SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ (3): પછી ય ખુશી થઈને બેલ્યો-“હવે તમારા સ્વા, મીનું શું કાર્ય છે તે કહે,” મંત્રીએ કહ્યું- “મારા નૃપને : રત્નપતીને પરણવાની ઈચ્છા હોવાથી મારે તેની શોધ કરવી છે. આ અવધિજ્ઞાન વડે જોઈને યક્ષ એ૯-“સમુદ્રની . મધ્યમાં સાતશે એજનના પ્રમાણવાળા સિંહલદ્વીપમ, જયપુર નામે નગર છે, તે નગર કેવું છે? કેઈપણ પ્રકા-" રના દોષરહિત એવા તે નગરમાં એક દેષ તો દેખાય છે, તે ' દોષ એ છે કે ત્યાં રહેનારા અનુયે પારકા ગુણરૂપી રત્નનું , નિરંતર અદત્તાદાન લે છે; અથોત પારકા ગુણેની ચેરી કરે છે. તે નગરમાં જયસિંહદેવ નામે રાજા છે. તે કેવો છે ? જેમ પાર્વધર્મમાં જૈનધર્મ એક છે, તેમ સર્વ રાજાઓમાં તે રાજા ન્યાય વડે અને ધર્મ વડે પ્રધાન (શ્રેષ્ઠ) છે. તે રાજાને . રત્નતી નામે કન્યા છે. તેણી કેવી છે? તેના રૂપનું બહુ વહુ - ન કરવાથી શું! ટુંકા તેનું રૂપ અને લાવણ્ય એટલુ : નિરૂપમ છે કે ઈંદ્રાણીઓ પણ તેવું રૂપ અને લાવણ્ય પ્રાપ્ત કરવા માટે તેની પૂજા કરે છે. આ પ્રમાણેનું તેનું વર્ણન સાંભળી મંત્રી વિચારવા લાગ્યું “અહા! કામરાજનું મહા ભ્ય કેટલું પ્રબળ છે કે જેણે આટલે બધે દૂર રહેલી યુવતી રૂપી બાણુથી અમારા રાજાને વીંધી નાંખે છે. >> પછી ' તેણે પિતાને ત્યાં લઈ જવા માટે યક્ષને વિજ્ઞાતિ કરી. યક્ષ) તકાળ નિમેષ માત્રમાં તેને ઉપાડીને જયપુરના ઉપવનમાં મૂકો અને કહ્યું- “આ જયપુર શહેર છે. પછી રૂપ બદલી શકાય તેવી (રૂપરાવર્તની) વિઘા આપીને કાર્ય સિદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy