________________ qणी पायेद्युतकारस्य, यत्मियायां वियोगिन / भद्रोधावेधिनी लक्षे, तद्ध्यानं मेस्तुतन्मते // - જીટીઆનું ધુતમાં, વિયેગીનું સ્ત્રીમાંહી; રાધાવેધનું લક્ષમાં, મારૂં થાઓ તુજ માંહી, 2 અતિસાગર મંત્રી તેવામાં ત્યાં આવ્યું. રાજાને આવી સિચાતો જઈ તેણે અતિ આગ્રહથી તેનું કારણ પૂછ્યું. રાજાએ કહેલી હકીકત સાંભળીને રત્નવણી વિષે કિન્નર મિથુનને પૂગ્યા તે તેની પાછળ દોડ; પરંતુ તેમને એક વૃક્ષથી બીજા વૃક્ષ ઉપર એમ ઉતાવળા ઉડી જતાં જોઈને તે પાછા ફર્યા. રાજાએ બળી મરવા માટે તેની પાસે અ મા. મંત્રીએ તે સાંભળીને વિચાર કર્યો કે સ્ત્રીઓ માટેના પુરૂષના પરવશપણાને ધિક્કાર છે. કહ્યું છે કે तावहत्वं पांडित्यं, कुलीनत्वं विवेकिता। यावज्ज्वलति नांगेषु, हतः पंचपुपावकः॥ જ્યાં સુધી હયારા પંચબાણ (કામ) ને અગ્નિ અંગમાં પ્રજ્વલિત થયું નથી ત્યાં સુધી જ મોટાઈ, પાંડિત્ય, કલિનતા અને વિવેકીપણું છે. * * : કામની ગતિ ખરેખર વિષમ છે, કહ્યું છે કે' વિષ વિષયામાં તુ, ટૂરમત્યંતપંતર I - उपभुक्तं विपं हंति, विषयाः स्मरणादपि // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust