SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના બીર 1 પ્ર. ........... નોના હિતાર્થે પ્રગટ થતા, તેનેજ મેરે ખાતે વિષયના અને તેનાજ એ માં સદા આનંદી રહેતા અમારતરફથી દર માસે પ્રકાશ પામતા " શ્રી જૈન ધર્મ પ્રકાશ ની ભેટ તરીકે આ કથા ગ્રાહકોના હાથમાં સમર્પણ કરતાં અમારૂં હદય હથી ઉલ્લસાયમાન થાય છે. - રાંસારાગ્નિથી બળી જળી રહેલ-પણ મેહનીય કર્મના ઉદયથી વિરક્ત રાવ પ્રાપ્ત નહિ કરી શકનારા પ્રાણીઓને માટે આ પુસ્તક . કેટલું બધું ઉપયોગી છે તે અધિત વાંચ્યા પછી જ સમજાશે. ' * પવેની શી જરૂર છે? સંસારમાં ઉપન્ન થઈ તેમાં . પ્રાપ્ત થયેલ સુખે ન ભેગવવાં તે અયોગ્ય છે. જગતમાં જન્મ લઈ જે જે વસ્તુ નિયંત્રણ કરી છે તે સર્વે ભેગ માટે જ હોવાથી ભેગવવી આવા જુદા જુદા ઘણી જાતના વિચારે જુદી જુદી વ્યક્તિ તરફથી બહાર પડતા દશ્યમાન થાય છે. વિચારવાની અગતા છે કે મનુષ્ય ભવ કેવી રીતે મળે છે ? પૂર્વ ભવમાં કરેલાં પારાવાર શુભ કર્મોને ઉદયથીજ અત્યંત દુર્લભ એ આ મનુષ્ય ભવ - પ્રાપ્ત થયો છે. આપણાથી ઉતરતી પક્તિના પ્રાણીઓ તરફ દૃષ્ટિ ફેંકતાં : એમ માલુમ પડે છે કે વધારે તીવ્ર શુભ કર્મો ઉદય શિવાય મનુષ્ય ભવ પ્રાપ્ત થઈ શકે એમ નથી. આવાં શુભ કામને બંધ ધાર્મિક કાર્યો વડે જ થાય છે. ધર્મ તરક દૃઢ શ્રદ્ધા, તેમાં કહેલ વચનોની નિરપેક્ષ વૃત્તિથી સહણા, તે પ્રમાણે P.P. Ac. Gabhratsasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036480
Book TitleRatnashekhar Ratnavati Katha
Original Sutra AuthorN/A
AuthorJinharshsuri
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1904
Total Pages97
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size54 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy