________________ (32) માત્ર કટીતુટી જીર્ણ થઈ ગયેલી કથાજ હોય પણ અહેવિષયે ત્યતા નથી.” વળી 8 કામદેવ વિશ્વાસ કરવા ગ્ય નથી અને અર્ધવાળા પુરૂષથી દુ:ખે પ્રતિકાર કરવા યોગ્ય છે. ભલાવ્રતને ધારણ કરનાર મુનિ મહા. રાજ પણ મહાપ્રયાસે તેને જીતી શકે છે. - આ પ્રમાણે વિચાર કરતી અને પતિથી વિરક્ત થયેલી સુમતિ તત્કાળ યામિની થઈ ગઈ. રૂપચકે તેને નિષેધી ત્યારે તે બોલી - - प्रत्यक्षेपि कृतेपापे, मूों नैवावबुध्यते / iધાપતit, નાપિત દૂર થયા ) પ્રત્યક્ષ પણે પાપ કરે તેપણ મૂર્ખ હેય તેજ તેનાથી બિધ પામતો (સમજત) નથી. જેવી રીતે કોઈ ગામમાં પૂરણ નામના નાપિતે પિતાની દુરાચરણ સ્ત્રીને પણ કું ધપર આરોપિત કરી હતી. તેની કથા આ પ્રમાણે છે. - એક ગામમાં પૂરણ નામે નાયિત રહેતો હતો, તેની માર્યા બહુ દુરાચરણી હતી, તે વાતની શંકા પડવાથી ખાત્રી કરવા માટે પૂરણ ગ્રામાંતર જવાનું બહાનું કાઢી દિવસે ગામમાં કોઈ ઠેકાણે સંતાઇ રહી સાંજરે સહેજ રાત્રિના સમય થયો ત્યારે તેણી પાણી ભરવા માટે બહાર ગયેલી હતી, તે વખતે પોતાને ઘેર આવી પિતાના હેલી નીચે છુપાઈ ગયો. તેની ચંચળ પત્ની તે દિવસે એવી તો P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust. -