SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મળ વિનાની ઉજવળ હોય છે. માનરૂપ વિકલ છે અને નામ ખાંડું એટલે ભાંગેલું છે.) આ પ્રમાણે સાંભળી રાજા ચમત્કાર પામે . શુકીએ રાણીને પૂછયું-“જીવવાનું ચિહ શું છે? મનને પ્રિય કેણ છે ? કુલેમાં પ્રધાનલ કયુ છે? અને બાળા પરણને શું કરે?” તે ગાથા આ પ્રમાણે છે की जीवीयस्स चिन्हें / का भज्जा होइ मयणरायस्स।. Raa પુજાન ઘટાના 1 : परणिया किं कुणइ बाला // રાણીએ શરમાતાં હસીને ધીમેથી જવાબ આપ્યોમકર ગાય જેને સાર આમ છે–જીવવાનુ ચિન્હ શુ ? સાસ (શ્વાસ). કામદેવની સ્ત્રી કે “ર” (રતિ). પુખમાં પ્રધાન કેશુ? " જાય” ( જાઈનું કુલ). અને બાળ પરણીને શું કરે ? સાસરઇ જાય” (સાસરે જય). સખીઓ આ જવાબ સાંભળી હસી; આ પ્રમાણે સમશ્યા વિગેરે વિનેદ કરતાં હતાં, તેવામાં તે શુક-શુકી. આમ તેમ જોતાં અચાનક જ મૂછ પામ્યા અને રાજા રાણીના હાથ ઉપરથી નીચે પડી ગયા, ચંદન વિગેરે બહુ પ્રકારના શીતળ ઉપચાર કર્યો, પણ ચેતના આવી નહિં; એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Test
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy