ્થલચર, અને ખેચર પક્ષી થયો. (૬) નરકમાં ઘણું બધું દુઃખ છે. જ્યાં ઘોર અંધારુ છે. (સાતમી ગાથાની પાંચમી અડધી લાઇન સમજાતી નથી) (૭) કોઇ અસુર પોતાનું વેર વિચારીને મારે છે. નિર્દય ના૨કી જીવોને સાથે બાંધીને મારે છે. (૮) મનુષ્યભવના અવતારમાં હુ ગર્ભમાં રહ્યો છું. (૯) જન્મે ત્યારે કેવી વેદના હોય છે? તે જીવ રાડ પાડીને રડે છે. યૌવન વયમાં કોઈના શ૨ી૨માં રોગ હોય છે. કોઈ પ્રિયના વિરહમાં દુ:ખી હોય છે. જ્યારે વૃદ્ધપણાની વેદના જાગે છે ત્યારે ભોગની ઈચ્છા થાય છે. (૧૦) દેવલોકની પદવી પ્રાપ્ત કરી મનમાં રંભાનુ ધ્યાન કરી બીજા દેવની સંપત્તિ જોઈને ઈર્ષા કરી. (૧૧) દેવલોકમાં છ મહિના આયુષ્ય બાકી રહેતા માળા કરમાઇ ગઇ. આ રીતે આર્તધ્યાન થયું. સ્થિતિ પૂર્ણ થતા મરીને ત્યાંથી ચ્યવન થયું. (૧૨) પ્રભુ! તમારા વિના મેં ઘણાં દુ:ખ ભોગવ્યા છે. તે કહેતા પાર આવે તેમ નથી. (૧૩) હું સંસારમાં મદમસ્ત હતો. મેં ક્યારેય પણ મારું સારું વિચાર્યું નથી. તમે સુખના દાતા છો, જગતના ત્રાતા છો એવું મે જાણ્યું નહીં. (૧૪) ભાગ્યથી તમે મળ્યા છો. ગુણના ધામ છો, શ૨ણે આવેલાના સહાયક છો તેમ જ મા૨ા શ૨ણ છો. મારી ભવબાધા ને પૂરી કરો. (૧૫) સંસાર રૂપી વસવાટમાં મારા ફેરા ન થાય અને સારું મોક્ષનું સુખ મળે તેમ કરો. (૧૬) તમે શ૨ણ છો, તમે સહાયક છો, તમે સ્વજન છો, તમે માતા છો, તમે પિતા છો, તમે ભાઈ છો. મારી ઉપર દયા કરો (૧૭) ભૂધર નામનો સેવક હાથ જોડીને આપના ઉંબરા ઉપર ઊભો છે. તમારા દાસને નીહાળીને નિર્ભય કરો. (૧૮) ૧-૮-૨૦૧૫, શનિવાર Page #156 -------------------------------------------------------------------------- ________________ भूधर कविकृत ॥आत्मनिंदागर्भितनेमिजिन स्तवन॥ ॥जिनेन्द्रेभ्यो नमः॥ त्रिभुवनगुरु स्वामि जी, करुणानिधि नामि जी, सुण अंतरजामि म्हारी विनति जी॥१॥ मैं दास तुम्हारा जी, दुखिया अतिभारा जी, दुःख मेटनहारा तुम्ह जादोपति जी॥२॥ भमियो संसारा जी, चिर विपत भंडारा जी, एह संसार असारा चहु गति डोलीयो जी॥३॥ दुःख मेरु समाणा जी, सुख सरसों का दाणा जी, एह अब जाने ज्ञान तराजु तोलियो जी॥४॥ थावर तन पायो जी, तस नाम धरायो जी, करम कुंथु कहायो मर भमरा हुवा जी॥५॥ पशु काया सारी जी, नाणाविध धारी जी, जलचारी थलचारी उडन पंखेरुवा जी॥६॥ नरकन के मांहि जी, दुख अउर कहाई जी, जहां हय गीअंध घोर सरताखारकी जी॥७॥ कुण असुर संघारै जी, निज वैर विचारी जी, मिल बांधै और मारै निरदै नारकी जी॥८॥ मानुष भव अवतारो जी, रह्या गर्भ मझारो जी, अराट रोवै जब जन्म तिवारे की वेदनाजी॥९॥ जोबन तन रोगी जी, कोइ विरह वियोगी जी, अब भोगी जब वृद्धपनेकी वेदना जी॥१०॥ सुरपदवी पायी जी, रंभा उर ल्याइ जी, तहा देख पराइ संपत झूरियो जी॥११॥ माला कुमालाणी जी, तव आरत वाणिजी, थित पूर्ण वाणी मृत बसुरियो जी॥१२॥ प्रभु तुम्ह केडेजी, भुगते बहोतेरे जी, मेरे कुछ कहते पार होय न हि जी॥१३॥ मे था मदमाता जी, धाइहि निजी साता जी, सुखदाता जगपराता तुमे जाना नही जी॥१४॥ प्रभु भागे पायो जी, गुणसरण सहायो जी, अब सरण तुम्हेरि भवबाधा हरो जी॥१५॥ भववास बसेरा जी, फिर होय न फेरा जी, सुख पामि जिम चेरा प्रभु तिम किजीये जी॥१६॥ तुम्ह शरण सहारो जी, तुम्ह साजन भाई जी, तुम्ह माई तुम्ह तात दया मुझ किजीये जी॥१७॥ भूदर कर जोडै जी, ठाडे प्रभु ओडै जी, निज दास निहारै निरभै किजीये जी॥१८॥ ॥इति स्तवनम्॥ Page #157 --------------------------------------------------------------------------  Page #158 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीज्ञानविमलसूरिरचित ॥प्रणिधानादिआशयगर्भितसाधारणजिनस्तवन॥ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાનાદિ આશય ગર્ભિત સાધારણ જિનસ્તવન પ્રસ્તુત કૃતિનું નામ ‘અધ્યાત્મમહિમાગર્ભિત સાધારણ જિનસ્તવન' એવું પ્રચલિત છે. પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂ. મ. એ અધ્યાત્મ નામ ધરાવતાં ચાર સાધારણ જિન સ્તવનો રચ્યાં છે. તે બધાંથી આ સ્તવનને જૂદું દર્શાવવા તેના વિષયને અનુરૂપ “પ્રણિધાનાદિ આશય ગર્ભિત સાધારણ જિનસ્તવન' નામ રાખ્યું છે. આ કૃતિ પૂર્વે પ્રગટ થઈ છે છતાં તેનો વિષય બહુ ઉપયોગી હોવાથી અહીં અનુવાદ સાથે પ્રગટ કરી છે. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂ. મ. એ યોગવિંશિકા, ષોડશક, યોગબિંદુ વિગેરે ગ્રંથોમાં રજૂ કરેલા પ્રણિધાન વગેરે આશયનું વિવરણ અહીં સરળ શબ્દોમાં પ્રસ્તુત થયું છે. આ કૃતિની હસ્તપ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ-સંચાલિત હસ્તલિખિત ભંડારથી પ્રાપ્ત થઈ છે. કમાંક-ડા. નં. ૮, પ્રત નં. ૪૧૫. પ્રતના બે પત્ર છે. દરેક પત્ર પર ૯ પંક્તિ છે. દરેક પંક્તિ પર ૩૮ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખનપ્રશસ્તિ નથી. તેના આધારે લિયંતર અને સંપાદન કર્યું છે. સ્તવનની ભાષા જેવી હતી તેવી જ રાખી છે. જ્ઞાનવિમલભક્તિપ્રકાશ (સંપા. કીર્તિદા જોશી)માં પ્રાપ્ત થયેલ સ્તવન સાથે સરખાવી પાઠાંતરની નોંધ કરી છે. આ પ્રત સુ. બાબુભાઈ સરેમલજી અમદાવાદ દ્વારા પ્રાપ્ત થઇ છે. કૃતિની પાંચ ઢાળ છે. ગાથા સંખ્યા ૨૮ છે. રચના સંવત મળતો નથી. કર્તાની માહિતી માટે જ્ઞાનવિમલ ભક્તિપ્રકાશ જોઇ લેવા અનુરોધ છે. સાશ્રીહર્ષદેખાશ્રીજીમ. નાં શિષ્યા -સા. જિનરત્નાશ્રી Page #160 -------------------------------------------------------------------------- ________________ आचार्यश्रीज्ञानविमलसूरिरचित ॥प्रणिधानादिआशयगर्भितसाधारणजिनस्तवन॥ (ઢાઈ-૨) (कमलनी दल जल भरी जब आया ए देशी) [गाथा] श्री जिनवर जब ध्यानमें आया, अशुभ करम तव दूरि उडाया। मेरे साई रे दिन सफल थयो, समकित दिनकर प्रगट भयो॥ मेरे०॥१॥ [3ઝર્થ શ્રી જિનવર જ્યારે ધ્યાનમાં આવ્યા ત્યારે અશુભ કર્મ દૂર ઉડી ગયા. મારા સ્વામિ! મારો દિવસ સફલ થયો. (મારા આત્મામાં) સમકિત રૂપી સૂર્ય પ્રગટ થયો (૧) [गाथा] प्रणिधानादिक पंच प्रकारे, शुभ आशय होइ तुम उपगारइ॥ मेरे०॥२॥ [ગર્થ (હે પ્રભુ!) તમારા ઉપકારથી પ્રણિધાન વગેરે પાંચ પ્રકારનો શુભ આશય જન્મે છે. [गाथा] प्रणधि प्रवृत्ति विघनजय अने सिद्धि, विनियोग पंच ए करणनी बुद्धि॥ मेरे०॥३॥ મિર્થ પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ એ પાંચ અધ્યવસાય આશય કહેવાય છે. [गाथा] प्रणधि ते अविचलित भावि रहवं, करुणानुगत सवि जंतुनुं वह॥ मेरे०॥४॥ निर्गुण ऊपरि द्वेष नवि धरवो, निरवद्य वस्तुनो प्रयतन करवो॥ मेरे०॥५॥ परउपगार करण करी सार, प्रथम प्रणिधिनो एह विचार॥ मेरे०॥६॥ प्रणधि अपूरव ग्रंथि विभेदइ, ज्ञानविमल गुणथी इम वेदइ॥ मेरे०॥७॥ [3ઝર્થ ચોથી, પાંચમી છઠી અને સાતમી કડીમાં પ્રણિધાન નામના આશયના લક્ષણનું વર્ણન છે. પ્રણિધાનનાં પાંચ લક્ષણ છે. ૧) પ્રણિધાન એટલે અવિચલ ભાવ જે ભાવ લક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી સ્થિર રહે. ૨) પોતાનાથી ઓછા ગુણવાળા જીવો પ્રત્યે કરુણાનો ભાવ પ્રણિધાનનું બીજું લક્ષણ છે. ૩) બિલકુલ ગુણ વગરના જીવો ઉપર દ્વેષ ન કરવો એ પ્રણિધાનનું ત્રીજું લક્ષણ છે. ૪) પાપરહિત ઉપાયોનું આસેવન પ્રણિધાનનું ચોથું લક્ષણ છે. ૫) હંમેશા બીજા ઉપર ઉપકાર કરવાની મનોવૃત્તિ પ્રણિધાનનું પાંચમું લક્ષણ છે. આ પહેલા પ્રણિધાન આશયનો વિચાર છે. પ્રણિધાનથી અપૂર્વકરણ દ્વારા ગ્રંથિભેદ થાય છે. નિર્મલ એવા જ્ઞાન ગુણથી તે જણાય છે. આમ, પહેલી ઢાળમાં પૂ. સૂરિદેવે પ્રસ્તાવના તથા પ્રણિધાન નામના આશયનું વર્ણન કર્યું છે. १. वदे ज्ञानविमलभक्तिप्रकाश पत्र-१०० Page #161 -------------------------------------------------------------------------- ________________ १५४ (ઢાળ-૨) (राम सीताने धीज करावै ए देशी) [गाथा हवि प्रवृत्तिगुण कहीये रे, शुभ आशय बीजो लहइ । तिहां धर्मस्थान प्रवृत्ति रे, क्रिया रूपी चित्त निवृत्ति ॥ ८ ॥ शुभसार निपुणता योगि रे, अतियत्नस्युं निज अभियोगि। उत्सुकतारहित विवेकि रे, अभिलाषतणै अतिरेकइं॥९॥ अधिकृत जे धर्मनुं काम रे, थिरतादिक गुण अभिराम। निद्रासन असन' नै विकथा रे, जय कीजड़ तो नवि वितथा॥१०॥ नवि कीजे असज्जन संग रे, गुण वाधि सज्जन संगें। ज्ञानविमलतणा गुण प्रगटिं रे, तो प्रणिधि प्रवृत्ति नवि घटै॥११॥ श्रुतदीप - १ [7] બીજી ઢાળમાં પૂ. સૂરિદેવે પ્રવૃત્તિ નામના આશયનું વર્ણન કર્યું છે. જેનુ પ્રણિધાન કર્યું હોય તે ધર્મસ્થાનને ક્રિયામાં ઉતારવાનો ભાવ પ્રવૃત્તિ નામનો આશય છે. ક્રિયા કરતી વખતે ચિત્તની નિવૃત્તિ થાય તે પ્રવૃત્તિ આશય કહેવાય છે. આ આશયનાં છ લક્ષણ છે. ૧)નિપુણતા, ૨) ક્રિયામાં આગ્રહપૂર્વકનો યત્ન, ૩) ઉત્સુક્તાનો અભાવ ૪) વિવેકબુદ્ધિ ૫) ક્રિયા કરવાની ઉત્કટ અભિલાષા ૬) જે ધર્મ ક્રિયા કરતા હોય તેમાં સ્થિરતા. આ છ પ્રવૃત્તિ નામના આશયના લક્ષણ છે. પ્રવૃત્તિ નામના આશયની બાધક પાંચ નબળાઇઓ પણ છે. ૧) ઉંઘ ૨) આસન ૩) આહા૨ ૪) વિકથા ૫) ખરાબ માણસોનો સંગ. આ પાંચે પ્રકારની નબળાઇ બચવાના તથા તેને દૂર કરવાના ઉપાય અહીં જણાવ્યા છે. ૧) નિદ્રાજય કરવો. આળસ છોડવી ૨) એક આસનમાં લાંબો સમય રહી શકાય તેવી સ્થિરતા કેળવવી. કાયાની મમતાનો ત્યાગ કરવો. ૩) પ્રતિકૂલ કે વિરુદ્ધ આહારનો ત્યાગ ક૨વો. ૪) નકામી વાતોમાં સમય બરબાદ કરવો નહીં, સ્વાધ્યાય ક૨વો. ૫) સારા માણસોના સંપર્કમાં રહેવું. આ રીતે પ્રવૃત્તિ ક૨વાથી સજ્જન પુરુષોના ગુણો વધે છે, આત્માના ગુણો પ્રગટેછે, તો પ્રણિધાન અને પ્રવૃત્તિ ઘટતા નથી. . आसन ज्ञानविमलभक्तिप्रकाश पत्र - १०१ Page #162 -------------------------------------------------------------------------- ________________ प्रणिधानादिआशयगर्भित साधारणजिन स्तवन १५५ (ઢાઈ -૩) [गाथा) त्रिविध विघनजय तीजो लहिइ, शुभ आशय गुणधाम ललना। जघन्य मध्यम उत्कृष्ट कहिजइ, विघन ते धर्मथी वाम॥१२॥ प्रभु आगम मेरे चित्त वस्यो हो, अहो मेरे ललना, उल्लस्यो सहज स्वभाव। कंटक ज्वर दिगमोह सरिखो, त्रिविध विघन जिम होई। जिम पंथि वांछित पुर गमन, त्रिहुं जयै कामित होय॥ प्रभु०॥१३॥ भव्य पथिक कामिक पर लहवा. कंटक सम प्रतिकल।। शीतादिक बहु परीसह ज्वर सम, विविध रोगादि अनुकूल॥ प्रभु०॥१४॥ मिथ्यात्वादि जनित मन विभ्रम, ते दिगमोह समान। एक एकथी अधिक कहीजई, तस जये धर्म थिर ठाम॥ प्रभु०॥१५॥ धर्मस्थान प्रवृत्तितणुं फल, त्रिविध जये करी थाय। ज्ञानविमल प्रभु नाम कृपाथी, समकित गुण ठहराय॥ प्रभु०॥१६॥ આ ઢાળમાં મઝાનો ઉપદેશ આપતા પૂ. સૂરિદેવ કહે છે મારા મનમાં પ્રભુના આગમ વસ્યા છે. મારો સહજ સ્વભાવ ખીલ્યો છે. પ્રભુની કૃપાથી સમકિત ગુણ સ્થિર થયો છે. ત્રીજી ઢાળમાં પૂ. સૂરિદેવે વિધ્વજય નામના આશય નું વર્ણન કર્યું છે. જેને કારણે પ્રવૃત્તિ કરતા અધવચ્ચે અટકી જવાય તેને વિજ્ઞ કહેવાય છે. તે ત્રણ પ્રકારના છે. કાંટા જેવું વિપ્ન જઘન્ય કહેવાય. તાવ જેવું વિઘ્ન મધ્યમ કહેવાય. દીશા દિશાભ્રમ જેવું વિઘ્ન ઉત્કૃષ્ટ કહેવાય. જેમ કોઈ પુરુષ ગામ જતો હોય તેને રસ્તામાં કાંટો વાગે તો તેની ગતિ અટકી જાય તેમ કાંટા જેવું જઘન્ય વિઘ્ન કહેવાય. જેમ તે પુરુષને રસ્તે ચાલતા તાવ આવી જાય તે મધ્યમ વિપ્ન કહેવાય. જેમ તે પુરુષ રસ્તો ભૂલી જાય તે ઉત્કૃષ્ટ વિબ કહેવાય છે સાધનાના માર્ગે ચાલતા ભવ્ય જીવોને આવા ત્રણ પ્રકારના વિઘ્ન આવે છે. સાધકનું લક્ષ્ય મોક્ષ હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષનો માર્ગ છે. તે ઉપર ચાલતા સાધક જીવો ને ત્રણ પ્રકારના વિઘ્ન આવે છે. બહારથી આવતા વિદ્ધ જઘન્ય વિદ્ગ કહેવાય છે. જેમ કે ઠંડી, ગરમી, મચ્છર વગેરે પરીષહો કાંટા જેવા છે. સહનશીલતા કેળવવાથી આ વિદ્ગોને જીતી શકાય છે. મધ્યમ પ્રકારના વિદ્ગો તાવ જેવા હોય છે. શરીરમાં થતાં રોગો મધ્યમ વિપ્ન છે. તેનાથી લાંબો સમય સુધી પ્રવૃત્તિમાં રુકાવટ આવે છે. હિતકર આહાર-વિહારના સેવનથી આ પ્રકારના વિઘ્નનો જય થઈ શકે છે. - મિથ્યાત્વ વિગેરેને કારણે થતો ચિત્તભ્રમ ત્રીજા વિપ્ન સમાન છે. આ વિદ્ધને કારણે લક્ષ્યથી વિપરીત પ્રવૃત્તિ થાય છે. આ ત્રણે એક એકથી ચઢિયાતા છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ १५६ (ઢાળ ૪) [गाथा] सिद्धि शुभाशय छई चोथो, जेह अहिंसक भाव ललना । तात्त्विकथी जे धर्ममां, चल सुखि चित्त मल्यावि ललना॥१७॥ तुज शासन मुज मन रुचे ॥ ए आंकणी तीर्थकल्प जे गुण अधिक जे, प्रवचन वेदी जेह ललना। ते गुरुवादिकने विषइ, भक्ति विनय बहु नेह ललना ॥ तुज०॥१८॥ स्वप्रतिपन्न धर्मादिकै, निर्गुण अथवा हीन ललना। तेहवानिं दुखित दया, गुण करवा नहीं दीन ललना ॥ तुज०॥१९॥ पापनिवर्तन निपजे, तेह प्रवर्तन होय ललना । एह अहिंसा तात्त्विकी, अवर अतात्त्विकी जोय ललना॥ तुज०॥२०॥ ज्ञानविमल भावेकरी, जे वरते निजभाविं ललना । સિદ્ધિ સરૂપ મુળ તે મને, નાળે સવિ પરમાવિ તત્વના તુન૰ારા श्रुतदीप - १ [7] ચોથી ઢાળમાં પૂ. સૂરિદેવે સિદ્ધિ નામના આશયનું વર્ણન કર્યું છે. ચોથો સિદ્ધિ નામનો આશય છે. સિદ્ધિ નામનો ભાવ પ્રાપ્ત થાય તો ચિત્તમાં આ પ્રકારનાં લક્ષણ પ્રગટે છે. ૧) ધર્મમાં આનંદ આવે છે. તેને કા૨ણે એકાગ્રતા વધે છે. ૨) તીર્થસમાન, અધિકગુણસંપન્ન, પ્રવચનના જાણકા૨ ગુરુ આદિને વિષે બહુમાનનો ભાવ જાગે ૩) જેઓ પોતે સ્વીકારેલ ધર્મમાં શિથિલ થઇ ગયા હોય તેમની ઉ૫૨, નિર્ગુણ અથવા તો ઓછા ગુણવાળા જીવો ઉ૫૨ દયાનો ભાવ જન્મે છે. સિદ્ધિ નામના ભાવનાં આ ત્રણ લક્ષણ છે. તાત્ત્વિક રૂપે અહિંસક ભાવ જ સિદ્ધિ કહેવાય છે. જેનાથી પાપની નિવૃત્તિ થાય એવી પ્રવૃત્તિ અહિંસા કહેવાય છે. જે પ્રવૃત્તિ દ્વારા પાપ અટકતાં નથી તે પ્રવૃત્તિ તાત્ત્વિક રૂપે અહિંસા કહેવાતી નથી. જે વ્યક્તિ પોતાના શુદ્ધ જ્ઞાનથી સ્વ-ભાવમાં વર્તે છે, તમામ બાહ્ય ભાવોને ૫૨ ભાવ માને છે તે સિદ્ધિ ગુણ પ્રાપ્ત કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ प्रणिधानादिआशयगर्भित साधारणजिन स्तवन (ઢાજી -, હિડોલનાની) [गाथा] विनियोग नामे जे शुभाशय पांचमो सुणो तेह, सिद्धि उत्तरकाल भावी बहु वार न होइ जेह। व्यंध न होइ जस क्रियागुण अमृतपरि अनुष्ठान, जनम संक्रमणे कदाचित फलत अनुसंधान ॥ २२ ॥ मनमोहना भवि धारीइ सूधो धर्म । निज तुल्यफल परकरण हेतै, आप कृत व्यापार। विनियोग तेहवो हृदय भाविं, कृत कर्मनो उपगार। निज उपादानै आप पामे, परप्रति गुणकार, अन्योन्य उभय निमित्तभावे, एह शुभगुण सार ॥ मन० ॥२३॥ [મર્થ] પાંચમી ઢાળમાં પૂ. સૂરિદેવે વિનિયોગ નામના આશયનું વર્ણન કર્યું છે. પાંચમો વિનિયોગ નામનો શુભ આશય સિદ્ધિ નામના આશય પછી જ પ્રગટે છે એટલે જે ગુણ સિદ્ધ થયો હોય તે ગુણનો જ વિનિયોગ થાય છે. १५७ વિનિયોગની ક્રિયા અમૃત જેવી હોય છે. તે ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. અર્થાત્ જે ગુણનો વિનિયોગ થાય છે તે ગુણનો નાશ થતો નથી. જન્માંત૨માં પણ તે ગુણ સાથે આવે છે. વિનિયોગ એટલે પોતાને જે ગુણ પ્રાપ્ત થયો છે તે બીજાને પણ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો. અર્થાત્ બીજાને પણ પોતાના જેવા સમાન ગુણવાન બનાવવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ કાર્યના બે કા૨ણ હોય છે. ઉપાદાન અને નિમિત્ત. જેમ દૂધ દહીનું ઉપાદાન કારણ છે અને મેળવણ નિમિત્ત કારણ છે, જીવ કોઈ પણ ગુણ પ્રાપ્ત કરે છે તેનું ઉપાદાન કા૨ણ પોતાનો આત્મા છે. વિનિયોગ નામનો આશય ગુણપ્રાપ્તિનું નિમિત્ત કા૨ણ છે. કોઈ જીવ ગુણનો વિનિયોગ કરે ત્યારે અન્ય જીવ ગુણ પ્રાપ્ત કરે છે અને ગુણ પ્રાપ્ત થાય પછી વિનિયોગ થાય છે. આમ, વિનિયોગ અને સિદ્ધિ પરસ્પરના ઉપકારી છે. [गाथा] ए पंचविध शुभ आशयथी, सफल क्रियावृत्ति, एह विना जे द्रव्य किरिया, तुच्छ केकी नृत्य । जिम जिम वधे एकाग्र भावे, तिम तिम वधे गुणश्रेण, शुभाशुभ अनुबंध छोडी, सिद्धि फल अचिरेण ॥ मन० ॥२४॥ [] આ પાંચેય પ્રકારના શુભ આશયથી ક્રિયા સફળ બને છે. પાંચ પ્રકારના આશય વિનાની દ્રવ્ય ક્રિયા મો૨ના નૃત્ય જેવી તુચ્છ છે. મોર નાચે ત્યારે પાછળથી ખરાબ દેખાય છે તેમ આશય વિનાની ક્રિયા પરિણામે ખરાબ હોય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ श्रुतदीप-१ પાંચેય પ્રકારના શુભ આશયથી એકાગ્ર ભાવ કેળવાય છે અને જેમ જેમ એકાગ્ર ભાવ વધે છે તેમ તેમ ગુણશ્રેણિ વધે છે. જીવ કર્મના શુભ-અશુભ અનુબંધ છોડીને થોડા જ કાળમાં સિદ્ધિ રૂપી ફળ પામે છે [गाथा] अनुबंधथी होइ जो कदाचित, अंतरा|ल] भव कोय, तोहि पणि तस भवसुखोघे मग्नता नवि' होइ। अमृतरस आस्वाद जाण्यो, तेह कुभक्त न खाय, कर्म वशिं जो खाइ तो पणि, मने नवि लपटाय॥ मन०॥२५॥ [3] પહેલા આયુષ્યનો અનુબંધ થઈ ગયો હોય તો બીજો ભવ થાય છે પરંતુ તે ભવમાં સુખના ઢગલા વચ્ચે મગ્નતા આવતી નથી. જેણે અમૃતરસનો સ્વાદ જાગ્યો હોય તે વાસી અન્ન ખાય નહીં કર્મને કારણે વાસી અન્ન ખાવું પડે તો પણ મનથી તેમાં રાગ કરે નહીં. |गाथा) चित्त जनित सुधर्म शुभकृत, अशुभ उपचय हाणि, परमातमा मन एक रूपइ, धर्म तत्त्व प्रमाणि। पुष्टी तुष्टी अनुबंध न होइ, पुन्य पाप विनास, हुइ अचल अजर निकलंक भावइ, सदा तत्त्व प्रकाश॥ मन०॥२६॥ [ર્થ ધર્મ ચિત્તમાં જન્મે છે. શુભ ભાવોની વૃદ્ધિ અને અશુભ ભાવોની હાનિને કારણે પરમાત્મા સાથે મનની એકરૂપતા સધાય છે. તે સાચો ધર્મ છે. આ ધર્મ પ્રાપ્ત થતાં પુણ્ય-પાપ ના અનુબંધ તૂટે છે. તેનાથી પુણ્ય-પાપનો વિનાશ થાય છે અને અચલ, અજર, નિષ્કલંક ભાવે આત્મત્ત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. [गाथा] एह भाव षोडशके भाख्या, तृतीय षोडशकमाहिं, गुरुपारतन्त्रे एह समजो, धरो बुद्धि मनमाहिं। समकित अमृतास्वाद पामी, ज्ञानविमल प्रतीत, करी अर्थ विचार भावो, एह सज्जन रीति॥ मन०॥२७॥ કિર્થ આ ભાવ ત્રીજા ષોડષકમાં કહ્યા છે. તેને ગુરુપારતંત્રથી સમજો, મનમાં ધારણ કરો. સમકિત રૂપી અમૃતનો આસ્વાદ પામીને નિર્મલ જ્ઞાનથી પ્રતીતિ કેળવીને તેના અર્થ વિચારો, તે સજ્જનોની પરંપરા છે. १. मग्नताने ज्ञानविमलभक्तिप्रकाश पत्र-१०२ Page #166 -------------------------------------------------------------------------- ________________ प्रणिधानादिआशयगर्भित साधारणजिन स्तवन १५९ (कळस) [गाथा] ए पांच ढाले पंच शुद्धि करी आतम भावना, जिन राजभक्ति रसाल मंजरी ग्रहो भवि जन पावना। जिम ज्ञानविमल प्रभाव महिमा उदय दिनदिन अति घणो, जगमांहिं न घटे सुयश प्रगटे प्रभुतणा गुण इम भणो॥२८॥ [अर्थ ॥ ५iय. ami giयेय ५२॥ शुम शयनी शुद्धि द्वारा सामान भावना डी. छ. ते ભગવાનની ભક્તી રૂપ મંજરી છે. ભવ્યજનો! તેને ગ્રહણ કરો. જેના કારણે દિવસે દિવસે વિશુદ્ધ જ્ઞાન પ્રભાવનો મહિમા વધશે, ઘટશે નહીં, દુનિયામાં યશ મળશે. આ રીતે ભગવાનના ગુણ ગાતા २४.. Page #167 --------------------------------------------------------------------------  Page #168 -------------------------------------------------------------------------- ________________ श्री उदयविजय रचित ॥ज्ञानक्रियासंवाद छत्रीसी॥ Page #169 --------------------------------------------------------------------------  Page #170 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન-ક્રિયા સંવાદ છત્રીસી ‘જ્ઞાન-વિાભ્યાં મોક્ષ:’ આ સૂત્ર પ્રસિદ્ધ છે. મોક્ષનું કારણ એકલું જ્ઞાન નથી અને એકલી ક્રિયા નથી. બંને એક લક્ષ્યમાં જોડાય ત્યારે કાર્યસાધક બને છે. બંનેનું પોતાનું મહત્ત્વ છે. બંને એકબીજાના પૂરક છે. સ્વતંત્રપણે એકલું જ્ઞાન કે સ્વતંત્રપણે એકલી ક્રિયા વિશેષ ફળ આપતાં નથી. બંને એક સાથે જોડાય તો જ અભિલષિત ફળ આપે છે. જ્ઞાન અને ક્રિયાની પૂરકતા વિષે ઘણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજના ઘણાં શાસ્ત્રોનો સમારોપ જ્ઞાનક્રિયાના સંવાદથી થયો છે. આગમની નિર્યુક્તિ અને ટીકા પણ જ્ઞાનક્રિયાના માહાત્મ્યની ગાથાથી પૂર્ણ થાય છે. જ્ઞાન અને ક્રિયા એકલા હોય તો અધૂરા છે, પૂરક હોય તો પૂરા બને છે, આ વાત સમજાવવા બંનેને અલગ કરી એકબીજાની સામે દલીલ કરાવવામાં આવે છે. અંતે બંનેના સમન્વયથી મોક્ષ છે, એ વાત દૃઢ રીતે સ્થાપિત થાય છે. સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાયમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનક્રિયાના સંવાદને અલ્પ શબ્દોમાં પ્રભાવી રીતે ૨જૂ કર્યો છે. કહે જ્ઞાનનય જ્ઞાન જ સાચું તે વિણ ખોટી કિરિયા રે, ન લહે રૂપું રૂપું ભણો સિપ ભણી જે ફરિયા રે. કહે ક્રિયા નય કિરિયા વિણ જે જ્ઞાન તેહ શું ક૨શે રે, જલ પેસી ક૨૫ગ ન હલાવે તારૂ તે કિમ ત૨શે રે. દૂષણ-ભૂષણ છે ઈહાં બહુલાં નય એક એકને વાદે રે, સિદ્ધાંતી તે બેહું પણ સાધે જ્ઞાનવંત અપ્રમાદે રે. .. ‘જ્ઞાનક્રિયા સંવાદ છત્રીસી' જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં આ. શ્રી વિજયસિંહસૂરિજી મહારાજ થયા. તેમના શિષ્ય શ્રીઉદયવિજયજી મહારાજ તેના કર્તા છે. સહેલી ભાષામાં, સ૨ળ દૃષ્ટાંતોનો આધાર લઈ બંને પક્ષોના સંવાદને આમાં ૨જૂ ક૨વામાં આવ્યો છે. જ્ઞાનનય ક્રિયાના મહત્ત્વને સ્વીકારવા તૈયાર નથી. તે ક્રિયાને વ્યર્થ સાબિત કરવા પ્રયત્ન કરે છે. તેની દલીલો બુદ્ધિવંતને આકર્ષે તેવી છે. કેવલજ્ઞાન જ્ઞાનસાધનાથી જ મળે છે. જ્ઞાન સદ્ગુરુ પાસેથી મળે છે. મોહ જ્ઞાન દ્વારા જ દૂર થાય છે. ‘જ્ઞાન દશા સદ્ગુરૂ થૈ જાગઇ જ્ઞાનથી જ સઘળા સુખના દરવાજા ખૂલે. આતમના આડે આવેલા કર્મના કમાડ ૫૨ લાગેલા તાળાને ખોલવાની ચાવી એક જ છે - જ્ઞાન. જ્ઞાનથી સ્થિરતા મળે છે. અશુભ વિકલ્પો જાગતા નથી. જ્ઞાન મમતાને સમતામાં ફેરવવાનો જાદુ કરે છે. જ્ઞાનથી જ ઉપશમ ભાવ પ્રાપ્ત થાય છે. જ્ઞાન શુદ્ધિભાવનું કારણ છે. અંતરમાં શુદ્ધભાવ જાગે છે ત્યારે આશ્રવ અટકી જાય છે. ઉપશમભાવના વૃક્ષની નીચે બેસીને જ્ઞાન Page #171 -------------------------------------------------------------------------- ________________ १६४ श्रुतदीप-१ અમૃતની ધારા વરસતી હોય તો તૃષ્ણા કેમ ન શાંત થાય? જ્ઞાનથી જ આત્માનું દર્શન થાય છે. જ્ઞાનથી જ આત્માના ગુણોનો અનુભવ થાય છે. આત્મ-ગુણદર્શન બે ઘડીમાં કેવલજ્ઞાન આપે છે. અંતરિ મહૂરતિ મઈ શિવ હોવઈ, જે અપના આપહી ગુણ જોવઈ પ્રસન્નચંદ્ર ઋષિ કેટલું કષ્ટ સહન કરતા હતા? છતાં જ્યાં સુધી જ્ઞાન ન થયું, ત્યાં સુધી સાધનાનું ફળ ન મળ્યું. મરુદેવી માતાએ તો એકલા જ્ઞાનના બળે જ મુક્તિ પ્રાપ્ત કરી હતી. પ્રથમ તેર ગાથામાં જ્ઞાનનયના પક્ષનું મંડાણ છે. ત્યારે પછી ઓગણીસ ગાથામાં ક્રિયાનયની રજૂઆત છે. ક્રિયા વિનાનું એકલું નિષ્ક્રિય જ્ઞાન નિષ્ફળ છે. નૃત્ય કલાનું જ્ઞાન હોય પણ હાથપગ ન હલાવે તો નૃત્યનો આનંદ મળતો નથી. સંગીતના જ્ઞાનથી આનંદ મળતો નથી. આનંદ પ્રાપ્ત કરવા ગળાને તકલીફ આપવી પડે છે. રત્નની પરીક્ષા કરતા આવડે પણ તેની કિંમત ઉપજાવવા પ્રયત્ન બજારમાં જ કરવો પડે. કેવળજ્ઞાન જ્ઞાનથી નહીં ક્રિયાથી મળે છે. જ્યાં સુધી જીવ સર્વ સંવરની ક્રિયા નથી કરતો, ત્યાં સુધી મોક્ષ મળતો નથી. જ્ઞાન ભલે દરેક ગુણને ખોલવાની ચાવી હોય, પણ ચાવી જ્યાં સુધી તાળામાં ભેરવીને ફેરવવામાં ન આવે ત્યાં સુધી ખજાનો ખૂલતો નથી. જ્ઞાનને પોતાના ફળની મંઝિલ સુધી પહોંચાડનાર ક્રિયા જ છે. ચારે ગતિમાં મનુષ્યગતિ શા માટે શ્રેષ્ઠ છે? મનુષ્યગતિમાં ચારિત્ર છે, ક્રિયા છે. જ્ઞાન ચારે ગતિમાં હોઈ શકે. ક્રિયા મનુષ્યગતિમાં છે. ક્રિયાને કારણે જ મનુષ્ય જન્મની કિંમત છે. કેવલી દેશોને પૂર્વ કોડ વરસ વિહરે છે. કેવળજ્ઞાન હોવા છતાં મોક્ષ મળતો નથી. અંતે શૈલેષીકરણની ક્રિયા દ્વારા જ મોક્ષ મળે છે. માટે જ્ઞાન કરતા ક્રિયા એક પગથિયું ઊંચી છે. કિરિયા ઈક સોપનઈ ઉંચી જ્ઞાન હોય પણ વિરતિ રૂપ ક્રિયા ન હોય તો બારમા દેવલોક સુધી જવાય. જ્યારે વ્રત રૂપ ક્રિયા નવમું રૈવેયક આપે છે. ગ્યાન દશા વ્રત છઈ અપની શક્તિ હો સૂઝઇ' ક્રિયા તેને સળગાવવા જેવી છે. ધૂપસળીમાં સુગંધ છે જ, પણ તે સળગે તો જ ફેલાય. આત્માના ગુણોની સુગંધ ક્રિયા દ્વારા જ પ્રગટ થાય છે. ગુરુસેવા હકીકતમાં ક્રિયા જ છે. જ્ઞાન ગુણ તો આત્મામાં પહેલેથી જ છે. જ્ઞાન માટે ગુરુ સેવાની શી જરૂર? લબધિ સુમતિ કી હૈ ઘટમાંહિ, તો કાહે ગુરુસેવા ચાહૈ” ક્રિયા હોય તો જ જ્ઞાન આવે છે. ક્રિયાથી જ ભાવ જાગે છે. ક્રિયાથી જ ગુણ ખીલે છે. ક્રિયા વિનાનું જ્ઞાન નિષ્ક્રિય અને નિષ્ઠાણ છે. માલતુષ મુનિ પાસે જરા પણ જ્ઞાન ન હતું છતાં ગુરુસેવાથી જ તેમને કેવળજ્ઞાન મળી ગયું. ક્રિયા મંદ પડેલા ભાવને પ્રબળ બનાવે છે. સામાન્ય ભાવદશાને તીવ્ર કરે છે. ભાવદશા તીવ્ર બને ત્યારે અણધાર્યા ફળ મળે છે. તીવ્ર દશા ફલ લેવા લાગઈ. Page #172 -------------------------------------------------------------------------- ________________ ज्ञानक्रियासंवाद छत्रीसी १६५ અંતમાં બંનેનો સમન્વય કરતા સંવાદકાર કહે છે. જ્ઞાન અને ક્રિયા પરસ્પર સાપેક્ષ છે. હોડી અને હલેસાં જેવો તેમનો સંબંધ છે. હલેસાં વિનાની હોડી નકામી છે, તો હોડી વિનાના હલેસાં વ્યર્થ છે. જ્ઞાન અને ક્રિયા એક સિક્કાની બે બાજુ જેવા છે. બંને હંમેશા સાથે જ હોય છે, પણ એક વખતે એક જ બાજુ દેખાય છે માટે વિસંવાદ જણાય છે. રથને જોડેલા અશ્વની જેમ જ્ઞાન અને ક્રિયા સાથે જ ચાલે છે. વસ્તુગતિ હોઈ જોડાજોડિ.” જ્ઞાન શક્તિ સ્વરૂપ છે. તો ક્રિયા તેની સક્રિયતા છે. જ્ઞાન ક્યારેય નિષ્ક્રિય બેસી રહેતું નથી. તે સક્રિય બનવા ક્રિયાનો સહારો લે જ છે. અને ક્રિયા એટલે સક્રિયતા. ક્રિયા જ્ઞાનશક્તિને જાગતી કરે છે. શુદ્ધિ જ્ઞાન ક્યું વ્રત આદરâ. વ્રત પણિ ગ્યાન દશા ક્રૂ તરસૈં, અંતરભાવ બાહ્ય કું ચાહૈ, બાહ્યભાવ અંતર અવગાહે આમ, જ્ઞાન નય અને ક્રિયા નય બંનેનો સંવાદ દર્શાવી કૃતિ પૂર્ણ થઈ છે. આગમોના કે શાસ્ત્રોના વાંચનથી વંચિત રહી જતા શ્રાવક વર્ગ માટે આવી કૃતિઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી છે. પઠન પાઠન અને વાંચનમાં આ કૃતિઓ ફરી પ્રચલિત કરવા જેવી છે. પૂર્વે શાસ્ત્રો પ્રાકૃત-સંસ્કૃત ભાષામાં જ રચાતા. મધ્યકાળમાં ગુજરાતી ભાષામાં શાસ્ત્રીય પદાર્થોને રજૂ કરતું સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. સંસ્કૃતનો અભ્યદય કાળ ફરી ન જાગે ત્યાં સુધી શાસ્ત્રના પદાર્થબોધને ટકાવી રાખવા ગુજરાતી ભાષાના પદ્યસાહિત્યનો પ્રસાર વધે તેવો પ્રયત્ન કરવા જેવો છે. આ સ્તવનની હસ્તપ્રત જૈનશાળા સંસ્થાપિત શ્રીનીતિવિજય હસ્તપ્રતસંગ્રહમાં છે. આ કૃતિ એક જ પાના ઉપર લખાઇ છે. ૧૯ પંક્તિ છે અને દરેક પંક્તિ પર પર અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખક પ્રશસ્તિ નથી. સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે ) કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે. -વૈરાગ્યરતિવિજય Page #173 -------------------------------------------------------------------------- ________________ श्री उदयविजय रचित ॥ज्ञानक्रियासंवाद छत्रीसी॥ सकलपण्डितशिरोमणिपण्डि(त) श्रीलब्धिसोमगणिगुरुभ्यो नमः॥ ज्ञानक्रिया नय दोउ है प्रवचन के मंडाण, प्रथमज्ञान के नय कहइ अपनै पक्ख प्रमाण॥१॥ ज्ञान रयण ज्ञान ही सयण ज्ञान ही अनुपम ज्योति(त), ज्ञानरुचके उदयथै केवल तरणि उद्योत॥२॥ (राग-केदारो गोडी) केवल तरणि उदय तब पावइं, ज्ञानप्रभात समय जब आवइं। सो मिथ्यामति रजनी विच्छेदै मोहसु जागर जब कछु वेदइं॥१॥ मोहनिंदथै जागो प्राणी, करि कछु संगति सदगुरु ज्ञानी। ज्ञानदशा सदगुरुथै जागइ, ज्युं तिलवास कुसुमकी लागई।॥२॥ जागि हु प्राणी जागि हु प्राणी॥(आंकणी) सम्यकज्ञान सकलमुखकुंची, ताथइ शुद्धदशा हुइ उंची। ज्ञानसुं थिरता रूप जगावइ जयसा अपउवन कमल कहावइ॥३॥ अशुभविकल्पतरंग न हुवई, लूतातंतु त्यायि न हु गूठई। ममता फिर समता गुण लावई, जैसइंधात हेम गुन पावइं॥४॥ ज्यु अभ्यंतर उवसम जागइ, तब उत्तम पदवी करि लागई। बाहिर कष्टि अकष्ट अनंता, रायप्रसन्नचंद दृष्टांता॥५॥ मरुदेवीसु ऋषभजिन माई, गज परि बइठी शिवपद पाई। कंडरीक-पुंडरीक विचारे, शुद्धदशा थई काज सुधारे॥६॥ शुद्धभाव जब अंतर जागई, आश्रव का तब जोर न लागई। कुपित गज क्या गिरि का लेवइं?, पाटु गगन कहो कुण देवइ?॥७॥ उपसमतरुकी शीतल छाया, ता परि ज्ञान सुधारस पाया। संवेग सार तरंगइ भीजइं, कहु क्युं करि तृसना न हु छीजइं?॥८॥ अजब ज्योति अपनी युं आवइं, विश्वभाव अनुकूल ही भावई। बाह्य क्रिया डंबर क्यं राचइं?, मोहदशा थई कर्म निकाच।।९।। प्रथम ज्ञान तब थै अहिंसा, आगमे बोलइ जिन अवतंसा। ज्ञान विना मणि कक्कर जैसा, वानर करि मणि न लहइं पइसा॥१०॥ जाके पुण्य पाप दोई होवई, बहुत होइ सो ज्ञानी जोवई। Page #174 -------------------------------------------------------------------------- ________________ ज्ञानक्रियासंवाद छत्रीसी १६७ पुण्य बहुत तब भोगविलासी जिण पणि राज्य करइ अविनासी॥११॥ भोग विना सो मुगति न चाहइं, भोग्य लही रागादिक चाहई। तप प्र(थ)इं पाप होवइं तो धोवइं, नहीतरि वेग(गे) केवलि होवइं॥१२॥ भावभजन विनु व्रत जो पावई, समय अनंता युंहि कहावई। अंतरिमहूरति मई शिव होवई, जो अपना आप ही गुण जोवई॥१३॥ ज्ञान के नय अयसा जब भासई, तब किरिया नय आप प्रकासई। दक्ष नटी न हु नृप संतोषई, नृत्यकला जो सरस न पोषई॥१४॥ ज्ञानी तारु पार न पावै, जो निय हस्त न पाउ हलावई। ताहुं परीक्षक विनु व्यापारइ, मणिथइं अपनी लच्छि वधारइं॥१५॥ पाचक याचक वाचक सबही, किरिया विनु फल न लहै कबही। मोदक ज्ञानी तृपति न पावई, जो उसके मुह मोदक नावइं॥१६॥ ज्ञानीः यतना जिनभाषी, बहु सिद्धांत यांहै(इहां) साखी। ज्ञानी चारहूं गतिमैं लहीयई, मानवगति व्रत शिवफल कहीयई।।१७।। केवल लबधि होत व्रतयोगई, सो संपूरण मानव लोगई। ज्ञानइके लाइक गुणठाणई, किरिया देसथई जिनवर जाणइं॥१८॥ ज्ञान कह्यां युं सकल गुणकुंची, निष्ठारंभई किरिया उंची (किरीया इक सोपानई ऊंची)। देसे ऊणी पूरवकोडी, केवलीयै क्यु सिध्दि न जोडी ?॥१९॥ अतिउत्तम तब ज्ञानी होता, शैलेसी संवर न पहुता। समय अनंतर शिवपद पावइ, सर्वोत्तम संवर जब आवइ॥२०॥ ज्ञान इकेला अच्युतदेवै, व्रतथइं ग्रैवेयक सुर लेवइं। ज्ञानदशा व्रतथई फल आपई, ज्ञान इकेला क्युं करि थापई ?॥२१॥ जियके पुन्य कह्या मु(सु)णि सोई, कटक मधुर ऊषध रुज दोई। कटु यतनइ करि सोऊ अपारा, तिहां उपदेश तणा व्यवहारा॥२२॥ किरिया साखी दियइ तब ज्ञानी(जा), दिन ज्युं वादल रवि छवि जानी। तरुकोटर जो अगनि न फरसइं, तब शाखा नवपल्लव विकसइं॥२३॥ घटमैं सारसुधारस आवै, रोगातंक सो दूर ही जावईं। अंतरज्योति बाह्य दिखलावई, यौवन मदभावादि जगावई॥२४॥ अब कहइं अंतरज्ञान अवाजइं, सहजइ ही व्रतकादी न भाजै। सब दृष्टांत इह विधि साधई, काहे उदयरी व्रत आराधई।।२५।। Page #175 -------------------------------------------------------------------------- ________________ १६८ श्रुतदीप-१ उत्तर शक्ति निमित्त खुलाई [खोलइं] (निमित्तसु लाई), निद्द लहै सुं बोलाया बोलई ?। दोहद धूपित तस फल देवइं, वेद जगावत नर त्रिय सेवइं॥२६॥ जलकी सीतलता जलमाहिं, तो भी पवन उदारै प्राहै। अग्नि अगर परिमल प्रगटावई, पारद प्रिय तंबोल जगाव।।२७॥ कुरु बक बकुल बहु दृष्टांता, निमित संयोगई निय फलवंता। बुद्धिवंत अभ्यासई बूझइं, व्रतथइं अपनी शकति ही सूझई।।२८॥ लबधि सुमति की है घटमाहिं, तो काहे गुरुसेवा चाहै ?। गुरु(की)सेवा जैसी दीष्या(क्खा) भावषु लावै ताथै शिक्खा॥२९॥ सुद्धज्ञान ज्युं व्रत आग(द)रिसै, व्रत पणि ज्ञानदशाकू तरसै। अंतरभाव बाह्यकुं चाहै, बाह्यभाव अंतरि अवगाहै।।३०॥ तीव्रवेद सो संगम कामइं, संगमथै वेदोदय पामइं। अंतरभाव बाह्यथै जागई, बाह्यसंग नर उत्तम मागइं॥३१॥ माषतुषादिक व्रतथइ ज्ञानी, ज्ञानीकी तेही व्रतथिति आनी। मंददशा सुजगाई जागई, तीव्रदशा फल लेवा लागई॥३२॥ अन्योन्य कारणता दीसइं, समभावई क्युं दिल न हु हीसइं ?। वस्तुगति दोऊं जोडाजोडि, हयच्छाया ज्युं होडाहोडि।।३३।। रुपईया चोभंगी धारे, तिहां निश्चयव्यवहार विचारे। अडभंगी पिण साची भावे, ज्ञान क्रिया दोऊ मिलि करावइं॥३४॥ एह विचारमैं जस मति राचै, सो समकित दृष्टि मन माछ। इण परि तत्त विभावो लोगा, जय मंगलमाला नितु भोगा॥३५॥ विजयदेवगुरु के पटधारी, विजयसिंह सदगुरु हितकारी। उदयविजय दोऊं नय सराहै पक्ख प्रमाण तणा शुभवाहै॥३६॥ ॥इति श्रीज्ञानक्रियासंवाद छत्रीसी संपूर्ण॥ ॥शुभं भवतु श्री॥ Page #176 -------------------------------------------------------------------------- ________________ अज्ञातरचित ॥अध्यात्मिक दूहा॥ Page #177 --------------------------------------------------------------------------  Page #178 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાતરચિત આધ્યાત્મિક દુહા આ કૃતિ આત્મલક્ષી ઉપદેશ આપે છે. તેમાં આત્માને સંસારનાં બંધનથી મુક્ત થવાનો ઉપદેશ છે. તે માટે વિષય, કષાય, હિંસા, ચોરી, જૂઠ, પરિગ્રહ વગેરે પાપોથી દૂર રહેવાની પ્રેરણા છે. કૃતિ દુહાઓમાં રચાઇ છે. દુહા ગુજરાતી ભાષાનો છંદનો પ્રચલિત પ્રકાર છે. તે સૌરાષ્ટ્ર દેશમાં વધુ પ્રચલિત છે. આ કૃતિ અપ્રગટ છે. તેની પ્રત ગુજરાતી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કેનિંગસ્ટ્રીટ કલકત્તાના હસ્તપ્રત સંગ્રહમાં છે તેનો ક્રમ પોથી ૧૯, પ્રતક્રમાંક -૧૧૯૪ છે. એક પત્ર છે. પત્ર ૫૨ ૧૩ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિ ૫૨ ૩૧ અક્ષર છે. પ્રત સુવાચ્ય છે. લેખક પ્રશસ્તિ નથી. ૧૮૧૯ સદીમાં લખ્યાનું અનુમાન છે. કૃતિનો સામાન્ય અર્થ પ્રસ્તુત છે. આ કૃતિ પ્રતિલેખક દ્વારા અપૂર્ણ રહી હોવાનું જણાય છે. સા. શ્રીહર્ષરેખાશ્રીજીમ. નાં શિષ્યા -સા. જિનરત્નાશ્રી Page #179 -------------------------------------------------------------------------- ________________ अज्ञातकर्तृक ॥आध्यात्मिक दहा॥ मल) जीव सवे ते आतमा, धर्म कहीजें एह। विषय थकी अलगा रह्या, शिवपुरि पोहता तेह॥१॥ (अर्थ) धाव. आत्म॥छ. धर्म मे.वाय .विषय था तो ४६८२३ छे. ते मोक्षमi. 04 . (१) [मूल) इंद्रिय पांचे जीपीई, जीपीइ चार कषाय। राग-द्वेष तिम परीहरो, तो दुःख किम न थाय॥२॥ (અર્થ) પાંચ ઇંદ્રિયને જીતીએ. ચાર કષાય જીતીએ. રાગ-દ્વેષનો ત્યાગ કરીએ. તો કોઇ પણ રીતે દુઃખ થશે नही. (२) मूल] विलंब म करिउ धर्म करी, आयु नहि विसास। सावधान थाए बापडा, उडी जासे सास॥३॥ (અર્થ) જીવ તું ધર્મ કરવામાં મોડું ન કર. આયુષ્યનો વિશ્વાસ નથી. બાપડા! તું સાવધાન થઈ જા. શ્વાસ ઊડી ४२. (3) मल] छकायमांथी आवीयो, छकायमांहि जाय। छकायने जे राखसी, ते अजरामर थाय॥४॥ (अर्थ) 4.७४यमांथा. भाव्यो छे, छायम ४वानो छ.४ ७४ायनी. २६॥ ४२ छ ते १.०४२।५२ थाय छे. (४) [मूल| तृष्णा वैरिणी आतमा, तृष्णा हुई विनास। तृष्णा मूकीने रह्या, नाव्या गर्भावास॥५॥ (અર્થ) તૃષ્ણા આત્માની દુશ્મન છે. તૃષ્ણાથી સર્વનાશ થાય છે. જેઓ તૃષ્ણા છોડી દે છે તેઓ ગર્ભવાસમાં सावता नथी.. (५) मूल) निद्र म करि रे आतमा, निद्राई होइं विणास। जाण्या ते नवि छेतर्या, तिणे सुरपुरी कीधो वास॥६॥ (અર્થ). હે! આત્મા! તું નિદ્રા ન કર. નિદ્રાથી વિનાશ થાય છે. જાગતા માણસો છેતરાતા નથી. તેઓ સ્વર્ગમાં वास. छ. (5) [मूलमुख रुडुं ते मनुष्यनु, जे बोलि अमृत वाणी। जिनवाणीइं आतमा, पोंहचीजे निरवाणि॥७॥ (अर्थ) भी... aus. cो छ, duel cleatथा मोक्षम पयाय छे ते. मनुष्यन मुज.स. वायछ.४ વાણી બોલવાથી મોક્ષમાં પહોંચાય છે. (૭) Page #180 -------------------------------------------------------------------------- ________________ आध्यात्मिक दहा [मूल] क्रोधे कलमुख ऊपजे, लेस्या विरुई था । आवी पोंहचे जेहतलें, मरीने दुरगति जाय ॥८॥ (અર્થ) ક્રોધને કા૨ણે ઝગડો થાય છે, લેશ્યા બગડે છે. ક્રોધથી માણસનું પતન થાય છે, મ૨ીને દુર્ગતિમાં જાય छे(ट) [मूल] क्रोधइं काई न उपरे (जे), अमृत लूसी जाय। (અર્થ) ક્રોધથી કંઇ ઉપજતું નથી, थतुं नथी (ए) खिमा खडग जो संपजइ, तो दुसमन कोई न थाय॥९॥ [मूल] दया न आवी प्राणीया, सत्त न बोल्या जंत । अदत्त आहार लीधा घणा, ते सहसे दुख अनंत॥१०॥ (અર્થ) પ્રાણીની દયા ન કરી, સાચું ન બોલ્યા, નહીં આપેલા આહાર વગેરે લીધા તે પ્રાણી અનંત દુઃખ સહન ५२शे. (१०) ક્રોધથી અમૃત જતું રહે છે હાથમાં ક્ષમા રૂપી ખડગ હોય તો કોઇ દુશ્મન [मूल] (અર્થ) [मूल] [मूल] (અર્થ) પહેલા જે જીવ જાગતો નથી મ૨ણ સમયે તેનું શું થાય? જીવ ૨ડતો ૨ડતો આવે છે અને રડતો રડતો भयछे (११) पहिल्या तो चेत्यो नहि, चंपांणे स्युं थाय । लू-लू करतो आवीओ, लू-लू करतो जाय॥११॥ [मूल] तेडुं आव्युं आतमा, जण पाछो नवि जाय । [मूल] १७३ धरम करेवा सांभर्यो, लागे कुओ न खणाय ॥ १२ ॥ (અર્થ) આત્માને મરણનું તેડું આવે છે, તે પાછું જતું નથી. મરણ સમયે જીવને ધર્મ યાદ આવે છે પણ [આગ सागे त्यारे ] डूवो न जोहाय. (१२) वीरे यम तण, थरथर धूजे जीव । तेणी वेला खमावता, नाहिं शुद्ध शरीर ॥१३॥ યમની ધાડ આવે ત્યારે જીવ થ૨ થ૨ ધ્રૂજે છે. તે સમયે પાપ ખમાવવાથી શરીર શુદ્ધ થતું નથી. (૧૩) मांचाथी उतारिओ, धरती कीधो वास । धर्म तो कीधो नहि, जाई जीव निरास ॥१४॥ (અર્થ) મરણ થતાં જીવને પલંગ પરથી ઉતા૨વામાં આવે છે, ધ૨તી ૫૨ સુવાડવામાં આવે છે. આમ જીવ ધર્મ કર્યા વિના નિરાશ થઇને ૫૨લોકમાં જાય છે. (૧૪) धन मेल्युं रे आतमा, कोइ न आव्यो साथ। धर्म {तो} कीजे नहि चालीओ, भूइं पड्या बे हाथ ॥१५॥ Page #181 -------------------------------------------------------------------------- ________________ १७४ श्रुतदीप-१ અર્થ) મરણ પછી ધન અહીં જ રહી જાય છે. કોઈ સાથે આવતું નથી. ધર્મ કર્યા વગર જીવ ચાલ્યો જાય છે. તેના બન્ને હાથ હેઠા પડે છે. (૧૫) [मूल| अरिहंत देव सुसाधु गुरु, धर्म ते दया विसाल। मंत्र तो नवकारपद, अवर म झंखो आल॥१६॥ (અર્થ) અરિહંત દેવ છે, સુસાધુ ગુરુ છે, દયા ધર્મ છે. મંત્રમાં શ્રેષ્ઠ નવકાર છે. બાકી બધી ખોટી જંજાળ છે (૧૬) मूल| संतोषि सुखिओ रहे, सदा सुधारस लीन। इंद्रादिक ते आगले, दीसई दुखिया दीन॥१७॥ (અર્થ) સંતોષી માણસ સુખી રહે છે. તે સદા સમતામાં મગ્ન હોય છે. તેની સામે ઇદ્ર વગેરે દેવતાઓ પણ દુઃખી દીન લાગે છે. (૧૭) [मूल] परवसता पाछी वलि, गई दीनता दर। आस पराइं जब तजी, जिउ झीले सुख पूर॥१८॥ (અર્થ) પરવશતા પાછી વળી અર્થાત્ દૂર થઈ. દીનતા પણ દૂર થઈ જાય જ્યારે જીવ બીજા ની આશા છોડી દે છે ત્યારે સુખનાં સરોવરમાં સ્નાન કરે છે. (૧૮) |मूल| झूरीने झंखर थया, सुख मूके निसास। कामि कामिनी पगि पडई, आस करइं इम दास॥१९॥ (અર્થ) આશા જીવને દાસ બનાવે છે. આશા ને પરવશ જીવ નિર્બળ થાય છે. ભોગને કારણે નિસાસા મૂકે છે. કામિની પરવશ જીવ સ્ત્રીને પગે પડે છે. (૧૯) નમૂન अगनि आपथी उपजे, तिसना आप जलाय। आपे आप विचारता, आप ही बुझाय॥२०॥ (અર્થ) તૃષ્ણા રૂપી અગ્નિ મનમાં જ પેદા થાય છે અને મનને બાળે છે. આપણી જાતને સમજાવીએ તો તૃષ્ણા પોતાની મેળે શાંત થઈ જાય છે. (૨૦) ૪-૮-૨૦૧૫, મંગળવાર Page #182 -------------------------------------------------------------------------- ________________ प्राचीन श्रुतसंपदाना समुद्धार अर्थे समुदार सहयोग आपनारा महानुभावोनी नामावली श्रुतसमुद्धारक श्रीमती चंद्रकलाबेन सुंदरलाल शेठ परिवार (मांगरोळ हाल-पुणे) श्रुतरत्न श्री भाईश्री (इंटरनेशनल जैन फाउंडेशन - मुंबई ) स्व.मंजुलाबेन तथा जयंतीलाल गोसालिया, बहेन हेमांगिनीनी स्मृतिमां राजेश गोसालिया (मांगरोळ हाल-दुबइ ) श्रुतसंरक्षक श्री हसमुखभाई दीपचंदभाई गार्डी (दुबई) श्रुतस्तंभ पू.सा. श्री हर्षरेखाश्रीजी म.नी प्रेरणाथी श्रीमती वसंत प्रभाबेन कांतिलाल (पुणे) पू.आ.श्री विश्वकल्याणसू. म. नी प्रेरणाथी श्री पद्ममणि जैन श्वे. मू. ट्रस्ट पू.आ.श्री राजरत्नसू.म.नी प्रेरणाथी श्री जवाहरनगर श्वेतांबर मूर्तिपूजक जैन संघ (गोरेगाव, मुंबई) श्रुतभक्त श्री शांतिकनक श्रमणोपासक ट्रस्ट (सुरत) श्री हसमुखलाल चुनिलाल मोदी चॅरिटेबल ट्रस्ट (तारदेव, मुंबई) श्री पार्श्वनाथ श्वेतांबर मूर्तिपूजक जैन संघ (मुंबई) श्रुतप्रेमी श्री गोडीजी टेम्पल ट्रस्ट (पुणे) श्री गोडीजी टेम्पल ट्रस्ट (पायधुनी-मुंबई) श्री रतनचंदजी ताराचंदजी परमार (पुणे) श्री मोहनलालजी गुलाबचंदजी बांठीया (पुणे) श्री नगराजजी चंदनमलजी गुंदेचा (पुणे) श्री नेमीचंदजी कचरमलजी जैन (पुणे) श्री भरतभाई के. शाह (सुयोग ग्रुप-पुणे) श्री सोहनलालजी टेकचंदजी गुंदेचा (पुणे) श्री सुखीमलजी भीमराजजी छाजेड (पुणे) श्री जैन आशापुरी ग्रुप (पुणे) श्री महेन्द्र पुनातर (मुंबई) Page #183 -------------------------------------------------------------------------- ________________ श्री सुधीरभाई चंदुलाल कापडिया (मुंबई) श्री संजयभाई महेन्द्रजी पुनातर (मुंबई) प्रो.श्रीमती विमल बाफना (पुणे) पू.सा.श्री नंदीयशाश्रीजी म.नी प्रेरणाथी श्री आंबावाडी जैन संघ (अहमदाबाद) श्री गोवालीया टेंक जैन संघ (मुंबई) श्री मोतीशा लालबाग रिलीजीयस चेरिटेबल ट्रस्ट (भायखला, मुंबई) श्री ऋषभ अपार्टमेंट महिला मंडल, (प्रार्थना समाजमुंबई) पू.आ.श्री तीर्थभद्रसू.म.नी प्रेरणाथी जे. सी. कोठारी देरासर जैन श्वेतांबर मूर्तिपूजक संघ (मलाड, मुंबई) श्री अशोक कालिदास कोटेचा (अमदावाद) जैन श्वेतांबर मूर्तिपूजक संघ (दहाणुकरवाडी, कांदीवली, मुंबई) श्री विमलनाथस्वामी जैन श्वेतांबर मूर्तिपूजक जैन संघ (बिबवेवाडी, पुणे) श्री मुनिसुव्रतस्वामी श्वेतांबर मूर्तिपूजक जैन संघ (लेकटाउन सो., पुणे) श्री श्वेतांबर मूर्तिपूजक जैन संघ (सोलापुर बजार,पुणे) श्री जैन श्वेतांबर मुर्तिपूजक गुजराती पंच (मालेगांव, नाशिक) श्रुतोपासक श्री अर्थप्राईड जैन संघ (मुंबई) पू.आ.श्री कलाप्रभसागरसू.म.नी प्रेरणाथी श्री मुलुंड श्वेतांबर मूर्तिपूजक जैन संघ (मुंबई) ___ पू.मु.श्री जिनरत्नवि.म.नी प्रेरणाथी श्री आदिनाथ सोसायटी जैन संघ (पुणे) पू.सा.श्री सूर्यमालाश्रीजी म.नी प्रेरणाथी श्री सम्यक् साधना रत्नत्रय आराधक ट्रस्ट (अमदावाद) पू. उपा. श्री जितेंद्रमुनिजी म.नी प्रेरणाथी श्रीमती सीमा जैन (होशियारपुर, पंजाब) श्री वर्धमानस्वामी जैन चेरिटेबल ट्रस्ट (सदाशिव पेठ, पुणे) । पू.आ.श्री तीर्थभद्रसू.म.नी प्रेरणाथी मातुश्री कमळाबेन गिरधरलाल वोरा परिवार (खाखरेची-मुंबई) आयोजित उपधान तप समिति पू.आ.श्री तीर्थभद्रसू.म.नी प्रेरणाथी मातुश्री मानुबेन माडण गुणसी गडा परिवार (थोरीयारी- मुंबई) आयोजित उपधान तप समिति श्रुतानुरागी श्री मुनिसुव्रतस्वामी श्वेतांबर मूर्तिपूजक जैन संघ (फातिमानगर, पुणे) श्री जैन आत्मानंद सभा (फरिदाबाद-पंजाब) प.म.श्री जिनरत्नवि.म.नी प्रेरणाथी श्रीजिनरत्न आनंद ट्रस्ट गोत्रीरोड श्वेतांबर मूर्तिपूजक जैन संघ (वडोदरा) श्री श्वेतांबर मूर्तिपूजक जैन संघ (गोरेगाव, मुंबई) Page #184 -------------------------------------------------------------------------- ________________ ॥ સુર્ય મે આડસ II श्रुत भवन પરિચય ૧) કરુણાનિધાન પ્રભુ શ્રી મહાવીરદેવે વિશ્વના હિત માટે જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ તેમના શિષ્યોએ સાંભળ્યો અને યાદ રાખ્યો તે જ ‘શ્રુત’ છે. ‘શ્રુત’નો અર્થ છે – ‘સાંભળેલું.’ - ૨) શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી કાળના પ્રભાવથી, વિધર્મીઓનાં આક્રમણોથી, અને શક્તિના ક્ષયને કારણે પ્રભુના શબ્દોને યાદ રાખવાનું અઘરું થતું ગયું. શ્રુત ભૂલાવા માંડ્યું. ૩) શ્રુત લુપ્ત થવાની શક્યતાઓ પારખીને આજથી ૧૫૦૦ વર્ષ પહેલાં વાચક વંશના આચાર્ય શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે ‘શ્રુત’ને લિપિબદ્ધ કરવાનો પ્રારંભ કર્યો. ૪) શ્રી દેવર્ધિગણી ક્ષમાશ્રમણે માત્ર ઉપલબ્ધ શ્રુત લખવા તે વખતનાં આગમોના પાઠમાં પ્રવેશેલી અશુદ્ધિઓને પણ ઠીક કરી, વિસ્તૃત પાઠોનું પુનરનુસંધાન કર્યું અને આગામોના પ્રમાણિત પાઠોને સ્થાપિત કરી અને પાઠાંતરોને સ્થાન આપ્યું. આ કાર્ય શ્રુતને લખવા કરતાં પણ વધુ મહત્ત્વનું હતું. ૫) શાસ્ત્ર લેખનની શરૂઆત થઈ તેના બે ફાયદા થયા - ૧. જૈન સંઘની જ્ઞાનસંપદા અત્યંત સમૃદ્ધ થઈ ગઈ. ૨. તે પછીના કાળમાં નવાં નવાં શાસ્ત્રોનું સર્જન શરૂ થયું. ૬) એક હજાર વર્ષના કાલખંડમાં લાખોની સંખ્યામાં શ્રુતનું લેખન થયું. આ સમયગાળાને આપણે ‘લેખન યુગ’ તરીકે ઓળખી શકીએ છીએ. ૭) લેખનયુગમાં બે સમસ્યાઓ ઉત્પન્ન થઈ. ૧. લખાએલાં શાસ્ત્રોમાં મનુષ્યસ્વભાવને કારણે મૂળ પાઠમાં અનેક અશુદ્ધિઓનો પ્રવેશ થયો. ૨. તેને લીધે અર્થનો નિર્ણય કરવામાં મુશ્કેલીઓ ઊભી થવા લાગી. ઉદા. તરીકે ‘પ્રશમરતી' નામના શાસ્ત્રની ટીકામાં એક જગ્યાએ પાઠ છે, ‘ન્નિધં પિતૃનં’ આ પાઠનો અર્થ છે, ‘સ્નિગ્ધ આહાર પિતાને મારી નાખે છે' આ પાઠ અર્થની દૃષ્ટિથી અયોગ્ય છે. મુદ્રિત પ્રતમાં અને નવી લખાએલી હસ્તપ્રતમાં પણ આ અશુદ્ધ પાઠ જ જોવા મળે છે. સાત સો વર્ષ પુરાણી તાડપત્ર પર લખાએલી પ્રતમાં શુદ્ધ પાઠ મળે છે, ‘સ્ત્રિયં પિત્તનમ્' જેનો અર્થ છે ‘સ્નિગ્ધ આહાર પિત્તનો નાશ કરે છે’ આ અર્થની દૃષ્ટિથી શુદ્ધ પાઠ છે. એકાદો શબ્દ ઓછો થવાથી પણ અર્થનો અનર્થ થઈ જાય છે. જેમ નવકાર મંત્રમાં ‘નમો લોર્ સવ્વસાહૂળ' પદ છે. એનો અર્થ છે ‘લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર.’ પણ આમાં ‘સવ્વ’ માંથી અડધો ‘વ’ કાઢી નાખવાથી એનો અર્થ થશે, ‘સાધુના શબને (મૃતદેહ) નમસ્કાર.’ ૮) વિધર્મીઓના આક્રમણને કારણે ઘણાં બધાં લિખિત શાસ્ત્રો નષ્ટ થયાં. બાકી બચેલાં શાસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ ગઈ. તેથી શાસ્ત્રોની ઉપલબ્ધતાની માહિતી મળવી પણ મુશ્કેલ થઈ ગઈ. ૯) આજથી બસો વર્ષ પૂર્વે ‘મુદ્રણયુગ’નો પ્રારંભ થયો. મશીન દ્વારા મોટી સંખ્યામાં શાસ્ત્રો પ્રકાશિત થવા લાગ્યાં. શાસ્ત્રોની પ્રાપ્તિ સરળ અને સહજ થઈ ગઈ. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૧). ૧૦) પરંતુ અશુદ્ધિની સમસ્યાનો ઉકેલ આવવાને બદલે કેટલેક અંશે તે વધી ગઈ. મુદ્રણ વખતે નવી અશુદ્ધિઓનો પ્રવેશ થયો. શાસ્ત્રોના અર્થઘટનમાં મુશ્કેલી પડવા લાગી. તજ્જ્ઞ વિદ્વાનોને આ અશુદ્ધિઓ ધ્યાનમાં આવવા લાગી અને તેમણે વ્યક્તિગત સ્તરે દરેક શાસ્ત્રોની મૂળ પ્રાચીન પ્રમાણિત હસ્તપ્રતો જોઈ તેને સુધારવાનો પ્રયાસ કર્યો. સમીક્ષિત સંપાદન પદ્ધતિનો સ્વીકાર અને કાર્યાન્વયન (Implementation) થયું. અત્યાર સુધી બધું મળીને ૫ થી ૧૦ટકા શાસ્ત્રોનું શુદ્ધ સંપાદન થયું છે. ૧૨) વર્તમાન શ્રમણપ્રધાન સંઘનું કર્તવ્ય, ૧. પ્રાચીન શાસ્ત્રોની સુરક્ષાવ્યવસ્થા, ૨. શાસ્ત્રની શુદ્ધ વાચનાનું નિર્ધારણ ૧૩) હસ્તપ્રતોનું રક્ષણ નહીં થાય તો શાસ્ત્રોનો નાશ થઈ જશે. અશુદ્ધ પાઠની પરંપરા જો આમની આમ ચાલશે તો શાસ્ત્ર વિકૃત થઈ જશે અને અર્થનો અનર્થ થઈ જશે. ૧૪) શ્રતભવનનું દર્શન (Vision) - ‘સમગ્ર જૈન શાસ્ત્રોની શુદ્ધ વાચના તૈયાર કરવી.' ૧૫) આ દર્શનને સાકાર કરવા માટે (Mission) ૧. સમગ્ર જૈન હસ્તપ્રતોનું દસ્તાવેજીકરણ (Documentation) ૨. સમીક્ષિત સંપાદન પદ્ધતિ, ભાષા, તત્ત્વજ્ઞાન, હસ્તપ્રત વિજ્ઞાનની અકાદમીનું નિર્માણ | (દસ વર્ષમાં ૫૦ સમીક્ષક સંપાદક વિદ્વાનો તૈયાર કરવા.) ૩. વર્તમાનમાં અને ભવિષ્યમાં જૈન શાસ્ત્રોની પ્રાસંગિકતા અને ઉપયોગિતાનું પ્રસ્થાપન ૧૬) પ્રકલ્પ (Projects) ૧) શાસ્ત્ર સંશોધન પ્રકલ્પ - આપણાં અનેક પ્રાચીન શાસ્ત્રો હજી પ્રકાશિત નથી થયાં. અનેક છપાએલાં શાસ્ત્રોનું શુદ્ધિકરણ આવશ્યક છે. ‘શ્રુતભવન'માં આ શાસ્ત્રોની સુધારેલી આવૃત્તિ તૈયાર થઈ રહી છે. આ પ્રકલ્પથી આપણાં શાસ્ત્રો શુદ્ધ સ્વરૂપમાં ઉપલબ્ધ થશે. ૨) વર્ધમાન જિનરત્ન - જિન શાસનના ઇતિહાસમાં આજ સુધી લખાએલાં બધાં જ શાસ્ત્રોની વિશાળ યાદી તૈયાર કરવી. - વર્તમાન જિનરત્નકોશમાં ૧૦ લાખ કરતાં પણ વધારે હસ્તપ્રતોની માહિતી પ્રાપ્ત થશે. ૩) અભ્યાસવર્ગ પ્રકલ્પ - શાસ્ત્રોનું સંશોધન એ સહેલું કાર્ય નથી. વિશાળ શાસ્ત્રોના સંશોધન માટે “કુશળ માનવ સંસાધન” (Skilled Human Resource) આવશ્યક છે. શ્રુતભવને આ બીડું ઝડપ્યું છે. અહીં સંસ્કૃત – પ્રાકૃત લઈ M.A. થએલા વિદ્યાર્થીઓ સંસ્કૃત, પ્રાકૃત અને જૈન તત્ત્વજ્ઞાન તથા લિપિવિદ્યા, સંશોધનવિદ્યાનું શિક્ષણ લઈ રહ્યા શ્રતભવનના આ કાર્યમાં અનેક ગચ્છ અને સંપ્રદાયના અનેક આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન મળી રહ્યું છે. શ્રુતસમર્પિત અનેક સંસ્થાઓનો સહકાર પણ મળી રહ્યો છે. ૧૭) ઉપલબ્ધિ - લગભગ ૧૦,૦૦૦ પત્ર (૧૦૦ શાસ્ત્રો)નું સંપાદન પૂર્ણ થયું છે. - લગભગ ત્રણ લાખ પ્રતોનું દસ્તાવેજીકરણ. - ૧૨ પંડિત તાલીમ હેઠળ છે. - ૮ વિદ્યાર્થી કેટલોગ (કોષ)ની આધુનિક પદ્ધતિથી તાલીમ હેઠળ છે. ૧૮) આગામી લક્ષ્ય ૧) જૈન વાદયનો વિશ્વકોશ - સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં રચાયેલ સમગ્ર જૈન કૃતિ અને કૃતિકારોનો પરિચયાત્મક કોશ ૨) લોકપ્રકાશ - (કર્તા-ઉપા.શ્રી વિનયવિજયજી મ.સા. રચિત) જૈન વિશ્વકોશ સમાન ગ્રંથનું વિશિષ્ટ સંપાદન. ૩) સમગ્ર જૈન હસ્તપ્રતોનું ડીજીટાઈડ કોપીના આધારે સૂચિપત્ર શ્રુતભવનમાં કલાપૂર્ણ જિનમંદિર, શ્રુતદેવતા સરસ્વતીની અત્યંત સુંદર પ્રતિમા, પ્રાચીન પટ, શંખ પર લખાએલું બારસા સૂત્ર વગેરે દર્શનીય છે. શ્રુતભવન એ “શુભાભિલાષા (રીલીજીયસ) ટ્રસ્ટ”ના નામથી પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધણી થયેલી ધાર્મિક સંસ્થા છે. Page #186 -------------------------------------------------------------------------- ________________ ॥सुयं मे आउसं // श्रुतभवन संशोधन केन्द्र