Book Title: Ratnashekhar Ratnavati Katha
Author(s): Jinharshsuri
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/036480/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - 5 દિ જી F 5. છે: w $ X * * * શ્રી જૈન ધર્મ પ્રકાશ”ના ગ્રાહકોને ૧૯મા વર્ષની ભેટ. श्री जिन हर्ष सूरि विरचित / श्री दयावर्धन गणी नव्धरित / पर्व तिथि महात्म्योपरि શેરવતી ક. | મૂળ સંસ્કૃત પ્રાકૃત અર્થપ્રય ચતુર Giyim __ _વીરમગામ. ભવ્ય જીવો હિતદાયક જાણી છપાવી હરિ કરનાર શ્રી જૈન ઘમહાર સભા ભાવનગર ભાવનગર–ધી વિધા-વિજ પ્રિન્ટિંગ પ્રેસ. છે વીર સંવત 2430. વિક્રમ સંવત 1860 * કર ". " *' \' - ' : ' ' ? ક 26 . રૂ - 55 * 2: 15 w - - P.P. Ac. Gunratnasuri MS. un Gun ALICHAK MUSE Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના બીર 1 પ્ર. ........... નોના હિતાર્થે પ્રગટ થતા, તેનેજ મેરે ખાતે વિષયના અને તેનાજ એ માં સદા આનંદી રહેતા અમારતરફથી દર માસે પ્રકાશ પામતા " શ્રી જૈન ધર્મ પ્રકાશ ની ભેટ તરીકે આ કથા ગ્રાહકોના હાથમાં સમર્પણ કરતાં અમારૂં હદય હથી ઉલ્લસાયમાન થાય છે. - રાંસારાગ્નિથી બળી જળી રહેલ-પણ મેહનીય કર્મના ઉદયથી વિરક્ત રાવ પ્રાપ્ત નહિ કરી શકનારા પ્રાણીઓને માટે આ પુસ્તક . કેટલું બધું ઉપયોગી છે તે અધિત વાંચ્યા પછી જ સમજાશે. ' * પવેની શી જરૂર છે? સંસારમાં ઉપન્ન થઈ તેમાં . પ્રાપ્ત થયેલ સુખે ન ભેગવવાં તે અયોગ્ય છે. જગતમાં જન્મ લઈ જે જે વસ્તુ નિયંત્રણ કરી છે તે સર્વે ભેગ માટે જ હોવાથી ભેગવવી આવા જુદા જુદા ઘણી જાતના વિચારે જુદી જુદી વ્યક્તિ તરફથી બહાર પડતા દશ્યમાન થાય છે. વિચારવાની અગતા છે કે મનુષ્ય ભવ કેવી રીતે મળે છે ? પૂર્વ ભવમાં કરેલાં પારાવાર શુભ કર્મોને ઉદયથીજ અત્યંત દુર્લભ એ આ મનુષ્ય ભવ - પ્રાપ્ત થયો છે. આપણાથી ઉતરતી પક્તિના પ્રાણીઓ તરફ દૃષ્ટિ ફેંકતાં : એમ માલુમ પડે છે કે વધારે તીવ્ર શુભ કર્મો ઉદય શિવાય મનુષ્ય ભવ પ્રાપ્ત થઈ શકે એમ નથી. આવાં શુભ કામને બંધ ધાર્મિક કાર્યો વડે જ થાય છે. ધર્મ તરક દૃઢ શ્રદ્ધા, તેમાં કહેલ વચનોની નિરપેક્ષ વૃત્તિથી સહણા, તે પ્રમાણે P.P. Ac. Gabhratsasuri M.S. Jun Gun Aaradhak Trust Page #3 -------------------------------------------------------------------------- ________________ વર્તન અને મનને હર હમેશ ઉતર કરવાની ભાવનાએજ શુભ કામને સંચય કરવાને વાસ્તવીક ઉપાય છે. * આ અસાર સંસારમાં પિતાનું તથા કુટુંબનું ભરણ પણ " વિગેરે કરવા માટે દિવસ અને રાત્રિએ અનેક પ્રકારની પાપમય - પ્રવૃત્તિ કરવી પડે છે. નબળાઇથી. મન ઉપર કાબુ રહેતો નથી તેથી, તે ઘણું પાપસ્થાનકો સેવવા દોરે છે. તે સત્ય છે કે આવી રીતે - પાપમય જીંદગી પસાર કરવામાં થોડા પણ એવા દિ સે હોવા જોઈએ કે જેમાં શુભ કર્મ સંચિત કરવા તરફ પ્રવૃત્તિ થાય. આવાં અને એવાં બીજાં કારણોથી સંસારી જીવો ઉપર એકાંત ઉપકાર દષ્ટિથી જોનાર આપણા શાસ્ત્રકારોએ-હંમેશા ધર્મકરણ કરવા ખત છે * નહિ મેળવી શકનાર મનુષ્યો પણ પર્વ દિવસે તો વખત મેળવશે એમ વિચારી પર્વ દિવસનું નિર્માણ કર્યું છે. આ વાત પર્વ તિથિની રે * જરૂરીઆત દેખાડી આપે છે. ' વળી સંસારમાં પેદા થયેલ સર્વ વસ્તુ પ્રત્યેકે ભોગવવી એવો નિયમ છે જ નહિ. જે વસ્તુના ઉપભોગથી પાપ એ છું થાય, વિકારીપણું પણ એવું થાય અને મને સાત્વિક વૃત્તિવાળું રહે તેવી વસ્તુઓ જ અશનમાં વાપરવા વિચાર રાખ.. વધારે પાપ લગાડનારી વસ્તુ ખાવાથી પેટ વધારે ભરાય તેમ નથી; તેથી જે વસ્તુની અનિવાર્ય જરૂરીઆત લાગતી ન હોય અને વધારે અશુભ કર્મ બંધ કરનારી લાગતી હોય તેવી વસ્તુઓ વપરાશમાંથી વર્જવી. . , પર્વ તિથિઓમાં બાહ્યદષ્ટિએ જોતાં પણ એની કઈક ખુબી માલુમ પડે છે કે તે દિવસે તપશ્ચર્યા-નિયમ વિગેરે બીજા દિવસ કરતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #4 -------------------------------------------------------------------------- ________________ સહેલાઈએ થાય છે અને વધારે આનંદદાયી-આદિકારક લાગે છે. આ અસાર સંસારમાં દુર્લભ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરી ધાર્મિક કાર્યોમાં જેટલું લક્ષ અપાય તેટલું આપવું તે દૃઢ વિચાર કરવાની ખાસ જરૂર છે: નહિ " જીવ આઠમ પાખી ન ઓળખી, જીવ અ ડેલાં કીધાં 55; " એ શબ્દો જમા તથા ઉધાર બાજુ કોઈ વખત આત્મનિરીક્ષણ કરવાને સમયે અવશ્યમેવ ઉચ્ચારવાનો સમા આવશે. આ સંસારમાં મોહ રાજી જાળ એ શી રીતે ફેલાએલી છે કે તેમાંથી છુટી જ યાનું બહુ મુશ્કેલ છે; તેથી સુનું કર્તવ્ય છે કે પાછળથી પશ્ચાતાપ કરવાનો સમ આવે તે કરતાં પહેલાં જ ચેતવું. પાં કોને કહેવા ? તેનું આરાધન કેવી રીતે કરવું તથા તેથી શું ફળ થાય ? વિગેરેનું વર્ણન આ કથા | Jથકર્તા એ પૃથક પૃ રીતે અનેક સ્થાને આપેલ હોવાથી અવ તે સંબંધી વિશેષ લખવાની જરૂર નથી. .આ નાની સરખો કથામાં પણ તેના કર્તાની ખુબી એવી સરસ છે કે તેમાં સ્થાને સ્થાને પ્રસ્તાવિક શ્લોકો અને ગાથાઓથી તેમજ જુદી જુદી કથાએ થી તેને વિચિત્ર પ્રકારની ચિત્રિત કરેલી છે અને * કથાના નાયક-નાઈ કાને અનેક પ્રકારના ધાનિક ગુણેથી શેખાવા છે: તેમજ વાર્તાનું મંડાણ કર્યા પછી આદિથી અંત સુધી પર્વતથિ શું ? - તેના ફાયદ, તેમાં કરવા 5 કરણ વિગેરે પથફ પૃથક્ રીતે શાસ્ત્રાધાર સાથે જણાવી દીધેલ છે. આ કથાના પ્રથમના કર્તા શ્રી જિન હર્ષસૂરિ છે કે જેઓ વિ. સં. ૧૫૦૨ની સાલમાં વિદ્યમાન હતું ? અને જેમણે આ તથા શિતિ સ્થાનક વિચારામાં સંગ્રહ-એમ બે ગ્રંથો રચેલા છે * . જુઓ જનધર્મનો પ્રાચીન ઈતિહાસ ભાગ 1 લે પૃષ્ટ 39 મું, ..." .. ...... . . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust '.. Page #5 -------------------------------------------------------------------------- ________________ , ત્યારબાદ શ્રી દયાવઠ્ઠનાણીએ તેને ફરીથી ઉદ્ધાર કર્યો હોય એ આ કથાના પ્રાંત ભાગે લખેલા એક કપરથી એ લુમ પડે છે. આ કપમાં અન્ય શ ઍ માંથી ઉદ્ધરેલ તેમજ નવા બ ાવેલ પ્રસ્ત કિ સંસ્કૃત નાકા, એ બધી ગ ઘ ઓ અને જુની ગુજરાતી ભાષામાં દુ ચેપ ઈ પુકમાં દાખલ કરેલ છે. જેથી આ કવામૂળ પગ બહુ ઉપયોગી અને અસરકારક છે. આ કથાનું ભાષાંતર ઉછરતા જૈન યુવક ને ચં: ગીરધર કાપડીઆએ કર્યું હતું; પણ આ કથામાં મગરી તથા ગુજ રાતી ભાષા પરત્વે અનુભવ વિશે જરૂર હોવાથી તેમજ તેની લખેલી પ્રત એકજ મળેલી તે પુરતી શુદ્ધ ને છેવ થી તેને સારી રીને સુધારી પ્રગટ કરવામાં આવ્યું છે. પરંતુ આવા શુભ પ્રયત્ન સંબથી ઉડાને મ ટે સદરહુ જેને યુવકને ધન્યવાદ ઘટે છે તેમજ આવા કાર્યમાં સતન ઉગી ૨હેવા ખાસ ભલાભ કરવામાં આવે છે. આ કથાની પ્રત પન્યાસજી શ્રી સિદ્ધિ વિજ્યજીએ આપી જો લાંબા વખત સુધી અીિં રહેવા દીધી તેને માટે તેઓ સાહેબને અત્ર આ ભ.ર માનવે ઘટે છે. - આ કથા એટલી બધી અસરકારક છે કે તે આત વાંચવાથી અવશ્ય પર્વ તિથિ એ રાવણે વાંચક વને દોર્યા સિવાય ૨હેજ નહીં એવી અમને અંતઃકરણ ની ખાત્રી થાય છે. અમે ઈચ્છીએ છીએ કે આ કથા વાચી સુતજનો પર તિવિતા અ.રાધનમાં તડકર થાએ અને તેના ઉત્તમ ફળને પ્રાપ્ત કરે. તથાસ્તુ. વૈશાક શુદિ પૂર્ણિમા 2 શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. સંવત 1960 6 ભાવનગર. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः श्रीवीराय. શ્રી જિન હર્ષસુરિ વિરક્ષિત પર્વ તિથિ મહાપરિ શ્રી રત્નશેખર રાજર્ષિ કથા. ocesteaca सयल कल्लाण निलयं, नामउणं बद्धमाण पयकमलं / पचतिहाइ वियारं, वृच्छामि जहागमे भणियं // 1 // અખિલ કલ્યાણના સ્થાનકરૂપ શ્રી વર્ધમાન સ્વામીના ચરણકમળને નમસ્કાર કરી પર્વ તિથિ પરત્વેના વિચાર આગમાનુસાર હું કહીશ.” દેવતા, મનુષ્ય અને ખેચરના ઇંડોથી સેવાતા જિનેશ્વર શ્રી મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં ગુણશિલ નામના ચૈત્યમાં સમેસર્યા; તે વખતે ગાતમ સ્વામીએ તેમને પ્રશ્ન કર્યો “હે કૈલાય નાથ ! કયા કયા પર્વ છે ? તેના આરાધનનું શું ફળ છે? અને તેના ભંગથી શે દોષ લાગે છે? તે કહે, પ્રભુ બેલ્યા “હે ગતમ, જિનાગમને વિષે એક સંવત્સરી પર્વ, ત્રણ ચતુર્માસિ પર્વ, તેમજ ચતુર્દશી, પૂર P.P. Ac. Gunratnasuri M.S, Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ પંચમી એ પવા કહેલા છે, તે પીને વિષે સર્વ પ્રયત્ન વડે ધર્મકરણી ફરવી. કહ્યું છે કે - 'संवत्सर चाउमासीएसु, अष्ठाहिया सुयतिहीसु। सव्यायरेण लग्गइ, जिणवरपूआ तव गुणतु // 1 // . વ્યાખ્યા–સાંવત્સરી પર્વ (પર્યુષણ), ત્રણ ચતુર્માસ, છે ઓળીની અઠ્ઠાઈ અને શ્રત તિથિએ તે શુક્લ પક્ષની બીજ, પંચમી અને એકાદશી, તથા ચારે પર્વણ તે અ.. છમીક ચતુર્દશી, પૂર્ણિમા ને અમાવાસ્યા પ્રમાણે શુકલ પક્ષમાં છ તથા કૃષ્ણ પક્ષમાં ત્રણ પણ કહેલી છે. * જિનેશ્વર ભગવંતે કહેલા એ પીને વિષે જે ધર્મારાધન. કરે છે તે જ પ્રધાન સુખને મેળવીને યાવત્ પરમપદ (મેક્ષ)ને મેળવે છે. પ્રાયે કરીને એ પીને વિષે શુભાશુભ ભાવમાં વર્તતા જીવો પોતપોતાના પરિણામને યોગ્ય પરભવના આયુષ્યને બંધ કરે છે. માટે તે પવને વિષે જિનેશ્વરની પૂજા કરવી, બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું, ધર્મ ધ્યાન ધ્યાવું, ત્રિદંડ (મન, વચન તથા કાયા) થી વિમવું, તેમજ સામાયિક, વિષધ અને પચ્ચખાણમાં ઉઘુક્ત થવું એ પર્વને વિષે આ પ્રમાણે શુભ કાર્યમાં પ્રવર્તતો મનુષ્ય વિમાનિક દેવતાનું પદ અથવા ઉત્તમ મનુષ્યની અદ્ધિ પ્રાપ્ત જાય એવો પુષ્યબંધ કરે છે તેમાં જરાપણ સંશય નથી, P.P.AC. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ T | (3) આ પ્રમાણેના પતિથિના વિચાર ઉપર રત્નશેખર રાજાનું દ્રત છે, 2 આ પ્રમાણે સાંભળી આખી સભાએ તેની કથા પૂછવાથી જગત ઉપકારી વીર પ્રભુએ નીચે પ્રમાણે તે કથા કહી. તે કથા જે પ્રાચીન ગ્રંથમાં છે તેનું દુર્લોક, હોવાથી અહીં ચંપૂ રૂપે તે કથા કહેવામાં આવે છે.'' આ જબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સર્વ શહેર યોગ્ય ગુણેથી શાભિત રત્નપુર નામનું નગર છે, જેમાં પુરવાસીઓએ કરેલા અપાર પુણ્યરૂપી પાણી થી ભરપુર સમુદ્રના ફીણના છાંટાઓની જેવા આકાશને વિપે તારાઓ - શોભી રહ્યા છે, તે નગરમાં નવીન સૂર્ય જેવો રત્નશેખર નામે રાજા છે. રાજ્યરૂપી આકાશના મધ્ય ભાગમાં તેનો ઉદય થયેલો જોઈ શત્રુરૂપ અંધકાર તે રણગ્રામ મૂકીને દૂર નાશી ગયેલ છે. તે રાજાને બીજા દેદય જેવો અને ત્રીજા નેત્ર જે અતિસાગર નામે મંત્રી છે. તેની બુદ્ધિરૂપી નોકા જડતા રહિત હેવાથી કોઈપણ પ્રકારના વ્યાપારરૂપ સમુદ્રને તરી જતી; કોઈપણ ઠેકાણે ખલના પામતી નહિ તે આશ્ચર્ય હતું. तरति सत्वरं जाडयोझिलता व्यापार माग / चित्रं यस्यमति नौकाक्वापिनुर्गेपिनास्खलन // 1. ચંપૂ-ગધપધાત્મક વાર્તા. ' 2. અહીં લેાકમાં ચમત્કાર છે. . - 'P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #9 -------------------------------------------------------------------------- ________________ એકદા રશેખર રાજા મંત્રીની સાથે વરસંત તુની લીલા જેવાને વનમાં ગયો. વનની અંદર ચંપક, શિરીપ, મલ્લિકા અને પાટલ વિગેરે પુના મકરંદમાં લંપટ યેલા ઝંકારને કરતા ભમરાએ શ્રાદ્ધમાં જમવાના લેબી દ્વિજની જેવા જણાતા હતા. વળી કેકિલા પોતાના સુંદર સ્વર વડે " હે રાજા, તું સમુદ્રથી વીંટળાએ સમગ્ર પૃથ્વીના સ્વામી છે છતાં શું તારૂ રત્નશેખર એવું નામ ગ્ય છે? 7 એમ કહેતી હોય એવું જણાતું હતું. વનમાં વિવિધ પ્રકારની કીડાઓ કરીને રાજા એક આ વૃક્ષ : નીચે બેઠે. તે વખતે તેણે તે વૃક્ષની શાખાપર બેઠેલા કિન્નશ્યમને જોયું. રાજાને જોઈને કિન્નરી પોતાના પતિને આ પ્રમાણે કહ્યું,- “આપણે રક્તવતી નામની જે કન્યાને જે છે કે જે દ્રષ્ટિને અમૃત વૃષ્ટિ રામાન છે, અને જેણે પિતાના સિભાગ્યની મહત્વતાથી સુર અને અસુરની સુંદરીઓને પણ પરાસ્ત કરી છે; વિશેપતો શું પણ જેનું રૂપ દ્રષ્ટિગોચર થતાં દેવતાઓને સ્વગીય રંભા (અલ્સર) પણ રંભા (કેળ) ની જેવી નિ:સાર લાગે છે; અત્યંત રૂપ તથા અત્યભુત વષવાળી તે નાના પ્રકારના ગુણરૂપી રત્ન ને ધારણ કરવાવાળા પુરૂને જન્મથીજ દોષના રસમૂહવાળા . દેખે છે. એવી તે રનવતી કે નરષિણી છે તો પણ જે તે આ (રત્નશેખર) ને દેખાશે તો જરૂર તેની સાથે લગ્ન કરશે એમ મને લાગે છે. આ પ્રમાણે સાંભળી કિન્નર બોલ્યા " બ્રમરી વનતસ્તે વિષે ભટકતી કોઈ ઠેકાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ અટકતી નથી, પણ ચંપક તરૂને જોતાંજ તે અટકી જય છે.' (એટલે કે તે નરષિણી છે, પણ આ નૃપને જોઈને ભ્રમરી જેમ ચંપક તરૂ પાસે અટકી જાય છે, તેમ નરપિણી મટી જશે.) આ પ્રમાણે વાતચીત કરીને તેઓ ઉડી ગયા - રત્નશેખર રાંજતો તેમની વાતચીત સાંભળીને રત્નાવતી કેણ હશે ? એમ વિચાર કરતો તો કામવથી વીંધાઈ ગયો. “અહા ! કામદેવનું કેવું વાંકાપણું છે કે જે સીએરૂપી બાવકે રણસંગ્રામમાં મનુષ્ય, દેવતા અથવા અસુરે ને તરતજ શક્તિહિન કરી નાંખે છે.” રાજ તો તેના દયાનમાં લાગી જઇ યેગીની માફક કાંઈ બોલતો નહતો, શ્વાસ પણ લેતો નહોતે અને હસ્તો નહેાતા. વિશેષ શું કહેવું? પણ જે તેનું ધ્યાન જૈન ધર્મમાં લગાડી દીધું હોય તો મુક્તિ કરતગતજ થાત. કહ્યું છે કે जा दव्ये होइ मइ, अहंवा तरुणीसु रुपवंतांसु / सा जइ जिणवरधम्मे, करयल मझठिया सिद्धि:॥ જે મતિ દ્રવ્ય વિષે હવે, રૂપવંત તરૂણું માંહિ .. તે જિન ધમ રાખતાં, મુક્ત કરેતલ માંહિ 1 - 1. એક પ્રસ્તાવિક દેહામાં કહ્યું છેચંપ તુજ મેં તિન ગુણ, રૂપ, રંગ ઓર વાસ; પણ તુજ મેં અવગુણ , ભ્રમર ન આવે પાસ. 1 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #11 -------------------------------------------------------------------------- ________________ qणी पायेद्युतकारस्य, यत्मियायां वियोगिन / भद्रोधावेधिनी लक्षे, तद्ध्यानं मेस्तुतन्मते // - જીટીઆનું ધુતમાં, વિયેગીનું સ્ત્રીમાંહી; રાધાવેધનું લક્ષમાં, મારૂં થાઓ તુજ માંહી, 2 અતિસાગર મંત્રી તેવામાં ત્યાં આવ્યું. રાજાને આવી સિચાતો જઈ તેણે અતિ આગ્રહથી તેનું કારણ પૂછ્યું. રાજાએ કહેલી હકીકત સાંભળીને રત્નવણી વિષે કિન્નર મિથુનને પૂગ્યા તે તેની પાછળ દોડ; પરંતુ તેમને એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર એમ ઉતાવળા ઉડી જતાં જોઈને તે પાછા ફર્યા. રાજાએ બળી મરવા માટે તેની પાસે અ મા. મંત્રીએ તે સાંભળીને વિચાર કર્યો કે સ્ત્રીઓ માટેના પુરૂષના પરવશપણાને ધિક્કાર છે. કહ્યું છે કે तावहत्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता। यावज्ज्वलति नांगेषु, हतः पंचपुपावकः॥ જ્યાં સુધી હયારા પંચબાણ (કામ) ને અગ્નિ અંગમાં પ્રજ્વલિત થયું નથી ત્યાં સુધી જ મોટાઈ, પાંડિત્ય, કલિનતા અને વિવેકીપણું છે. * * : કામની ગતિ ખરેખર વિષમ છે, કહ્યું છે કે' વિષ વિષયામાં તુ, ટૂરમત્યંતપંતર I - उपभुक्तं विपं हंति, विषयाः स्मरणादपि // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ TILL TTTTT - “વિષ અને વિષયમાં ઘણે મે તફાવત છે. વિપ તો ખાવાથી જ હણે છે, પણ વિષય તે સ્મરણથી પણ મનુષ્યને નાશ કરે છે. વળી ___ नाम्ना नहि विपं हंति, स्वप्ने दृष्टमपि क्वचित् / स्वप्नेनापिहि नाम्नापि. हंति नारीविषं क्षणात् // વિષ માત્ર નામ લેવાથી કે સ્વપ્નમાં દેખવાથી હણતું નથી, પણ નારીરૂપ વિષ તો સ્વપ્નમાં તેમજ નામ માત્ર લેવાથી પણ મનુષ્યને તત્કાળ હણે છે. ? વળી આ લેકમાં તેનેજ માટે કહ્યું છે કે - किमु कुवलयनत्रा; संतिनो नाकनार्य- .. ત્રિરાતિય તાપ ચાપિ છે ; हृदयतृण कुटीरे दीप्यमाने स्मराग्नावुचितमनुचितं वा वेत्ति कः पंडितोऽपि // ' . શું કમળ સમાન નેત્રવાળી દેવાંગનાએ તેને નહોતી કે જેથી ત્રિદશપતિએ (ઈ.) અહલ્યા તાપસીને સેવી, પરંતુ દદય રૂપી ઝુંપડીમાં કામાગ્નિ પ્રજવલિત થયે સતે . પંડિત પણ ઉચિત કે અનુચિત જાણી શકતો નથી, છે હત્યારા વિધિએ આ સંસારમાં મહિલા રૂપી પાસ એ કે - સંસારે વિદિશા, મારુ પરંવારં बझात जाणमाणा, अयाणमाणावि वझांत / / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #13 -------------------------------------------------------------------------- ________________ ( 8 ) : પાથર્યો છે કે તેમાં જાણ પુરૂષ પડે છે, અને અજાણ પણ પડે છે. અર્થત પંડિત અને મૂર્ખ બધા તે પાસમાં સપડાઈ જાય છે. વળી કહ્યું છે કે - .. संमोहयात मदयति विडंवयंति निर्भर्छयंति रमयंति विषादयति / : एताः प्रविश्य सदयं हृदयं नराणाम् किं किं न वामन यना हि समाचरन्ति / / સ્ત્રીઓ સદય પુરુષના દદયમાં પ્રવેશ કરીને મોહે પમાડે છે, મદ ઉત્પન્ન કરે છે; વિડંબન કરે છે, નિર્ભના કરે છે, રમાડે છે અને વિષાદ પમાડે છે. ખરેખર તેઓ શું શું કરતી નથી ? અર્થાત્ સર્વ કરે છે. ) - આ પ્રમાણે વિચાર કર્યા પછી મતિસાગર મંત્રી રાજાના પ્રાણનું રક્ષણ કરવા માટે સકત માસમાં તેને શોધ લાવવાનું વચન આપી એક સેવકને સાથે લઈને દક્ષિણ દિશા તરફ ચાલ્યો. તે વખતે ખુશી થયેલા રાજાએ તેને આશીર્વાદ આપે - “રસ્તામાં તમારું કલ્યાણ થાઓ, મને તમારે સમાગમ કરીને વહેલે થાઓ અને તમે ઇચ્છિત કાર્ય સિદ્ધ કરો. વળી યોગ્ય વખતે અમારૂ સ્મરણ કરજે. વળી તમને અરિહંતનું મંગળ થાઓ,'રાદ્ધનું મં 1 આ બધા વાકયો દેખાડે છે કે રત્નશેખર રાજા જન * ધર્મ હતો, અગર જો કે તે પ્રથમ દર્શાવ્યું નથી, . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ ગળ થાઓ, સર્વ સાધુનું મંગળ થાઓ અને જિનેત્રના ધર્મનું મંગળ થાઓ. વળી અરિહંત ભગવાન તમારા મા સ્તકનું રક્ષણ કરે, સિદ્ધ ભગવાન્ તમારા વદનનું રળ કરે, આચાર્ય મહારાજ તમારા દેદયનું રક્ષણ કરે, ઉ. પાધ્યાય તમારા કરયુગલનું રક્ષણ કરો અને મુનિઓ તમારા પદકમળનું રક્ષણ કરે. એ સર્વના પ્રભાવથી નિર્વિને કાર્યની સિદ્ધિ થજો, માર્ગમાં ક્ષેમકુશળતા વર્તજે અને પાછા શીધ્ર દર્શન દેજો. આ પ્રમાણેની આશિપુ ગ્રહણ કરી મંત્રી ત્યાંથી ચાલ્યો. પવી ઉપર ફરતાં ફરતાં એક વનને વિષે કે રત્નમય ભુવનમાં એક કન્યા મતિસાગરે જઈ. તેને જોતાં જ તેના મનમાં વિચાર આવ્યું કે આ કોઈ દેવી, કિન્નરી કે ખેચરી જણાય છે કે જે કોઈ કારણથી મહચરી થયેલી. છે, તે શિવાય બીજી રીતે આવી કન્યા હોવાનું ધટતું નથી. કહ્યું છે કે રાહુની અને ગરૂડની ભીતિથી શું ચંદ્રમાએ અને શેષનાગે આ મૃગનેત્રાના વદનમાં અને વેણુમાં આશ્રય કર્યો છે? આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ તેને પૂછયું હું કન્યા, તું કોણ છે ? ?, કન્યા- હું આ મંદીરના સ્વામી યક્ષની પુત્રી છું, મંત્રી–તે કયાં છે ? કન્યા-પાકાલ ગૃહમાં તે રહે છે,' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #15 -------------------------------------------------------------------------- ________________ (10) મંત્રી–ત્યાં જવાને કર્યો માર્ગ છે ? . . કન્યા–આ બળતા અગ્નિકુંડમાં પડવાથી ત્યાં જવાય છે, આ પ્રમાણે સાંભળી મંત્રીએ ત્યાં જવાનો વિચાર કરી, કારણ કે સાહુસવિના કેઈ કાર્ય સિદ્ધ થતું નથી, - સાહસીયાં લચ્છી હવઈ, નહુ કાયર પુસિહ; કaહ ક ચણ કુંડલહ, અંજણ પણ નયણહ ? તે કઈ આરંભીએ, મહિમંડળ વિવસાઓ; જીણે વ્યાપારે શિર ધુણે, હરિહર વિહિ જમરાઓ. 2 સાહસિક પુરજ લમી મળે છે, કાયરને પ્રાપ્ત થતી નથી. જેમકે કાન વિંધાય છે તે તેને કંચનના કુંડિલ આપવામાં આવે છે અને આંખને માત્ર કાજવીજ અપાય છે 1. વળી આ પૃથ્વી પર જમીને એવું કોઈ કાર્ય કરવું જોઈએ કે જે કાર્યના વ્યાપારને જોઈને હરિ, હર, બ્રહ્મા ને જમરાજ સુદ્ધાં આશ્ચર્ય પામીને મસ્તક ધુણાવે, 2, - આ પ્રમાણે વિચાર કરીને મંત્રીએ પોતાની સાથેના માણસને પિતાના ખબર આપવા માટે રાજા પાસે પાછા એકલો. તેણે રાજા પાસે જઈને મંત્રીને વૃત્તાંત જણાછે. રાજા તે સાંભળી મંત્રીનું સ્મરણ કરતે સતે બલ્ય, " હા મંત્રી, તેં તો સત્વ વાપર્યું છે. હવે મારૂં ભાગ્ય કેવું ફળે છે તે જોવાનું છે,' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #16 -------------------------------------------------------------------------- ________________ ( 11 ) અહીં વનમાં રહેલ મંત્રી બીજે દીવસે. પ્રાત:કાળમાંજ પાન કરી તૈયાર થઈ ઉભો હતો અને તે કન્યા ધિ અહે ! બહ સત્યવાનું કાર્ય કરે છે. 2 એમ કહેતી હિતી તેટલામાં તો તે અગ્નિકુંડમાં પડયે; પરંતુ યક્ષના પ્રભાવથી તેના અંગેનું પુરેપુરું રક્ષણ થયું અને પાતાળ - ગૃહમાં એક સિંહાસન ઉપર પોતાને બેઠેલે તેણે જોયે. પછી ત્યાં પક્ષ ને યક્ષણ બંને તેની સમક્ષ પ્રગટ થયા અને પેલી કન્યા તેને અર્પણ કરી. યક્ષે કહ્યું " ઘણા વખ - તથી તમારી રાહ અમે જતાં હતાં તે તમે આજે પ્રાપ્ત થયા છે, માટે આ બાળાને વરે, 22 મંત્રીએ પૂછયું “દેવતાઓને પુત્ર પુત્રીનો અભાવ હોય છે, છતાં તમારે પુરી ક્યાંથી ? " યક્ષે કહ્યું કે મારી - હકીકત સાંભા પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળમાં તિલક સમાન તિલકપુર નામના નગારને વિષે બંને પ્રકારે ધનાઢય એક શ્રેષ્ઠી રહેતા હિતો. તેને શ્રીમતી નામે પતિભક્તિવાળી પ્રમદા હતી, અ ન્યા શ્રીજયસિંહ સુરિ ગુરૂ મહારાજ વનને વિષે પધાર્યા છે એવું સાંભળી શ્રેષ્ઠી તેમને વંદન કરવા વનમાં ગયો, વ્યાખ્યાનમાં ગુરુમહારાજે પવંતથિનું નીચે પ્રમાણે વર્ણન કર્યું. પર્વ દિવસને વિષે યથાશક્તિ તપ, ક્રિયા વિગેરે આ 1. પૃથ્વી જાણે કે એક સ્ત્રી હોય તેવું રૂપ તેને આપવામાં આવ્યું છે જે સંસ્કૃતમાં સાધારણ રીતે વારંવાર દશ્ય થાય છે. 2. નામથી અને દ્રવ્યથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ (12) ચરવું તે શ્રેષ્ઠ છે, પણ જો તેમ ન બની શકે તો પર્વતિથિને દિવસે તે અવશ્ય આચરવું; કારણ કે પવૈદિવસે કરેલું અપ ધર્મકૃત્ય પણ અધિક ફળ આપે છે. શ્રી સિદ્ધાંતમાં પણ કહ્યું છે -" ભગવંત ! ભવ્ય જીવોએ બીજ પ્રમુખ પર્વને વિષે કરેલા ધર્માનુષ્ઠાનનું શું ફળ છે? ભગવંત કહે છે કે પ્રાયે પવેલિથિવિશે જીવ પરભવનું આયુષ બાંધે છે તેથી રાધુએ, સાધ્વીએ, શ્રાવકે અને શ્રાવિકાએ અથવા અન્ય કોઈ પણ પ્રાણીએ પવૈદિવસમાં તપ વિગેરે ધર્મનુષ્ઠાન શુભ પરિણામ વડે કરવાં કે જેથી શુભ આયુ:કર્મ બંધાય.” આ પ્રમાણે શ્રી નિરયાવળી શ્રુતસ્કંધમાં ક વળી કહ્યું છે કે “બીજને દિવસે બે પ્રકારનાં ધર્મ ( સુનિધર્મ ને શ્રાવકધર્મ ) આરાધો, પંચમીએ પાંચ પ્રકારના પાનનું (મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન ) આરાધન કરવું, અષ્ટમીને દિવસે આઠ પ્રકારના કર્મ (ાનાવરણીય ઇત્યાદિ ને જેવા પ્રયન ક વા, એકાદશીએ અગીઆર અંગનું આરાધન કરવું અને ચતુર્દશીને દિવસે ચાર પર્વનું આરાધન કરવું ? - આવશ્યક સૂત્રમાં પણ કહ્યું છે કે –“જિને મતને વિષે તપ વિગેરે અનુષ્ઠાન માટે સર્વકાળ ઉરિત કહે છે, તેમાં પણ અષ્ટમી, ચતુર્દશીને દિવસે અવશ્ય પિષધ દ્રત ૨વું એમ કહ્યું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #18 -------------------------------------------------------------------------- ________________ . (13) - પિધાધિકારમાં શ્રી ભગવતી સૂલમાં પણ કહ્યું કે“યાં તુંબિઆ નગરીમાં ઘણા પાસક (શ્રાવક)વશે છે, જે અત્યંત દ્રવ્યવાન છે, કાંતિમાન છેનેવિંછા એવા વિપુળ ભવન, આસન, અયન, યાન, વાહનાદિકના સ્વામી છે, જાતિવંત છે, રૂપવંત છે, સત્યવંત છે, યાવત્ ચતુદે, પૂર્ણિમા મે અમાવાસ્યા પ્રતિપૂર્ણ ( ચારે પ્રકારનો ) પારસહ કરતા સતા પાળતા સતા વિચારે છે. >> ઈત્યાદિ, વળી લોકીક શાસ્ત્રમાં પણ કહ્યું છે. चतुर्दश्यामी चैव, अमावास्या च पूर्णिमा / पर्वाण्येतानि राजेंद्र, रविसंक्रातिरेव च // 1 // तैलस्त्रीमांससंभोगी, पर्वस्वतेषु वैपुमान् / विमुत्र भोजनं नाम, नरकं याति वै अतः // 2 // ચુદ્ધિષ્ઠિર પ્રત્યે શ્રીકૃષ્ણ કહે છે કે, હે રાજે! ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા, પૂર્ણિમા અને સૂર્ય સંક્રાતિ એ પર્વે કહ્યું છે. એ પર્વને વિષે તેલ, સ્ત્રી અને માંસને ભેગવનાર મનુષ્ય વિમુત્ર ભેજનનામના નરકમાં જાય છે, જનશાસ્ત્રમાં કહ્યું છે કે -" એકદા પર્વતિશિનું મહાભ્ય સાંભળી શ્રેણિક રાજાએ ભગવતેને પૂછ્યું " હે થ્રિલ- . કયનાથ ! પર્વતિથિને વિષે શું કરવા ગ્ય છે અને શું 1. જે નરકમાં અન્ન ને પાણી તરીકે વિકાને મુજ ખાવાં પડે છે. ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉર્યું છે ? " ભગવતે કહ્યું-૮ પર્વતિથિને વિષે પ્રથમ તે છતી શક્તિએ પાષધ ઉપવાસ અવશ્ય કરે; અને જે ઉપવાસ કરવાને અશક્ત હોય તેણે યથાશક્તિ બિલ વિગેરે તપશ્ચર્યા યુક્ત પોધ કરવો. તેમ પણ ન થઈ શકે તે બે વખત સાયેક ( પ્રતિક્રમણ ) સર્વ ચિત્ય તથા સાધુ સુનિરાજને વંદન ચાર વખત સમય અને યથાશક્તિ, બાહ્ય-અત્યંત૨ તપ કરવા. વળી સચિત્ત આહાર જવેદ તથા બ્રહ્મચર્ય ધારણ કરવું ઈત્યાદિ ધર્મકૃત્ય કરવાં, તેમજ નહાવું, લુગડાં ધોવાં, માગું ગુંથવું, સ્ત્રી સેવન કરવું, ખાંડવું, પીરસવું, લીંપવું વિગેરેને પર્વદિવસે ત્યાગ કરે. " આ પ્રમાણેનો મુનિ મહારાજનો ઉપદેશ શ્રવણ કરીને તે શ્રેષ્ઠી પર્વતિથિ સંબંધી નિયમે લઇ ઘરે આવે અને ર્મકૃત્ય કરતે સતે રહેવા લાગ્યા એકદા તે શ્રેષ્ઠી અષ્ટમીને દિવસે પિષધ વ્રત ધારણકરી. કિંઇ ખંડિત ઘરમાં કાર્યોત્સર્ગી રહ્યા હતા, તે વખતે તેની નિશ્વળતા માટે સેધ છે તેની પ્રશંસા કરી; તે સાંભળી માણિ ભદ્ર દેવે તે શ્રેષ્ઠી પાસે આવી તેને ચળાવવાનો પ્રયત્ન કર્યા; પણ તે ક્ષેભાયમાન ન થવાથી હર્ષિત થયેલા તે દેવે તેની પાસે નાટક કર્યું. સૂર્યોદયે તેણે કોગે પાર્યો ત્યારે દેવે કહ્યું- " હું સંતુષ્ટ થયે છું માટે કોઈ વર માગે. શ્રેષ્ઠી એ કાંઈ પણ માગ્યું નહિ, તેપણુ દેવે તેને આકાશગામિની વિદ્યા આપી; પરંતુ કહ્યું કે આ વાતની બે માણસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #20 -------------------------------------------------------------------------- ________________ (15) . શિવાય ત્રીજાને ખબર પડી જોઈએ નહિ; જો ત્રીજો માણસ તે જાણશે તે તેજ વખત તે વિદ્યા ચાલી જશે, એમ કહી તે દેવ સ્વર્ગમાં ગયો અને શ્રેષ્ઠી પિતાને ઘેર આજે, પછી વિદ્યાના પ્રભાવથી તે શ્રેષ્ઠી અષ્ટાપદ વિગેરે -રના તિર્થની યાત્રા કરવા લાગ્યું. એકદા તેની પત્ની તેનું કારણ પૂછ્યુંત્યારે શ્રેષ્ઠીએ તે વાત કઈ અન્યને. જણાવવી નહિ એમ સે ગન દઈને તે વાત તેને પ્રેમને લીધે દર્શાવી, એકદા ષ્ટાપદ તીર્થની યાત્રા કરી તે શ્રેષ્ઠી પાછા ફરતા હતા તેવામાં તે આકાશમાંથી અચાનકજ નીચે પડયે; પણ ભેય ઉપર નહિ પડતાં સદ્ભાગ્યે એક તળાવમાં પડયો. “અરે આ શું થયું ! મારૂં સારું લાગ્ય કે હું શિલા સાથે અથડાય નહિ ? એમ વિચાર કરતો શ્રેષ્ઠી તળાવમાંથી બહાર આવી પાળ ઉપર વિશ્રાંતિ લેવા બેઠો અને વિચાર કરવા લાગ્યો કે ખરેખર તેણીએ (તેની પત્નીએ) તે વાત અન્યને કહી હશે. કહ્યું છે કે સ્ત્રાપુ ગુહ્યું છે તિરું કુપા રાવપુત્તમ છે , शीघ्रं विस्तारमायांति, प्राज्ञेशास्त्रंतर्थवच // “સ્ત્રીને કહેલી ગુપ્ત વાત, જળમાં નાંખેલું તેલ, સુર - પાત્રને આપેલું ઉત્તમ દાન અને બુદ્ધિમાને શીખેલું શાસ્ત્ર , શીધ્ર વિસ્તાર પામે છે? P.P. Ac. Gunrataasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ (16) * વળી કહ્યું છે કે. . दुर्जनानां नरेद्राणां, नारीणां बिलसझनां / . विश्वासो नैव कर्तव्यो, कुगुरूणां विवेकिना // “જનને, રાજાનો, નારીનો, બિલમાં રહેનારા સપદિ પ્રાણીઓને અને કુગુરૂનો વિવેકી પુરૂષોએ વિધા - રસ કરવો નહિ.2 . અગરજો કે પ્રાણ કંઠે આવ્યા હોય તો પણ સ્ત્રીને કદીપણ ગુપ્ત વાત કહેવી નહિ; જેમ કરવાથી (સીને ગુપ્ત કહેવાથી ) પુંડરીક નામના સપેને ગરૂડે પ્રાણુત પીડા કરી. તે કથા નીચે પ્રમાણે છે. ગરૂડથી ભીતિ પામેલો પુંડરીક નામનો એક સર્ષ કેઈ નાના ગામડામાં વિપ્રનો વિષ ધારણ કરી, એક સ્ત્રી પરણી છોકરાઓને ભણાવતો તો પિતાનું આયુષ્ય માળતો હતો. એકદા પિતાની પત્નીને સ્નેહને લીધે તે વાત (પોતે સર્ષ છે અને વિપ્ર વેષ ધારણ કરેલ છે ) તેણે કહી. તેણે “અહે! હું તો પુંડરીક નાંગની પત્ની છું ? એમ બેલતી પાણી ભરનારીઓની સાથે આનંદથી તે વાત કરવા લાગી, ગરૂડ કે જે પુંડરીકને શેધતો ફરતો હતો તે પુંડરીક નાગનું વૃત્તાંત સાંભળીને જે સ્ત્રી તે વાત કરતી હતી તેનાજ ઘડા ઉપર ચકલાના વિષે બેસી તેને 1. બિલ શબ્દ ગુફા પણ સમજવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ II (17). ધિર. ગયા અને પુંડરીકની સ્ત્રીના દેખતાં તેને (પુંડરીક) પકડીને ચાલવા લાગ્યા. તે વખતે “પ્રાણ કંઠે આવ્યા છે તોપણ સ્ત્રીને ગુહ્ય વાત કહેવી નહિ” વિગેરે મતલબવાળે લેક' પુંડરીક છે . ગરૂડે તે જ વખતે તે લોક પિ તાની પાંખ રૂ૫ ભીતપર લખાવીને તેની પાસેથી શીખી ; લીધો. તે જોઇને પછી પુંડરીકની પત્નીએ કહ્યું - " ધિ કાર છે તમને કે ગુરૂને હુણે છે, તે સાંભળી ગરૂડે પંડરીકને છોડી દીધો, એટલે તે સ્ત્રીભર્ત સ્વસ્થ થયાં. આ પ્રમાણે અનેક પ્રકારના વિચાર કરતા તે શ્રેષ્ઠી મહાકષ્ટ વડે છ મહિને અષ્ટમીને દિવસે સાંજરે પેતાને ઘેર પહોંચ્યો. તેને આવેલ જોઈ સર્વે ખુશી થયા અને તેનું સન્માન તથા સેવાભક્તિ કરવા લાગ્યા. પછી તેની સ્ત્રી શ્રીમતી તેને સ્નાન કરાવવા ઉઠી, એટલે તેણે કહ્યું44 આજે અષ્ટમી છે. >> શ્રીમતીએ હસતાં હસતાં કહ્યું આટલા દિવસ સુધી વાળ સાફ ન કરવાથી મસ્તકે જટાજૂટ થયેલ છે તેથી અને આખું શરીર ધૂળ વિગેરેથી વ્યાપ્ત થયેલું છે તેથી છ માસનું તાપસવ્રત તો તમને અનાયાસે 1 स्त्रीणांगुह्यं न वक्तव्यं प्राणेः कंटगतैरपि // नीयते पक्षिराजेन पुंडरीको यथा फणी / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ (18) પ્રાપ્ત થયું છે; મને પણ તે જ પ્રમાણે ષમાસી કિયા થયેલા છે તેથી આજે તે બધું મોકળું સમજે.” એમ કહી -હસતાં હસતાં તેણીએ તેના માથામાં તેલ નાંખ્યું. તેણે નેહથી સહન કર્યું, પછી સ્નાન કરીને જન કર્યું. શ્રીમતીને ઈછાનુસાર કરવા દીધું. જન પછી શ્રીમતીએ પેતાને હાથે તાંબુળ આપ્યું. તે વખતે પણ " આજે પર્વતિથિ છે ' એમ બોલતાં બોલતાં નેહથી તેણે ગ્રહણ કર્યું. વળી બે- चूर्णमानीयता नूर्ण, पूर्ण चंद्र निभानने / : सीदति स्वर्णवनि, पर्णान्याकर्ण लाचने // “હે પૂર્ણચંદ્ર સમાન મુખવાળી! ઉતાવળે (પા. રીનું) ચૂર્ણ લાવ. કારણકે હે કર્ણપત દીઘેલોચનવાળી! સ્વર્ણ સરખા વર્ણવાળાં પાન પીડાય છે, - શ્રીમતીએ તે આપ્યું. આ પ્રમાણે પર્વતિથિ સંબંધી સર્વ નિયમને તેણે ભંગ કર્યો. તેજ દિવસે શ્રીમતીએ ગર્ભ ધારણ કર્યો. . . 2 પછી શ્રેષ્ઠીએ શ્રીમતીને પિતાની વિદ્યાની વાત ત્રીજા - માણસને કહેવાનું કારણ પૂછ્યું. એટલે તેણીએ જવાબ પિતાના પતિની દેવપૂજા વિગેરે પુષ્પકરણનું મારી પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ - 1). વર્ણન કરતી હતી ત્યારે મેં કહ્યું " શુ કેઈ મારા પતિ સમાન છે? કોઈ નથી, કે જેની ઈંદ્ર તે સ્તુતિ કરે છે અને દેવતાએ જેને આકાશગામિની વિદ્યા આપી છે જેના પ્રભાવથી તે આજે અષ્ટાપદ તીર્થ જુહારવા ગયા છે. ? એટલે મેં કહ્યું હતું. બીજું વિશેષ કાંઈ બેલી નહેાતી. . . પછી શ્રેષ્ઠીએ પિતાની સરેવરા પડી ગયા વિગેરે સર્વ હકીકત કહી. - તે સુખે સુખે કાળ નિર્ગમન કરતા હતા, એવામાં બર્ભસમય પૂર્ણ થવાથી શ્રીમતીએ પુત્રને જન્મ આ, તે અતિ રૂપવંત હેવાથી તેનું નામ લક્ષ્મી પાડવામાં આવ્યું. અનુક્રમે માતપિતાથી પોષાતી તે આઠ વર્ષની થઇ. અન્યદા કેવળી શ્રીધર્મધેષ મુનિ ત્યાં પધા, શ્રેષ્ઠ પોતાની પત્ની તથા પુત્રી સહિત વંદન કરવાને . દશનામાં કેવળી મહારાજે કલ્યાણના ભુવનરૂપ ધર્મ પ્રકાશે. તેમણે કહ્યું - ધર્મી ઉત્તમરૂપ તથા અદ્ધિ પ્રાપ્ત થાય છે, ધર્મ અનુષ્ય તથા દેવતા વિગેરેની સર્વ ઇચ્છાઓ પૂરી કરે છે અને ધર્મથી પ્રાણી મેલનું સુખ મેળવે છે; માટે દરેક પ્રાણી એ ધર્મ આચરણ કરવું. 7 ધર્મના પ્રભાવથી જીવને *માનિક વિગેરે દેવની ગતિ પ્રાપ્ત થાય છે. દેવાતા આશ્રી છે. આ પ્રમાણે સ્થિતિ છે... ... . ગુગળીઓએ ઇશાન રવ લેક સુધી જાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ (20) મૂઈમ તિર્થ વ્યંતરને ભૂવનપતિમાં જાય છે, વિષ ભરે ક્ષણ કરવું, અગ્નિમાં બળી મરવું કુવામાં પડવું, બાળક ખાવ અને સુધા ષા વિગેરે સહન કરીને અરવું ઈત્યાદિ પ્રકારે મરણ પામેલા વ્યંતરમાં જાય છે, બાળ તપ કરનારા તેમજ અત્યંત ક્રોધી અસુર કુમારમાં જાય છે, તાપસ તષિમાં જાય છે, પરિવ્રાજકે પાંચમા બ્રહ્મદેવ લેક સુધી જાય છે, પંચેંદ્રિતિયેચ આડમાં સહસારવ લેક સુધી જાય છે, શ્રાવકે બારમા અચુત દેવ લેક સુધી જાય છે, યતિલિંગી મિથ્યાદ્રષ્ટિ નવમા ગ્રેવેયક સુધી જાય છે, (જિનવચનને સદેહે નહિ તેને મિથ્યાદ્રષ્ટિ જાણો, કહ્યું છે કે સૂત્રમાં કહેલું એક પદ કે એક અક્ષર ને રૂચે ને બાકીનો બધો ભાગ ફચે તો પણ તેને જમાળી ની જેમ મિથ્યા દ્રષ્ટિ જાણો. જમાળીનું દ્રષ્ટાંત પિતાની બુદ્ધિથી જાણી લેવું), છદ્મસ્થ સાધુ રાયે સિદ્ધ વિમાન સુધી જાય છે અને કેવળજ્ઞાની સિદ્ધિ પદને પામે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ ગંતિ સમજવી. જધન્યથી શ્રાવકને સાધુ * 'કેવળી ભગવંત આ પ્રમાણે ઉપદેશ આપે છે તેટલાઆ પ્રસંગોપાત શ્રેણીએ પુછ્યું -ઇ મારી શી ગતિ થશે ?' કેવળી મુનિએ જવાબ આપ્યો “તું વ્યતર જાતિમાં યક્ષ 'ધઈશ અને તારી પત્ની અક્ષિણી થશે.” શ્રેણીએ કહ્યું- હે ભગતવ, મેં સમ્યક પ્રકારે ધર્મરાધન કર્યું છે તેનું શું મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ (21) એવું ફળ પ્રાપ્ત થશે? કેવળીએ કહ્યું-૮ પર્વતિથિના નિ. યમનો ભંગ કર્યો તે વખતે તમે તેવું આયુષ બાંધ્યું છે, તેથી હવે તે અન્યથા થશે નહિ.” શ્રેષ્ઠી આ પ્રમાણે સાન ભળી પિતાની બહુ પ્રકારે નિંદા કરવા લાગ્યો. મુનિ મહારાજ બેલ્યા “વિષયાસક્ત જીવો મનુષ્ય, તિર્યંચ અથવા મરક ગતિ સંબંધી દુ:ખ પામે છે; તેમજ વિષયરૂપ વિષથી હિત થયેલા જીવોના ધર્મનું ફળ નાશ પામે છે." આ પ્રમાણે સાંભળી શ્રેષ્ઠીની પુત્રી લક્ષ્મીએ દક્ષ ની યાચના કરી. મુનિ બોલ્યા “હે બાળા, તારે હજુ ગાળી કર્મ બાકી છે. તારા માબાપ ભુતરત્ન નામે અટવીને વિષે યં ચક્ષણ થશે, ત્યાં રત્નશેખર નામે નૃપને મંત્રી મતિસાગર આવશે, તે તેને પરણશે. કહ્યું છે કે તિક પરિણપ વર્ષ પૂર્વે શુભ કે અશુભ જેણે જે કર્મ બાંધ્યા હેય, તે સુખ અથવા દુ:ખ રૂપે ઉદય આવતાં તેણે સૈ અવશ્ય જોગવવાં જ પડે છે. આ પ્રેમાણે જ્ઞાની મુનિની થાણું સાંભળી તે ત્રણે પિતાને ઘરે ગયા. અને તે દંપસી ત્યાંથી મૃત્યુ પામીને અમે બંને (યક્ષ-યક્ષિણી) થયાં છીએ અને તે પુત્રને પુત્રવત્સલ્યને નેહને લીધે અમાર રી પાસે લાવીને રાખી છે. માટે હવે તેનું પાણિગ્રહણ કરે. તમારે બંનેને સંગ કેવળ અનુરૂપજ છે; બાકી તો કઈ ઠેકાણે વર યોગ્ય હોય છે તે કન્યા અયોગ્ય હોય છે અને કોઈ ઠેકાણે કન્યા યોગ્ય હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - .. Page #27 -------------------------------------------------------------------------- ________________ (22) તો વર અયોગ્ય હોય છે; વર કન્યાને સમાન સંયોગ તે આ સૃષ્ટિમાં પ્રાયે દુલૅભ છે. ' આ પ્રમાણે પતે પૂછેલ પ્રશ્નના જવાબમાં યક્ષની કહેલી કથા સાંભળીને યક્ષે કહેલ પાણિગ્રહણ કરવાની પ્રાર્થના- જાબમાં મંત્રી છે જ્યાં સુધી સ્વામીના કદની સિદ્ધિ થઈ નથી, ત્યાં સુધી આ કાર્ય કરવું . એગ્ય છે? સ્વામીને ઠગવાના પાતકથી આવ્યા Bરકમાં પડે છે. કહ્યું છે કે રાવતો દનય, વિવજત पवागे नरकं यांति, यावच्चंद्रदिवाकरौ // સ્વામીનો હ કરનાર, કૃતધી તથા મિત્ર અને વિધારીને છેતરનાર–-એ ચારે પુરૂષે સૂર્ય ચંદ્ર તપે ત્યાં, સુધી નરકમાં જાય છે.” યક્ષે કહ્યું- તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરે, પછી હું તમારો સહાયક થઇશ, " મંત્રી કહે-તેની શુ ખાત્રી ? ? યક્ષ બે -“જો હું તમારા સ્વામીનું કાર્ય ન કરી આપુ તે પાંચ પવીના નિયમભંગના પાપે હમ લેપાઉં, કહ્યું છે કે-જે પ્રાણી ગુરૂ પાસેથી નિયમગ્રહણ કરીને પછી મેહના પરવશપણાથી તેનું ખંડન કરે છે અને તેનું પ્રાયશ્ચિત પણ લેતા નથી તે પ્રાણી દુર્લભધી . થાય છે . યક્ષની આવી કબુલાત મળવાથી મંત્રીએ સ્વભીનું પાણિગ્રહણ કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ (3): પછી ય ખુશી થઈને બેલ્યો-“હવે તમારા સ્વા, મીનું શું કાર્ય છે તે કહે,” મંત્રીએ કહ્યું- “મારા નૃપને : રત્નપતીને પરણવાની ઈચ્છા હોવાથી મારે તેની શોધ કરવી છે. આ અવધિજ્ઞાન વડે જોઈને યક્ષ એ૯-“સમુદ્રની . મધ્યમાં સાતશે એજનના પ્રમાણવાળા સિંહલદ્વીપમ, જયપુર નામે નગર છે, તે નગર કેવું છે? કેઈપણ પ્રકા-" રના દોષરહિત એવા તે નગરમાં એક દેષ તો દેખાય છે, તે ' દોષ એ છે કે ત્યાં રહેનારા અનુયે પારકા ગુણરૂપી રત્નનું , નિરંતર અદત્તાદાન લે છે; અથોત પારકા ગુણેની ચેરી કરે છે. તે નગરમાં જયસિંહદેવ નામે રાજા છે. તે કેવો છે ? જેમ પાર્વધર્મમાં જૈનધર્મ એક છે, તેમ સર્વ રાજાઓમાં તે રાજા ન્યાય વડે અને ધર્મ વડે પ્રધાન (શ્રેષ્ઠ) છે. તે રાજાને . રત્નતી નામે કન્યા છે. તેણી કેવી છે? તેના રૂપનું બહુ વહુ - ન કરવાથી શું! ટુંકા તેનું રૂપ અને લાવણ્ય એટલુ : નિરૂપમ છે કે ઈંદ્રાણીઓ પણ તેવું રૂપ અને લાવણ્ય પ્રાપ્ત કરવા માટે તેની પૂજા કરે છે. આ પ્રમાણેનું તેનું વર્ણન સાંભળી મંત્રી વિચારવા લાગ્યું “અહા! કામરાજનું મહા ભ્ય કેટલું પ્રબળ છે કે જેણે આટલે બધે દૂર રહેલી યુવતી રૂપી બાણુથી અમારા રાજાને વીંધી નાંખે છે. >> પછી ' તેણે પિતાને ત્યાં લઈ જવા માટે યક્ષને વિજ્ઞાતિ કરી. યક્ષ) તકાળ નિમેષ માત્રમાં તેને ઉપાડીને જયપુરના ઉપવનમાં મૂકો અને કહ્યું- “આ જયપુર શહેર છે. પછી રૂપ બદલી શકાય તેવી (રૂપરાવર્તની) વિઘા આપીને કાર્ય સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ (24) થવાનું તથા કામ હોય ત્યારે પિતાને સંભારવાનું કહી યક્ષ પિતાને સ્થાનકે ગયે. " મંત્રી કિલ્લે, ખાઈ અને શ્રેષ્ઠ એવા નગર જાના આવાસથી શાભિત તે શહેરને નિહાળવા લાગ્યા. જ્યાં ભાનુ ના મિત્ર સમાન સુવર્ણ કુંભે જિનમંદિરના શિખરરૂપ સ્થા નને પામીને દડાને પિતાના હાથમાં ગ્રહણ કરી વ્રજરૂપ હ સ્ત વડે સૂર્યની પણ તર્જના કરતા હતા. આકાશસુધી પહોંચે તેવા ઉંચા તાડ મકાન ઉપ૨ ૨હેલા પરાજિનમંદિરના શિખર ઉપર પડતાં ચંદ્ર કિરણને લીધે ઉત્તેજિત થયેલા સ્વર્ણ કું રૂપ દપૅણમાં વગ૨પ્રયાસે પોતાના મુખે જોઈ શકતા હતા, અહે! ત્રણ જગતના લોકોને આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી આ નંગરની શોભા છે. કારણ કે તે નગરમાં ધર્મ સહિત લક્ષ્મી, ન્યાયયુક્ત વહેવાર અને સન્માન પૂર્વક દાન દૃષ્ટિએ પડે છે. આ પ્રમાણે નગરની શેભાને જોતા મંત્રીએ શહેરની નજદીક જઈને યક્ષે આપેલી વિદ્યાવડે જેનાહાથમાં સુવર્ણને દંડ શોભી રહ્યા છે એવો ગિનીને વેષ ધારણ કર્યો પછી ગિની રૂપે મંત્રી વિચિત્ર પ્રકારેથી લોકોના મનને રંજન કરતા કન્યાના અંત:પુરની પાળ પાસે પહોંચો. પ્રતિ હારી પાસે અંદર જવાની રજા મંગાવી. અનુજ્ઞા મળવાથી તે અંદર દાખલ થય અને રતનવતીનું અનુપમ લાવણ્ય ઈ ચકિત થશે. તે મનમાં વિચારવા લાયે- " અહા ! ..1. . દરવાજે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ TT TT TTTTTT (5) વિધાત્રાએ આનું રૂ૫ અનિર્વચનીય બનાવ્યું છે, મમ્મત હસ્તી સરખી જેની ચાલ છે, પહેરેલા રેશમી વસૂથી જે વપ્ર વિભૂષિત જણાય છે, નિવિડ એટલારૂપી પતાકા વડે ભિતી અને લીલાવાળા ઉલ્લાસાયમાન ઉરેજથી સુવર્ણ કુંભવાળી જણાય છે; તેથી જાણે કે આ કામદેવની રાજધાની જ હોય તેવી શોભે છે. પાકા બિંબફળ જેવા જેના અધર છે, ભીતિ પામેલા મૃગના બચ્ચાં જેવાં જેના ચક્ષછે અને પૂર્ણ ચંદ્રમા જેવું જેનું મુખાવ૮ છે એવી આ કન્યા ની ઉપર મારે રાજા મેહુ પાપે એમ્યજ છે, >> કન્યાએ પણ તે અદ્દભુત યોગિનીને જોઈ આસન આપી કુશળ સ્વાગતાદિ પૂછ્યું. ગિની બેલી જરા આવે જોબન ગળે, નિત ઉગમત ભાણ; * બળા કુશળ ન પૂછીએ, દિન દિન દિસે હાણ, " રહમેશ સૂર્યનો ઉદય થતાંજ જરા આવતી જાય છે ને જોબન ગળતું જાય છે, તેથી જ્યાં દિવસે દિવસે હણિક છે ત્યાં હે બાળા! કુશળ પૂછવું જ નહિ.” વળી गर्भावासे महःखं, विशेषानिर्गमेपुनः / જર્માતા બીવાનાં, રાજતં જયં ગર્ભમાં રહેવું તે મહા દુ:ખ છે અને ગર્ભમાંથી બહાર આવવું તે તેથી પણ વધારે કષ્ટકારક છે; માટે ગર્ભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ . (26) માંથી બહાર આવેલા છેને સ્વાગત શું પૂછવું?” કન્યા આ ઉત્તર સાંભળી ચકિત થઈ ગઈ અને પૂછ્યું “આપ કયાં રહો ?" યોગિની બેલી--- કાયા પાટણ હંસ જા, ફિરે પવન તલ લીસે પાટણ વસે યોગી, જાણે યોગ વિચારે. કાયારૂપી પાટણ છે, જ્યાં હંસ નામ રાજા છે અને પવનરૂપી કોટવાળ જ્યાં ફર્યા કરે છે, તે પાટણમાં ' યેગી વસે છે અને યોગ સંબંધી વિચાર જાણે છે. " કન્યાએ અહે આતો વેરાગ્યના રંગવાળો છે " એમ જાણી તેને પોતાની પાસે રાખી અને વાતચીત કૌતુકમાં મધ્યાહુનો સમય થયો એટલે ધાનીનું પાત્ર પણ પુરા ચું, બેજન કર્યો પછી નવતીએ અધ્યાત્મ સબંધી પૂછયું, એટલે લેગીની બેલી એકે મહુલી પાંચ જણા હો, છઠે વસે ચંડાળે; નિકાલતાં ન નીકળે, રહે તી કી વિટાલે. કાયા રૂપી મહુલીમાં પાંચ ઇંદ્રિયરૂપ પાંચ જણા રહે છે અને છોમન રૂપી ચંડાળ રહે છે; તે કાઢતાં નીકળતા નથી અને રહીને તેણે બગાડ કર્યો છે, આવા પ્રકારનું મન ધન કરવા યોગ્ય છે, વળી જ્યાં. મન છે ત્યાં મરૂત (વાયુ) છે અને જ્યાં ભરૂત છે ત્યાં મન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ (27) છે; તેથી તે બને તુલ્ય કિયાવાળા છે અને ક્ષીર નીરની જેમ મળેલા છે. જેમ સિંહ, વાઘ ને હાથી વિગેરે પ્રાણીઓ ધીમે ધીમે વશ થાય છે, નહિ તેને પકડવા જનારને મારી નાંખે છે, તેમ આ અરયત વાયુ પણ ધીમે ધીમે વશ કરવા યોગ્ય છે. તેથી તેને ઘટિત રીતે તજ, ઘટિત રીતે સેવ, અને ઘટિત રીતે બાંધો. એ પ્રમાણે કરવાશી પ્રાણી સિદ્ધિને મેળવે છે. રેચથી વાયુને કાઢવ, પૂરકથી પૂરવો અને કુંભકથી વાયુને ખંભિત કરવો, જેથી સર્વે વ્યાધિ નષ્ટ થઈ જાય. આ પ્રમાણે છીઆલાપમાં એ વખત પસાર કરવા લાગ્યા, . એકદા એકાંતમાં તે કન્યાએ યોગિની વેશવાળા મંત્રી- - ને પૂછ્યું-“તમને આવી યુવાવસ્થામાં વૈરાગ્ય કયાંથી * પ્રાપ્ત થયો?” એગિની બેલી जम्म जरा मरणाणं, ठाणं संसार एव सव्वेसि / वेगिस्स निमित्तं, संजोग विजोग दुहमारओ // ભાવાર્થ–“જન્મ, જરા અને મરણ યુક્ત અને સંગ તથા વિયેગના દુ:ખથી ભરપૂર આ સંસાર સર્વ મનુન વૈરાગ્યનું જ નિમિત્ત છે.” બાકી મારા વૈરાગ્યનું વિશેષ નિમિત્ત આ પ્રમાણે છે - 1 આ બધા શ્લોકો છે, અહીં વૃદ્ધિ થવાના કારણથી લખ્યા ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #33 -------------------------------------------------------------------------- ________________ (28) હસ્તિનાપુર નગરમાં સૂર નામે ક્ષત્રિય રહેતાં હતાં, તેને ગંગા નામે પત્ની હતી. તેઓને સુમતિ નામે એક પુત્રીથઈ હતી. તેનું વેવિશાળ તેના પિતા, માતા, મામા અને ભાઈએ જુદે જુદે ઠેકાણે કર્યું. ચારે વર સાથે પરણવા આવ્યા. તેમાંથી સુમતિને કેણ પરણે તેનો વિવાદ ચાલતાં તેઓ વચ્ચે યુદ્ધ થયું. તેમાં પોતાને નિમિત્તે ધણુ માણસોનો ક્ષય પતે જોઈ તે કન્યાએ અગ્નિમાં પ્રવેશ કર્યો. તે સાંભળી ચાર વરમાંથી એક તેની સાથે ચિતામાં પડી બળી મયા; બીજે તેના હાડકાને ગંગામાં ક્ષેપન કરવા ચાલ્યો ત્રીજો તેની ભસ્મ એકઠી કરી સમુદ્રમાં નાંખવા ચાલ્યો અને ચેાથે ત્યાંજ સ્મશાન બેસી રહે તે ભોજન વખતે ચિતા સ્થાને નિત્ય પિંડ મૂકીને જમતે - હવે ત્રીજે વરે જે ભસ્મ લઇને સમુદ્ર તરફ જતો હતો તેણે એકદા કે ગામડામાં કે રાંધનારીના ઘરમાં રસોઈ કરાવી અને પોતે જમવા બેઠે પેલી બાઈ તેને પીરસતી હતી, પરંતુ તેનું બાળક રૂદન કરી કરીને તેને કામ કરવા દેતું નહોતું. તેથી ગુસ્સે થઈને તે બાળકને તેણે અરિનમાં નાંખી દીધું. તે જોઇને પેલા જમવાનું પડયું મૂકી ઉભે થવા લાગ્યો અને " અરે ! પાપિણી! આ કેવું અધર્મ કર્યું ' એમ ગુસ્સામાં છે . તેણુએ કહ્યું-“ભાઈ, તુ શાંતતાથી ભેજન કરવું મારા છોકરાને કેઈપણ પ્રકારે ઈજા આવશે નહિ. કેમકે છોકરાં કેઈને પણ અનિષ્ટ હેતાં નથી. - છોકરાંને માટે માબાપ શું શું નથી કરતા? માટે હું તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ (29) પછી જીવતે કરીશ.” “અહે? આતે મહા અદૂભુત વાત _છે " એમ વિચારતે તે ઉતાવળે જમી ઉઠયો, પેલી બાઇ એ પણ ત્યારબાદ ઘરમાંથી એક શીશ લાવી તેમાંથી તેના ઉપર અમૃતના છાંટા નાખ્યા, એટલે તે બાળક ચૂલામાંથી પગના ધુધરા ધમધમાવત નીકળે. પેલો માણસ પણ “આ માટે ચમત્કાર છે " એમ ચિંતવતો સો ગ્રામાંતર જવાનું કહી આખે દિવસ પસાર કરી સાયંકાળે તે બાઈને ઘેરજ પાછો આવ્યો અને મને કેાઈ સથવારે મળે નહિ એમ ઉત્તર આપી તેને ત્યાંજ સુતે. મધ્ય રાત્રિએ પેલે અમૃત લઈ હસ્તિનાપુર પાછા આવ્યું. ત્યાં રક્ષક તરીકે રહેલા વરની દૃષ્ટિસમક્ષ તેણે પેલી કન્યાના ચિતાસ્થાન ઉપર અમૃતનું નિક્ષેપન કર્યું, એટલે તેમાંથી તરતજ સાથે બળી ગયેલ પુરૂષ અને કન્યા બંને ઉભાં થયાં, તેટલામાં જે પુરૂષ મંગામાં અસ્થિ નાંખવા ગયો હતો તે પણ આવી પહોંચે, ચારે એકઠા થવાથી તેઓ વચ્ચે કરીથી વિવાદ શરૂ થયે.. પછી સર્વે મળીને ત્યાંના બાલચંદ્ર નામે રાજાની સભામાં ન્યાય કરાવવા ગયા. રાજાએ તે. મને ન્યાય કરવા અનુભવી સંત્રીઓને હુકમ કયાં કહ્યું છે કે* “રણસંગ્રામ પાસે આવી પહોંચે હોય તેવે વખતે, કઈ કાર્યમાં બુદ્ધિ મૂંઝાઈ ગઈ છે ત્યારે અને દુર્ભસનાં વખતમાં જે પુરૂષ તરફ યોગ્ય સલાહ કે મદદ માટે દુષ્ટિ ફેરવીએ તેવા પુરૂષ બહુ વિરલા હેાય છે, " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #35 -------------------------------------------------------------------------- ________________ (30) ' : વૃદ્ધ અમાત્યે સર્વ હકીકત સાંભળ્યા પછી કહ્યુંઆ સાંભળે, તમારે વાટ ભાંગી નાંખુ છું. જેણે તે કન્યાને છવાડી તેને તેના પિતા તુલ્ય થયો, જે ચિતામાંથી સાથે . જીવતે થયે તે ભાઈ તુલ્ય થયે, જે ગંગામાં અસ્થિક્ષેપન કરવા ગયે હતો તે તેના પુત્ર તુલ્ય થયે; તેથી જેણે ચિત સ્થાનનું રક્ષણ કર્યું તે તેને ભા થવા વ્ય છે. " આ પ્રમાણે તેમના વાદનો નાશ થવાથી તે કન્યક ચતુ પુરૂષ જે રૂપચંદ્ર નામ હતું, તેની સાથે શુભ મુહૂર્ત પરણી. રૂપચં તેને લઈને પિતાને ગામ ગયોતેણી ભાગ વાન હેવાથી તે રૂપચંદ્ર એક ખંડીઓ રાજા હતો તેનો મેટે દેશપતિ થયે કહ્યું છે કે “કેઇ દંપતી પતિના પુણ્યથી, પત્નીના પુણ્યથી અને કઈ બંનેના પુણ્યથી દ્વિવાન થાય છે.” સ્નેહથી તે રાજાએ તેને પટરાણીની પદવી આપી.. * એકદા રૂપચંદ્ર પોતાની વામ બાજુએ તેને બેસાડી ગવાક્ષ ( ખ) માં બેઠેર સતા માતંગ' અને માતંગીના ગીતો સાંભળતો હતો; તે માતંગીના રૂપ ઉપર મહિત થયે રાતો વિચારવા લાગ્યો, 8 . ખરેખરી રીતે જોતાં જન્મ સ્થાન નિર્મળ નથી, વર્ણ પણ . વર્ણનીય નથી, બીજી શોભા ભલે ન હોય પણું શરીર પર લગાડી સતિ જે. કાદવ જેવી લાગે છે એવી કસ્તુરી સર્વ 2 ટેડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #36 -------------------------------------------------------------------------- ________________ (32) સુગંધી દ્રોના અભિમાનને નાશ કરે છે, તે માત્ર તેના પરિમળ ગુણ વડેજ કરે છે. આ પ્રમાણેની અતિથી - માતંગીના રૂપ સંબંધી વિચાર કરીને તેણે પિતાને હાર માતંગને આપે; અને કહ્યું-“આ તારી પ્રિયાને મારા મહેલની પાછલની વાટિકામાં મેલજે.” આ જોઈને સુમતિએ વિચાર્યું કે “ધિકાર છે લજજ વિનાના નરેને, કે જે સ્વાધીન એવી પિતાની સ્ત્રી છતાં જેમ કાગડો પાણુડી ભરેલું તળાવ છોડી દઇને ઘડાનું પાણું બેટે છે તેની જેમ નીચ એવા પરસ્ત્રી લંપટના દુર્વ્યસન તરફ વૃત્તિ કરે છે.' અહે! વિષયનું અત્યંત દુર્જયપણું છે. કહ્યું છે કે - ' ' મિશrશને તર િનિરાધાર ! " 2 : રિનને નિષદમાશં છે ' नवं विशीर्ण पटरखंडमयी च कथा / - हाहा तथापि विषया न परित्यजति॥ ': “ભિક્ષાથી જ મેળવેલું અને નિરસ એવું ભેજન તે પણ માત્ર એકજ વાર મળતું હોય, શયામાં માત્ર ભૂમિજ 'હાય, પરિજનમાં માત્ર પોતાના જ દેહ હોય અને લુગડામાં 14 , નવસારáવટી માતા : દૂધ તરાળ, પાવિત છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #37 -------------------------------------------------------------------------- ________________ (32) માત્ર કટીતુટી જીર્ણ થઈ ગયેલી કથાજ હોય પણ અહેવિષયે ત્યતા નથી.” વળી 8 કામદેવ વિશ્વાસ કરવા ગ્ય નથી અને અર્ધવાળા પુરૂષથી દુ:ખે પ્રતિકાર કરવા યોગ્ય છે. ભલાવ્રતને ધારણ કરનાર મુનિ મહા. રાજ પણ મહાપ્રયાસે તેને જીતી શકે છે. - આ પ્રમાણે વિચાર કરતી અને પતિથી વિરક્ત થયેલી સુમતિ તત્કાળ યામિની થઈ ગઈ. રૂપચકે તેને નિષેધી ત્યારે તે બોલી - - प्रत्यक्षेपि कृतेपापे, मूों नैवावबुध्यते / iધાપતit, નાપિત દૂર થયા ) પ્રત્યક્ષ પણે પાપ કરે તેપણ મૂર્ખ હેય તેજ તેનાથી બિધ પામતો (સમજત) નથી. જેવી રીતે કોઈ ગામમાં પૂરણ નામના નાપિતે પિતાની દુરાચરણ સ્ત્રીને પણ કું ધપર આરોપિત કરી હતી. તેની કથા આ પ્રમાણે છે. - એક ગામમાં પૂરણ નામે નાયિત રહેતો હતો, તેની માર્યા બહુ દુરાચરણી હતી, તે વાતની શંકા પડવાથી ખાત્રી કરવા માટે પૂરણ ગ્રામાંતર જવાનું બહાનું કાઢી દિવસે ગામમાં કોઈ ઠેકાણે સંતાઇ રહી સાંજરે સહેજ રાત્રિના સમય થયો ત્યારે તેણી પાણી ભરવા માટે બહાર ગયેલી હતી, તે વખતે પોતાને ઘેર આવી પિતાના હેલી નીચે છુપાઈ ગયો. તેની ચંચળ પત્ની તે દિવસે એવી તો P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. - Page #38 -------------------------------------------------------------------------- ________________ 81 . ખુશી થયેલી હતી કે પુલીની જેમ જેજે પુરૂષને મળતી તેને તે ઇશારા કરતી અને ઘરે આવવાનું સૂચવતી. એવા પ્રકારનું સાહસ કરતી તે સ્ત્રી કોઈ પર પુરૂષની સાથે સંકેત કરીને ઘેર આવી અને તેને ધણી જે ખાટલા નીચે સંતાઈ રહ્યું છે તેજ ખાટલા ઉપર બેડી; સાંકેતિક પુરૂષ પણ તરતજ આવ્યો અને તેની સાથે બેઠે, પછી તેનું મન રીઝ- * વવા માટે ઉભી થઈને આમ તેમ ચાલતાં તેણીનો હાથ દેલી આ નીચે છુપાયેલ તેના પતિના શરીરને અડ; તેથી તેણીને શંકા પડી કે જરૂર અહીં મારો પતિજ છે, એટલે તે પેલા પુરૂષને કહેવા લાગી “મને સતીને સ્પર કરશે નહિ” તે બે -" ત્યારે મને શા માટે બોલાવ્યો? - તણી બેલી-સાંભળે, આજ રાત્રે મારી કુળદેવીએ આવીને મને કહ્યું, “હે વસે, તારે પતિ મરી જશે. તે સાંભળીને ભય પામેલી હું બોલી-“હે દેવી, એ કે ઉપાય છે કે જેથી મારે પતિ જીવે?” . દેવી - એક ઉપાય છે, પણ તે તારાથી સિદ્ધ થશે નહિ. હું બેલી - મારા પતિને માટે હું પ્રાણ પણ તજવા તૈયાર છું. દેવી –“તું પ્રાણ ત્યજીશ તેથી કાંઇ તે કાર્ય સિદ્ધ થશે નહિ.' હું બોલી - ત્યારે જે ઉપાય હોય તે કહો.. 1 વ્યભિચારિણી સ્ત્રી, - - 3 - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #39 -------------------------------------------------------------------------- ________________ (34) દેવી- તું બીજ પુરૂષ સાથે રમણ કરી તે સાંભળતાંજ મેં અશ્રાવ્ય વચન જણ મારા કાન ઢાંકી દીધા. દેવી ફરીથી બેલી - “તારે માત્ર પરપુરૂષ સાથે એક કાવ્યા ઉપર બેસવું, તેથી તારા પતિનું શત વર્ષનું આયુk વધશે. મેં તે કબુલ કર્યું એટલે દેવી અદૃશ્ય થઇ. - નાપિતી કહે છે- આ કારણને લીધે મેં તમને - બોલાવ્યા છે અને મારી સાથે એક શવ્યાપર બેસાડયા છે, પણ તમારે મને સ્પર્શ કરે નહિ, કહ્યું છે કે- ' गति युगलकमेवोन्मत्त पुष्पोत्करस्य जिनपतितनुपूजा बाथवा भूमिपातः / विमलकुलभवानामंगनानां शरीरं पतिकर करजो वा सेवते सप्तजिव्हः // ઉત્તમ જાતિના પુની બે ગતિજ હેય; કયાં તો તે. જિનેશ્વરના શરીર (પ્રતિમા)ની પૂજાના ઉપયોગમાં આવે અથવા તે ભૂમિપર પડીને કરમાઈ જાય. તેવી જ રીતે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી અંગનાનાં શરીરને તેના પતિના કરના નખનેજ સ્પર્શ થાય, અથવા તે અગ્નિને સ્પર થાય; બીજાના સ્પર્શ ન થાય. :) ( 1 ની ન સાંભળવા ગ્ય. P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust Page #40 -------------------------------------------------------------------------- ________________ (35) આ પ્રમાણેની બધી વાત સાંભળી પેલે મૂર્ખ - જામ આ સ્ત્રી ચરિત્રને સત્ય માની ખાટલા નીચેથી બા- . હાર આવી “હે પતિવ્રત, તને સીપણે મેળવનાર હું ભાયુવાન છું;” એમ બોલતો તે બંનેને પોતાના સ્કંધ ઉપર આ પણ કરી મેથી પટહુ વગાડતે, " મારી પત્નીએ મારૂં સે વર્ષનું આયુષ વધાર્યું, એમ મેટેથી બેલ અને હર્ષથી નાચતા પોતાના સ્વજનના ગૃહમાં તે કર્યો; તે જોઇને કેઈ ડાહ્યા પુરૂષ તેની ભાર્યાનું સર્વ વૃત્તાંત જાણી બે - प्रत्यक्षेपि कृते पापे मूर्योनैवावबुध्यते / - રાવતવૃત્તો, નાત દૂર થા . પેલી સુમતિ કે જેણે ગિનીને વેષ ધારણ કર્યો હતો તેણે પોતાના પતિને કહ્યું- શું હું પણ એ નાપિત જેવી મૂર્ખ છું કે તમારું પ્રત્યક્ષ દુરાચરણ દીઠા છતાં બધ ન પામું ? " એમ બેલી તે ગિની ત્યાંથી ચાલી નીકળી અને પૃથ્વી ઉપર ફરતી કરતી અહીં આવી; તે ગિની હું છું એમ જાણુ. 2) આ પ્રમાણે મતિકલ્પિત વૃત્તાંત મંત્રીએ ગિની વેષે રાજ પુત્રીને કહ્યા, - તે કન્યા બેલી-“આ સુમતિ નામની યોગિની ખરેખરી પ્રશંસા કરવા એગ્ય છે કે જે આવા પ્રકારના કાર અભેગમાંથી વનાવસ્થામાં વિરક્ત થઈ, >> - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ પછી ગિનીએ પૂછડું—“હે ભ, તું નરપિણી કેમ થઈ છે ? 9 ' તેમ ફક તેને દુ:ખણી શકે , કન્યા- તે વાતથી છે. કારણ કે તે જેમ છે તેમ છે, જે બીજ હશે તો કઈ દિવસ ફળશે; બાકી તો સૂર નાદેવળમાં અવરજવર કે એડ ૧રથી બુમ ને બીજી બાજુ જવા જેવું હશે તો તે નકામું છે? ચેગિની બેલી–“કેવી રીતે? 9 રાજકન્યા નિ:શ્વાસ નાંખીને બેલી,–“તે એક લખી. વાત છે; પરંતુ કોઈને કહેવાને હું સમર્થ નથી. કારણ કે જે પરદુ:ખની વાત જાણી શકે અને જે દુ:ખને ફેડવા સમર્થ હોય, તેને દુ:ખની વાત કહેવી, બીજાને કહેવાથી શું ફાયદો થાય? વળી પરદુ:ખ સાંભળીને જે પુરૂષ તે દુ:ખી સાથે સમભાવવાળે (દુ:ખી) થાય, અથવા તે દુ:ખને હરણ કરી શકે તેને દુ:ખની વાત કહેવી એગ્ય છે. પણ તમે સધ્યાનના તેજ વડે કરકમળમાં રહેલ મુક્તાફળની માફક સકળ લેકનું સ્વરૂપ જુએ છે, વળી સર્વે લેાકનાં મનનાં વિશ્રામસ્થાન છે અને સર્વ કાર્ય કરવાને સમર્થ છે તેથી હું તમને મારી વાર્તા કહીશ. હે સખિ, હું નરદૃષિણિ નથી પણ વરની અભિલાપિણું છું. પરંતુ મંદ ભાગ્યવાળી હેવાથી વરને પ્રાપ્ત કરી શકતી નથી . " . જોગિની છે જેમાં અનેક ઉત્તમ એવા મનુષ્ય તથા વિદ્યાધર છે એવી આ ભૂમિમાં તને વર મળતા નથી ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ કન્યા–“ જેને માટે મનમાં સ્નેહ ઉત્પન્ન ન થાય. તેવા પતિને શું કરે ? " યોગિની– તારે સ્નેહ કેની સાથે છે ? કન્યા-પૂર્વ ભવના પતિની સાથે. . ગિની–ધતા પૂર્વ ભવ શી રીતે છે? - - - કન્યા–“ મારો પૂર્વ ભવ સાંભળો અઢાની નજીકના વનમાં એક મૃગ અને મૃગ રહેતા હતા; તેઓ એક બીજા ઉપર બહુ સ્નેહભાવથી વર્તતા હતા. એડદાં દશરથ રાજાના પુત્ર રામચંદ્ર રાજા ત્યજી, સંયમ ગ્રહણ કરી તે વનમાં આવ્યા અને ત્યાં , તપસ્યા કરવા લાગ્યા. તેમના આવવાથી વાંધ, સિંહ. વિગેરે વિકાળ પશુઓ પણ શાંત થઈ ગયા. કહ્યું છે કે “જે સ્થાને ઉત્તમ મુનિરાજ વિહાર કરે તે સ્થાને તેમના પુણ્યને, અત્યંત પ્રસાર થવાથી સર્વ દુરિત ઉપશમી જાય છે અને સવને પરસ્પર વૈિર વિરોધ નાશ પામે છે.” એકદા તે મુનિ મહારાજને એક કાઇ ઊપાડના કઠીરે કહ્યું, “હે મહારાજ, થેડા અક્ષરેમાં મને એ જણ.? શ્રી રામે કહ્યુંधणओ धणथ्थियाणं / कामथ्थीयाणं तु सर्व कामयरो॥ सग्गापंवग्गासंगम / हेउजिणदसिओ धम्मो // P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #43 -------------------------------------------------------------------------- ________________ : “ધનના અથીને ધન આપનારે અને કામના અર્થના સર્વ વાંચ્છિત પૂરનાર તેમજ સ્વર્ગને અપવર્ગને સંગમને હેતુભૂત શ્રી જિનેશ્વર ભાષિત ધર્મ છે, તેવો ધર્મ છે તું સર્વ દિવસે ધર્મ કરવાને શકિતવાનું ન હ તે તારે પર્વ તિથિ તે અવશ્ય પાળવી, ? આ પ્રમાણે ઉપદેશ આપે તથા બહુ પ્રકારના આરંભનો ત્યાગ કરવાનો તથા પપઘાદિ વિધિને વિષે રક્ત થવાને પણ ઉપદેશ આપે, તે ઉપરથી શ્રદ્ધાવાનું થયેલા એવા તેણે પર્વ દિવસનું સ્વરૂપ પૂછયું. તેના જવાબમાં મુનિ બોલ્યા- બીજ, અ. ઝમી, એકાદશી, ચતુર્દશી, પૂર્ણિમા અને શ્રુતતિથિ (પંચમી) ઇત્યાદિ પર્વે જિનેશ્વર ભગવાને પુણ્યકાર્ય કરવાને માટે કહેલા છે. એ પર્વના દિવસેને વિષે જે ભવ્ય છે ત૫, નિયમ, શિયળ, દેવપૂજાદિ પુણ્યકરણ કરે છે તે શુભ કર્મને બંધ કરે છે. ' આ પ્રમાણે સાંભળી પેલા કઠીઆરાએ પતિથિએ ધર્મ કરવાનું અંગીકાર કર્યું. તે વખતે ત્યાં આવેલા પેલા મૃગ–મૃગીએ પણ તે સાંભળ્યું. તેથી તેઓ પણ પર્વને દિવસે ચતુર્વિધ આહારનો ત્યાગ કરીને શ્રી રામની રસમીપે બેસી રહેવા લાગ્યા. નમસ્કારમંત્ર પણ તેઓ પિતાના હૃદયમાં શીખ્યા. તે મૃગ-મૃગીને સંજ્ઞા સર્વ હતી, પણ પશુ પણાથી બેલવાની શક્તિ નહોતી. કહ્યું છે કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #44 -------------------------------------------------------------------------- ________________ (39) अपदाः पदमिच्छन्ति, इच्छंति पशवो गिरं / मानवा ज्ञानमिच्छति, सिद्धिमिच्छति योगिनः / / પગ વિનાના પ્રાણીઓ પગ ઈચ્છે છે, પશુઓ વાચા ઈછે છે, મારા કાન ઈચ્છે છે, અને યોગીઓ સિદ્ધિને ઈચ્છે છે. અનુક્રમે તે બંને આયુષ પૂર્ણ થયે મૃત્યુ પામ્યા તેમાંથી મૃગી તે હું રાજસુતા થઈ, અને મૃગ શી ગતિમાં ગયે તે હું જાણતી નથી. તેથી તેના અભાવથી હું કોઈ અન્ય પુરૂષ સાથે પાણિગ્રહણ કરતી નથી. કહ્યું છે કે“ અર્થ, કામ, ધર્મ, શીલ, રૂપ અને વયમાં જે પુરૂષની સમાનતા હોય તે વર યુવતીને સુખ આપનારે થાય છે. '' પગની આ સર્વ વૃત્તાંત સાંભળીને બેલી- તે. તારે પૂર્વભવ કેવી રીતે જાણ્યો?” કન્યા– " જાતિસ્મરણથી. ' ગિની– " જાતિસ્મરણ કેવી રીતે થયું ? કન્યા– 8 સાંભળે, જ્યારે હું આઠ વર્ષની થઇ અને કળા શિખતી હતી ત્યારે આધિન માસની પૂર્ણિમાને, દિવસે રાત્રિએ મારી અગાશીમાં હું બેઠી હતી, તે વખતે વનમાં સિંહની જેમ આકાશમાં ચંદ્ર ઉદય, પામીને ઉચે ચડયો હતો. તે વખતે મારી સખીએ કહ્યું“અહો ! લક્ષ્મીનું જાણે ક્રીડા તળાવ હોય, રતિદેવીનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust = - Page #45 -------------------------------------------------------------------------- ________________ ચિવળ ગ્રહ હોય, દિ વધૂઓનું દર્પણ હોય, શ્યામલતાનું "કુસુમ હોય, ત્રણ ભુવન ઉપર વિજય મેળવનાર કામદેવનું - છત્ર હેય, પિંડીભૂત થયેલું શિવનું સ્મિત હય, દેવ નદીનું પુંડરીક કમળ હોય, જે સ્મારૂપ અમૃતની વાવડી હોય, અને તારારૂપ ગાયેના સમૂહમાં વૃષભ હેાય એવો આ ચંદ્ર જયવસ્લિ વર્તિ છે. 2 સખીએ આ પ્રમાણે કહ્યું સતે મેં પણ નેત્રમાં અમૃતને વસાવતા ચંદ્રને જોયે; જોતાં જોતાં તેમાં રહેલા મૃગ પર દ્રષ્ટિ જતાં, “આજ કાલ આવા મૃગને મેં જોયા છે ? એમ સંભારતાં મને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને હું મૂર્ણિત થઈ ગઈ. દાસીએાએ ચંદનાદિ શીતળ વસ્તુઓના ઉપચારથી મને સચેતન કરી. તેઓએ મૂર્છાનું કારણ પૂછતાં મેં વિચાર્યું કે જે કાર્ય સિદ્ધ થઈ શકે તેમ ન હોય તે કહેવું તે મૂર્ખાઇજ છે. કહ્યું છે કે જે કાર્ય અન્યાય સ્વરુપવા હોય અથવા બની શકે તેવું ન હાર તેવું કાર્યો બીજાને કહેવું તે કેવળ ઉદ્વેગને માટેજ થાય છે. ? આમ વિચારી તેઓને મેં જુદાજ ઉત્તર દીધો, પણ મૃગના જીવ ઉપર મારે નેહ બંધાયે, અને 6 તેજ મારો પતિ થાઓ 2 એમ મેં નિશ્ચય કર્યો ત્યારથી મારા વરની પ્રાપ્તિ માટે ચિંતવન કરતા મારા પિતાને પણ મેં નિષેધ કયો છે અને તે વરની પ્રાપ્તિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #46 -------------------------------------------------------------------------- ________________ (41) માટે હું કામદેવની પૂજા કરું છું, પણ હજુ તે વર પ્રાપ્ત થયા નથી. કહ્યું છે કે - મન વાંછિત સુખને લાભ, સર્વ ઈદ્રિયોની શુભ સ્થિતિ, વંતપણું અને નિરેગી દેહ પુણ્ય વિના લભ્ય થતા નથી.” " આવા વિંગનું દુ:ખ મારું હૃદય જ જાણે છે. દિવસ તે સુખે દુ:ખે પારકી વાતો કરવાથી પસાર થાય છે, પણ જેના ઉપર મન આસકત થયું છે તેની પ્રાપ્તિ વિના . વ્યાધિવાળાની જેમ અનુરાગી મનુષ્યની રાત્રિ કેમે કરતાં જતી નથી. વળી હે સખી, આંખમાંથી અશ્રુધારા અને રખલીતપણે ચાલી જાય છે; વળી વિરહાનળથી બળેલા શરીરને શર ઋતુ, શશી, કમલ, ચંદન અને કદલીના પત્રથી નંખાતે પવન પણ સુખકારી થતી નથી, માટે હે સખી, તું ગિની છે તો ધ્યાન વડે જોઇને કહે કે મને મારો પતિ મળશે કે નહિ ? " - ગિની પણ ધ્યાન ધરવાનું ડાળે ઘાલી પ્રફુલ વદને બેલી-તારા મનોરથ સિદ્ધ થયા છે. થોડા વખતમાં તારક પતિને તને મેપ થશે. ' કન્યા-કેવી રીતે થશે તે કહે. ? યોગિની વળી ધ્યાનનું ફળ કરીને બેલી-કામદેવના પ્રાસાદમાં ઘતક્રિડા કરતો જે પુરૂષ તારે તેમાં થોં પ્રવેશ અટકાવશે તે તારે પૂર્વે ભવને વર છે તેમ સમજજે અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #47 -------------------------------------------------------------------------- ________________ તે તારી સાથે પાણે ગ્રહણ કરશે. આ પ્રમાણે સાંભળી રનથતી ઘણુંજ હર્ષિત થઈ અને પોતાના નિર્મળ મુક્તાહાર તેને અર્પણ કર્યો. કારણકે “સર્વેદ્રિયને સુખ આપનારૂં, શ્રવણ પ્રિય અને અમૃતના કણિયા જેવું પતિનું નામ સાંભળી નારી શું શું ન આપે ? " તે આ પ્રકારે તે ગિની નવતીની બહુ જ પ્રેમબદ્ધ સખી થઇ, કહ્યું છે કે –“કુટિલ સ્વભાવવાળી અને અસ્થિર દયવાળી એવી નારીને માટે પણ તેના વલભના નામનું પ્રહણ વશીકરણ મંત્ર રૂપ થાય છે. ' એકદા તે યોગિનિ બેલી-4 હવે હું તીર્થોની યાત્રા કરવા જઇશ; યેગીઓએ ધણુ વખત સુધી એક સ્થાને વસવું યોગ્ય નથી. કહ્યું છે કે- પિતાના સ્વજન વર્ગને નજીને જે પાછા બીજા સ્વજન વર્ગ કરે છે તે મૂઢ પાખંડી છે અને તે પોતાને અને પરને સંસારમાં પાડે છે. ) ' કન્યા અથુપાત કરતી બેલીતમારી વિના ખરે. અર એકલા માસ દિવસે કેમ જશે ? ? શિગિની– તું ધીરજ ધર, થાક દિવસમાં તારો ભર્તા તને પ્રાપ્ત થશે. ? કન્યાએ “તમારૂ વચન ફળે અને તે પ્રમાણે થાઓ એમ કહી તેને નમસ્કાર કરીને જવાની રજા આપી. Kસતા તન ના દA , , , P.P. Ac. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ (43) તે પણ ત્યાંથી નિકળી યક્ષનું સ્મરણ કરી એક ક્ષણમાં રત્ન પર આવી પહોંચી, ત્યાં તેણે આકાશ સુધી પહોંચેલા ધૂમ્રના ગોટા, ઝાડ, મહેલ અને ગિરિશિખર ઉપર ચડેલા માણસો તથા ચિતાની આસપાસ પ્રદિક્ષણ કરતા પોતાના રતનશેખર રાજાને જે લેકે બોલ્યા, “એક પગિની આવે છે, માટે રાજાએ જરા ધીરા થવું ? તેવામાં મંત્રી પણ યોગિની રૂપે ત્યાં પહોંચે, લોકોએ મહાન યાગિની જાણી નમસ્કાર કર્યો, તેણે આશીર્વચન ઉચાર્યું, એટલે લોકોએ પૂછયું-સાત માસની અવધી પૂર્ણ થઈ છે તેથી અમારા રાજાને મત્રી મતિસાગર આવશે કે નહિ ?' રાજા બોલ્યા- “લેકે તો ભેળા છે, તે તે અગ્નિકુંડમાં પડે છે, તે કયાંથી પાછા આવશે ? કારણકે હે મહાભાગ ! અરાજીના રસથી રસીએ થઈ પોતાના રાજાના કાર્ચને વિસારીને તે તે અનિકુડમાં પડે છે તે પાછો કેવી રીતે આવે? પણ હે યોગિની, તમે મને કહે કે તમે રત્નાવતી નામની કઇ કન્યા જોઇ છે અથવા તેને માટે કાંઇ સાંભળ્યું 1 પ્રિય વાંચનારને યાદ હશે કે જ્યારે મતિસાગર મંત્રીએ યક્ષની કન્યાને જોઇને તેના પિતાને મળવા ઈછયું, ત્યારે તેણીએ અગ્નિકુંડમાં પડવા કહ્યું હતું; તે વખતે પિતાની સાથેના માણસને તેણે રત્નશેખર રાજાને કુશળ સમાચાર જણાવવા પાછો મોકલ્યો હતો; તેણે અગ્નિકુંડમાં મંત્રીને પતનની વાત રાજાને કહી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ છે કે યોગની સ્મરણ કરતી હોય તેવો ડોળ કરી બેલી. “હા.સિંહલદ્વીપના રાજાને રત્નાવતીનામે કંન્યા છે, જેને ચંદ્ર બિંબમાં મૃગને જોઈ જાતિસ્મરણ થયું છે અને પૂર્વ ભવમાં પોતે મૃગી હતી. એમ માલુમ પડવાથી તે પર્વ ભવના પતિ મૃગ શિવાય અન્ય વરને વરવા ઇછતી નથી.”. રાજા આ હકીકત સાંભળી તરતજ જાતિસ્મરણ જ્ઞાન થવાથી બે - " હા પ્રિયે ! તું બહુ દૂર રહી છે, હું શું કરૂ? આ પક્ષીઓને પાંખ આપેલી હોવાથી તે ઉડીને વાંચ્છિત સ્થાને જઈ શકે છે, તેથી તેઓ શ્રેષ્ઠ છે; પરંતુ પાંખ વિનાના હોવાથી પાંગળા જેવા મનુષ્ય શ્રેષ્ઠ નથી.” આ પ્રમાણે બેલા રાજા પણ ઠેકાણે રતિ પામે નહિ. કારણકે “સર્વ પ્રકારના રોગી માણસને માટે રેગ ટાળવાના વિવિધું પ્રકારના ઉપચાર હોય છે, પણ સ્નેહ રૂપી રેગને ઉપાય છે પ્રિયના સંયોગ શિવાય બીજે કોઈ નથી.' વળી રાજા વિલાપ કરવા લાગ્યા, " હા પાપી દેવ હા નિદેય વિધાતા! સર્વ પ્રકારની બુદ્ધિના નિધાન, ગુણેના સ્થાન અને રાજ્યશ્રીના આભરણું તુલ્ય મારા મહા મંત્રીનું તેં કયાં હરણ કર્યું ? જે કારણ માટે સૂર્યના બિંબ વિના તિમિરસમૂહને કેાઈ હરી શકે નહિ તેમ તે મંત્રી વિના મારૂં અસાધ્ય કાયૅ બીજું કઈ રસાધી શકે તેમ નથી. વળી - બુદ્ધિના ભંડાર એવા મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust rust Page #50 -------------------------------------------------------------------------- ________________ (45) મંત્રીનું પણ દેવે હરણ કરી લીધું. હે મંત્રી, તું કયાં છે ? જેવી રીતે સૂર્ય વિના અંધકારથી અને મેઘ વિના દુલિંક્ષાથી લેકો પીડાય છે, તેવી જ રીતે હે મતિસાગર, તારા વિના હું દુ:ખથી પરાભવ પામું છું. અરે મંત્રી, અહીં આવ. આ પ્રમાણે રાજાને પોતાને માટે શેક કરતો જોઈ મંત્રીએ તત્કાળ ગીનીનું રૂપ ત્યજી દીધું અને મતિસાગરનેરૂપે પ્રગટ થશે. તે જોઇ સર્વ લેકે સાનંદાશ્ચર્ય પામ્યા; રાજાએ તેને આલિંગન દઈ કુશલ વૃત્તાંત પૂછયું. તે વખતે દીધેલ દટાલિંગનથી જાણે ઘણા વખતથી હૃદયમાં પેસી રહેલું વિયોગ જનીત દુ:ખ દદયાંતરથી ભ્રષ્ટ થયું હેયની ! એમ જણાતું હતું, પછી મંત્રીએ પ્રણામ કરીને રત્નાવતીએ આપેલ હાર રાજાને આપે અને ત્યાં બનેલી સર્વ વાત કહી સં: ભળાવી. રાજા તે સાંભળી મંત્રીની પ્રશંસા કરવા લાગ્યો. મહા પુરૂષે કેળનાસ્થંભ જેવા હોય છે કે જે કાંઈપણ બદલા વિના પિતાને વિનાશ કરીને પણ ફળ આપે છે.' વળી પિતાના કાર્યની સિદ્ધિને માટે તે સર્વે પરોપકાર કરે છે, પણ તે મહા પુરૂષોને ધન્ય છે કે જેઓ પોતાના : - કાર્યની કાંઈપણ દરકાર વિના પરોપકારમાં તત્પર રહે છે.” પછી મંત્રી તરતજ યક્ષની સાન્નિધ્યવડે સન્ય સહિત રાજાને સિંહલદ્વીપમાં લઈ ગયે, ત્યાં ગયા પછી રત્નશેખર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #51 -------------------------------------------------------------------------- ________________ રાજ જાણે પોતાની પૃથ્વી ઉપર ફરતે હેાય તેમ ફરતે અને અનેક તુકે તે કેટલેક પ્રયાણે જયપુર શહેર પાસે આવી પહોંચે અને કામદેવના દહેરાની નજીકમાં સિન્યને પડાવ નાંખે કે મોટા સમૂહમાં તેને જોવા આવવા લાગ્યા; જયસિંહ રાજાએ પણ તેને સત્કાર કર્યો . એકદા કન્યાને કામદેવના દહેરામાં આવવાને અવસરે રત્નશેખર રાજાએ મંત્રીના કથનથી તે મંદીરમાં તેની સાથે ધૂત રમવા માંડયું; તેવામાં રાજપુત્રી સખીઓ સાથે આચ્છાદન કરેલી પાલખીમાં બેસીને તે મંદીરના દ્વાર પાસે આવી; એટલે સોનાના દંડવાળી તેની પ્રતિહારી સર્વ મનુને નસાડતી સતી અંદર દાખલ થઈ. મંત્રી તેને દાખલ થતી જઈ તરતજ બહાર નીકળીને બેઅરે “ભદ્રે ! આ દહેરા મથે દૂર દેશથી આવેલે રતનશેખર રાજા વૃત રમે છે. તે સ્ત્રીનું મુખ જોતો નથી, તેથી હમણું રાજકન્યાએ અંદર આવવું નહિ. >> પ્રતિહારીએ કન્યાપાસે જઇને તે હકીક્ત નિવેદન કરી. કન્યાને તરતજ ચાગિનીનાં વાકયો સ્મરણમાં આવ્યા અને તેનું નામ નેત્ર સ્ફ; તેથી તેણુએ ખુશી થઈને તરતજ અંદર પ્રવેશ કર્યો, એટલે મંત્રીએ " સ્ત્રી, સ્ત્રી એમ બેલી એક વસપટ રાજાની આડો ધર્યો. કન્યાએ તેમ કરવાનું કારણ પૂછ. પાથી તે બે -છે અમારા રાજ સીને જોતાં નથી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #52 -------------------------------------------------------------------------- ________________ કન્યા બોલી-“સ્ત્રીઓએ શુ પાપ કર્યું . કે જેથી તે સ્ત્રીને જોતા નથી એમ તમારા રાજાને પૂછો.” મંત્રી રાજ સન્મુખ જોઇને જાણે તેણે કહ્યું હોય તેમ જણાવતે બે કેતાં કહ’ નારિતણા વિચાર, કુડા કરે કેડિ ગામે અપાર; એલે સવિહુના વિરૂઓ તેનીટ, જાણે નહિ બેરતણે તે બટર સ્ત્રીઓને વિચાર કેટલા કહું? તે કેડે ગમે ફૂડ કર્મ કરે છે, સહુનું વાંકું બોલે છે અને બારનું બટ પણ જાણતી નથી. ઍ તે સાંભળીને કન્યા બેલીલક્ષ્મી પ્રભુત્વ મવિન રંગલીણા, માદ્ધતા પાપ કરે કુલીણા; માતાપિતા સ્વજન વર્ગ નબંધુ માને, ઘણું કીસ્યુ દેવગુરૂપમાને અરે! પુરૂષો લક્ષ્મી, પ્રભુતા, મદ અને યુવાવસ્થાના રંગમાં લીન થયા સતા મદથી ઉદ્ધત થઈને કુળવાન છતાં પાપ કરે છે; અને માતા, પિતા, સ્વજન વર્ગ તેમજ બંધુએનું માન જાળવતાનથી; ધણું શું કહેવું ? દેવ-ગુરૂનું પણ અપમાન કરે છે, મંત્રી બોલ્યોકથા ન પાથે ન પૂરણે કીધી, જે વાતની હેય નહીં પ્રસિદ્ધિ કિમે ન સૂઝે કહજી ચેલા,નારી પિશાચી તેભણે નિલા૩ જે વાત કોઈ પિથીમાં ન હોય, પૂરાણમાં કહી ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #53 -------------------------------------------------------------------------- ________________ (48), હિય, જે વાત બીલકુલ પ્રસિદ્ધ પણ ન હોય, કઈ રીતે સૂઝે તેમ ન હોય અને અજ્ઞાની પણ બોલે તેમ ન હોય તેવી વાત નારી રૂપી પી શાચિણી બેલે છે. >> , કન્યા બેલીKાણે નહિ પાપ ન પુણ્ય શીલ, લેપે પરસ્ત્રી તણુજે સુશીલ; દયા મયા ધર્મ કર્યું નલીજે, ધર્મી તણે નામ લીએ તે ખીજે - પુરૂ એવા હેય છે કે જે પાપ, પુણ્ય કે શીળ કાંઇ ગણતા નથી, પરસ્ત્રીના શીયળના ભંગ કરે છે, દયા, મયા કે ધર્મ કાંઈ પ્રહણ કરતા નથી અને ધર્મનું નામ લેવાથી પણ જે ઉલટા ખીજે છે, મંત્રી બોલ્યા બકુડાં તણા કેડિ કરે કવે, નારી સદા સાચપણું જણાવે; રૂડા ભણું રાડિ દેવ માંડે, નીચા તણે સંગ સ્વધર્મ છાંડે. 5 - સ્ત્રીઓ સેંકડો કુકૃત્ય કરે છે ને કરાવે છે, તે છતાં હિમેશાં પિતાનું સાચાપણું બતાવ્યા કરે છે, વળી સારા માણસ સાથે રેજ તકરાર કરે છે અને નીચની સંગતિવડે સ્વધર્મને પણ છાંડે છે. ? :કન્યા બોલી બ બેલ બેલે પરમર્મ સૂઝે, જે ધર્મનો સાર ન ભૂં છબછે; દુખે કુળ ફી અસતી વખાણે, તે બાપડા માણસ જન્મ હારે 6 P.P. Ac. Gunratnasari M.S. Jun Gun Aaradhak Trust Page #54 -------------------------------------------------------------------------- ________________ પુરૂખે કુલ બેલે છે, પારકા મર્મ ખેલે છે, જે મૂદ ધર્મનો સાર તે જાણતાજ નથી, વળી કુળવાન્ સ્ત્રીને દુ:ખ દે છે અને અસતીને વખાણે છે; તેવા બાપડા પિતાના જન્મ હારી જાય છે.? આ પ્રમાણે વિવાદ ચાલતે સતે રાજા બે-બહે મંત્રી, અબળા સાથે સંવાદ છે કરે? માટે કાર્ય હાય તે જણાવો. મંત્રી કન્યા પ્રતિ - " અમારા સ્વામી પૂર્વ ભવની સ્ત્રીને જ ઈચ્છે છે. " . . . ? રાજ કન્યા બેલી-ધ પર્વભવ શી રીતે છે? ' . મંત્રીએ રાજાની સામું જોયું, એટલે રાજા બોલ્યા“વિશેષ શું કહેવું? એક સંકેતજ કહું છું હરિ અનાઇ હરણલો, હુંતા વનહ મેઝાર; . કુણે પુજે હ્ય અવતા, રાજા ઇણે સંસાર, - એક વનમાં કોઈ હરણ અને હરણી હતા, તેમાંથી હરણ હતું તે હું આ ભવમાં રાજા થયે છું તે શા પુણ્યશી? " આ પ્રમાણે સાંભળી અત્યંત ખુશી થયેલી તે કન્યા બેલી હરિણું અને હરણ, હું તો વહ ઝાર; પૂર્વ પુન્ય રાજા થશે, તે હું હરણી નાર.. આ પ્રમાણે બાલતી સતી આડે રાખેલે વસૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #55 -------------------------------------------------------------------------- ________________ (50) દૂર કરીને રત્નાવતી રાજના મુખ રૂપ ચંદ્રનું પોતાના નેત્ર રૂ૫ ચકેરવડે પાન કરવા લાગી. રાજા પણ તેને નીહાળતો સતે સ્મિતયુક્ત : ઉભુંકપણ વડે આતુર થઇને તંભ, પ્રદ અને રેખાંચાદિ સાત્વિક ગુણે પૂર્ણ થયા પછી રાજકન્યા કહે એ દૂર રહ્યા સતા પણ મારા મનમાં જ વસેલા હતા. " : તે વખતે પૂર્ણ લાવય અને પુણ્યરસથી ભરેલા રાજાને ખવાથી તે કન્યાને પૂર્વભવનો સ્નેહ ઉલ્લભાયમાન થયે અને રાજાની ઉપર નિર્ભર પ્રેમ ઉપજે. કત્તા કહે છે- “અતુલ બળના પથી મંડિત એવા તે રાજાને પણ આ અબળાએ ક્ષણમાત્રમાં કટાક્ષરૂપ તીક્ષ્ય બાણે વડે વિધી નાંખે એ ખરેખરૂં આશ્ચર્ય છે. " તેની સખીઓએ આ વાત તેના પિતાને નિવેદન કરી. તે સાંભળીને તે પણ ત્યાં આવ્યા અને વરને જોઈ આનંદ પામતો તો બે -" સર્વ પ્રકારની જ દ્ધિ તે જે તે પ્રકારના પુણ્ય વડે પ્રાપ્ત થાય છે. પણ ઉત્તમ ભર્તારની પ્રાપ્તિ તો રમ્ય પ્રકારના ધર્મરાધન વડેજ થાય છે. વળી જારે પૂર્વ ભાવે કરેલા સુરરિત્રને પરિપાક અત્યારે ઉદયમાં આવ્યો છે, તેથી જ આવા સ પુરૂષ અમારે ત્યાં પધાર્યા છે. " કા પછી રાજાએ તેમના પાણિગ્રહણને માટે મહેસ P.P. Ac.-Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ (51) કકરમચન વખતે એક હાથી, પાંચ અશ્વ, સમુદ્રમાંથી નીકળેલા અનેક રને અને રેશમી વચ્ચે વિગેરે પુષ્કળ આવ્યું, પાણિગ્રહણ મહેસવ થઇ રહ્યા પછી રશેખર રાજા રાવતીને લઈને પોતાના નગર તરફ જવા તૈયાર થયા. વાજીના નાદથી અનેક મનુષ્ય તેને જોવા એકઠા થયા, . તેઓ બોલતા હતા કે - ' . . . . 8 વિધિ અનુકળ થાય છે ત્યારે ઇચ્છિત વસ્તુ અન્ય દ્વિપમાંથી, સમુદ્રના મધ્યમાંથી અથવા દિશાના અંતમાંથી પણ સ્વયમેવ પ્રાપ્ત થાય છે. * ડાહ્યા માણસે તો તે વખતે ધર્મની જ પ્રશંસા કરવા લાગ્યા– ' ' ઘર્ષતઃ સજજ જાવથી, તાઃ સજજ સાલંકર धर्मतः स्फुरति निर्मलं यशो, धर्म एव तदहो विधीयताम्॥ - ધર્મથી સકળ મંગળનો સમૂહ પ્રાપ્ત થાય છે, ધર્મથી સર્વ પ્રકારના સુખ તથા સંપદા મળે છે અને ધર્મથી નિર્મળ યશ ફેલાય છે, માટે એ ધર્મ કરો. રાજા કેટલાએક દિવસ ગેરવથી ત્યાં રહી પિતાના શહેર તરફ જવા તૈયાર થયા, એટલે રત્નાવતીએ અશ્રુએ સાથે માતાને નમન કરી રજા માગી, માતાએ તેને ખોળા બેસારી મસ્તક પર સ્પર્શ કરી ગગંદું કઠે કહ્યું—“હે પુત્રી, - P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ (પર) પતિગૃહે જતી એવી તું વડીલોને વિનય કરજે, તેઓ જમી રહ્યા પછી ભેજન કરજે, પતિનિદ્રા લે ત્યાર પછી નિદ્રા લેજે; તું સ્વસુર ગૃહમાં મુખ ઢાંકીને રહેજે, નેત્ર. નીચાં રાખજે અને કોયલની જેમ મધુર બેલજે; નણંદ વિગેરેને પ્રણામ કરજે, દેવોની મહત્વતા જાળવજે અને સર્વ પરિવાર વિશે ઉચિત સાચવનારી થજે. * માતાની આ પ્રમાણેની શિક્ષા ગ્રહણ કરી નમન કરીને તે પતિ સાથે ચાલી. તેને પિતા કેટલાક પ્રયાણ સુધી વળાવવા ગયો; પછી રનશેખરે બહુ માનથી તેમને પાછા વળવાને આગ્રહ કર્યો એટલે નમન કરતી પુત્રી પ્રત્યે તેણે આ પ્રમાણે કહ્યું–“હે પુત્રીનું પિતાના આત્માને સતિષ આપનારી, ક્ષમા રૂપ ધનવાની અને મનમાં સંતોષ રાખનારી ધજે, તેમજ તારા પતિને સર્વ રાજાઓમાં શ્રેષ્ઠ માની તેની સેવા કરજે, કારણ કે હવે અમે કઈ તારા નથી. >> આ પ્રમાણે બોલતા અને આંખમાંથી અશ્ર વરસાવતા તેણે પુત્રીને વળાવી અને તે પાછો ફર્યો. . રશેખર પણ તે દિપને છેડે આવ્યું એટલે યક્ષની મદદથી સમુદ્ર ઉપર થઇને સર્વ પરિવાર સહિત પિતાને નગરે પહો . મેટી ઋદ્ધિવડે પિતાના નગરમાં પ્રવેશ કરી અનવતીને પટરાણી કરી અને ન્યાયથી રાજ્યતંત્ર ર લાવવા લાગ્યા, મંત્રી પણ યક્ષની પુત્રી પરણીને સુખે રહેવા લાગ્યું રાજા રાણી પૂર્વ ભવના સ્મરણને લીધે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ પૂર્વભવના અભ્યાસથી પર્વના દિવસો પાળવા લાગ્યા અને પરમેષ્ટી મંત્રનું ધ્યાન કરવા લાગ્યો . ' એકદા પતિથિને પારણે ભેજન કરી થોડીવાર પલંગ ઉપર વિશ્રામ લઇને રાજા ઉઠતો હતો, તેવામાં દવી પણ વેણુ, વિણા વિગેરે ગાયનના ઉપકરણે તથા પંખા સાથે કર્પર, કસ્તુરી, ચંદન વિગેરેથી ભરેલા પાત્રાવાળી સખિઓ સહિત ત્યાં આવી અને યોગ્ય આસન ઉપર બેઠી. પછી રાજા-રાણી એક બીજા સાથે કાવ્ય દિથાદિવડે આનંદ કરવા લાગ્યા. કહ્યું છે गीतकाव्यं विनोदेन, कालो गच्छति धीमतां। દવસનેન નાં, નિદ્રા ન ર | ભાવાર્થબુદ્ધિવાન માણસે ગાયન તથા કાવ્યના વિનોદ વડે પિતાને વખત કહે છે, જ્યારે મુખી વ્યસન, નિદ્રા અથવા કલહમાં પિતા કાળ ગુમાવે છે. * * આ પ્રમાણે આનંદથી તેઓ કાવ્યાલાપ કરતા હતા, તેવામાં આકાશમાંથી બે શુક-શુકી આવીને તેમના હા ઉપર બેઠાં. તેથી વિર્ય પામી તેઓની પાંખને સ્પર્શ કરીને રાજા બોલ્યો-“ તમે ક્યાંથી આવે છે ? .. છે. શુક–બ જે સ્થાને રામ બહુ વખત રહ્યા હતા, જ્યાં પાંચ પાંડે પણ રહ્યા હતા અને જ્યાં રાજાઓ .P.P. Ac.'Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust in: 2 Page #59 -------------------------------------------------------------------------- ________________ (54) Bશ કરે છે તે સ્થાનેથી અમે અહીં આવ્યા છીએ. (એટલે કે વનમાંથી આવીએ છીએ.) રતનશેખરે આ શુક ચાર છે એમ જાણી તેને સમશ્યા પછી न रजनी न दिवा न दिवाकरः શુક બાયો - સર દ્રારા સંપરત . . . : : -તરણ તું તુરંત જુદોઢ છે रजसि संप्रति यांति विभाव्यते : : : 1 ૨ષની જ રિવા જ વિચાર છે : ભાવાર્થ-બહે નરે, તુ રણમાં સંચાર કરે છે ત્યારે ચપળ એવો ઘોડાઓના સમૂહે ઉડાડેલી ધૂળ આકાશ તરફ જો સતે એવું લાગે છે કે જાણે તે વખતે રાત, દિવસ કે - સૂર્ય કાંઈ ન હોય. ?" પછી રાણુ શુકો તરફ જોઈને બેલીरोचने या स पुण्यानां, पापानां या न रोचते. / . गौरांगी वल्लभा पत्यु : , स नारी मम कश्यतां // .. ભાવાર્થ- એક એવી નારીનું નામ કહે કે જે પુણવાન પ્રાણીઓને પ્રિય લાગે છે, પાપીઓને ગમતી નથી અને તે ગેર અંગવાળી હોવાથી પતિને વલભ છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust . Page #60 -------------------------------------------------------------------------- ________________ શુકી પૂર્ણિમા-પૂનમ(પુણ્યવાન માણસે તેને જોઈ આનંદ પામે છે, પણ પાપીએચર વિગેરેને તે રચતી નથી. વળી રપર્ણ પ્રકાશવાળી હોવાથી તે સગે શિબિતી છે અને તેના પતિ ચંદ્રને વહાલી લાગે છે. ) :: શુક રાજા પ્રત્યે બે -બાર મા રા' સજા તે રામશ્યા પણ નહિ કરી શકવાથી શુકજ બોલે अगस्ति हस्तचलुके, मातेधा पाहना / મનઃ જા જેવા, તિવા જઈ 1 ભાવાર્થ—અગસ્તિ ઋષિના હસ્તની અંજળીરૂપ અવહુણમાં સર્વે રામુદ્ર સમાઈ ગયેલ ઈનતે વખતે “સબુક વહાણમાં મગ્ન થઈ ગયે એમ દેવતાઓ બેસ્થા.” - - પછી રાજાએ ત્રિપદી પૂછી અને ચતુર્થ પદ પૂર્ણ કરવા કહ્યું. તે નીચે પ્રમાણે, - - - ગાજા ફુરજા વારિત * * * * રજા રેકી સુરતી : ' , બાદ ર્તિ માથી આ ત્રણ પદ સાંભળી શક બે-તથીઃ " જીવાતો (જેવા પૂછેલા ત્રણ પદ પરસ્પર સંબંધ વિનાના તેમજ : P.P. Ac. Gunratnasuri M.S.. . -JEHP- Girl Aaradhak Trust --.....--------------- -- Page #61 -------------------------------------------------------------------------- ________________ - ળિતાર્થ વિનાના છે તેવું જ શું પદ પાદપૂર્સિમાં પણ કહેલું જણાય છે.) વળી રાજાએ પૂછયુંપિતા ના નામા, સેવાઃ રાજારાબંતા : ' નિકાલ થયા લિંદા, વાઘવ રે ? - ભાવાર્થ જેના વડે ના વિષરહિત થયા, દેવ શાંતિ રહિત થયા અને સિંહે નિષ્ટ થયા, તે બાળકે એ હાથમાં ગ્રહણ કરી છે તે શું ? " શુક-‘ચિત્રલેખિની | (ચિત્રમાં આળેખાયેલા નગે વિપરહિત હોય છે, જેને વતાઓ શક્તિ વિનાના હોય છે અને સિંહે નિશ્રેષ્ઠ હોય છે એવી ચિત્રલેખિની (કલમ)ને બાળકો હાથમાં પકડે છે.) - રાજા–“કંઠમાં જાઈ છે પણ વિપ્ર નહિ, નામથી નર છે પણ નારી જેને નચાવે છે અને એવું નાટક ધરે ધરે, ચાય છે તે શુ ? ' ' . ' શુંક– એ.” (મતલબ સમજાય તેમ છે.) - રાજા– જટાવાળે છે પણ શંકર નહિ, બે બાજુ નિર્મળ છે પણ બ્રહ્મા નહિ, વલકલ પહેરે છે પણ રામ નહિ અને સાજે છે પણ નામ ભાંગ્યાનું છે તે શું ? " શુક-ખાં (તરવાર). (મુંઠ 35 જયા છે, બંને બાજુ P.P.AC-Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ મળ વિનાની ઉજવળ હોય છે. માનરૂપ વિકલ છે અને નામ ખાંડું એટલે ભાંગેલું છે.) આ પ્રમાણે સાંભળી રાજા ચમત્કાર પામે . શુકીએ રાણીને પૂછયું-“જીવવાનું ચિહ શું છે? મનને પ્રિય કેણ છે ? કુલેમાં પ્રધાનલ કયુ છે? અને બાળા પરણને શું કરે?” તે ગાથા આ પ્રમાણે છે की जीवीयस्स चिन्हें / का भज्जा होइ मयणरायस्स।. Raa પુજાન ઘટાના 1 : परणिया किं कुणइ बाला // રાણીએ શરમાતાં હસીને ધીમેથી જવાબ આપ્યોમકર ગાય જેને સાર આમ છે–જીવવાનુ ચિન્હ શુ ? સાસ (શ્વાસ). કામદેવની સ્ત્રી કે “ર” (રતિ). પુખમાં પ્રધાન કેશુ? " જાય” ( જાઈનું કુલ). અને બાળ પરણીને શું કરે ? સાસરઇ જાય” (સાસરે જય). સખીઓ આ જવાબ સાંભળી હસી; આ પ્રમાણે સમશ્યા વિગેરે વિનેદ કરતાં હતાં, તેવામાં તે શુક-શુકી. આમ તેમ જોતાં અચાનક જ મૂછ પામ્યા અને રાજા રાણીના હાથ ઉપરથી નીચે પડી ગયા, ચંદન વિગેરે બહુ પ્રકારના શીતળ ઉપચાર કર્યો, પણ ચેતના આવી નહિં; એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Test Page #63 -------------------------------------------------------------------------- ________________ રાજા તથા રાણીએ તેમને નવકાર મંત્ર સંભળાવે તેએ તરતજ મરણ પામ્યા. એટલે તેઓને ચંદનથી બન્યા પછી આ શુક-શુકી કેણ હશે એવા વિચારમાં રાજા-રાણુ ની રાત્રી વ્યતિત થઈ. * પ્રભાત થયે સતે વનપાલે આવી વધામણી આપી કે ધર્મપ્રભ ? આચાર્ય વનમાં પધાર્યા છે. તેને દાનથી સં. તેથી અંત:પુર પરિવાર સાથે રાજ ગુરૂને વંદન કરવા ગયે કરૂની નજીક પહોંચતાં રાજાએ પાંચ અભિગમને રા પ્યા તે આ પ્રમાણે * " સચિત્ત દ્રવ્ય ત્યજી દેવા, અચિત્ત દ્રવ્ય ન ત્યજવા, એક ઉત્તરાસંગ કરવું, ચક્ષુએ પડે ત્યારથી અંજલી જોડવી અને એકાગ્ર કરવુ. " શ્રી ભગવતિ સૂત્રમાં રિએ પ્રમાણે કહેલ છે. તેમજ રાજાઓએ ઉપર જણાવેલા પાંચ અભિગમન સાચવવા ઉપરાંત , છત્ર, મુકુટ ચામર અને મેજડી એ પાંચ રાજચિન્હ ત્યજીને ગુરૂને વાંદવા, કે જેથી કોઈપણ પ્રકારની આશાતના ન થાય, રાજ તથા રાષ્ટ્ર અને ગુરૂને નમસ્કાર કરી પિત જેતાની પરિષદુમાં યોગ્ય સ્થાને બેઠા, પછી નર, નારી, નરાધિપ વિગેરથી સભા ભરાયે સતે ગુરૂ મહારાજે આ પ્રમાણે દેશના દીધી " હે લાવ્યા છે, જિનેશ્વરની પૂજ, ગુરૂની ભક્તિ, સર્વ પ્રાણી ઉપર દયા, અને ગૃહે આવેલાને યથાશક્તિ દાન-એ ધર્મ મુખ સિદ્ધિના હેતુભૂત છે, " P.P. Ac. Gunratnasurias Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ (59) * આ પ્રમાણેની દેશના સાંભળીને રાજા શુકનું સ્વરૂપ પૂછવા ઉઘુક્ત થયો, તેવામાં વાત્રોના અવાજ થયા અને લાકે શું છે તે જોવા લાગ્યા તેવામાં તેજ નગરના રહેનારા ધનશ્રેણીની“શ્રી”નામે પુત્રી સુખાસનમાં બેઠી સતી, સખીએ વડે ક્ષણે ક્ષણે ચંદન યુક્ત સુગંધી જળથી અને કદળીના પત્રથી નખાતા પવનથી સેવાતી ત્યાં આવી અને મુનિને નમસ્કાર કરી પિતાના ખોળામાં બેઠી. તેના પિતાએ ગુરૂ મહારાજને પૂછયું " આ જન્મી ત્યારથી રાજ્યમાં મારૂં ભાન થયું છે અને મને લક્ષ્મી પણ પ્રાપ્ત થઈ છે; પરંતુ એને યવનમાં દાહજવર કેમ થયો છે ? - મુનિ બોલ્યા માં મોષનશા, નારિત્તિ: | विभवो दानभुक्तिश्च, नाल्पस्य तपसः फलं // ઇ ભેજ્ય પદાર્થો અને ભજન કરવાની શક્તિ, શ્રેષ્ઠ જી અને કામ ભેગની શક્તિ, વિભવ અને દાન ભેગની પ્રાપ્તિ-એ અલ્પ તપના ફળ નથી. ? - આણે પેવે સમ્યફ રીતે તપનું આરાધન કર્યું નથી, - પર્વે શ્રીપુર નામના નગરની પાસેના વનમાં એક થનચરી (વનમાં રહેનારી બાઈ) રહેતી હતી, અન્યદા એક મુનિને જોઇ તેણે પૂછ્યું-“હું આવી દુ;ખી સ્થિતિ વાળી કેમ થઈ ? " મુનિ-૫,નિયમ અને શીલથી રહિત, જિન ધર્મથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ પરમુખ અને “હા આરંભના કરનારા છ આ લોકમાં નાના પ્રકારના દુ:ખના સ્થાનક થાય છે; અને હજારે પ્ર. કારના દુ:ખથી મૂકાવવાને સમર્થ એ ધર્મ જે પ્રાણી કરે છે, તે વિશે વાંછિત સુખને પ્રાપ્ત કરે છે. વળી કહ્યું છે ' એક રંક એક ભૂપતિ રાણા, હાથ પાય સવિ હુતિ સમાણા; જે તપ ચરણ નિશ્ચળ સાધે, તેને રાજ્ય મળે અણ બાધે. : 8 એક રંક હોય અને એક એક એ ભૂપ હય, હાથ પગ બધું બંનેને સરખું હેય, પણ તેમાંથી જે તપ ધરણ નિશ્ચળતાથી સાથે છે તેમને વગર અડચણે રાજ્ય મળી શકે છે. તે બોલી કહે, કેવી રીતે તપ કરવું?” મુનિ “જે સર્વ દિવસે ન બને તે પર્વ તિથિને દિવસે તે નીવી, આંબલ, ઉપવાસ વિગેરે તપ અવશ્ય કરવું. કહ્યું છે કે-“જિનેશ્વરે કહેલા પર્વ દિવસોને વિષે જે પ્રાણી થાડું પણ તપ વિધિ પૂર્વક કરે છે, તેને પરભવને વિષે સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. તેણુએ તે વાત કબુલ કરી; એટલે મુનિએ તેને અચિત્ત જળની યુક્તિ બતાવી તે આ પ્રમાણે-- " શ્રાવકે ચાવળના ધોવણનું પાણી, જવનું પાણી અથવા તુસનું પાણી પીવું. તેની સામગ્રી ન મળે તે P.P.A. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. Page #66 -------------------------------------------------------------------------- ________________ - (61) ગાયનું છાણ અથવા રાખ વિગેરેથી મિશ્રિત કરીને જ પીવું; પણ સચિત્ત પાણી પીવું નહિ.” જ છે. . ( આ પ્રમાણેનો ઉપદેશ સાંભળીને તે બાઇએ શુદ્ધ તપ કરવા માંડયું; પણ જળ અચિત્ત કરવામાં સંબંધમાં આ સવાળી હેવાથી કે કઈ વાર પાણી અચિત્ત કરીને પીતી અને કેઇ વાર મને છું પાણી ઉપર રૂચી નથી તેથી ટાઢા પાણી વિના મને સુખ નહિ રહે એમ વિચારતી સતી થોડું ઉનું કરેલુંઅથવા કાળ વ્યતીત થયેલું પાણી પણ પીતી. આ પ્રમાણે તપ કરી મૃત્યુ પામીને અસૈાભાગ્યવતી તેમજ, વૈભાગ્યવતી એવી તે તમારી પુત્રી થઈ છે; અને ઉષ્ણુ પાણી પીવાના અનાદરથી વિન વયમાં તેને દાહજવર થયો છે. હજુ પણ તેની ઉપર આદૂર કરવાથી ધીમે ધીમે તે શમી જશે. 2. આ પ્રમાણે પિતાને પૂર્વ ભવ સાંભળીને કન્યા પિતાના પૂર્વે ભવના દુકૃતને નિંદતી સતી સ્નાન પાન વિગેરેમાં આચિત્ત પાણી વાપરવાનો નિયમ કરતી હોવી તે જ વખતે પ્રાસુક વારિવડે તેને સિંચવાથી તે શાંતિને પામી. આ હકીકત સાંભળીને તેમજ જેને બીજા માણસે પણ અચિત્ત પાણી વિષે આદરવાળા થયા. , . . આ વાત થઈ રહી એટલે ફરીથી રાજા તે શુકનું સ્વરૂ૫ મુનિરાજને પૂછવા ઉક્ત , તેવામાં ઠાલતરવાર વિગેરે હથિયારે યુક્ત પોતાની પત્ની સાથે એક વિદ્યાધર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ f રંક્ષણ કરે રક્ષણ કરે " એમ બેલ આકાશમાગે ત્યાં આધે. - રા –“અરે, ભય ન પામ, ભય ને પામી - વિદ્યાધર– હે રાજન! જુઓ, આકાશમાં મારે શ. આવે છે, તેથી તેને હણીને જ્યાં સુધી હું પાછો ન આવું ત્યાં સુધી આ મારી પ્રિયાનું રક્ષણ કરે ? કહ્યું છે– - पिता रक्षति कौमार्य, यौवने दयितः पुनः। पुत्रा रक्षति वाद्धिंक्ये, नस्त्री स्वातंत्र्यमर्हति // - કુમારાવસ્થામાં માબાપ પુત્રીનું રક્ષણું કરે છે, વાવસ્થામાં તેને પતિ રક્ષણ કરે છે, અને વૃદ્ધાવસ્થામાં તેના પુત્ર તેનું રક્ષણ કરે છે. સ્ત્રી કઈ અવસ્થામાં સ્વતંત્ર તાને યોગ્ય નથી. " પણ કહ્યું છે– खटिका श्रीखंडिका चैव, नारी वापी तथैवच / - पर हस्तगता प्रायो. पृष्टस्पृष्ठैव लभ्यते // જ ખટિકા (ચાક), શ્રીખંડિકા (ચંદન)અને નારી. (સી) પરહસ્તમાં ગયા પછી ઘણું કરીને ઘસાયેલી અને શાયેલી જ પાછી મળે છે. 2 એટલા માટે હે રાજન, મને કેાઇને વિશ્વાસ નથી, પરંતુ તમારે વિશ્વાસ પડે તેમ કરે છે . e--Geaca pasur M.S Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ રાજા– “તું વિશ્વાસ રાખ. જો હું તારી પત્નીને ગ્રહણ કરૂં જે તમે વિશ્વાસીને વાત કરે છે અને પોતાના સ્વામીના દ્રોહ કરે છે તેના પાપથી હું લીંપાઉં; વળી પેતાને ધર્મને અક્ષર આપનારને પણ જે ગુરૂ તરીકે માનતા નથી તેનું પાપ મારે શિર લાગો. દુર્લભ એવું રયમ પામીને જે મનુષ્યો ત્યજી દે છે તેનું પાપ મને લાગે કોઈ પણ વ્રત શિવાય જેએ પિતાની શુદ્ધ પતિવ્રતા સ્ત્રી ને ત્યજે છે તેનું પાપ મને લાગે; વળી જે ગાયના તેમજ સ્ત્રીઓના બાળકોને હસી. વિડાવે છે તેનું પાપ મને લાગે. ઝા | બેચર 6 મા બધા મહા પાપો છે; પણ ભળે, પર્વ તિને વિષે પણ જે મહા આરંભ કરે છે તેનું પાપ તમને લાગે એવું જે તમે વચન આપે તે હું કબુલ કરું, અન્યથા નહિ. આને હેતુ શું છે તે હું પછી કહીશ હમણા તો શત્રુને હણવા જવાની ઉતાવળ છે. " રાજાએ તે પ્રમાણે કબુલ કર્યું, એટલે પિતા ની પત્નીને ત્યાં મૂકી જવાના કારણથી તે સ્નેહ વડે રૂદન કરતી સતી કાજળ વાળા નેત્રમાંથી અશ્રુ પાડતી હતી, તેના આ હાથવડે ' લુછીને તે તત્કાળ આકાશમાં જતો રહ્યો અને દુશ્મનની સાથે યુદ્ધ કરવા લાગ્યા, . .. તો . . - - તેના ગયા પછી રાજા વિચાર કરવા લાગ્યો– આ નવવનના મદથી પરિત અંગવાળી સ્ત્રીનું કેવી રીતે રક્ષણ કરવું ? કહ્યું છે - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #69 -------------------------------------------------------------------------- ________________ (64) શાસ્ત્ર મુનિચતપિયા રિપતન | - आराधितोऽपि नृपतिः परिशङनीयः / स्वात्पीकृतापि युवतिः परिरक्षणीया કાત્રે કૂવે જ સુરત રત: થિર છે . . * ગયેલા શાસ્ત્રનું પણ સુનિશ્ચિત બુદ્ધિથી વારંવાર ચિંતવન કરવું, આરાધિત કરેલા રાજાની પણ શંકા રાખવી અને પોતાની ગ્રહણ કરેલી યુવતિની પણ વારંવાર સંભાળ રાખવી કારણકે શાસ્ત્ર, નૃપ અને સ્ત્રીમાં સ્થિરતા ક્યાંથી હોય ? " પરંતુ આને હું મારા મહેલમાં સંભાળથી રાખીશ. આ પ્રમાણે ચિતવતો ગુરૂને નમસ્કાર કરીને તે ઊઠતો હતો, તેવામાં આકાશમાંથી એક છેરાયેલે હાથ પૃથ્વી ઉપર પડયો.. - વિદ્યાધરી તે હસ્ત જોઇને બોલી–આ મારા પતિના હસ્ત છે. ' - રાજા કેવી રીતે ?? . - વિદ્યાધરી- જુઓ આ કાજળથી અંકિત થયેલ છે.?' આમ વાત કરે છે તેવામાં ખર્ક સાથે તેનું શરીર અને મસ્તક પણ પૃથક પૃથક્ નીચે પડયાં. ' - તે સ્ત્રી તો આ જોતાં જ " હા પ્રિય ! હા પ્રિય ! એમ બેલતી રડવા લાગી અને વિલાપ કરવા લાગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ III IIT LI હા નાથ! હા પ્રાણવલભ! હા ભુવનમાં અભુત કરે વાળા ! હા વીરપુરૂષેતમાં પ્રધાન ! તમને આમ કેમ શકું ? હે પ્રાણપ્રિય ! દુશમન સાથે લડાઈ કરી ફતહ પામવા ગયેલ આપનું મરણું થયા છતાં પણ હું અતિ નિકુર સ્વભાવવાળી છું કે હજુ જીવું છું.” વળી બેલી-“હે નાથ? પ્રધે દોષ અનેજ આપજે, બીજું કંઈ ઓલશે નહિ, કારણ કે મારે અર્થે લડતાં તમે મરણ પામ્યા છે અને હું ઉગરી છું. આપ પ્રમાણે તેણે પુન: પુન: ઘણીવાર આનંદ કર્યું; પછી તેણુએ રાજા પાસે અગ્નિની યાચના કરી. રાજાએ તથા લેકે એ બહુ પ્રકારે રમજાવ્યા છતાં પણ તે ચિતા રચાવી તેની આસપાસ પ્રદક્ષિણા દઈને બેલી - . પવન સુણે એક વત્તડી, હવે હું હાઈશ કાર; ; - તિણી દિશે તું ઉડજે, જિણી દિશે મુજ લાર. હે પવન, તું મારી એક વાત સાંભળ; હવે હું રાખ થઈ જઈશ, તેથી તેને લઇને તું તે દિશામાં ઉડજે કે જે દિશામાં મારા સ્વામી હોય. તે પછી તેણીએ ચિતામાં પ્રવેશ કર્યો. ' પછી સકળ પ્રજાવર્ગ તેના શેકમાં નિમગ્ન થયે, તેવામાં પેલે વિદ્યાધર દુશ્મનને જીતીને આકાશમાંથી નીચે.. આવ્યો અને ઉતાવળે રાજાને પ્રણામ કરીને બે -- તમારા પ્રસાદથી હું વિરીને જીવે છે, હવે મને મારી પ્રિયા પાછી આપે છે M . . :: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ રાજા " આ શું ? તેના વિચારમાં ભાન થઈ ગયો, એટલે તે એટ્યા - . . . . . : त्वत्तुल्या अपि भूपाला, पालयति न संगरं / रसा रसातलं यातु, रविः पततु वा भुवि / / " છે જે તમારા સદશ રાજાઓ પણ પિતાનું વચન - પાળે તો પૃથ્વી રસાતળમાં જાઓ અથવા સૂર્ય આકા શમાંથી પૃથ્વી ઉપર પડે.” . . રાજા નિ:શ્વાસ નાંખી - મેં મૂખે તેને અને રિમાં બાળી દીધી છે, માટે આ ચિતા જુએ. " તે વિદ્યાધર આકાશ તરફ નજર નાંખો અને વિલખ થઈને દર દિશામાં તે અશ્રુથી ભરપુર નયનવાળા મનુષ્ય સહિત ચિતા પાસે જઈ બા -" હા પ્રિયે ! તું ક્યાં છે? 27 તેના જવાબમાં-“ હે પ્રાણેશ ! હું અહિં છું એવે અવાજ સાંભળતાં જ “પ્રિયા અહિં છે એમ બોલતો તકાલ તે ચિતામાં કૂદી પડયો, લેકો તથા રાજા તે જોઈને હાહાકાર કરવા લાગ્યા. તેવામાં તે ત્યાં ન મળે ચિતા, કે ન મળે વિદ્યાધર, પણ તેને બદલે સહસ્ત્ર ફેણુવાળા ધરણેન્દ્ર તથા પદ્માવતી ત્યાં દૃશ્ય થયા, કે જેઓ મુનિને નમસ્કાર કરી યાં બેઠા અને રાજા તરફ જોઈને બેલ્યા- “હે પત્ર, તું પર્વ તિથિ અવશ્ય પાળજે. કારણ કે પર્વ તિથિનું પાલન ન કરવાથી તારે પિતામહ અને પિતામહીં એવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ અમે બંનેએ આઠ ભવ સુધી સંસારમાં પરિભ્રમણ કર્યું છે. સર્વે લેકે આ સાંભળી આશ્ચર્ય પામ્યા. રાજાએ તેમને પૂછયું- હું તમારા પિત્ર અને તમે મારા પિતામહ * કેવી રીતે ?>> નાગે કહ્યું-સાંભળ–- - * આ પહેલાં આ નગરમાં પુરંદર નામે રાજા હતા અને તેને સુંદરી નાબે રાણી હતી, ગુરૂ મહારાજના ઉપદેશથી તેઓ પર્વ તિથિનું આક૨ધન કરતા હતા તેએાને કાંઈ સંતતિ નહિ થવાથી એકદા પુરોહિતે કહ્યું– विना स्तंभं यथा गेह, यथा देहं विनात्मना / तय॑था विना मूलं, विना पुत्रं कुलं पतेत् // " જેવી રીતે સ્તભ વિનાનું ઘર, આત્મા વિનાનું શરીર અને મૂળ વિનાનું વૃક્ષ પડી જાય છે, તેવી જ રીતે ત્ર વિનાનું કુળ પણ પડે છે અર્થાત્ નાશ પામે છે. ' રાજા–તે તે દેવાધીન વાત છે. " પુરહિત–ઉતા પણ તેના ઉપાયો છે, તેમાંથી એક ઉપાય હું પણ જાણું છું ? રાણી–તે ઉપાય કરે છે તે કહે પુરોહિત– કૃષ્ણપક્ષની અષ્ટમી તથા અમાવાસ્યએ - છ માસ પર્યત કાળા તલની તિલક ખાઈને સ્ત્રી સેવન કરવાથી પુત્ર થાય છે, તેની આમ્નાય એટલી છે કે સાંજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust : Page #73 -------------------------------------------------------------------------- ________________ તિલકદી ખાવી ને રાત્રે સ્ત્રી સેવન કરવું, રાજા રાણીએ એક બીજાની સામું જોઈને તેના કહેવા પ્રમાણે કર્યું. . . પ્રાયે આવા પ્રકારથી કદી પુત્ર થાય તો તે પરભવના અભ્યાસથી મિથ્યા અનુષ્ઠાન કરનારે થાય છે, તે જીવ : સત્ય ધર્મનું આચરતો નથી.' કહ્યું છે - “સ્વભાવેજ અસારમાં રૂચિવાળે જીવ બળાત્કારે સારમાં પ્રવર્તે છે. જેમકે પશુ પિતાની મેળે તે તૃણ ખાય છે, બાકી ઘી તો બળાત્કારે બીજા વડે પવાય છે. ? . રાજા રણએ પરહિતના વચનથી તે પ્રમાણે કરી ? વ્રતને ભંગ કર્યો અને પર્વરાધનના સુકૃતને લેપ કયી, તાપણુ પુત્ર થયે નહિ, કહ્યું છે- હાથે અન્યાને પાંખ પણ ગયે. ? અન્યદા કે મુનિ મહારાજ ત્યાં આવ્યા.. ! તેમને પૂછતાં તે બેલ્યા- જે પાપાચરણ કરવાથી ઈ. પ્રાપ્તિ થતી હોત તો સર્વને થાત, પણ ઈષ્ટ પ્રાપ્તિ પુણ્યથી જ થાય છ; તેથી જિનેશ્વર ભગવાનની પૂજા વિગેરે ધર્મ કરણી કરે જિનેશ્વરની પૂજાનાં ફળ આ પ્રમાણે શાસ્ત્રમાં કહ્યા છે– पुत्रं प्रसूते कमलां करोति / राज्यं विधत्ते तनुते च रुपं // प्रमाष्टिं दुखं दुरितं च हन्ति / जिनंद्रपूजा कुलकामधेनु // .. P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ - --- ---- - - -- ' ' ભાવાર્થ_* જિને પૂજા કુળમાં કામધેનુ (ઇચ્છિત આપનારી ધૂન ) જેવી છે. તે પુત્રને આપે છે, લશ્મીવાનું કરે છે, રાજ્ય દે છે, રૂપ પ્રસારે છે; દુઃખ દૂર કરે છે અને દુરિતને હણે છે. ' ( આ પ્રમાણે સાંભળીને તેઓ સામાયક, જિનેશ્વરની પૂજા, જીવદયા વિગેરે બૅર્મકાર્યમાં તત્પર થયા; જેના પ્રભાવથી તેમને પુત્ર થયો, તેનું ધર્મશેખર એવું નામ આપ્યું, કે જે ધર્મશખરનો હે રશેખર, તું પુત્ર થાય છે. ' અમે બંને પૂર્વે કરેલા વ્રતભંગ રૂપ પાપને આવ્યા વિના મરણ પામીને બકબકરી થયા, ત્યાર પછી કૂતરે કૂતરી થયા, ત્યારબાદ રસુકર-સુકરી, બળદ-ગાય, હસ- - હંસી, મૃગ–મૃગી અને સાતમે ભવે નંદન વનમાં શુકશુકી થયા. બંનેને બાળપણમાં એક વિદ્યાધરે પકડયા અને પિંજરામાં નાંખ્યા “હે શુક! તને જે મિષ્ટ બેલવાનું વ્યસન પડયું છે તે ગુણ નથી પણ ગુણુભાસ છે, કારણ કે તેથી તેને મરણ પર્યત પંજરમાં પડવાપણું પ્રાપ્ત થાય છે; જે વિદ્યાધર શુક-શુકને પકડી ગયો હતો તેણે તેને ભણાવ્યા. તેના પર પ્રીતિ થવાથી તેના વિના તે એક ક્ષણ પણું રહેતો નહિ, કાલે આજ નગરમાં ઉદ્યાનના તે વિદ્યાધિર ક્રીડા કરવા આવ્યો હતો. ત્યાં કેઇ મુનિને જોઈ તેમની પાસે જઈ, નમીને બેઠે, મુનિએ તેને કહ્યું– સ્વચ્છેદપણે કરનારા એવા આ શુકચુગળને કયા કારણથી નિરંતર - P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust = = = Page #75 -------------------------------------------------------------------------- ________________ (70) દુ:ખને આપનાર એવા આ સાંકડા પાંજરામાં પૂર્યો છે? કહ્યું છે કે-જે પ્રાણુ અન્ય જીવોને પકડીને વિવિધ પ્રકારના દુ:ખ આપે છે, તે મનુષ્ય બીજા ભવમાં અનેક પ્રકારનાં દુખે વડે સંયુક્ત થાય છે. એ પ્રમાણે બહુ પ્રકારે ઉપદેશ દઈ મુનિએ તે બંનેને છોડાવ્યા. તેઓ આકાશમાં ઉડતાં ઉડતાં તારા મહેલ ઉપર આવ્યા, પરંતુ ઉડવાને ક્યાર નહિ રહે હેવાથી તેઓ તદન થાકી જઈ સ્નેહથી ખેચાયેલા તારા અને તારી રાણીના હાથ ઉપર આવીને બેઠા, સમશ્યા વિગેરે બેલતાં પોતાનું ઘર તથા પિતે ભોગવેલી વસ્તુઓ વિગેરે જેઈ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી તેઓ મૂછ પામ્યા; તે અને તારી રાણીએ કૃપા કરી તે વખતે તેમને નવકાર મંત્ર સંભળાવ્યો, દવસે તે જ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી તે શુક-શુકી તરતજ મરણ પામ્યા; અને નવકાર મંત્રના પ્રભાવથી અમે બંને ધરણેન્દ્ર અને પદ્માવતી થયા. સ્નેહથી અને ઉપકારીપણાથી અમારૂ વૃત્તાંત કહેવા વડે તમને ધર્મમાં , સ્થિર કરવા માટે અહીં આવી પ્રથમ આશ્ચર્ય બતાવ્યું છે. માટે હે પિત્ર, ધર્મમાં કદી પણ પ્રમાદ કરીશ નહિ.” એમ કહી ગુરૂને વંદન કરી તેઓ પોતાને સ્થાને છાયા, આ વખતે ગતમ સ્વામીએ મહાવીર સ્વામીને પૂછયુંહે સ્વામી ! હંમણા તે નાગરાજ છે ? 9 ભગવંતે કહ્યું-“હું ગોતમ ! એ અર્થ સમર્થ નહિ તે નાગરાજા તો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ (71) જધન્ય ઉત્કૃષ્ટ એટલે મધ્યમ આયુ સ્થિતિ ભોગવી આવી ગયેલ છે. હાલ તો ભગવંત પાર્વે પ્રભુએ પ્રતિબંધ કરેલ નાગરાજા છે.” હવે રાજ પણ મંત્રી તથા રાણી સહિત શ્રાવકના બાર વ્રત અંગીકાર કરીને ગુરૂને વિજ્ઞાપના કરવા લાગ્યા << અમે હંમેશાં અચિત્ત પાણી પીશું, પર્વ તિએિ . પષધ કરશુંસચિત્ત ગ્રહણ કરશું નહિ અને દીન. :ખીને રજદાન આપશું કહ્યું છે -. आत्रेयु दीनेषु दयान्वितेपु, ક . ચત્ત શ્રદ્ધા રસ્ત્રાવમા મા तत् सर्वकामान् विदधाति राजन् .. न लभ्यते यद्धजीनां प्रदतं // કયા ઉપજે તેવા દુઃખી અને દીનને શ્રદ્ધાવડે થોડું . પણ જે અપાય છે તે પરભવમાં હે રાજન ! સર્વ પ્રકા(૨ના વાંછિતને અાપે છે; બાકી દ્રવ્યવાને આપો તે પાછું મળતું નથી. આ છે. ગુરૂ બાલ્યા–& ગુરૂ સન્મુખ જે વ્રત નિયમ લેવામાં આવે તે પુરેપુરી રીતે (નિરતિચારપણે ) પાળતા સતા સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. 22, ઇત્યાદિ ઉપદેશ શ્રવણ કરી કેટલાક વિશેષ નિયમ પ્રહણ કરી ગુરૂને = P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ ILLI વંદન કરીને રત્નશેખર રાજ્ય પોતાના નગરમાં આર્થિક ગુરૂએ અન્યત્ર વિહાર કર્યો *. રાજા, રાણી અને મંત્રી સમ્યક્ પ્રકારે ધર્મનું આરાધન કરે છે, તેવામાં એકદા મંત્રી સ્વપ્નમાં ખર જેડલ રથમ પોતાને બેઠેલા જોઈ જાગ્રત થયે; પિતાનું આયુષ્ય અલ્પ જાણ રાજાથી અનુમદિત થયેલ તે અનશન કરીને મૃત્યુ પામ્યા. રાજાએ તેનું સ્નાન કરીને તે સહસ્ત્રબુદ્ધિ નામના પુત્રને તેની પદવી આપી. પછી ધીમે ધીમે શેકને દૂર કરી બહુ પ્રેમથી પોતાની પ્રિય સાથે વિસ્તારવાળa રાજ્યનું અને ધર્મનું પાલન કરવા લાગ્યા, એકદા ચતુર્દશીને દિવસે રાજાએ પિષધ કર્યો, તેથી તેના સર્વે સાંમતેઓ પણ પિષધ કયો. રાજસભાની જેમ ધર્મ સભા મળી, તેમાં રાજાએ નીચે પ્રમાણે ધર્મના ઉપદેશ કર્યો-“જિતેંત્રની પૂજા, સાધુની સેવા, સામાયક ને પિાધિમાં રતિ, સુપાત્રને દાન, અને રાલ્ગુણ અથવા સદ્ગુણ ઉપર પ્રેમ, તેમજ ચારે કષયને ત્યાગ, તે શિવ પ્રાપ્તિને સુમાર્ગ છે. વળી શ્રી અરિહંતે કહ્યું છે. –દોરેજ લાખ લાખ સેના મહારનું દાન આપનારને જેટલું પુ થાય તે કરતાં વધારે પુષ્ય એક સામાયિક કરનારને થાય છે. તેમજ મેરૂ પર્વત સમાન કંચનનું દાન દરરોજ આપનારને જેટલું પુણ્ય થાય તે કરતાં અધિક પુણ્ય એક પિષધ કરનારને થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ (73) . આવી રીતે રાજા ઉપદેશ કરે છે, તેવામાં રાજાને એ સુપર્ષદામાં આવી રાજાની પાસે જઈને કહેવા લાગ્યા સ્વામિ કલિંગ દેશને રાજ પણ નગર ઉપર તૈિયાર થઈને આવે છે. લકર ચાલી ચુક્યું છે. રાજા બેલ્ય–આજે પર્વનો દિવસ છે માટે રાજકથા કરવી નહિ.” કહ્યું છે–“ માયક ઉચ્ચ હોય ત્યારે પિષ વ્રત કર્યું હોય ત્યારે, અને જિન ભવનમ હોય ત્યારે, જે પ્રાણુ સાવધ કથા કરે છે તે ધર્મને વિરાધક થાય છે. " રાજાને આ ઉત્તર સાંભળી અાવેલ જસુ તે દૂર ગયે, પરંતુ લોકે શકિત થઈ ગયા. તેવામાં દરવાજે કાર થયે-“હે ક્ષત્રિયે ! દોડ, દોડ, શત્રુઓએ રાજાના સવારે પાણી પીવા ગયેલા ઘોડાઓ લઈ લીધા છે અને મગર ઉપર લકર આવે છે. ? આવા અવાજે દૂરથી તે સાંભળી કેટલાએક બીકણક પોષધ પારીને અને કેટલાક તો પિષધ પાર્યા વગર મુહંપત્તિ વિગેરે ઉપકરણે ત્યજી દઇને ઉતાવળા ખલના પામતાં પામતા ઘર તરફ દોડયા. રે જાણે કે તે જાણતાજ ન હેય તેવી રીતે ધર્મ ધ્યાન કરતો વિચારવા લાગ્ય-તે નિ:સીમ સત્વવાળા પ્રાણીઓ ધન્ય પુરૂષોમાં પણ ધન્ય છે કે જેઓ વિષમ સંકટમાં પડયા છતાં પણ ધર્મને ત્યજતા નથી. તે મધુ રાજાને ધન્ય છે કે જેને શત્રુન રાજાએ કપટ વડે મરણ પમાડયા છતાં પણ તેના ઉપર મનથી પણ જે કે પાયમાન થયા નહિ IIIIIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ શિશ્વ, હાથી, રાજઋદ્ધિ અને સ્ત્રી વિગેરે સર્વ અશાશ્વત છે, - એક જિન ધર્મજ આ સંસારમાં સારભૂત અને શાશ્વત છે. " રાજા આ પ્રમાણે વિચારે છે, તેવામાં વળી બુબાર કરનાર બે -" અરે !. આ રાજ કેવો નિ:સત્ય છે કે - જે હજુ પણ બહાર નીકળતા નથી ? હું દરવાજા ઉપર જ સતા પરરાજ્યના લશ્કરને શહેરમાં પ્રવેશ કરતું જોઉં છું, " તે વખતે સામંતો ત્યા- “સ્વામિન્ ! આ અાગ્ય દેખાય છે. આપણું ઘોડાએ પ્રથમ હરાયા છે, વળી બીજું પણ સર્વ હરાઓ તેનું કાંઈ નહિ, પણ છે એનું હરણ તે ક્ષત્રિયોને જન્મના કલંકરૂપ છે. કહ્યું છે કે તે પવૃષભાને ધન્ય છે કે જે પોતાના દેશને ભંગ, ઘોડાએનું હરણ અથવા સ્ત્રીનું હરણ જીવતા સતા જતાં નથી.. તે સાંભળી રાનશેખર ચા - - - - इयाः कस्य मजाः कस्य, कस्य देशोथवा एरं। .. - ફાર્દિ “સર્વ પાપો પણ ઘર છે. : - “કેના છેડાકાના હાથી, કેને દેશ ને કોનું નગર? એ સર્વ બહીરૂપ છે; (પિતાનું નથી;) પિતાને તો એક ધર્મજ છે . . . છે. આ પ્રમાણે રાજા શાંત ચિત્તવાળે હે સતે છેડી જારમાં નગર બધું શાંત થઈ ગયું, યક્ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ . अवहरइ दुरियरासिं, देइ तहा जयसिरिं च रायाणं / सम्म जिणिदधम्मो, तिलिई तिविहेण अणुचिन्नो // ભાવાર્થ-સમ્યફ પ્રકારનો જનધર્મ ત્રિવિધે ત્રિવિધે આ રાતે પાપની રાશિને દૂર કરે છે અને રાજાએને જયલક્ષ્મી આપે છે, ??, ? - આમ થવાથી સર્વ સાંમત લજાથી નીચું સુખ કરતાં ધર્મના ઉપકરણે ગ્રહણ કરીને રાજા પાસે આવ્યા, રાજાએ અહે રાત્રિના પિષધ નિર્વિક્તપણે કરી બીજે દિવસે સવારે પારણું કર્યું, પછી મંત્રીની સાથે વિચાર કરીને મેટા સૈન્ય સાથે કલિંગ દેશના રાજા ઉપર ચડાઈ કરવા ચાલ્યા. રનવતી રાણુ ધર્મમાં તત્પરપણે ગૃહે રહી અષ્ટમીને દિવસે તેણીએ પિષધ કર્યો. દિવસ પસાર થયો, એટલે પ્રતિક્રમણ કરીને તે સ્વાધ્યાય દયાન કરવા લાગી, તેવામાં પિતાની સમક્ષ પોતાના પતિને તેણે જોયે, આ શુ !' એમ તે વિચારે છે તેવામાં તે પુરૂષ છે “શું વિચાર કરે છે? તારી સાથે ભેગવિલાસ કરવા સરકારમાંથી આવેલે હું તારા પતિ છું.” રાણી– અરે! આજ તે પર્વને દિવસ છે, વળી 1 મન, વચન, કાયાવડે કરવું- કરાવવું ને અમેદવું એ ન્નિવલ ત્રિવિધ સમજવું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #81 -------------------------------------------------------------------------- ________________ * 1 સર્વ પિષધ કર્યો છે, તે આપ બ્રહાચર્ય ભંગ કરવાનું કેમ બેલે છે? કહ્યું છે - જો જિને વચનમાં શ્રદ્ધાળુ - માણસ પણ આવી રીતે લેક વિરૂદ્ધ પા૫ કરે તો પછી જિન વચનના અજાણુમાં તે તેનામાં ફેર છે ? કાળા પતિ પૂજા, તિâવ વર્તાય છે. तस्यादेशे न सत्कार्या, पुण्यपाप विचारणा // કુલીન સ્ત્રીઓને પતિ પૂજ્ય, પતિ તે દેવ અને પતિ તેજ ગુરૂ હોય છે; તેથી તેના આદેશમાં તેણે પુણ્ય પાપની વિચારણા ન કરવી. . . . . પુત્ત ન મિત્ત કલર પહુ, હું વધહ મંતર મરેકે પડતાં જીવડા, રખે ધમ્મ વિચાર “નરંકમાં પડતાં આ જીવને પુત્ર, મિત્ર, કલત્ર, સ્વમી કે વહાલો ભર્તાર કઈ પણ રખવા સમર્થ નથી; માત્ર ધર્મવિચારજ રાખી શકે છે. . . રાજા-વહાલી, તું સ્નેહને ઓછો શા માટે કરે છે? સાંભળ! તારે વેષ સૂર્ય સરખો. કાંતિવાન છે, વાણુવિલાસ કુળવાન છે, ભૃકુટિલતા મંગળ સમાન છે, સેમ્યા બુદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ ' (7) સમાન છે, ગુરૂએ સ્તનકળશમાં વિશ્રામ લીધે છે, સુરતફીડાના અંતમાં શુકનો પ્રવેશ છે, મદે (શનીએ) તારા હાસ્યમાં સ્થાન કર્યું છે, નિવડ એવા કેશકલાપમાં સહુ વાસ કર્યો છે, અને તે સુભ્ર ! તું પોતેજ સર્વ સ્ત્રીઓમાં કેતુ (ધ્વજા) સમાન છે, તેથી નવે પ્રહાએ તારામાં નિવાસ કરેલે જણાય છે, એવી હે પ્રાણવલ્લભા! કામરૂપી સહુથી મારું રક્ષણ કર, રાજાએ તેને કહ્યું, પણ તેણુએ સામું પણ જોયું નહિ, ત્યારે રાજાએ કહ્યું-“હું તારી ઉપર બીજી સ્ત્રી પરણીશ અને તારી સાથે બોલીશ પણ નહિ રાણી - लभंति विड़लाभोगा, लभांत मुरसंपया / लभंति पुत्तमिताणि, एगो धम्मो नलप्भइ // આ “વિપુલ એવા ભેગે, દવિપત્તિ, અને પુત્ર, મિત્ર વિગેરે સર્વ વારવાર પ્રાપ્ત થાય છે, પણ માત્ર એક ધર્મ પ્રાપ્ત થતો નથી. >> : તે આ પ્રમાણે સાંભળી તે અદૃશ્ય થઈ ગયો. પછી રાણી “આ તે ઇંદ્રજાળ હશે કે સત્ય હો !" એમ વિચાર ૨તી ડીવાર નિદ્રાસુખ અનુભવી પાછી ધર્મ જાગરિકા કરવા લાગી. તેમાં વિચારતી હવી કે -" શ્રી રિષભદેવની પુત્રી મહા ભાગ્યવંત એવી સુંદરી નમવા યોગ્ય છે કે જેણે સાઠ હજાર વર્ષ સુધી આંબલનો શ્રેષ્ઠ તપ -- 4' 9 - - : , તેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ શ; વળી તે પણ સી (78) ; વળી તે જનક પુત્રી સીતાને ધન્ય છે કે મહાસકટમાં પડયા છતાં પણ જેનું શીલરૂપી બખ્તર દશમુખ જે રાવણ તેના વચનાદિવડે જરાપણુ ભગ્ન થયું નહિ. આ પ્રમાણે વિચારતી શુદ્ધ પૈષધ વ્રતને આરાધી પ્રાત:કાળે પ્રતિકમણ વિગેરે કરી તેણુએ પૈષધપાય પછી જિનપૂજા, સ્વાનિવાસલ્ય, દીનને દાન વિગેરે કરી સુપાત્રને દાન આપી તેણીએ પારણું કર્યું. એવી રીતે રત્નાવતી નિરંતર ધર્મ કરવા લાગી * વળી ફરીથી ચતુર્દશીને દિવસે તેણીએ પિધધ કર્યો , તે વખતે મકરવજ નામના માંડળિક રાજા સાથે પરણવેલી તેની પુત્રી તેની પાસે આવીને બાલવા લાગી6 અરે મા ! મારા પિતા હાલમાં ધરે નથી, મારો દેવર સવારે પરણવા જવાનો છે; તેથી મને હુવરાવ, તથા મારા કેશ ગુવથા વિગેરેની સામગ્રી સાજ કરાવ.૪ તેણી લી—“ મે આજ પિષધ કરેલું હોવાથી હું તે કરીશ નહિં અને કરાવીશ પણ નહિ, કહ્યું છે - જે કઈ મૂહાત્મા શ્રાવક પૈષધ વ્રત અંગીકાર કરીને તેમાં સાવદ્ય કર્મમાં તત્પર થાય છે તે દેવ. મનુષ્યની કુત્સિત યોનિને પ્રાપ્ત કરે છે (નીચ કુળમાં જન્મે છે.) આ પ્રમાણે સાંભળીને તે રીસાતી તથા રોતી રેતી ચાલી ગઈ. સ્ત્રીઓને પુત્ર કરતાં પુત્રી વધારે વહાલી 1 પારણા વખતે કેવી રીતે આચરણ કરવું તે આ વાકય શીખવે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ ક છે કે : ': ' .. () હોય છે, છતાં રનવતીએ તેની સાથે સાવ વાત પર્ણ 1 ] - - તે ચીને પુત્રીના વિશેષ પ્રિયપણા વિષે કહ્યું છે– * * * સ્ત્રીઓને પુત્ર કરતાં પણ પુત્ર વિશેષ વલ હાય છે, તેથી જુઓ, સર્વત્ર જમાઇ પૂજાય છે, કેઇ ઠેકાણે વહુ પૂજાતી નથી.” પ્રાત:કાળે અમાવાસ્યાને દિવસે તેણુએ પિષધ પા, તે વખતે વિવાહના ગીત ગવાતાં તેણે સાંભળ્યાં, તેવામાં તેનો જમાઈ ઉતાવળે તેની પાસે આવી કહેવા લાગ્યો હે સાસુ ! જુઓ, વર તો પરણવા ચાલ્યા અને મારી બેન, માતા વિગેરે સર્વ વિવાહ સંબંધી કાર્યમાં વ્યગ્ર છે, તેથી મને ઉતાવળે સ્નાન કરાવે. '' રનવતી બલી-૨ આજે પર્વને દિવસે હું નહાવણું વિગેરે કરીશ નહિ તેમ કરાવીશ પણ નહિ, તે હસીને બેલ્યો' થીયહ તિનિ પિયારડા, કળિ કજજળ સિંદૂર, - અન્નઈ તિન પિયારડાં, દૂધ જમાઈ તુર. 1 સ્ત્રીઓને કળહ, કાજળ ને સિંદુર એ ત્રણ પ્યાર હેય છે, તેમજ દુધ, જમાઇ ને વાછત્ર એ ત્રણ પણ સ્માર હોય છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ - - તે બેલી– મેહથી મૂઢ થઈ ગયેલને જ તે ત્રણ ત્રણ વસ્તુ વલણ લાગે છે; ઉત્તમ મનુષ્યને તો દેવ. ગુરૂ, ધર્મરૂપી ત્રણ રત્ન, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નત્રય પ્રાણથી પણ વલ્લભ લાગે છે. * કહ્યું છે—देवोजिणिंदो जिणरायधम्मो, जिणिंदधम्ममि ठिया मुणिदा। पागप्पिये तिन्निवि हुति एए,तिलोअसारे खलु पंडियाणं // जिणंद बिच जिणिंद वाणी, जिणागमायण परायणाया। सन्नाण सम्मत चरित्तरूप, रयणतणं वा पूण वल्लहाई // ભાવાર્થ - પંડિતોને આ અસાર એવા સંસારમાં જિનેશ્વર ભગવાન, તેમણે પ્રરૂપેલે ધર્મ, અને તે ધર્મમાં સ્થિત થયેલ મુનિઓ, એ ત્રણ પ્રાણ કરતાં પણ અધિક પ્રિય અને ત્રણ લેકમાં સારભૂત લાગે છે. વળી જિનેશ્વરનું બિંબ, જિનેશ્વરની વાણી અને જિનેશ્વરના આગમનું અધ્યયન કરવામાં પરાયણતા-એ ત્રણ અથવા તો રમ્ય જ્ઞાન, સમ્યકત્વ અને ચારિત્ર રૂપી રત્નત્રય વલ્લભ હોય છે.” આ પ્રમાણે કહીને રનવતી બેલી– આજે તો હું સંસારકથા સાંભળતી પણ નથી. " તે સાંભળી રૂઝમાન થયેલ તેને જમાઈ - અરે કપટથી ધર્મચરણ કરનારી ? જો તુ આમ કરે છે તો હું પણ ત્યારે જ ખરે કે જ્યારે બીજી કન્યા પરણીને તારો પુત્રીને દુઃખી કરૂં. >> આમ બેલીને તે ચાલી ગયે - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ immi - (81) .: હવે રત્નશેખર રાજ કલિંગ દેશમાં લશ્કર લઇ ચડાઈ કરવા ગયે હતું, તે ત્યાં જીત મેળવી તેજ દિવસે સયા સમયે સૈન્ય સહિત શહેરમાં આ દિવસે પૈધ થઈ શકેલ ન હોવાથી તેણે પોતાના અહે માં જઇને રાત્રે પૈષધ વ્રત કર્યું. તે જયારે પ્રતિક્રમણ વિગેરે જે કરી દયાન પૂર્વક નમસ્કાર મંત્રનું સ્મરણ કરતે હતો, તેવા નુપુરને દવનિ થયેલ અને ઉત્તમ હુસર જેના કંઠમાં શોભી રહ્યા છે એવી અને વિકારવાળી રત્નાવતી રાણી હાથમાં પાનનું બીડું લઈને ત્યાં આવી અને બેલી-“નાથ, છેડા કિાળમાંજ ફરી ગયા, જેથી અલ્હી આવ્યા છતાં મને લાવી પણ નથી ? 2 રાજાએ તેની સન્મુખ પણ જોયું નહિ; તેથી તે છેલ્લી પ્રાણનાથ, ધ્યાનને ત્યજી દે, અત્યારે શું ધ્યાન ધરે છે ? ધ્યાન પણ અવસરે શાસે છે, તેને માટે પણ વખત હેય છે; સર્વત્ર દયાન થતું નથી. - રાજા " હે રાણી ! આજે પર્વના દિવસ લેવાથી મેં આ પદ્ધ કરે છે, માટે વિષયની કથા પણ ન કરવી જોઇએ- તારે આજે અહીં આવવું તે પણ તદ્દન અયુક્ત છે, - શું તું નથી જાણતી કે– . * * ચા ગુદા નં , ને જિનરૂદ્ર... fજ દ્રા ; ઉઝ મધ 1 છે. ' अन्य हाने कृतं पापं, मुच्यते पर्ववासरे / पवाहाने छनं पापं, वज्रलेपो भवेद् ध्रु॥२॥ .P.P. Ac. Gunratnasuri M.S. Jun-Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ– અન્ય ધર્મ ની પ્રવૃત્તિથી તેના વાહિકમાં રહે સતે બાંધેલું પાપ જૈન ધર્મથી છુટે છે; પણ જેની ધર્મમાં રહીને તેના વેશમાં બાંધેલું પાપ નિચે જીલે. જેવું થાય છે. વળી બીજે દિવસે કરેલું પાપ પર્વને દિવસે છુટે છે; પણ પર્વને દિવસે કરેલું પાપ નિચે વજ્રલેપ સમાન થાય છે. " . રત્નાવતી–“હું તે સર્વ જાણું છું, પણ મદનના મહા જવરનું અવશપણું એજ મારા આવવામાં કારણ છે. કહ્યું છે કે* . &ાતા ગાતાવત્તાવવિશારદા ! ચારવાતિ નાજુ, કૃતઃ વંજુ વાવ તપ, જપ અને ધર્મ વિચારણા તે સર્વ ત્યાંસુધી જ ટકે છે કે જ્યાં સુધી અંગે માં કામાગ્નિ પ્રદીપ્ત થતો નથી. ? | તે વખતે રાજા વિચારે છે કે - “તે દશરથ રાજાના પુત્ર મંડળાધિપતિ ભરતને ધન્ય છે કે જે વિવિધ પ્રકારના રાસા'રિક વૈભવમાં રહ્યું તે પણ યુવતિઓથી ક્ષેભાયમાન શકે નહિં.” આ પ્રમાણે વિચારી રાજાએ કાર્ગ કરે. પછી કામ વિષયમાં શુદ્ધ (આસક્ત) થયેલી રાણીએ અનેક પ્રકારનાં વિરૂપ આચરણેથી રાજાને ક્ષેભ પમાંડવા માંડયો; પણ મેરૂ પર્વતની જે અચળ રાજા નિમેષ માત્ર પણ ક્ષેભાયમાન થશે નહિ, ત્યારે છેવટે તે બેલી––“હે * પ્રાશ, તમારું વૃત્તાંત જાણ્યું, નકી તમે બીજી કોઈ P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust. Page #88 -------------------------------------------------------------------------- ________________ (83) વતિને વિષે આસક્ત થયા લાગે છે; પણ જે એ વાતને ખરે ૫-તો મળે છે તે સવારે હું કરૂં. તે જોજે, 25 અદ પ્રમાણે કહીને તે ચાલી ગઈ. રાજાએ સંસારની અસારતાને ભાવતાં રાત્રિ વ્યતીત - કરી. પ્રભાતે પ્રાતરાફિકૃોકરી, પિસહપારી આકાશમાં સૂર્યની જેમ રાજાએ રાજસભાને શાભાવી, તેવામાં અંત:- ' પુરમાં પાકાર થયો -- રાણી જાય છે, રાણી જાય છે.? તે સાંભળી સર્વ કે ઉચાં નેત્ર કરી જેવા લાગ્યા, એટલામાં રત્ન ને સુવર્ણથી ભરેલી રાતી સાંઢડી ઉપર કોઈ યુવાન્ પર પુરૂષના વામાંગે બેઠેલી અને “રાત્રે મારું કહ્યું ન કર્યું, તો હવે મારૂં કૃત્ય જુઓ એમ સજા પ્રત્યે કહેતી પણ રાજાની નજીકમાં થઇને નીકળી રાજા તે જોઈને મનમાં વિચારવા લાગ્યો- 9 અહેદ કૃત્રીમ સ્નેહ વાળી નારીને ધિક્કાર છે ? કે જેને ખરી રીતે કોઈ પણ વલ્લભ નથી. હવે આ રાણીનું મારે શું કામ છે? પરંતુ લેકમાં અપવાદ થશે;” એમ વિચારી : રાજા સૈન્ય સાથે તેની પછવાડે ચાલ્યા, આગળ ચાલતાં જુએ છે તે નજીક કે દૂર ન્ય, રાણી કે ઉટડી કઈ નજરે પડયું નહિ. તેવામાં રાજાને અશ્વ તરશે ધો, એટલે તે આગળ ચાલતાં હઠ કરવા લાગ્યું. રાજા સમીપમાં જળાશય જોઈ ઘોડા ઉપરથી ઉતરી તેને પાણી પાવા ગયે, પણ ઘોડે ત્યાંજ મરણ પામે. અહે ? P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ (84) દિવને અવસર કેઇ વખત જતોજ નથી; તેવામાં મને ધ્યાહુને સમય થયો, એટલે સૂર્યના કિરણથી તપ્ત થયેલ રત્નશેખર બેલ્યો–સૂર્યના કિરણથી સ્પર્શ પામેલી છાયા હજજા પામીને પુરૂષના હતાગને સ્પર્શ થવાથી ભય . પાંમતી કુળવધૂઓ જેમ ઘરમાં પેસી જાય, તેમ ભેાંયમાં પેસે છે; ' પણ મારી પ્રિયા તેમ કરતી નથી. " આ પ્રમાણે વિચારતા ક્ષુધા તથા તૃષાથી દુઃખિત થયેલ રાજા ચાહો . જાય છે, તેવામાં જેના હાથમાં આમ્રફળ છે તે કોઈ હીજ તેની પાસે આવી બેલ્ય“ હે મહાપુરૂષ! તમે ઉપવાસ કર્યો હોય તેવા ક્ષુધાતુ જણાવ્યું છે, તેથી આ ફળ ખાઓ.” - રાજા–“હું પ્રત્યાખ્યાન વિના રહેતો નથી, તેથી તે ફળ ખાધા પછી મુખ શુદ્ધ કરવા માટે પાણી ન હોવાથી હું તે શી રીતે ખાઉં. ? રાજા આમ બોલે છે, તેવામાં જેના હાથમાં નીઝરણાના પાણીનું પાત્ર છે એ કે : બીજો બ્રાહ્મણ ત્યાં આવ્યો અને 1 પાણી પીએ " એમ નૃપને કહ્યું. . . . - રાજા–“હું સચિત્ત જળ કદાપિ પણ પીશ નહિ. - તે સાંભળી બંને બ્રીજ બેલ્યા- " ભૂખે, એમ કરવાથી - તે પ્રાણ ખાઇશ. 2) 1. સૂર્ય મધ્યાહે આકાશમાં વચ્ચે હોવાથી છાયા તદન ટુંકી થઈ જાય છે અને ભેયમાં પેસતી હેય તેમ લાગે છે, P.P. Ac. Gunratnasuri M.S.' Jur Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ . . રાજા : પન્ન થાતુ હું ચાતુ, પાનુ કાળા કિયાન્વિના . - ' સામગ્રë ઘહિ, જાનૈવ ચાલુ છે . ' કે << ધન જાઓ, ગૃહ જાઓ અને પ્રિયા સાથે પ્રાણ પણું જાઓ, પણ અભિગ્રહ કરેલ પર્વ દિવસ કદિ પણ ન જાએ. અર્થાત પર્વ નિયમનો ભંગ ન થાઓ.” ' કહ્યું છે કે “પર્વ સંબંધી નિયમોને ગ્રહણ કરીને જે પ્રાણ પ્રમાદના દાવતે ભાંગે છે, તે સહસ્ત્ર પ્રકારનાં દુ:ખોથી ભરેલા તિર્થપણાને અનેક પ્રકારે પામે છે.” - રાજાનાં વચને સાંભળી પેલા કીજ અને અન્ય વા લાગ્યા - - કમ્મહ કિમે ન છૂટીયે, જુઓ વડે વિદ; પાણહ ઘરે પાણી વહે, હે હે નૃપ હરિચંદ, 88 કરેલાં કર્મથી કોઈ પ્રકારે છુટાતું નથી. જુઓt કેવું વિપરિતપણું છે કે ચંડળને ઘરે હરિચંદ રાજા પાણી - ભરે છે; આ ચેડા ખેદની વાત નથી. >> L. પછી તેઓએ રાજાને પૂછયું -“તમે કયાં જાઓ છો? . રાજાએ કહ્યું “એક કરભી'ની શોધમાં જાઉં છું, મે કઈ કરીને જતી દેખી છે? 9 1. ઉંટડી. P.P. Ac. Gunqatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #91 -------------------------------------------------------------------------- ________________ - સૈઓ બોલ્યા “હા, તે આગળ ચાલી જાય છે અને તેના ઉપરથી ઉતરીને એક મનુષ્યનું જુગળ એક વૃક્ષ નીચે હાલાપ કરે છે. જે તેનું કામ હેય તો ઉતાવળે જાએ, 9 આ વાત સાંભળી લજથી પેતાનું મસ્તક નીચે કરી ( નીચું જોઈ ) રાજા ચિંતવવા લાગ્યા અહા ! સ્ત્રીચરિત્ર અતિ ગહન છે.” કહ્યું છે કે * જે નિર્મળ બુદ્ધિવાળા મનુષ્ય ક્ષણમાત્રમાં સર્વ શાને જાણવાને સમર્થ હોય છે, તેમાં પણ સ્ત્રી ચરિત્રને જાણવાને કદાપિ સમર્થ થઈ શકતા નથી. જે જિન વચનને જાણે છે, તથા વિવિધ પ્રકારનાં ધર્મકૃત્ય કરે છે, તે પણ વિષયમાં આસક્ત થયા સતા લજજાને અને ધર્મને બંનેને . ત્યજી દે છે. = તથાપિ તે દુર્ગતિમાં ન જાય એટલા માટે ' હું જઇને તેને પ્રતિબંધ પમાડે કહ્યું છે કે___जो अन्नं पावरयं, पडिवाहइ सुध्ध धम्मबुद्धीए / તરહ શુજ વોટ્ટિામો, તુજો દુન્ના ઘરમમિ ! . જે પ્રાણી શુદ્ધ ધર્મબુદ્ધિથી બીજા પાપાસક્ત પ્રાણીને પ્રતિબંધ પમાડે છે તેને પરભવમાં સમ્યકત્વને લાભ સુલભ થાય છે, 22 પર આ પ્રકારે ચિંતવન કરીને રાજા જે આગળ ચાલવા તત્પર થાય છે, તેવામાં નથી અરણ્ય કે નથી 1. સ્ત્રી પુરુષ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ (87) બ્રાહ્મણે સર્વ અદૃશ્ય થઈ ગયું અને તેણે પિતાના મહેલમાં પોતાની પ્રિયા રત્નાવતી સ થે સિંહાસન ઉપર બેઠેલા પિતાને જોયો. તે વખતે રાજાના મસ્તક ઉપર પુષ્પવૃષ્ટિ કરી પ્રત્યક્ષ થઈને ચલાયમાન કુંડળ વાળે કઈ દેવ બે -" હે રાજા, મને એળો છો ? ' રાજા–“તમે દેવ છો?” પિતાના રૂપને બદલીને તે - હવે મને ઓળખે ? ) રાજા–“ તું અતિસાગર મંત્રી છે; પણ મૃત મનુષ્ય ઈ પણ જીવતા થતા નથી, માટે આ શું ? " દેવ સાંભળે, હું આપને મંત્રી મતિસાગર સમાધિથી મૃત્યુ પામી પાંચ બ્રહ્મદેવલોકમાં દેવ થયો છું.” અંતહૂર્તમાં પર્યાતિઓ પૂરી કરીને તરૂણ મનુષ્યની જે થયે. પછી તે દેવ શયામાંથી ઉઠો અને દેવ દેવીઆથી સ્તવાતા થકા તેણે અભિષેકાદિ સભામાં પોતાને યોગ્ય બધાં કાર્યો કર્યા. પછી સિદ્ધાયતનમાં જઈને જિનેશ્વર ભગવાનની પૂજા કરી. - આહાવીર સ્વામીએ રત્નશેખરની આટલી કથા કહી, . - એટલે ગોતમ સ્વામીએ પૂછયું—“ તેણે જિનેશ્વર ભગ વાનની પૂજા કેવી રીતે કરી? * 1. દેવતાઓ તેવીજ રીતે જન્મે છે. એક શયામાંથી અંતમાં - તેંમાં બેઠા થાય છે. તેઓની ગર્ભવડે ઉત્પત્તિ નથી. 2. જુઓ કથાની શરુઆત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ (88) ન મહાવીર સ્વામીએ જવાબ દીધે—“ જેવી રીતે રાયપાસેણી ઉપાંગમાં સૂર્યકભ દેવે અષ્ટ પ્રકારવડે પૂજા - કર્યાનું કહ્યું છે, તેમ તેણે કરી. તે પ્રકાર આ પ્રમાણે - 1. શ્રેષ્ઠ કુમ, ગંધ, અક્ષત, ફળ, જળ, નિવેદ્ય, ધૂપ ને દીપ’ એમ અષ્ટ પ્રકાર વડે અષ્ટ પ્રકારનાં કર્મને હણ નારી જિનપૂજા કહેલી છે. * પછી કથા આગળ ચલાવતા ભગવાન બોલ્યા--પછી -જેવા તે દેવ સભામંડ૫માં રણાવી સિંહાસન ઉપર બેઠે, . . તેવામાં સીમંધર સ્વામીને નમવા માટે જતો દેવોને મોટેર સમૂહ લઈ તે દેવ પણ તેની સાથે ગયા અને સીમધર. સ્વાચીને તેણે વાંદ્યા. ( સીમંધર સ્વામીની ઉત્પત્તિ આ પ્રમાણે છે કે ' ' આ ભરત ક્ષેત્રમાં શ્રી કુંથુનાથ સિદ્ધ થયા અને અરનાથ તિર્થંકર જન્મ્યા હતા તે સમયમાં પૂર્વ મહાવિહુ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામા વિજયમાં પુંડરિગિણિ એ છે નામે નગરીમાં ભગવાન શ્રી રામધર સ્વામી જગ્યા મુનિ સુવ્રતસ્વામી અને નમિનાથની વચ્ચેના આંતરામાં તેમણે ચારિત્ર અંગીકાર કર્યું અને આવતી ચોવીશીમાં છે ઉદય અને પેઢાલ નામે જિનેશ્વરના અંતરમાં તે સિદ્ધિ છે) પદ પામશે, વળી એમ પણ સંભળાય છે કે આ ભરત ક્ષેત્રમાં જ્યારે દશરથ રાજી થયા, ત્યારે મહાવિદેહમાં - તેમણે દીક્ષા અંગીકાર કરી. ", '. 1. આઠ પ્રકારનાં કર્મ આ પ્રમાણે-જ્ઞાનવરણીય, દર્શનાવરણ, વેદન, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય P.P. Ac. Gunratnasuri M.S Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ IIIIIII III I IIII, J. પછી તે દેવે પ્રભુએ આપેલ દેશના સાંભળી દેવગથી પ્રભુએ વ્યાખ્યાનમાં પર્વતિથિનું વ્યાખ્યાન કર્યું તેમણે કહ્યું--- ઉત્તમ રૂપે પ્રત્યેક દિવસે જિનેશ્વર કથિત ધર્મ કવા; કારણ કે જીવોને ધર્મ સામગ્રી પ્રાસ થવી ઘણું દુર્લભ છે. જે સકળ સુખના મૂળભૂત ધર્મ સર્વદા કરી શકાય નહિ તે જિનેશ્વરના કહેલા સર્વે પોતાને વિષે તો અવશ્ય કરવા. જે પ્રાણુ ધર્મનુષ્ઠાન પવને વિષે - પણ નિરંતર અવશ્ય કરે છે અને મનને વિષે ધર્મનું ધ્યાન તો દરરેજ અવિચ્છિન્ન થાયા કરે છે, તેને પોને વિષે કરેલા ઘર્ષ પણ શુભ ભાવે કરીને અન્ય દિવસેએ કરેલા ધર્માનુષ્ઠાનના ફલ કરતાં પ્રાયે અનંત ફળદાતા થાય છે.” * ; પ્રમાણેની દેશના સાંભળીને બ્રહ્મ લેકવાસી મુરે પ્રભુને પૂછ્યું " ભગવન, વર્તમાન સમયમાં એક કઈ પર્વ તિથિને વિષે દૃઢ મનવાળે જીવ છે ? . . - પ્રભુ-ઘણા જવા છે, તેમાં પણ વિશેષ કરીને ભરત ક્ષેત્રમાં શેખર રાજા ને તેની રાણું રતનવતી પરાધનમાં દૂનવાળા છે કે જેઓ દેવદત્યાદિ વડે પણ સુમિત્ર ન થાય તેવા છે. " પિતાના સ્વામીના ગુણવનથી આનંદિત થઇને તે 22 અહીં આવ્યું અને પરરાજ્યના લકરનું આવવું વગેરે બતાવીને બહુ પ્રકારે આપની પરીક્ષા કરી આપને મળ્યો, તે હું છું. હે સ્વામી ! તમને ધન્ય છે જેમની શ્રી સીમંધર સ્વામી પ્રશંસા કરે છે. કહ્યું છે કે P.P.AC. Gunratnasuri N.S. Jun Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ - 98 જે ધર્મને અરિહંત પ્રમુખ ઉત્તમ પુરૂ પણ કબુલ કરે છે તે ધર્મજ પરમાર્થ મુતિ સુખને આપનાર હે છે. વળી સુખના સમયમાં તેર પ્રાયે સર્વ ધર્મોને વિષે નિરત (આસકન) હેાય છે; પરંતુ આપત્તિમાં પડયા સતા પણ જે ધર્મતત્પર રહે છે તેવા પ્રાણી કેાઈ વિરલજ હેાય છે. આ પ્રમાણે રાજા રાણીની બિકરી, નમીને ન ઈચ્છતા એવા તે બંનેને શૃંગાર રાખી તે દેવ પપેતાને સ્થાનકે ગયો. - રાજા પણું સ્વસ્થતાથી રાજ્ય કરવા લાગ્યું અને સર્વ દેશના પાસે પર્વ તિથિનું આરાધન કરાવવા લાગ્યો. દરવખત સપ્તમી અને ત્રાદશીની સાંજે આવતી કિાલે સવારે પર્વ છે એમ જણાવવા પૂર્વક અમારી પાળવાની ઉંદૂષણા પટહુ વગડાવી મે કરાવે - લા અને પષધને પારણે સુશ્રાવકેનું સ્થાન વરાહ્ય કરવા લાગ્યા. યદુકતजिण सासणस्ससारं, जीवदया निग्गडो कसायाणं / સાHિજે , મતિ મુff pળવત્તા 1. દિ તત્વને જાણનારા મુનિરાજાએ કહે છે કે-જિન uિસનને સાર જીવદયા, કષાને નિહ. અને સ્વામી વાસ છે. પછી રત્નશેખર રાજાએ જિન ચેલેથી આ પૃથ્વીને મંડિત .રી. એ પ્રમાણે બારપ્રકારના શ્રાવક ધર્મયુક્ત અખંડત- - પણે પ દિનાની પ્રતિપક્ષના કરી, પ્રાંતે આરાધનાયુક્ત અનશન કરી મૃત્યુ પામીને ૨નશેખર રજા બારમા અ. યુત દેવલોકમાં ઈદ્રને સામાનક દેવ એ. રત્નાવતી રાણી પણ તેનીજ માફક અનશન કરીને બીજા ઈશાન 1. ઇન જેટલી રિદ્ધિવાળા. 4. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ વિકમાં દેવી થઈ * રતનશેખરના જીવે તેનેજ પિતાની - વલસા કરી. . આ વખતે ગાતમસ્વામીએ પૂછયું- ભગવન, તેઓ મેક્ષ પામશે ? 2 - મહાવીર સ્વામીએ જવાબ આપે -" હે ગતમ! આજ ભરતમાં તેજ રનપુર નગરમાં રાજ્યકુળમાં જન્મ પામી તિર્થંકર પાસે દીક્ષા ગ્રહણ કરી તે ત્રણે જીવે મંત્રી, રાજા તથા રાણી કેવળી થઈ સિદ્ધિપદને પામશે અને સર્વ દુ:ખનો અંત કરશે. તેટલા માટે સર્વે ભવ્ય છે એ જેવું તેઓએ પર્વ દિવસેનું પાલન કર્યું, તેવું પાલન કરવું, - જે વો આ કરુ શ્રવણુ કરી શ્રી પર્વ દિવસનું આરાધન કરવા તત્પર થશે, તે જીવે આસન-ભવ્ય (થા " ડાજ ભવમાં મેક્ષગામી થવાના ) છે એમ જાણવું. - આ પ્રમાણે શ્રીમમહાવીર સ્વામીએ ઉપદેશ પ્રતિબધ પમાડી ધણા જીવને અતિધિ પાળવામાં ઉદ્યમવિત કરી સચિત્તાદિકના ત્યાગના નિયમે કરાવ્યા, * - શ્રેણિક રાજ વિગેરે સભાજને આનંદિત થઈ પોતને તાના સ્થાન પ્રત્યે ગયા, ત્રીશ અતિશયથી સંયુક્ત પ્રભુ પણ વસુંધરાને વિષે વિહાર કરવા લાગ્યા : - આ પ્રમાણે જે છે એને વિષે જિનેશ્વર કથિત ધર્મ આણા સંયુક્ત કિરણ શુધ્ધ પાળશે અને મુર તથા 1. દેવીઓની ઉત્પત્તિ બીજા દેવલોક સુધીજ છે; પણ તેમાં આરમા દેવલેક એગ્ય દેવીઓ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ (92) સુરેથી પણ અભિત રહેશે, તે રત્નશેખર રાજી માફક મનવાંછિત સમૃદ્ધિને પામીને અનુક્રમે કેવળ ના તથા મેક્ષ પદને પામશે. જે ૫શુભવમાં પણ પર્વેદિક પાળવાથી સુખ પ્રાપ્ત થાય છે, તે ભાવ પૂર્વક મનુષ્યને ભવમાં જે તેનું આરાધન થાય તે ઇંદ્રપદ, ચીપદ, અને હમંદ્રપદ તેમજ. અનુક્રમે પરમપદ પણ તે પ્રાણી પાસે છે અને ત્રણ ભુવનના જીવોને નમવા યોગ્ય થાય છે ? - આ રશેખર રાજાનું ચરિત્ર સાંભળીને પાંચ પાને વિષે તે સદા અવશ્ય ધર્મકાર્યમાં ઉદ્યમ કરવો. આ 2- ; નવતી અને ૨નશેખરનું ચરિત્ર જે ભવ્ય જીવે સાંભળે છે તેને તે બાધિબીજ પ્રાપ્તિનું કારણ થાય છે. તિ શ્રી પ્રતિનિવિવારે ના નનયનમાર कारिणी महाप्रतिबोधदायिनी श्रीमत् श्री रत्नशेखर नरेंद्र रत्नवती राझी कथा संबंध संपूर्णम् // दयावर्द्धन विज्ञेनो ध्नैपा प्रकरां कथा / પાન દ્વારિકાદવ છે દયાવર્ધન મુનિએ આગમ રૂપી મહા સમુદ્રમાંથી ઉદ્ધરેલી આ શ્રેષ્ઠ કથા ચિરકાળ પર્યત આ પૃથ્વી ઉપર જયવતી વ. 22 - (શ્રી જિન હેસૂરિની કરેલી રશેખર રાજાની કથા મેટી હોવાથી તેમાંથી આ ઉદ્ધરેલી જણાય છે. ) -- સમાપ્ત. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aparadhak Trust