________________ (39) अपदाः पदमिच्छन्ति, इच्छंति पशवो गिरं / मानवा ज्ञानमिच्छति, सिद्धिमिच्छति योगिनः / / પગ વિનાના પ્રાણીઓ પગ ઈચ્છે છે, પશુઓ વાચા ઈછે છે, મારા કાન ઈચ્છે છે, અને યોગીઓ સિદ્ધિને ઈચ્છે છે. અનુક્રમે તે બંને આયુષ પૂર્ણ થયે મૃત્યુ પામ્યા તેમાંથી મૃગી તે હું રાજસુતા થઈ, અને મૃગ શી ગતિમાં ગયે તે હું જાણતી નથી. તેથી તેના અભાવથી હું કોઈ અન્ય પુરૂષ સાથે પાણિગ્રહણ કરતી નથી. કહ્યું છે કે“ અર્થ, કામ, ધર્મ, શીલ, રૂપ અને વયમાં જે પુરૂષની સમાનતા હોય તે વર યુવતીને સુખ આપનારે થાય છે. '' પગની આ સર્વ વૃત્તાંત સાંભળીને બેલી- તે. તારે પૂર્વભવ કેવી રીતે જાણ્યો?” કન્યા– " જાતિસ્મરણથી. ' ગિની– " જાતિસ્મરણ કેવી રીતે થયું ? કન્યા– 8 સાંભળે, જ્યારે હું આઠ વર્ષની થઇ અને કળા શિખતી હતી ત્યારે આધિન માસની પૂર્ણિમાને, દિવસે રાત્રિએ મારી અગાશીમાં હું બેઠી હતી, તે વખતે વનમાં સિંહની જેમ આકાશમાં ચંદ્ર ઉદય, પામીને ઉચે ચડયો હતો. તે વખતે મારી સખીએ કહ્યું“અહો ! લક્ષ્મીનું જાણે ક્રીડા તળાવ હોય, રતિદેવીનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust = -