Page #1
--------------------------------------------------------------------------
________________
વિરમગામ
વર્નાક્યુલરસોસાઇટી छतिहास
"ש (
વિભાગ પહેલો ઈ.સ.૧૮૪૯થી ૧૮૭૮
પોઅમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી
ઇતિહાસ,
વિભાગ ૧, (સન ૧૮૪૯ થી ૧૮૯૮)
સંજક અને પ્રકાશક, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ, આસિ. સેક્રેટરી-ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી,
મ્મિત એક રૂપિય.-
Page #3
--------------------------------------------------------------------------
________________
આવૃત્તિ પહેલી સન ૧૯૩૨,
પ્રત ૧૫૦ ૦. સંવત ૧૯૮૮.
-
જા
-
ધી ગુજરાત પ્રીન્ટીંગ પ્રેસમાં શા. સોમાલાલ મંગળદાસે છાપ્યું,
છે. પાંચકુવા, ચાર રસ્તા, ગાંધીરેડ–અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉદ્દઘાત ગુજરાત અને બૃહગુજરાતમાં પ્રતિષ્ઠા પામેલી, લગભગ સૈકાથી અનેક દિશામાં પ્રવૃત્તિ ચલાવી રહેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી કેવા સંજોગોમાં
સ્થાપિત થઈ, તે સમયની સેકસ્થિતિ કેવી હતી, કેવી કેવી મુશ્કેલીઓમાંથી પસાર થઈ આ સંસ્થા પગભર બની તે હવાલે ભવિષ્યની પ્રજાને ઉપયોગી થઈ પડે એ હેતુથી સંસાઈટીની કમિટીએ એ કામ કરાવવાનો વિચાર કર્યો. આ હેવાલને પ્રથમ ભાગ જનસમાજ આગળ રજુ કરતાં આનંદ થાય છે.
એક નાના બીજમાંથી મેટું વૃક્ષ થઈ ફલીyલી ફળ આપે તે મુજબ આ સંસ્થાને વિકાસ થયો છે. ગુજરાતી ભાષામાં ઉપયોગી પુસ્તકે રચાવી ભાષાને સમૃદ્ધ કરવામાં પાછલા જમાનામાં આ સંસ્થાએ મોટે ફાળે આ છે. એ જમાનાનું અજ્ઞાન અને વહેમ દૂર કરવામાં તેમ જ સમાજમાં ઘર કરી બેઠેલી અનેક અનિષ્ટ રૂઢિઓને નાશ કરવા પ્રયાસ કર્યો છે અને તેને પરિણામે ઘણી બાબતમાં લોકમત કેળવી છે. જે બાબતે અત્યારે સુલભ લાગે છે, તે તે કાળે તેવી નહોતી; અને લોકમતને કેળવવામાં જે ભારે અડચણે આવતી તેને ખ્યાલ હાલ ભાગ્યે જ આવી શકે તેમ છે. કેઈ પણ પ્રજાની પ્રગતિ તેની સ્વભાષાની ઉન્નતિ સિવાય થઈ શકે જ નહિં એ સત્ય જે પરદેશીઓને સમજાયું તેમણે આ પ્રાંતમાં આવી અહીંની સ્વભાષાને ખેડવા અને ખીલવવા સાચા હૃદયથી આરંભ કર્યો અને દેશી ભાઈઓને તે સત્ય સમજાયાથી એ કાર્ય તેમણે ઉપાડી લીધું. એ સર્વના અવિશ્રાંત પ્રયત્ન અને ખંત માટે ગુજરાતી ભાઈઓ સદા તેમના અણું રહેશે. ભાષાની અને સાહિત્યની ઉન્નતિ સધાવા સાથે જે જે ઉચિત ભાવનાઓ ષિાઈ છે તે સુવિદિત છે અને ગુજરાત વનીક્યુલર સોસાઈટીને તેનો યશ કેટલેક અંશે ઘટે છે એ નિર્વિવાદ છે. પરિસ્થિતિમાં અનેક અંગમાં સોસાઈટીના પ્રયાસને સમાવેશ થાય છે એ વસ્તુ આ પુસ્તક વાંચનારને સહજ સમજાશે.
Page #5
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં વિદ્યા એટલે ભણતમ્ન, ફેલાવો કરવામાં પણ સાઈટીએ બનતે હિસે અર્પણ કર્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યનું સંવર્ધન કરવું એ તે એનું મુખ્ય ધ્યેય હોઈ તેની એ મુખ્ય પ્રવૃત્તિ હોય એ સ્વાભાવિક છે. એટલે સાઈટી તરફથી સેંકડો પુસ્તકો લખાવી પ્રસિદ્ધ કરાવવામાં આવ્યાં છે તેમ જ અનેક નાના મોટા લેખકની કૃતિઓ ઉતેજનાથે ખરીદવામાં આવી છે. ભાષાના કેશની
જના પ્રથમના સ્થાપકોના ધ્યાનમાં હતી. અને તે માટે બનતા પ્રયાસ થયા છે. ખાસ કશે પણ પ્રકટ કરાવેલા છે. સંસાઈટીની પ્રવૃત્તિએને સહાયક થાય એવા અનેક ટ્રસ્ટ ફંડે પુસ્તક પ્રકાશન માટે તેને મળ્યાં છે અને તેથી તેની પ્રગતિને ઈષ્ટ વેગ મળે છે. એ ઉપરાંત હજાર રૂપીઆનાં ટ્રસ્ટ ફંડ કેળવણી અને અન્ય વિષયક તેને સુપ્રત કરવામાં આવ્યાં છે જે તે સંસ્થાની પ્રતિષ્ઠાને ભાસ્પદ છે. વિદ્યાવૃદ્ધિ, ભાષા અને સાહિત્યની ઉન્નતિ અને અજ્ઞાનનિવારણ એ શુભ ઉદ્દેશ જાળવી પ્રજાના તેમ જ પિતાના લાખો રૂપીઆને વહીવટ ચલાવી પ્રજાને વિશ્વાસનું પાત્ર બનેલી એવી સંસ્થાને ઇતિહાસ ગુજરાતી વાચકોને લાભદાયી થશે એવી આશા છે. .
જુદાં જુદાં સાધનોમાંથી વિગતે એકત્રિત કરી સીલસીલાબંધ મનેરંજક પુસ્તક રા. હીરાલાલે તૈયાર કર્યું છે એ એમની સંસ્થા પ્રત્યેની મમતા દર્શાવે છે.
* ગુજરાતની પ્રજા હાલ જે કેટીએ છે તેમાં આ સંસ્થાએ કે ભાગ ભજવ્યો છે તે જાણવાનું સાધન આ પુસ્તક પુરું પાડશે એ ઉમેદ છે.
વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠ
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ગુજરાતમાં જ નહિં પશુ દેશભરમાં ભાષા-સાહિત્યના અભ્યુદય અર્થે પ્રાંતીય ભાષા સાહિત્યની સંસ્થા એ સ્થપાએલી છે, તેમાં “ગુજરાત વનાક્યુલર સાસાઇટી,” જે કે અપ્રસ્થને નહિ તેાપણ સાથી પુરાણી છે, અને તેનો કાર્ય પ્રદેશ પણ કઈક વિશિષ્ટતા ધરાવે છે. સાસાઈટી એકલું સાહિત્ય પ્રકાશનનું કાર્ય કરતી નથી; પણ સાથે સાથે કેળવણી અને જ્ઞાનપ્રચારનું કાય કરે છે, એટલું જ નહિ, પણ શહેરની ઘણીખરી સાનિક પ્રવૃત્તિનું કેન્દ્રસ્થાન થઈ પડે છે. વળી તેના લવાજમના પ્રમાણમાં આજીવન સભાસદોને એવેશ માટે લાભ અપાય છે કે એથી સા કોઇ કિત થાય છે; અને તેને પ્રજા તરફથી ળવણી અને વિદ્યાવૃદ્વિની સંસ્થાએના નિભાવ, કેળવણીના ઉત્તેજત સારૂં ઇનામ, સ્કોલરશીપે! વગેરે સ્થાપવા અને પુસ્તક પ્રકાશન અર્થે ૧૬૨ ટ્રસ્ટ કુંડા આશરે સાડા છ લાખ રૂપિયાનાં સુપ્રત થયેલાં છે, એ તેની પ્રતિષ્ઠાની તેમ લોકવિશ્વાસની પ્રતીતિ કરાવે છે.
ગુજરાતની ઘણીખરી જાણીતી અને આગેવાન વ્યક્તિ તેના કા કો તરીકે કે આધ્વન સભાસદ તરીકે સોસાઈટી સાથે સબંધ ધરાવે છે અને શિક્ષિત તથ! લેખક વર્ગમાંથી એટલી મ્હોટી સ ંખ્યા મળી આવશે કે જેમણે એક વા અન્ય પ્રકારે સાસાટીના પ્રકાશન અને પ્રચારકામાં કંઈ તે કઈ હિસ્સા કે મદદ આપેલી માલમ પડશે.
નામદાર સરકારે પણ પ્રસંગેાપાત્ જેમકે હિમાભાઈ ઈન્સ્ટીટયુટ માટે જમીન, મહેસુલ ક્રી અને સાસાઈટીના હાલન! મકાન માટે સરિયામ રસ્તાપરની મેાખરાની જમીન, નામના ભાડે, આપવા મેહેરબાની કરી હતી તેમ બીજી રીતે પણ ઉત્તેજન આપ્યું હતું, તેની વિગત પ્રસ્તુત ઇતિહાસમાંથી મળશે અને સન ૧૯૧૦ થી તા તેના સાર્વજનિક અને સાહિત્યના કાને ઉત્તેજન તરીકે સાસાટીને વાર્ષિક રૂ. ૫૦૦/ ની ગ્રાન્ટ આપવા ઉદારતા બતાવી છે.
સોસાઇટીને વૃત્તાંત જાણવા સારૂ વખતોવખત પૃષ્ઠપરછ થયા કરતી હતી, અને નવી પ્રજામાંના ઘણા યુવકોને તેના બંધારણ, કાં અને પાછãા ઇતિહાસ વિષે પુરતી માહિતી નથી, તેમ સાસાઇટીના ઇતિહાસ લખાય એવી એના કેટલાક શુભેચ્છકે!ના અંતરમાં લાંબા સમયથી ઈચ્છા થયા કરતી હતી. તે પરથી કારાષ્ઠારી કમિટીએ ગયે વર્ષે સાસાઈટીને ઇતિહાસ લખવાનું કાય મને સોંપ્યું હતું.
Page #7
--------------------------------------------------------------------------
________________
'
"
બ
થી હોત.
સેસાઇટીનું સન ૧૮૮૦ પહેલાંનું દફતર દુર્ભાગ્યે ઉપલબ્ધ નથી. સંભવિત છે કે સન ૧૮૭૫ માં સાબરમતીમાં મોટી રેલ આવી હતી, તેનું પાણી શહેરમાં ફરી વળ્યું હતું અને તે સાઈટીની ઑફીસમાં-હિમાભાઈ ઈન્સ્ટીટયુટમાં-કમ્મરપુર પેસી ગયું હતું, તે વખતે એ દસ્તર–કાગળો, ફાઈલ વગેરે ભીંજાઈ જઈ બગડવાથી એ બધું કાઢી નંખાયું હોય ! - તેથી પ્રસ્તુત ઈતિહાસ લખવામાં પહેલા ખંડમાં ફક્ત સોસાઇટીના છાપેલા રીપોર્ટ અને બુદ્ધિપ્રકાશની ફાઈલેને મુખ્યત્વે ઉપયોગ કર્યો છે. તેમાં સંતોષકારક અને ખુશી થવા જેવી બીને તે એ છે કે સાઈટીને પ્રથમ અરઢ વર્ષને ઇતિહાસ કવિ દલપતરામે લખીને સન ૧૮૭૮ ના બુદ્ધિપ્રકાશમાં પ્રકટ કર્યો હતે, તે મને બહુ મદદગાર થયો છે. એ સાધન વિના હું માનું છું કે આ ભાગ છે તેનાથી પણ, ઘણે અધુર, અવ્યવસ્થિત અને ખામીભર્યો રહ્યો હોત.
આ વિસ્તારના ભયથી સસાઈટીના ઈતિહાસને બે વિભાગમાં વહેંચી નાખ પડે છે અને એ વ્યવસ્થા કેટલીક રીતે અનુકૂળ થઈ છે. એક તે સન ૧૮૭૮ સુધીની કાળમર્યાદા બાંધવામાં વચલે ત્રીસ વર્ષને ગાળે પુરત હતું, બીજું, તે પછીના વર્ષ માટે સોસાઈટીનું દફતર થોડું ઘણું મળી આવે છે; ત્રીજું, કવિ દલપતરામ સન ૧૮૭૯ થી સેસાઇટીમાંથી નિવૃત્ત થાય છે અને ચોથું, મહીપતરામ સન ૧૮૭૭ થી ઓનરરી સેક્રેટરી નિમાયા હતા, એમની સ્થાપિત કાર્યપરંપરા તે પછી બહુધા એકસરખી ચાલુ રહી છે.
પ્રસ્તુત ઈતિહાસમાં બને તેટલી ઉપયુક્ત માહિતી એક નેધ તરીકે સંગ્રહવા પ્રયત્ન કર્યો છે; એ વૃત્તાંત દેષથી મુક્ત હેવાને હું દાવો કરતા નથી; પણ સંજોગવશાત જે કંઈ મારા જાણવામાં એના કામકાજ વિષે, આવ્યું તે આપ્યું છે. કોઈ સહદય વાચકબંધુ એમાંની ભૂલો બતાવશે અગર તે તે સંબંધમાં સૂચના લખી મોકલવા કૃપા કરશે તે તે બદલ તેમને હું ઉપકાર માનીશ; એટલું જ નહિ પણ બીજા વિભાગમાં તેને ઘટતે ઉપયોગ કરવા, જરૂર બનતું કરીશ. '
અંતમાં મારા લેખનકાર્યમાં વખતોવખત સૂચનાઓ કરવા માટે તેમ આ ગ્રંથના પ્રફવાચન માટે હું મારા સ્નેહી રા. મણિલાલ છબારામ ભટ્ટને આ સ્થળે ઉપકાર માનું છું; અને લેડી વિદ્યાબહેનને પ્રસ્તુત ઈતિહાસને ઉદઘાત લખી આપવા સારુ મેં વિનંતિ કરતાં એમણે તે ખુશીથી સ્વીકારીને મને વિશેષ ઋણી કર્યો છે. અમદાવાદ,
હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ તા. ૨૦-૮-૧૯૩૨ છે
Page #8
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા.
--
ઉપધાત - લેડી વિદ્યાબહેન નીલકંઠ ... ૩ થી ૪ પ્રસ્તાવના
•
• ૫ થી ૬ પ્રકરણ,
વિષય. ૧ લું પૂર્વ પીઠિકા .. ..
૧ થી ૨ ૨ જું સમકાલીન પરિસ્થિતિ ...
૩ થી ૭ ૩ જું સેસાઇટીની સ્થાપના
• ૮ થી ૧૧ પરિશિષ્ટ ૧ જાહેરાત
થી ૧૩ ૪ થું વર્તમાનપત્ર ... ૫ મું નેટીવ લાઈબ્રેરી... ૬ હું ગુજરાતી શાળા ૭ મેં કન્યાશાળા .. •••
પરિશિષ્ટ ૨ જાહેરનામું : [૮ મું દેશી ભાષાના વિકાસ માટે પ્રયાસ
શિક્ષણ અને શાળા પયોગી પુસ્તક ૯ મું અલેકઝાંડર કિલેક ફેંર્બસ ૧૦ મું પુસ્તકે અને તેને પરિચય : ૧૧ મું કવિતાની ચેપડીએ ... ... ... ૧૨ મું પુસ્તકે રચાવવા માટે મળેલાં ફંડ
અને બક્ષીસ રકમ . . . ૯૩ થી ૧૦૨ ૧૩ મું સરકારી કેળવણી ખાતાની સહાયતા અને સહકાર ૧૦૩ થી ૧૭ર ૧૪ મું વિદ્યાભ્યાસક મંડળી ... ... ... ૧૩૩ થી ૧૪૪
પરિશિષ્ટ ૩ વ્યાખ્યાને ... . .. ૧૪પ ૧૫ મું બુદ્ધિપ્રકાશ • • • • ૧૪૬ થી ૨૦૨
પરિશિષ્ટ ૪ અનુક્રમણિકા સન ૧૮૫૪થી ૧૮૭૮ - ૧૫૭થી ૨૦૨ ૧૬ મું અન્ય પ્રવૃત્તિઓ... ... ... ... ૨૦૩ થી ૨૦૯ ૧૭ મું આશ્રયદાતાઓ . ... ... ૨૧૦ થી ૨૧૮
પરિશિષ્ટ ૫ પ્રથમ નાણાં ભરનારાઓની યાદી . ૨૧૬
Page #9
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ,
સાસાઈટીના ધારા
લાઇક મેમ્બરાની યાદી
૧૮ મું સાસાઇટીનું બંધારણ પરિશિષ્ટ - પરિશિષ્ટ ૭ ૧૯ મું. ઓનરરી પરિશિષ્ટ - એન. સેક્રેટરીએ અને આસિ. સેક્રેટરીની નામાવલિ કવિ દલપતરામ ડાહ્યાભાઇ.........
સેક્રેટરીએ
૨૦ ૨૧ મું ઉપસ’હાર
ર
વિષય...
૧. નગરશે હિમાભાઈ ૨ હિમાભાઇ ઇન્સ્ટીટયુટ
૩ હરકું વરઆઇ કન્યાશાળા
....
...
717
...
...
ચિત્રાની સૂચી.
...
...
****
...
४ સન ૧૮૨૨ માં છપાયલાં પુસ્તકનું મુખપૃષ્ટ
૫ અલેકઝાંડર કિન્લૉક ફાસ
મગનલાલ વખતચંદ..
...
...
પૃષ્ઠ.
૨૧૯ થી ૨૨૯
૨૨૫
૨૨૮
... ૨૬૦ થી ૨૪૨
...
...
૨૪૩-૨૪૪ ૨૪૫ થી ૨૬૨
... ૨૩ થી ૨૬૮
...
...
40.
૬
...
છ
હોપ સાહેબ વાચનમાળ! કમિટીના સભ્ય
૮ હાપ સાહેબ સંપાદિત જોડણીકોષ (હાથપ્રત)નું મુખપૃષ્ટ ૯ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૦, મે; પ્રથમ અંકનુ મુખપૃષ્ટ
૧૦
શેડ પ્રેમચંદ રાયચંદ
૧૧
સન ૧૮૬૦ ના કટ ૨૦ મા મુજબ રજીસ્ટર કરારપત્રની પ્રતિકૃતિ
૧૨ ભેટનાં પુસ્તકા પરની લેબલ-છાપના નમુના ૧૩ રા. સા. ભાગીલાલ પ્રાણવશ્ર્વભદાસ ૧૪ રા. આ. ગેાપાળરાવ હિર દેશમુખ ૧૫ કવિ દલપતરામ ડાહ્યાભાઈ
૧૬
ફોસ સાહેબના હસ્તાક્ષર ૧૭ કવિ દલપતરામના હસ્તાક્ષર
***
***
...
...
...
...
841
પૃ. ૨૦ સામે
પૃ. ૨૩
પૃ. ૩૦
પૃ. ૩૮
પૃ. ૫૦
પૃ. ૬૭
""
પૃ. ૧૦૬ '
પૃ. ૧૧૦ પૃ. ૧૪૯
પૃ. ૨૧૩ ૬,
""
""
,,
,,
પૃ. ૨૨૭-૨:૪
પૃ. ૨૨૭
પૃ. ૨૩૦ સામે પૃ. ૨૩૭
પૃ. ૨૪૫ ૩
પૃ. ૨૪૮
પૃ. ૨૫૪
29
""
29
Page #10
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી
તિહાસ.
પ્રકરણ ૧૦
પૂર્વ પીઠિકા. “વ વર્ષે સવાઈ, ઈજારદારિ વધારે, રઈચત રુવે રગડાઈ, કે આગળ પોકારે. ચૌટે જણાવે તેર, દેડાવીને ઘોડા; રાતે આવે ચોર, ઘર ઘર પડે દરેડા. ચેના અસવાર, બાન પકડતા તૂટે; દરવાજેથી બહાર, વહાર કરે નહિ પૂંઠે. દરવાજે દરવાન, રાંક જનેને રેકે; કઈ ધરે નહિ કાન, રડે બિચારા પોકે. અન્યાના દામ, લેઈ ઠરાવે સાચા ન્યાયીના લે જે નામ, તે તે હણે તમાચા.”
(“કળિકાળનું વર્ણન”—કૃષ્ણરામ, ઈ. સ. ૧૮૧૮ માં પેશ્વાઈ પડી અને ગુજરાત પ્રાન્તને કબજે અંગ્રેજોના હાથમાં આવ્યા, તે સમયે દેશસ્થિતિ કેવી હતી, તેને કંઈ
ખ્યાલ આપણને ઉપરે કળિકાળ”ના વર્ણનમાંથી મળી આવે છે. પ્રસ્તુત ગરબે કૃષ્ણરામ મહારાજે સં. ૧૮૭૩ માં રચ્યો હતો, તેથી તેમાં. વર્ણવેલી હકીકત જેમ સમકાલીન તેમ વિશ્વસનીય કહી શકાય. - ઓરંગઝેબ બાદશાહના અવસાન પછી દિલ્હીની મેગલ સાર્વભ્રમ શહેનશાહત નબળી પડતી ચાલી અને તેને સ્થાને મરાઠા સત્તાનું પ્રાબલ્ય. પ્રતિદિન વધતું જતું હતું. એથ નિમિત્તે તેમને ત્રાસ અને દરેડ એ છે ન હતે. કોળી, કાઠી અને ગરાસીઓ પણ તક મળતાં, જે કાંઈ હાથ આવતું તે કબજે કરવા પાછા પડતા નહિ. મુગલ સુબાઓ દિલ્હીની ગાદી પ્રત્યે નામની વફાદારી દાખવતા છતાં સ્વતંત્ર અને આયખુદ બન્યા હતા, પણ મહેમાંહેના કલેશ અને કુસંપથી તેઓ પિતાની સત્તા ટકાવી શક્યા નહિ. દેશમાં સર્વત્ર અંધાધુતી, લૂંટફાટ અને જોહુકમી પ્રવર્તી રહ્યાં હતાં. તેમાંય
Page #11
--------------------------------------------------------------------------
________________
"
વળી જમીન મહેસુલની વસુલાત ઇજારે આપવામાં આવતી તેથી પ્રજાને પુષ્કળ રંજાડ થતી. ઇજારદારને ખાતરી નહિ કે તેના ઇજારા ખીજે વર્ષે ચાલુ રહેશે કે કેમ, એટલે તે પણ મનસ્વી રીતે રૈયત પાસેથી જેટલું પડાવાય તેટલું પડાવતા. જ્યાં કશુંએ સ્થિરસ્થાવર નહિ, દરરાજ ધીંગાણાં ચાલુ હોય, અને કોઇ પ્રકારની સલામતી નહિ, ત્યાં ઉપર વર્ણવ્યા મુજબની સ્થિતિ અનુભવાય તેમાં શું આશ્ચર્ય ! વાસ્તવિક રીતે ‘બળીઆના એ ભાગ’ વા ‘ મારે તેની તલવાર' એ ન્યાયનીતિ પ્રવત તી હોય ત્યાં પછી જાનમાલની સલામતી, રક્ષણ, વ્યવસ્થા અને ન્યાયનું પૂછ્યું જ શું ? કયી ઘડીએ ધાડ પડશે અને અગર વગર વાંકે ક્યારે હાથકડી પડશે વગેરે કાંઇ પણ ખાતરીથી કહી શકાતું નહિ; અને ચાડીઆએનું જોર એટલું બધું વધી પડયું હતું કે, તે ગમે તે નિમિત્તે ભલભલાને હાકેમના કાન ભંભેરી હેરાન કરતા હતા. ઉઘાડેછે।ક ન્યાય વેચાતા અને લાંચરૂસ્થત લેવાતી હતી. આથી રૈયતના મનમાં સદા વસવસો રહી તે કંગાલ અને દુઃખી સ્થિતિ અનુભવતી હતી.
“ અમદાવાદના ઇતિહાસ ” એ નામનું પુસ્તક મગનલાલ વખતચંદે સન ૧૮૫૧ માં લખ્યું હતું તેમાંથી થોડાક ભાગ (પૃ. ૧૧૫–૧૧૯ ના ) અત્રે આપીએ છીએ, જે ઉપરના કથનનું સમર્થન કરી તે વિષે કેટલેક વધુ પ્રકાશ પાડે છે:
66
ગાયકવાડ પેશ્વાના સરસુબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવા શાહુકાર હાએ પણ ધાયાંધાયા લુગડાં તથા માહાટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહી પણ ઢંચણ સમું પોતીયું તેહેના ઉપર ખાસ્તાના જામા ને માંથે છીંટની વગર તેારાની પાઘડી પેહેરાતી ને કદી કોઈ, એથી લગીર સારાં લુગડાં પહેરે તે। સરસુખાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માંણસને ખેલાવી તેહેને કહે કે “ તમારી પાસે પુંછ ઘણી છે · માટે પાંચ દશ હજાર સરકારને આપો.” કદી તે ના કહે તો તેહેની છાતીએ પથ્થર મુકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચેારી પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમકે હાકેમને તેમાંથી ચેાથાઈ મળતી અને ન્યાય પણ એ રીતે ચાક વેચાતા. “ એક જણ જઈને કાઇને બેસારી આવે તેા ખીન્ને જણ જઇને તેહેને ઊઠાવી આવે ને કદી બીજો મેસારી આવે તેા એક ઊઠાડી આવે. આ ઊપર લગીર લાંબે વીચાર જે કરશે તેહેને માલુમ પડી આવશે કે સરસુખને ઘણાંકનાં મેહા રાખવાં પડતાં હતાં કેમકે જો હેવું ન કરે તેા ભક્ષ કાંણ આણી આપે?
""
‘“ હાલતાં દંડે, ચાલતાં દંડે, દડે સારા દીન; છાતી ઉપર પથ્થર મુકી, પૈસા લેતા છીન, ’
Page #12
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
' “તે વખતે ગુજરાતી ભાષા માત્ર બજાર ભાષા હતી. તેમાં વાંચવા લાયક કંઈ પુસ્તકો ન હતાં, અને લેકે અજ્ઞાન તથા વહેમી હતા.”.
(અલેકઝાંડર કિન્વેક ઑબેસ) અરાઢમા સૈકામાં દેશમાં પ્રવર્તતી અરાજકતાના કારણે પ્રજાનું માનસ સંકુચિત અને રૂઢિચુસ્ત બન્યું હતું. સાહિત્ય અને સંસ્કૃતિને પ્રવાહ મંદ, નિસ્તેજ, અને જડ થઈ ગયો હતો. જે કાંઈ પરાપૂર્વથી ચાલ્યું આવતું તેને વળગી રહેવામાં જ શાણપણુ મનાતું અને ચાલુ પ્રણાલિકા તેડનાર કોઈ વિરલ પુરષ જ મળી આવતો હતો. - તે સમયે અત્યારના જેવી વ્યવસ્થિત અને સાર્વત્રિક શિક્ષણ પદ્ધતિ
નહોતી; અત્યારનાં જેવાં મબલક જ્ઞાનપ્રાપ્તિનાં સાધને નહેતાં; અને વળી - પરપ્રાન્ત સાથે વ્યવહાર અને આવજા ઓછી અને મર્યાદિત હતી.
જનતામાં અજ્ઞાન અને વહેમ વિશેષ હતાં. જ્યારે માથાપર ભયે ઝઝુમતે હેય, ક્યારે ને કોણ લુંટાશે કે પકડાશે તેની ચિંતતા નહિ, જ્યાં જાનમાલનું રક્ષણ કે સલામતી નહિ; આવી પરિસ્થિતિમાં મનુષ્ય અસ્વસ્થ, ભયભીત અને સ્વાર્થી બને એ સહજ સમજી શકાય એવું છે. ઉદાર કેળવણીના સંસ્કારનો અભાવ, બહારની દુનિયાને સંસર્ગ ઝાઝો નહિ, ધાર્મિક ભાવના પણ સાંકડી, અંધશ્રદ્ધાળુતા અને પક્ષપાતભરી વલણ એટલે પ્રજા અજ્ઞાની અને વહેમી જ થઈ જાય એ સ્વાભાવિક છે.
જેને જીવનવ્યવહાર કુપમંડુક જેવો, જેની દષ્ટિ પિતાનામાં જ કેન્દ્રિત થયેલી, સ્વાર્થ માટે ખેંચાખેંચી અને પ્રપંચજાળ સર્વત્ર વિસ્તરાયેલી હોય ત્યાં જીવન કલુષિત, નિરાશામય, વ્યગ્ર અને દુ:ખી થઈ પડે એ દેખીતું જ છે. આવે સમયે ભાષા અભ્યાસને, સાહિત્યવિકાસને, નવી શેને અને પ્રગતિને અવકાશ જ ક્યાં રહ્યો ? .
તથાપિ મનુષ્યબુદ્ધિ મુશ્કેલીમાં જીવનવ્યવહાર ટકાવી રાખવાને માટે જીવનરસ ઉડી જાય નહિ એવા પ્રયત્ન જરૂર કરે; મનુષ્યપ્રાણું એકલા ખાધોરાકથી જીવી શકતું નથી; તેને આત્મિક પિષણની અગત્ય રહે છે. શરીરના પિષણની પેઠે મનને કેળવવું જોઈએ છે અને તેના આધ્યાત્મિક
Page #13
--------------------------------------------------------------------------
________________
વિકાસ માટે, તેના સુખ અને સંતોષ માટે ધાર્મિક બળ અને પ્રેરણા આવશ્યક છે તે, એ સમયે જનતા કેવી રીતે મેળવતી તે હવે આપણે જોઈએ.
સામાન્ય રીતે વ્યવહારેપયોગી જ્ઞાન જેવું કેઆંક, લેખાં, નામું પત્રવ્યવહાર, ચીઠ્ઠીપત્રી, કરાર, દસ્તાવેજ વગેરે વૈશ્ય અને ઇતર જન પંડયા. પાસેથી મેળવતે અને બ્રાહ્મણ ક્ષત્રિયના બાળકો સંધ્યા, સારસ્વત, સ્તોત્ર અને થોડું ઘણું કર્મકાંડ તથા જ્યોતિષ જાણુ સંતોષ પામતા અને તેમને
ડેક બહાને ઉત્સાહી અને આગ્રહી વર્ગ, ઉજ્યન, કાશી, મિથિલા વગેરે દૂરનાં વિદ્યાતીર્થોમાં જઈ તિષ, કાવ્ય, વેદાન્ત, ન્યાય વગેરે શાને. અભ્યાસ કરી અને પંડિત બની ઘેર પાછા ફરતો હતો.
સન ૧૮૪૭ માં “સંસાર વહેવાર” નામની પડી અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીએલમાં છપાવેલી છે તે જોવાથી તત્કાલીન સામાન્ય શિક્ષણનું ધોરણ કેવું હતું તે લક્ષમાં આવશે તેમ શિક્ષક, પંડયાના પગાર-નિર્વાહ માટે કેવી વ્યવસ્થા હતી, તેનું યથાર્થ વર્ણન સ્વર્ગસ્થ કવિ. ગણપતરામ રાજારામે એમના “ભરૂચ જીલ્લાને કેળવણ ખાતાને ઇતિહાસમાં કર્યું છે, તે અહિં ઉતાર્યાંથી બરાબર સમજવામાં આવશે– “હિસાબ સાધન આંક શીખવી, સરવાળાદિક ઝટ ગણતાં, નાનાવિધ લેખાં વ્યવહારિક, શીખવતા મુખથી ભણતાં; ગણીતમાં લીલાવતિ આદિક શીખવતા ગુરુ સભ્ય રહી, અક્ષરમાં વિવેકમાતૃકા, લીપિવિવેકારીક સહી. લેખપદ્ધતિ, પત્ર પ્રશસ્તિ, લેખ વિષયમાં શીખવતા, પ્રબંધ વિક્રમ, ભેજ આદિના, વાંચન વિષયે આવિ જતા; નીતીમાં ચાણક્ય, વિદુરનિતિ પાપાખ્યાનાદિ તથા સિદ્ધ વ્યાકરણે શીખવતા, કહ્યું મેં જાણ્યું જેમ યથા.”
(પૃ. ૨૨ ) વળી–પંડયાના પિષણ માટે પાકાં સીધાં નિત આવી પડે
દાણાની મૂઠી દરજે, શિષ્યો લાવિ નિશાળ અડે; છૂટીએ સેિને સીધું, વાંધા વગર હતું મળતું, મેટાને સુત નિશાળ આબે, ભાગ્ય ભલું ગુરુનું ભળતું. નિજ સુત નિશાળમાં બેસંતાં, નિશાળે ગરણું મન ગમતું
*
*
Page #14
--------------------------------------------------------------------------
________________
શક્તિ પ્રમાણે કરાવિને સૌ દામ દઈ ગુરુને નમતું; ઈંધનની આપતિ ન મળે, દૂધ દહીં આવી મળતાં. ફળ કેરી, રાયણ, સીતાફળ, મળતાં ઝટ ઝાડે ફળતાં. અમુક ભણતરે એક રૂપીઓ, હસતે મુખ આગળ ધરતા, સાધારણ કેળવણું પાછળ, એ રીત ખર્ચ ઘણે કરતા.”
(પૃ. ૨૪. ) આ ઉપરાંત લોક શિક્ષણ અર્થ ભાટ ચારણ, પુરાણું અને કથાકારે પણ સરસ કાર્ય કરતા હતા. લોક વાર્તા અને લેક ગીત, યશ ગાથા અને શર્ય કાવ્યો સંભળાવીને તેઓ જનતાને પ્રોત્સાહિત કરતા, તેમનાં મન રંજિત કરતા તેમ તેમને પ્રેરણા પાતા હતા; મહાભારત, રામાયણ અને પુરાણદિકમાંથી ભાવપૂર્ણ અને પ્રબેધક પ્રસંગેને કાવ્યોમાં ગુંથી તથા ગાઈ પ્રજાજીવનને ઉજાળતા; તેમના પર નીતિ અને ધર્મના સંસ્કાર પાડતા અને તેમને નવું ચેતન અને જીવન બક્ષતા હતા.
ફક્ત પંડિત વર્ગ જેમની પાસેથી આપણે વધારે અને ઉચ્ચ શિક્ષણની અપેક્ષા રાખીએ તે એકમાગ અને પ્રજાજીવનથી વિમુખ રહેતું હતું. તેઓ દર સ્થળે જઈ વિદ્યાભ્યાસ પૂરે કરી ઘેર પાછા ફર્યા પછી પણ સર્વ વ્યવહાર સંસ્કૃતમાં કરતા, એટલું જ નહિ, પરંતુ માતૃભાષાને પણ અવગણતા. કવિ પ્રેમાનંદે આવા પંડિત પુરાણુઓની કરેલી ઠેકડી રસિક સાહિત્યવાચકની જાણ બહાર નહિ જ હોય ! જનતા પણ તેમને “વેદિયા” કહી હસતી હતી, એટલે એમના તરફથી માતૃભાષાને કંઈ પણ ઉત્તેજન કે બળ મળતાં નહિ અને તેથી માતૃભાષાનું સાહિત્ય પાંગળું અને અણવિકસેલું રહેતું હતું.
આના સંબંધમાં સન ૧૮૪૪ ના બોર્ડ ઓફ એજ્યુકેશનના પહેલા જ રીપેર્ટમાં જે ટીકા કરેલી છે તે નોંધવી પ્રસંગચિત્ત ગણાશે –
આજ લગી બહુ કરીને એમ હતું કે, જેમણે એ પાઠશાળામાં વિદ્યાભ્યાસ પુરે કરશે, તેને પિતાની સ્વભાષામાં શુદ્ધ એવું સાધારણ પત્ર પણ લખતાં અથવા વાંચતાં કઠણ પડતું. તેમનામાં વ્યવહારિક જ્ઞાનને અભાવ કારકુન પિતાને શાસ્ત્રમાં ગમ્ય છે એમ કહેતા નથી; પંડિત વેહેવારમાં છેક નિરુપયોગી છે.”
પરંતુ ઉપર જણાવ્યું તેમ એકલાં જીવન નિર્વાહનાં સાધન અને અર્થ પ્રાપ્તિથી મનુષ્ય જીવનને તૃપ્તિ થતી નથી. તેને આત્મા બૌદ્ધિક ભોગ
Page #15
--------------------------------------------------------------------------
________________
અને આનંદ, રસ વૈભવ અને વિલાસ, માનસિક સ્વસ્થતા અને સુખ મેળવવા માટે હમેશ ઝંખે છે, તે માટે સતત પ્રયત્ન કરે છે અને તેની પ્રાપ્તિમાં જ તે સતિષ અને શાતિ પામે છે.
અગાડી આપણે જોઈ ગયા છીએ કે સમાજ જીવન ભયગ્રસ્ત હતું, અને જાનમાલની સલામતી નહોતી; તેમ છતાં આવા વિકટ અને અશાન્ત સમયમાં પણ જનસમાજ આશાના તંતુ પર રાચતે. ધર્મમાંથી બળ અને પ્રેરણા મેળવતે; કથા વાર્તા, ભજને, પદ અને ગરબી વગેરેમાંથી જીવન રસ–ઉલ્લાસ માણતા દેખાય છે. તે વડે જ એ દુ:ખમાં ટકી રહી શકે છે, અને આશ્વાસન પામે છે. તેમાં જ તે જીવનનું, સાર્થક્ય અને ધન્ય પળ અનુભવે છે.
આ પ્રમાણે પ્રજાનું માનસ ઘડે અને વિકસાવે એવાં પ્રવર્તક બળે, પ્રાણપષક અને પ્રેરક, એ કાળે ક્યાં હતાં એ અવલોકનથી આપણને તત્કાલીન સમાજ સ્થિતિનું આછું ઘેરું ચિત્ર આપણી આંખ સમીપ ખડું થશે.
અહિં અંગ્રેજ અમલ શરૂ થયે તે આગમચ અયોધ્યા પાસેના છપૈયા ગામના રહીશ શ્રી. સહજાનંદ સ્વામીએ ગુજરાતમાં આગમન કરી, કાઠી, ધારાળા, રજપૂત અને એવી બીજી પછાત કોમની રહેણીકરણી અને આચારવિચાર બદલી, એમને સનમાર્ગે પ્રેરી, એમનાં જીવન ઉજજવળ, સંતેલી અને સુખી કરી મૂક્યાં હતાં તેની કેઈથી ના પાડી શકાશે નહિ.. ઓગણીસમા સૈકાના આરંભમાં એમણે જે પ્રચંડ ધાર્મિક પ્રચારકાર્ય કર્યું હતું, તે જેમ અદ્દભુત તેમ ક્રાન્તિકારી હતું. વળી એ સંપ્રદાયે આપણને બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, નિષ્કુલાનંદ, દેવાનંદ જેવા પ્રતાપી ભક્ત શિષ્ય અને કવિઓ આપેલા છે, અને તેમનું લખાણ નીતિ તત્વ અને ભક્તિ ભાવથી ઉભરાતું, ગુણ અને જથામાં થોડું નથી.
એ મહાન પુરુષને પ્રભાવ તે સમયે પ્રજા પર પુષ્કળ પડયો હતે; અમદાવાદના સુબા શેલકરે એમની કનડગત કરવામાં કચાશ કરી નહતી, તેમાં બિશપ હેબર અને મુંબઈના તે કાળના ગવર્નર સર જોન માલ્કમે એમની ખાસ મુલાકાત લઈ, એમનું સંમાન કર્યું હતું તે હકીક્ત પણ ઓછી ગારવા ભરી નથી; અને ગુજરાતી જનતાને ઉંચી પાયરીએ લઈ જવામાં જે કિમતી ફાળો એમણે આપ્યો છે તે કદી ભુલાશે નહિ.
ડભોઈને રસિક કવિ દયારામ તે અરસામાં વૈષ્ણવી સાંપ્રદાયિક સાહિત્યને ગુજરાતીમાં ઉતારી વલ્લભ કુળની કીર્તિ અને મહિમા વિસ્તારવાને સ્તુત્ય પ્રયત્ન સેવત હતે; પણ તેની કીતિ એક ગરબી લેખક કવિ તરીકે વધારે
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રસરેલી અને જાણીતી હતી. એમની એ ગરબીએએ તા અનેક સ્ત્રી પુરુષોને ઘેલાં કર્યા હતાં; અનેકના વનમાં રસ અને આનંદ, કંઇકને મેાજ્લા અને શાખાન બનાવ્યા હતા. આમ એમની લાકપ્રિયતા અને નામના ઘેાડી ન હતી.
પાદરા પાસેના માસરના વૈશ્ય કવિ ગીરધરે કૃષ્ણજન્મની કથા અને રામાયણ, લાકચિ સાખવા રચ્યાં હતાં. અમદાવાદના કૃષ્ણરામ મહારાજ, જેએ દક્ષિણમાં જઈ આવેલા હાઇ, એમના પર રામદાસ સ્વામિના લખાણ અને જીવને પ્રબળ અસર કરી હતી, તેને પ્રચાર અહિં ગુજરાતમાં કરવા તે ઉત્સાહિત હતા. સંડેશરના પ્રીતમદાસ પણ જીવન મેધ કરવા વન મેાક્ષને માર્ગ અતાવતા ભજન, પદે અને આખ્યાને રચી, પ્રજાને અમૃત પાન કરાવતા હતા. અમદાવાદ તળના એ ભાઇએ સુખરામ અને લારામ અભિમન્યુ આખ્યાન અને સગાળશા આખ્યાનના કોં—મહાભારત, રામાયણની કથા ગાઇ સંભળાવી લોકનાં મન ર્જન કરતા હતા. અમદાવાદ પાસેના વેગણપુરવાસી રઘુનાથનાં પદા સ્ત્રી પુરુષો અદ્યાપિ ગાઇ, તેનું નામ ચિરંજીવ રાખ્યું છે; તેમ જુનાગઢના રણછેડજી દિવાન અને ત્રિકમદાસે રચેલું ભક્તિ સાહિત્ય અવગણવા જેવું નથી; તેમજ પરંપરાથી ઉતરી આવતું સાહિત્ય . ખાસ કરીને, નરસિંહ, પ્રેમાનંદ અને સામળની કૃતિએ, અને રામાયણ, મહાભારત તથાં ભાગવતના પ્રાકૃત અનુવાદો, એ સઘળુ લાકની રસવૃત્તિ, ધમ જિજ્ઞાસા અને ભાવનાને તૃપ્ત કરતું અને પોષતું હતું.
આમ તે વખતે જ્ઞાન પ્રાપ્તિની ઝાઝી સુગમતા નહિ; જ્ઞાનનાં સાધના પણ છૂટાંછવાયાં—વિખરાયલાં અને મુશ્કેલીએ સુલભ થાય તેવાં; પ્રવાસ પણ યાત્રા નિમિત્તે અને તે પ્રમાણમાં અલ્પ; બહારની અસર થાડી; માત્ર પ્રાચીન સંસ્કૃતિને આછે—પાતળા પ્રવાહ મદ, વહ્યા કરતા તેને ચુસ્ત રીતે વળગી રહી, જનતા તેની સ્થિત સ્થિતિમાં રાચતી. તેના પરિણામે દિષ્ટ બહુ એકમાર્ગી થઇ રહી; વિચારા પણ સંકુચિત અને આસપાસના ભય અને જાન માલની સલામતી અને સુરક્ષણના અભાવે, સ્વાર્થ વૃત્તિ વધારે તીવ્ર બનતી, એટલુંજ નહિ પણ પ્રચલિત અજ્ઞાનતા જનતાના વહેમાને અને ભ્રમજનક માન્યતાએ વધારતી અને અનિષ્ટ રૂઢિનાં બંધનો વધારે સજ્જડ કરતી હતી.
એ ખરું કે તે વખતે હાલના જેવું ગદ્ય સાહિત્ય નહોતું; ઘણું ખરું લખાણ પદ્યમાં રચાતું અને ગદ્ય સાહિત્યનું લખાણ નિર્માલ્ય, ઢંગ ધડા વિનાનું, દોષવાળું જણાયાથી ફાસ સાહેબે પ્રસ્તુત પ્રકરણના મથાળે ચુકેલા અભિપ્રાય મધ્યેા હાય, એ સંભવિત છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
.
.
પ્રકરણ ૩. '
મનહર છંદ, “ઈસ્વિસે અઢારે અડતાળીસની સાલે શુભ, તારિખ તે છવીસમી સેંબર માસની; મંગળ વાસરે મહા મંગળક ક્રિયા કીધી, કિલ્લાક સાહેબ તણી કીર્તિના પ્રકાશની; સ્થાપી ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તે, અધિક વધારનારી વિદ્યાના અભ્યાસની; દ્વિજ દલપતરામે દિલથી આશીષ દીધી, આજથી સંસાઈટી તું થજે અવિનાશની.”
(દલપત કાવ્ય, ભા. ૧-પૃ. ૧૧૫) એવા શુભ ચોઘડીઆમાં ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની સ્થાપના થઈ હતી કે આરંભના એક નાના આગ્ર વૃક્ષના બીજારેપણમાંની ફુલી ફાલીને આજે એક વિશાળ આમ્રકુંજમાં ફેરવાઈ ગઈ છે, અને છેલ્લાં ખાસી વર્ષ થયાં, તેનાં મિષ્ટ અને અમૃત જેવાં ફળોનો આસ્વાદ ગુજરાતી જનતા ઉમંગભેર લઈ રહી છે, તે જોઈને તેના સ્થાપકને આત્મા પ્રવિત થતું હશે.
સન ૧૮૪૬ માં અલેકઝાંડર કિન્લોક ફોબર્સ સાહેબ અમદાવાદમાં આસિસ્ટંટ જડજ નિમાઈ આવ્યા હતા. એમને ઇતિહાસને ભારે શેખ હત; જેમ ગ્રાન્ટ ડફે મહારાષ્ટ્રને ઇતિહાસ લખીને અને કર્નલ ટેડે “રાજસ્થાનને ઇતિહાસ” લખીને અમર નામના મેળવી છે, તેમ આપણે કહી શકીએ કે ફેંર્બસ સાહેબે “રાસમાળા' રચીને ગુજરાતની અમૂલ્ય સેવા બજાવી છે. તે ગ્રંથ માટે એતિહાસિક સાધને એકઠાં કરતાં જેમ તે ગુજરાતી પ્રજાનો આત્મા પિછાણી શક્યા તેમ તેમની અજ્ઞાન અને વહેમી, જડ સ્થિતિથી એમનું ઉમરાવ હૃદય દ્રવી ગયું; અને તેમને લાગ્યું કે જુનાં ઈતિહાસ અને સાહિત્યનાં લખાણ અને સાધનસંગ્રહ એક સ્થળે સાચવી અને સંગ્રહી રાખવાની જેટલી આવશ્યકતા છે, તેટલી જનતાને કેળવણી આપવાની પણ છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
આ શુભ આશયથી પ્રેરાઇને એમણે તા. ૨૬ મી ડિસેમ્બર સન ૧૮૪૮ ના રાજ કેટલાક મિત્રાની સહાયતા મેળવીને ગુજરાત વર્નાકયુલર સાસાઈટીની સ્થાપના કરી.×
પહેલા વર્ષના રીપોર્ટ પરથી સમજાય છે કે, જેમ એમની મનાભાવના ઉદાર અને મનોવૃત્ત સેવાભાવની હતી, તેમ સંસ્થાના ઉદ્દેશને બરાબર પહોંચી વળવા સારુ ઉપસ્થિત કરેલા કાર્યક્રમ પણ વિસ્તૃત, સવ દેશી અને વ્યાપક હતા.
સાસાઇટીને ઉદ્દેશ એમણે આ પ્રમાણે હરાવ્યા હતાઃ—
“ ગુજરાતી ભાષા સાહિત્યનો ઉત્કર્ષ કરવા, ઉપયાગી જ્ઞાનના પ્રચાર કરવા અને સામાન્ય રીતે કેળવણીની વૃદ્ધિ કરવી; ” અને તેની પ્રાપ્તિ અર્થે આરમ્ભથીજ નીચે મુજબ કા ક્રમ ચેાન્યા હતા, જે એમની ઉદાત્ત બુદ્ધિ, પ્રચંડ કા શક્તિ અને ઝીણી નજરને સરસ પરિચય કરાવે છે. ૧. વર્તમાનપત્રનું પ્રકાશન-ગુજરાતમાં આ પ્રથમ અઠવાડિક હતું.
2.
3.
લાઇબ્રેરીની સ્થાપના-સુરતમાં સ્ટેશન પુસ્તકાલય-ઈંગ્લીશ-સન ૧૮૨૪ માં સ્થપાયલું, જે પાછળથી સન ૧૮૫૬ માં એન્ડ્રુસ પુસ્તકાલય સાથે જોડાઈ ગયું હતું; નહિ તેા ગુજરાતમાં એ પહેલું પુસ્તકાલય કહેવાત.
ગુજરાતી કોષ માટે શબ્દ સંગ્રહ–પ્રથમ પ્રયત્ન.
હાથપ્રતાના સંગ્રહ.
શાળાની સ્થાપના છેાકરા છેાકરીઓની એકત્ર,
૪.
પુ.
૬. શાળાપયેાગી પુસ્તકાનું પ્રકાશન.
૭.
નવાં પુસ્તકો રચાવવાની યાજના-ઈનામી હરીકાઈ નિબંધ લખાવીને. વિદ્યાર્થીઓને ઉત્તેજન—નામેા આપીને.
L.
આ વિષયેામાં સોસાઇટીએ શું શું અને કેવું કાર્ય કર્યું તેનું વિવેચન હવે પછીના પ્રકરણમાં કરવામાં આવશે. દરમિયાન અહિં નોંધવું જોઇએ કે આ આખાય અખતરા ફૅાસ સાહેબના અથાગ ઉત્સાહ અને પ્રયાસનું પરિણામ હતું; અને તેમની કુમકમાં કમિટીના સભ્યા બધા યુરાપિયનેા હતા;
* વધુ અને ચાક્કસ હકીકત માટે જુએ, તે સમયે છપાવેલી જાહેર ખબર, જે પ્રકરણના અંતે પરિશિષ્ટ ૧ તરીકે આપી છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
દેશી ગૃહસ્થામાં માત્ર ઈગ્લિશ સ્કૂલના હેડમાસ્તર ભોગીલાલ પ્રાણવલ્લભદાસનું નામ–તે પણ સન ૧૮૫ર પછીથી-મળી આવે છે.
વળી તે સમયના મુંબઈના ગવર્નર ફેકલેન્ડે સેસાઇટીના પટન થઈ અને દિવ્યની સહાયતા આપી, તેનું–સંસ્થાનું કાર્ય સરલ કરી આપ્યું હતું.
તેમ છતાં આવું ભગીરથ કાર્ય, એકલે હાથે અને અલ્પ સાધન વડે, તેઓ ઉપાડી લેવા શક્તિમાન થયા; અને તેને વ્યવસ્થિત અને સફળતાપૂર્વક અમલમાં મુકી શક્યા, તેનું રહસ્ય આપણને એમની ધર્મપરાયણ વૃત્તિમાં જણાશે, જે એમનું પ્રેરક બળ હતું. પ્રથમ વર્ષને રીપોર્ટ અનેક રીતે મૂલ્યવાન છે પણ તેમાંને નીચેને પરે ખાસ મનનીય થઈ પડશે
“We are under a religious obligation not only to do the work for which we are responsible to human masters and which for the most part they alone can turn to the good of the country; but (beyond that) to employ ourselves and our faculties and means in some measure (what measure is a question left to every man's own decision, but in some measure ) to the benefit of India and the glory of our Lord Jesus Christ therein.
Now we acknowledge this at Ahmedabad by some social enterprises in which many are partners together. When we contribute to a Christian Mission we. acknowledge the call. When we try to lift up the language of the province from its present ignoble condition and encourage the more gifted fancies among those to whom it is vernacular, to enlarge, refine and regulate it by manifold application, that it may become fitter to convey from mind to mind and from generation to generation both the beautiful and the true, then too we acknowledge the same
Page #20
--------------------------------------------------------------------------
________________
call to benefit those among whom for the present: we are sojourners.”
આ દેશહિતના કામને જેઓ એકલા જ વલણ આપે એવા છે તેવા માનવ અધિકારીઓએ સેપેલી જવાબદારી માટે નહિ પરંતુ એક ધાર્મિક ફરજ તરીકે પણ આ કામ આપણે કરવાનું છે અને આપણી બુદ્ધિશક્તિ તથા સાધને આપણે આમાં એવી રીતે ( જેમને જે ફાવે તે રીતે) કવાં કે. જેથી હિંદને લાભ અને આપણા પ્રભુ જીસસ ક્રાઈસ્ટની કીર્તિમાં વધારે થાય.
અમદાવાદમાં હાલ એક એવું સામાજિક સાહસ ઉભું કરવામાં આવ્યું. છે અને ઘણું જણ તેમાં સામેલ થયા છે. ક્રિશ્ચિયન મિશનના આમંત્રણને સ્વીકાર કરી આપણે જેમ તેમાં ફાળો આપીએ છીએ તેમજ આ પ્રાંતની પડી ગયેલી ભાષાને ઉન્નત બનાવવાનો યત્ન કરવા, જેમની તે બેલાતી ભાષા છે તેમની રસવૃત્તિ ખીલવવા, સુંદર અને એવી સરસ (બનાવવા) કે જે સર્વે મને મનને રસમય અને જમાનાના જમાના સુધી સર્વે બેલે ને સમજે એવી. યોગ્ય બનાવવા, તેના સાહિત્યમાં વધારો કરવા, સુધારવા અને જુદી જુદી રીતે નિયમબદ્ધ કરવા માગીએ છીએ કે જેઓ સાથે હાલ આપણે ચેડા વખત માટે સહવાસી થયેલા છીએ તેમને આપણું આંતરિક કર્તવ્યલાગણીનો સ્વીકાર સમજાય.
કેવી સરસ મનેભાવના ! કેટલી ઉદાર કર્તવ્યબુદ્ધિ!
Page #21
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧
જાહેર ખબર.*
ગુજરાતની વર્નાક્યુલર સેસટી. દીલીમાં તથા આગરામાં તથા દક્ષણમાં કેટલા એક દીવસ થયાં પિત પિતાના દેશની ભાષાને વધારે કરવા સારૂ એક એક મંડળી થયેલી છે.
તે ઉપરથી કેટલા એક સાહેબ લોકોની મરજી થઈ છે કે ગુજરાત પ્રાંતમાં પણ લોકોના હિતને વાતે એજ પ્રકારની મંડળી સ્થાપન કરવી, તેને વિચાર નિચે પ્રમાણે
૧. પહેલું એ જે ગુજરાત પ્રાંતમાં પુસ્તક વાંચવાની ઘણું એક લોકોને હંસ હશે, પણ તેમને ગુજરાતીમાં પુસ્તક મળી શકતાં નથી; તેથી લાચાર છે, ને અંગરેજી ભાષામાં બુકે તે ઘણું છે, પણ લકે અંગરેજી ભણેલા નથી, તેથી તેમના ઉપગમાં આવતી નથી, ને ગુજરાતી ભાષામાં પુસ્તક છાપવામાં આવ્યાં છે, પણ એ ઘણાં થોડાં છે, ને વળી તે પણ ગુજરાત પ્રાંતમાં મળતાં નથી.
માટે મંડળીના વિચારમાં એવું દુરસ્ત આવે છે કે અંગરેજી ભાષામાં જે સારી સારી બૂકે છે, તેને ગુજરાતી ભાષામાં તરજુમો કરાવીને છપાવવો ને જે સારાં ગુજરાતી ભાષામાં પુસ્તક થયેલાં હોય તે પણ છપાવવાં, ને જ્યારે ગુજરાતી ભાષામાં કઈ ન ગ્રંથ બનાવે છે તે પણ છપાવે; ને ન ગ્રંથ બનાવવાની કેને હંસ પેદા થવા માટે એ વિચાર ધાર્યો છે કે, જે કઈ સખસ ગ્રંથ ન બનાવીને મંડળીમાં રજુ કરે તે તેને મંડળીઓ મદદ આપવી. તે એ રીતે કે ગ્રંથ બનાવનારને તે બદલ ઈનામ આપવું અથવા તે ગ્રંથ છપાવવાની તેની ખુશી હોય તે તેનાં છપાવેલાં પુસ્તકમાંથી કેટલાં એક એ મંડળીએ વેચાથી રાખવાં કે જેથી તે છપાવનારને નફે રહે, ને તેની હંશ પણ વધે.
૨. બીજું એ કે લોકોના ફાયદાને વાતે સારી જગે શોધી કાઢીને ત્યાં એક કીતાબખાનું રાખવું. ને તેમાં સારા સારા ઉપયોગી ગ્રંથ ભેગા કરવા.
જુઓ “બુદ્ધિપ્રકાશ'–૧૮૭૮, જાન્યુઆરી અંક, પૃ. ૮–૯.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૩.
૩. ત્રીજું એ કે ઉપર લખેલા વિચારને વાતે બે વખત સાહેબ કે. એકઠા થયા તેમાં જે હકીતક બની તે છપાવેલી છે કે જે લોકોએ ઉ૫ર લખેલા કામને વાતે રૂપીયા ભરેલા છે તેમનાં નામ તથા રૂપઆને આંકે છાપેલે છે.
જ. શું એ જે આ મંડળીના મુરબી થવાને મુંબાઈને નેક નામદાર ગવર્નર સાહેબને વિનંતી કરી હતી તે ઉપરથી તેમણે મેહેરબાની કરીને મંડળીને આશરે આપવા મુરબીપણું અંગીકાર કર્યું છે.
પ. પાંચમું એ જે ગુજરાત પ્રાંતમાં જે સારા સારા મેટા લેકે તથા એવા બીજા એ કામને શેખ રાખનાર લેકેએ પરેપકાર બુદ્ધિથી પોતાના નામને વાતે એ ઉપર લખેલી મંડળીને મદદ આપવા સારૂ પિતાની શકિત પ્રમાણે રૂપઆ ભર્યાથી, મંડળી તે આપનાર લોકોનું મોટું આસાન માનશે
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રકરણ ૪.
વત્તમાનપત્ર,
એપ્રિલ ચેાથીએ વર્તમાનપત્ર પ્રકટાવ્યું નામ જેનું ગુજરાત મધ્યે ક્યાંઈ ન હતું. ’
99
દલપતરામ.
બીજો ઉપાય એ શેાધી કાહાડા કે તારીખ ખીજી મેએ સંમે ૧૮૪૯ ને રાજથી “ વરતમાંન ” નામનું દર બુધવારે ન્યુસપેપર કાહાડવા માંડુ` કે જેની મારફતે નીતીની વાતે સલાકાને કહી શકાય. હાવું કાંમ અમદાવાદમાં આ પેહેલું થયું છે. ''. (મગનલાલ વખતચંદ્રકૃત ‘અમદાવાદના ઇતિહાસ ’–પૃ. ૧૮૭) આધુનિક જીવનમાં વર્તમાનપત્ર જ્ઞાન અને શિક્ષણનું એક પ્રાળ સાધન થઇ પડયું છે અને તેને લાગવગ, કાણુ અને પ્રભાવ જનતાપર થેાડા નથી. લોકમત કેળવવામાં તેમ લોકજાગૃતિ આણવામાં તે એક અમેાધ શક્તિરૂપ છે; અને એના અભિપ્રાય–૫ંચવાણી એક સત્તાસમાન લેખાય છે; જે પ્રસંગ આવે ભલભલી સરકારે!–Governmentsને ઉંચી નીચી કરી મૂકે છે; અને કાંઈકને ઉથામે છે અને કાંઈકને સત્તાપર સ્થાપે છે અને તેના દાખલા વમાનપત્રના ઇતિહાસમાંથી અનેક મળી આવશે.
ગુજરાતમાં પહેલવહેલું વર્તમાનપત્ર ” ફાસ સાહેબે સાસાઈટી તરફથી શરૂ કર્યું ત્યારે બહારની દુનિયાના પરિચય કરાવવાની સાથે, જનતાનું જ્ઞાન વધે અને લોકમત વ્યક્ત થાય અને વિકસે, એ પણ તેની ઉદ્દેશ હતા; અને એનું મૂલ્ય અત્યારની દૃષ્ટિએ નહિ પણ તે કાળની પરિસ્થિતિને અનુલક્ષીને આંકીશું તે સમજાશે કે એ પગલું કેટલુંબધું દૂર ંદેશીભર્યું હતું; અને તે એની ઉપયોગિતા અને મહત્વ પૂરેપૂરું જાણતા હતા તેથી એમની બદલી ખીજે વર્ષે સુરત થતાં ત્યાં પણ કેટલાક મિત્રોની સહાયતાદ્વારા “ સુરત સમાચાર ”નામનું અઠવાડિક પત્ર સ્થાપવાની વ્યવસ્થા કરી હતી. એ સંબંધમાં ફ્ાસ ચરિત્ર’ના લેખકની નીચલી પ`ક્તિએ મદદગાર થઈ પડે છેઃ~~~~
46
66
66
હિતેષી માતપિતાદિ સંબધીએ પાતાના બાળકને ઢીંગલાં પુતલાં આપી રમત સાથે સંસારની રીતિ–ભાતિમાં પલોટવા શિખવે છે તે જ રીતિએ ફ્રાંસે અમદાવાદમાં અને સુરતમાં કર્યું.'
""
( મનઃસુખરામકૃત ફૅાસ ચરિત્ર-પૃ. ૧૨. )
Page #24
--------------------------------------------------------------------------
________________
વસ્તુતઃ ગુજરાતમાં પ્રથમ અઠવાડિક પત્ર કાઢનાર સાઈટી અથવા એમ કહીએ કે ફર્બસ સાહેબ હતા અને તેમાં ગૈરવ લેવા જેવું એ છે કે વર્તમાનપત્રની સ્વતંત્રતા અને વાજબી હક્ક માટે કમિટીએ તેના અસ્તિત્વના જોખમે .ભી. હેરિસનના કેસમાં માનભરી લડત ચલાવી હતી, જે વિષે હવે પછી કહીશું. . એ પત્રની ઉપયોગિતા અને લોકપ્રિયતા વિષે એટલું નેંધવું બસ થશે કે સરદહુ પત્ર તે વખતે દર બુધવારે નિકળતું હતું, તેથી બીજા સ પાને લોકે “બુધવારીયું” નામે ઓળખતા હતા, અને તે પછી તેનું અનુકરણ કરીને તેમાં તેની હરીફાઈમાં બીજાં પત્ર પણ નિકળ્યાં હતાં.
એ “વર્તમાન” અઠવાડિક પત્રની જનતાપર શી અસર થઈ હતી તે જાણવાને આપણી પાસે કાંઈ સાધન નથી, તેમ એ પત્રના છૂટક અકે પણ ઉપલબ્ધ નથી; પણ મગનલાલ વખતચંદે સન ૧૮૫૧ માં પ્રકટ કરેલા અમદાવાદના ઈતિહાસ” માં થેક વિવેચન કરેલું છે, તે જાણવું ઉપયેગી થઈ પડશે. પ્રસ્તાવનામાં તે લખે છે –
“આ સેસાઇટી નહોતી થઈ નેં “વરતમાંન” હેતું છપાતું તાહારે લોકોનેં વાંચવાને હાલ જેટલો શેખ નોહતો પણ હાલ વાંચવાનો શેખ વધે એવું એક વાત ઊપરથી માલુમ પડે છે શાથી જે ચેડા દહાડાની વાત ઊપર વણાટીઆ લાકે કે જે જાજી વિદાની તમાં રાખતા નથી, તેમાંના એક પિતાની ગાંઠના પિશાથી એક ચેપડી વેચાથી લઈ પિતાને વાંચતાં ન આવડે તેથી બીજા પાસે વંચાવતા હતા ને વાંચી રહ્યા પછી તેઓ બોલાઃ “વાહ! વાહ ! શી બુદ્ધિપ્રકાશની વાત લખી છે. આપણે રાતરે નામુ લખી રહ્યા પછી જે ગપા મારીએ છીએ તેના કરતાં જે ચેપડીઓમાંની આવી આવી વાત જાણીએ તે ઘણું જ શીખામણ તથા સુધી આવે.”
એટલે શેખ વધવાનું કારણ વરતમાંન છે. શાથી જે વરતમાનમાં દેશદેશની હકીગત, ભાવતાળ હસવા જેવી નકલ ઈયા કાંઈ ઊથલપાથલના સમાચાર છપાય છે તેથી લોકે પિતાના સ્વાર્થનેં માટે માગી લાવીનેં ઈઆ હરેક પ્રકારથી વાંચે ને કઈ વાંચતું હોય તહારે પિતે તેની ઘણી પળશી કરીને પુછે છે કે “ભાઈ કાંઈ નવાજુની છે.........વગેરે.
(પૃ. ૩–૪) અત્યારે “વર્તમાનપત્ર” પર અનેક પ્રકારના કાયદાનાં શસ્ત્રો ઉગામેલા ડેમોકિલાસની તરવારની પેઠે ઝઝુમી રહેલા જJય છે, તે તે વખતે - જ્યા નવી સત્તા સ્થિર થઈ ન હતી અને અજ્ઞાનતા અને જેહુકમને
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬
વાયરા પૂરા શાન્ત પડયેા ન હતા તે સદ્બેમામાં એક વર્તમાનપત્ર નવું. કાઢવું અને ચલાવવું એ કેવું દુઢ અને જોખમભર્યુ કા હશે એની વાસ્તવિક સ્થિતિ સામાન્ય વાચક કરતાં એક પત્રકાર બધુ ઝટ સમજી શકશે, અને ખીજી મુશ્કેલી એ હતી કે સદરહુ પત્ર એક પગારદાર તંત્રી દ્વારા ચલાવવાનું હતું, પરંતુ તેના વિહવટ અને પત્રનીતિની જવાબદારી આનરી સેક્રેટરીને શિર હતી.
પ્રથમ વર્ષના રીપોર્ટમાં મી. ફૅાસ સાહેબ જણાવે છે, કેઃ—
"It is as well to state, to avoid misconception that though the Secretary's of the Society has a veto on the publication of any article in the 'Vartman' he is not and has not been at any time the editor of it, though he both has and had much of the trouble of an editor. '
આવી દ્વિધાવસ્થામાં કોઇ મુશ્કેલી ઉભી થાય તા તેના સ ંચાલકોની સ્થિતિ બહુ વિષમ થઈ પડે છે. પત્રના પગારદાર તંત્રી તેને સુપ્રત કરેલા આધકાર પ્રમાણે જવાબદારીથી વતે અને તેને નિયામક પત્રની રીતિનીતિ મુકરર કરી આપે; પણ અનાયાસે કાષ્ઠનું મન દુભાય એવી હકીકત તેમાં પ્રસિદ્ધ થવા પામે તેવા ખટરાગ ઉભા થાય છે તેનો સરસ ચિતાર
66
“ વમાન” નો ખટલા પૂરા પાડે છે.
66
39
વાત એમ બની કે તા. ૨ જી જુલાઈ સન ૧૮૫૧ ના ‘ વમાન.” ના અંકમાં જેલના વિહવટ સંબંધી એક ફકરા છપાયા, અને તે પરથી મેનેજીંગ કમિટીના એક સભ્ય મી. હેરિસન, જેમના નાજરની સામે એમાં આક્ષેપ હતા, તેમણે સખ્ત વિરેધ કર્યો; અને તે મતભેદ એટલો બધે તીવ્ર અને ગંભીર બની ગયા કે તેના પરિણામે વસ્તુ માન ” નું જીવન જેખમાયું હતું. છતાં તેમાં મગરૂરી લેવા જેવું એ હતું કે કમિટીના બધા સભ્યો જે યુરોપિયન હતા તેમણે મી. હેરિસનના વિરોધને મચક આપી નહિ અને જે લખાણ થયું હતું તે ખરેખર અને પત્રકારની રૂઢિ અનુસાર ( etiquatte ) હતું, એવા અભિપ્રાય દર્શાવી, એક પત્રકારના હક્ક અને સ્વાતંત્ર્ય માટે, ન્યાય અને સત્ય માટે, ખૂબ જુસ્સા દાખવ્યા હતા. વળી ઘણાનું એ કેશ પ્રતિ ધ્યાન ખેંચાયું હતું અને તે એક ચર્ચાસ્પદ મુદ્દા થઈ પડયા હતા, તેથી સાસાઇટીની કમિટીએ એ બનાવનું સ્વરૂપ સારી
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૯
રીતે સમજી શકાય એટલા માટે, કમિટી અને મી. હેરિસન વચ્ચે થયલે આખા પત્રવ્યવહાર એક ચેાપાનિયારૂપે છૂટા છપાવ્યા હતા. એ આખુ ચેાપનિયું અહિં ઉતારવું બહુ જંગા રેકે; પરંતુ તેમાંની પ્રસ્તાવના આપ્યથી તેનું તાત્મ્ય જરૂર લક્ષમાં આવશેઃ——
66
..
તારીખ ૨૭ જુલાઈ સને ૧૮૫૧ ના વરતમાં.માં હોપ્યું હતું કે “ કેદખાંનાંના મુખ્ય કારભારી કેવી રીતે ચોકશી રાખે છે. કેદમાં પડેલાં માંણસાને જાળીએ રહીને તેનાં સગાં સાગવાં પીછાંનવાલા લોકો સાથે વગર હુકમે વાત કરવાની રજા મળે છે. આ બાબત પહેલાં તે કોઈ જ્યાંનમાં લાગ્યું નહીં, પણ ત્યાર પછે મુંબાઈના ટેલેગરાફ તથા કારીયર નાંમના પત્રમાં કાંઈ છપાયું તેમાં એ વાત વરતમાંને લખી હેાએ હેવું સમજાએ તેવી રીતે લખ્યું હતું કે નાજર કેદીઓનેં પોતાંનાં સગાં વાહાલાંએ સાથે વાતચીત કરવા દને પોતાની નેકરીમાં ભારે કસુર કરે છે માટે જડજ તેને સજા કરે તો સારૂં. હવે વતરમાંને તે નાજરનું નામે હતું દીધું અથવા હરેક કોઈ માણસ ઊપર ભારે કન્નુર ! કાંહાં રહી પણ કશુરના એ બટ્ટો નેહાતે મુક્યા ને કેદીઓને પે'તાનાં સગાં વાહાલાંઓ સાથે તે વાતચીત કરવા દે છે હેવું પણ નહેાતું કહીયું પણ ફક્ત તેઓ પોતાનાં સગાં વાહાલાં સાથે તે વાતચીત કરી શકે છે હેવી મતલબ તેમાં હતી. હવે એ ટેલેગરાક્ અમદાવાદમાં આવ્યા પછે પેહેલાં નજરે અને પછે જડજે તેમાં ઘણું કરીને જડજ કે જે સખ્સ તે વેલાએ સાસાઇટીને મેમબર હતા તેથી તેને માટે કાંઇ પણ વીચાર કરવા જોઇતા હતા. એ બંને જણેએ પારેગણફ ( કલમ ) ખોટી છે હેવું લખવાનું એક અઘટતી રીતે કાહાન્યું ને તકરાર પતાવવા વીશેતી. મેહેનત કર્યા ઊપરથી જડજ મી. હારીસન પોતાંનાં શાથી નાજરની તરફથી કેહેવા લાગ્યા જે વરતમાંનમાં જે છપાયું છે તે ‘ બીલકુલ ખોટું છે જેવું સાફ કહ્યા શીવાએ નાજરનું મન પતવાનુ નથી.
આ ઊપરથી સાહેબ લેાકાની એક મ`ડળીને આ અવસ્થા માલમ પડી કે કાં તે। મી. હારીસનની વીનંતી ના કબુલ કરવી નહી તે। જે ચીજ ખોટી માંનવાને કશેએ સક્ષમ નથી તે વાત “ ખીલકુલ ખોટી છે ” હેવું કેહેવું. પણ અલબત આ નીચે લખેલી વાત તેમનાથી થાએ નહી. કાંમેટીને માલમ પડયા પ્રમાણે તે મી. હારીસન ના સાક્ષેત કરવા ચાહાતા હતા. પરંતુ વરતમાંન તા. પાતાને ખબર પહોંચાડનારનાં શાક ખાંતરી ભરેલાં કેહેવા ઊપર હતું. વળી આ શીવાએ કહેવું જોઇએ કે એ કમેટીનાં એક
Page #27
--------------------------------------------------------------------------
________________
કરતાં વધારે મેંમરે પિતાના જ અનુભવ ઉપરથી જાણતા હતા કે નાજર નામુકર જાએ છે તેના કરતાં વરતમાંન કહે છે તે વાત વધારે માંનવા જોગ છે. કદાપી સાબેતી જોઇતી હોઅ તે આ વાત બને છે તે સેશન કેરટના દફતર ઉપરથી જ કાહાડી શકાશે.
વળી કમેટીને એવો અભીપ્રાય હતે કે એ હરકત લીધેલી બાબતમાં તેઓ નહોતા માનતા તે વાત કહ્યા વિના કદી એ બાબત કાહાડી નંખાએ એવી હતી એવું ધારતાં પણ એક બીજા કારણને લીધે તે વાત બીલકુલ તેમનાથી ના થાત કેમ જે કોઈને હરકત ન થાએ એવી જે આ તકરાર પડેલી બાબત કહાડી નાંખી હેત તે જે જે બાબત વિશે લોકે હરતા લેત તે સર્વે કહાડી નાંખવાની જરૂર ટેવ પડતને તેથી કરીને વરતમાંના આપ અખતીયાર “ ન્યૂસપેપર” એટલે ખબરપત્રને જે ઊપગ તે સધળે નાશ પામત; પણ કમેટીને બરાબર માલંમ પડયું કે વરતમાંન ઘણું ઉપયોગી છે મેં અત્રેના રહેવાશીની આગળ એક આબરૂદાર આપ અખાતીયાર ઢ૫નું ખબરપત્ર મુકવું એ કાંઈસે સાઈટીની હલકી મતલબ નથી.
એ કમેટી વિચાર કરીનેં જે ચીજ ધર્મ પ્રમાણે કરી હતા સકતા તે વિશેની ના પાડ્યાથી મી. હારીસને જે છેલે જવાબ મોકલ્યો તે કાગળની શરૂઆતમાં એક તરેહવાર ઊલટી બાબત હતી તે એ કે જે વાતથી એ નાજરની આબરૂનેં ઘણું જ નુકશાન પહોચ્યું એહેવી જે વાત પહેલાં કહીતી તે નાજરના ધ્યાનમાં લેવા લાયક નથી એવું હાલ લખી
કહ્યું; ને તે કાગળની આખરમાં એ કમેટી ખરાબ બદન વધારનાર છે એ અપમાન ભરેલો બ તૈમના ઊપર મે. - હવે એ છેલી બાબત વિશે કમેટીને એટલું જ કહેવાનું છે કે, એ બટ્ટો મુકનારના શીર ઉપર પાછો પડશે.
પરંતું મી. હારીસન સંગાથે શલુક રાખવાનું કમેટી આતુર હતી તેમણે એ સખે પિતાનું ઊલટું સમજેલું અને અદેખાઈ ભરેલું તોહેમત મુકેલુ કાહાડી નાંખવા વિશે અરજી કરી પણ ફેકટ.
' માટે એ બાબતનાં સધળાં કાગળ પત્રે હાલ છપાવ્યા છે. અને | ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની કોમેટીએ મી, હારીસનના કહીઆ મુજબ કદીએ નીંઘા વિશેની દાદ સાંભળવાની ના પાડી છે કે, મિ. હારીને જે લેકે ઊપર કશી રીતેં ન ફાવતાં હલે કર્યો હતો. લોકેની નીંદ્યા કરી
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૯
ખુશી ગએ. એહેવી જે ચાલ ચાલ્યેા તેમાં પોતાની અકલ તથા વીચાર કાંઈજ નહી ચલાવી. એહેને વીચાર કરવાની ખાખતા એ સોસાઇટીના મેમબરા તથા દુનીઆના લોકો આગળ મેલી છે.
સહી જારજ, પુલ જેમ્સ. રાખ, વાલેસ.
99
""
;"
,,
વીલીયમ, ફાસ્ટર કારમાક. આલેકશાંડર, જીીનલાક ફાર્મ્સ.
જારજ, શીવડે.
કાંમેટીના મેમઅરે.
શેક્રેટરી.
(પૃષ્ઠઃ ૧ થી ૪)
પરંતુ આ ઝઘડાને પિરણામે સાસાઈટીનું તંત્ર જે વાસ્તવિક રીતે યુરોપિયન સભ્યાના હાથમાં હતું, તેમાં શિથિલતા આવી ગઈ, અને સન ૧૮૫૧ના મુંબાઈ ત્રૈમાસિક (Bombay Quarterly)ના જીનના અંકમાં પ્રસિદ્ધ થયેલ નોંધ પરથી એમ જણાય છે કે સદરહુ કમિટીએ અખત્યાર કરેલી રીતિ તે વખતની સરકારને પસંદ નહોતી. એ નોંધ નીચે પ્રમાણે છેઃ—
,,
"This version of the story appears to have excited the indignation of the Judge who sought redress for the attempt to injure the character of his subordinate, and hence arose the correspondence which has been published and to which we must refer all who desire further information. The course followed by the Committee has been disapproved by Government.
એ અરસામાં ફ્રાસ સાહેબની સુરતમાં બદલી થઈ હતી અને કૅમેિટીમાં રસ લઇ તેનું કામ અગાડી વધારે એવા ઉત્સાહી સભ્યો પણ નહેાતા; આ પરિસ્થિતિમાં તેના બે ત્રણ વર્ષોંના રીપોર્ટ છપાયલા જણાતા નથી. તે વખતે ઉપરાક્ત ઝઘડાનું પરિણામ હોય, એમ અનુમાન કરી શકાય.
તેમ છતાં સ ંતેષ પામવા જેવું એ છે કે સદરહુ પત્ર, જો કે સાસાઇટીની માલિકી અને દેખરેખ હેઠળ નહિ પણ સ્વતંત્રપણે, સન ૧૮૬૪ સુધી
Page #29
--------------------------------------------------------------------------
________________
ર અસ્તિત્વમાં હતું. કેમકે તેના વિષે સન ૧૮૬૦-૬૪ના રીપેટમાં નીચે મુજબ લખાણ છે –
“In April of the same year ( 1849 ) it started the 1st newspaper in Gujarat a paper though no longer the property of the society still exists.”
(Report of the G. V. Society-1860–64. ) સને ૧૮૭૮ માં બુદ્ધિપ્રકાશમાં કવિશ્રી દલપતરામે સાઈટીને ઇતિહાસ લખ્યો છે, તેમાં ઉપરોક્ત ઝઘડા ઉપરાંત બીજી એવી કેટલીક હકીકત નેધી છે જે “વર્તમાન” પત્રની કારકીદિને શોભા અપાવનારી નહોતી અને તેમાં આવતા અંગત આક્ષેપને કારણે ઘણા સારા માણસેનાં મન નારાજ થયાં હતાં અને તેનું નામ અકારું થઈ પડ્યું હતું. તે સંબંધમાં એમણે ઉતારેલે નીચેનો સંવાદ સારે પ્રકાશ પાડે છે –
નગરશેઠને પ્રથમ મેળાપ પ્રથમ નગરશેઠ પાસે દલપતરામ મળવા ગયા ત્યારે શેઠે હેતથી બેલાવીને પુછયું કે તમે અહીં ક્યારે આવ્યા છે?” દિલ – હું ગુજરાત વર્નાક્યુલર સેર્સટીમાં નેકર રહ્યો. શેઠ૦–અરે! સરકારી નોકરી છોડીને તમે એવા પાપમાં ક્યાં પડ્યા ? અને
તમે ભલું માણસ છતાં એ બુધવારીઊ લખવાનું કામ તમને કેમ ફાવશે. એક અવકીલ–શું કરે ? પેટ ન ભરાય ત્યારે લેકેની નાલાશ લખવાને,
એ હલકે ધંધે પણ કરવો પડે. દલ–સાહેબ, વર્તમાન પત્ર તે હવે સેસેટીમાં નથી છપાતું; એ તે
બાજભાઈ અમીચંદ પિતાના ઘરનું છાપે છે. વકીલ–એ તે નામ ફેરવ્યું છે પણ લખનારા હતા એના એ છે. દલ–અહિં વિદ્યાભ્યાસક સભા ભરાય છે અને સારાં સારાં ભાષણો
થાય છે, શેઠ સાહેબ, જો આપ એકવાર એ સભામાં પધારે તે આપનું મન ખુશી થશે. અને સોસૈટીની વાર્ષિક જનરલ સભા, ભરીએ ને ગયા વરશને રિપિટ વાંચીએ.
છે જુઓ “બુદ્ધિપ્રકાશ'ને એપ્રિલ અંક સને ૧૮૭૮, પૃ.૮૦-૮૧. ૪ વર્તમાન પત્રમાં જેનું નામ પ્લીડર પક્ષી છપાતું હતું તે એજ હતા.
Page #30
--------------------------------------------------------------------------
________________
નગરશેઠ હિમાભાઇ વખતચંદ,
Page #31
--------------------------------------------------------------------------
Page #32
--------------------------------------------------------------------------
________________
શેઠ અમારા જેવા સાહુકાર માણસનું એમાં કામ નહિ, એ તે નવરાઓનું
કામ; અમને ફુરસદ ક્યાંથી મળે? વકીલ૦–એમાં તે દંડાઓનું કામ; સમશેર બહાદુર એમનું મોટું
બંધ કરી શકે. દલ–તમે વર્તમાન પત્રને સોસૈટીમાં ગણે છે પણ તેને ને સોટીને
કંઈ સંબંધ નથી. વકીલા–ત્યારે આ શહેરમાં વર્તમાન પત્ર કોણ સમજતું હતું? સંસેટીએજ
એ પાપ ઉભું કર્યું કે નહિ ? શેઠ –ફારબસ સાહેબ જેવા ભલા માણસે સૈટી સ્થાપી. અને ભેગી
લાલભાઈ જેવા સારા માણસ કહેતા હતા કે આ સારું કામ છે, તેથી અમે જાણ્યું કે એમાંથી કંઈ સારું ફળ થશે; પણ એમાંથી તો ઉલટ કુસંપ ને કલેશ ઉત્પન્ન થયો.”
વળી એ આક્ષેપે કેવા પ્રકારના આવતા હતા તે જાણવા સારૂ બીજે એક ઉતારે એમાંથી આપ ઉપયોગી થશે.
વર્તમાન પત્ર બાજભાઈ અમીચંદ પિતાની તરફથી છાપતા હતા. અને તેના સામી ટક્કર લેનાર ખબરદપણ નરમ પડી ગયું. અને વર્તમાન પત્રમાં લખાણ એવું ને એવું જ ચાલતું હતું. ત્યારે બાજભાઈનો રિપોર્ટર લલુભાઈ રાયચંદ હતા તેમને પ્રતિપક્ષીઓએ પુછયું કે હવે એ કઈ સમશેર બહાદુર છે? કે તે વર્તમાન પત્રના સામી ટક્કર લઈ શકે. ત્યારે લલ્લુભાઈએ કહ્યું કે જે મને મદદ મળે તો હું સમશેર બહાદુર. પછી તેને મદદ મળી અને જુદુ શીલાપ્રેસ તેણે કર્યું. અને સમશેર બહાદુર નામનું પત્ર સને ૧૮૫૪ ના જુલાઈ મહિનાથી પ્રગટ કર્યું. તેણે સોસૈટીને એક મેમ્બરનું નામ ટચાક કારીગર પાડયું. અને વર્તમાન પત્રવાળાએ પ્રતિપક્ષીમાંના એકનું નામ ટેકચંદશા અને એકનું નામ લેભદાસ અને એક વકીલનું નામ પ્લીડરપક્ષી પાડયું. એ બંને પક્ષના બધા લખેશરી હતા; લાખ રૂપીઆથી ઓછી આશામી એકે નહતી. કાયદાના સપાટામાં ન આવે એવી રીતે ઉપર લખેલાં નામોથી એક બીજાના કુટુંબનાં લાંછન વગેરે પણ છાપતા હતા. અને એક માણસે ટાંકામાં પડીને આપઘાત કર્યો તે વિષે એવું કહેવામાં આવ્યું કે, સમશેર બહાદુરના લખાણથી તે ખુન થયું. એટલું થયા પછી વર્તમાન પત્ર નરમ પડયું. અને પછી સન ૧૮૫૫ માં
Page #33
--------------------------------------------------------------------------
________________
મરવા પડ્યું અને એવી અવસ્થામાં છેલ્યું કે, લલ્લુભાઈ રાયચંદ આજકાલનું છોકરું, અમારે ત્યાં કામ શીખ્યો અને તે હાલ અમારા સામું લખાણ કરે છે. પછી વર્તમાન પત્રની પડતી દશાની ખબર લખતાં સમશેર બહાદુરમાં લખ્યું કે એ મારા વર્તમાન કાકારે ! ! ! પછી સમશેર બહાદુરને પણ સપાટામાં લેવાને વખત તેના પ્રતિપક્ષીઓ શેધતા હતા. એવામાં રા. બા. મગનભાઈ કરમચંદના ગુમાસ્તા ધરમચંદ ફુલચંદ વિષે સમશેર બહાદુરમાં કંઈ છાપવામાં આવ્યું. તેથી તેણે રૂ. ૭૪૫૧ ને દાવો બાંધીને આબરૂની ફરીઆદ કરી. તથા મગનભાઈના બીજા ગુમાસ્તા ભાઉ વિશ્વનાથ વિશે પણ કંઈ છાપવામાં આવેલું તેથી તેણે પણ રૂ. ૧૦૦૦ ની લૈબલની અરજી કરી. એ કામની હરકતથી સને ૧૮૫૫ માં સમશેર બહાદુર બંધ કરવું પડ્યું. તે પછી વર્તમાન પત્ર ચાલતું હતું. પણ આગળની પેઠે કેઈની નાલાશ છપાતી નહોતી.”
આ પ્રમાણે “વર્તમાન પત્ર” ને વૃત્તાંત રેચક અનુભવવાળા, રસિક અને બેધપ્રદ જણાશે. દુર્ભાગ્યે તેને એક પણ અંક જેવાને મળી શક્યો નથી; નહિ તો તે વિષે હજુ વિશેષ માહિતી આપી શકાત. કે ગમે તેમ છે પરંતુ ગુજરાતમાં પત્રકારિત્વનું બીજ “વર્ત અને પ્રથમ નાંખ્યું તે પછીથી ફૂલીફાલી વિકાસ પામ્યું છે, એમ ગુજરાતી વર્તમાન પત્રને તવારિખ નવીશ જરૂર કહેશે.
• જુઓ “બુદ્ધિપ્રકાશ'ને સન ૧૮૭૮ ને
એપ્રિલ અંક-પૃ. ૭૭-૭૮.
Page #34
--------------------------------------------------------------------------
Page #35
--------------------------------------------------------------------------
________________
હિમાભાઇ ઇન્સ્ટીટયુટ.
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫.
નેટીવ લાઇબ્રેરી “પુસ્તકાલય એ આમ વર્ગની વિદ્યાપીઠ છે, અને તેમાં દાખલ થવા માટે બિલકુલ ખર્ચ કરે પડતો નથી એટલે બીજી શિક્ષણ સંસ્થાઓ કરતાં તેને વિશેષ લાભ છે.”
–ફિશર. “પુસ્તકાલય એ એક શાળા છે, વિશ્વવિદ્યાલય છે, જ્ઞાનની પરબ છે, સંસ્કૃતિનો ભંડાર છે, આ યુગનું જ્ઞાનમંદિર છે.”
–“પુસ્તકાલય પર્વણી પિસ્ટર.' “દસમે દિન ગુરૂવાસરે વળિ ત્યાં બીજી વાર; સભા મળી સાઈટી કરવા વિવિધ વિચાર. પુસ્તકશાળા સ્થાપવી, સંગ્રહ કરવા ગ્રંથ; ગુજરાતી ભાષા તણે, સુધારે શુભ પંથ. પ્રવેશ મુહૂર્ત તે પુસ્તકશાળાતણું તે તે; ચદમી નવંબરે સત્તાવનામાં સુધર્યું.”
(દલપતરામ) સાઈટી સ્થાપવાનો નિર્ણય થયો કે થોડાક દિવસમાં-“તા. ૫ મી જાન્યુઆરી સન ૧૮૪૯ ને રોજ ઠરાવ્યું જે નેટીવ લાઈબ્રેરી એટલે રહેવાસીઓને માટે પુસ્તકખાનું કરવું ને વરસે દહાડે એક રૂપૈઓ ફી ઠરાવી કે જેણે કરીને વરસે દહાડે લેકને વાંચવાનું સહેલ પડે.” ગુજરાતમાં એ પહેલા વહેલું પુસ્તકાલય હતું. અત્યારે પુસ્તકાલય સમાજ જીવનમાં સર્વ સામાન્ય થઈ પડયું છે પણ એ દિવસોમાં તે એક નવાઈ હતી.
પહેલે વર્ષે સભાસદોની સંખ્યા ૫૬ હતી અને તેનું ખર્ચ આશરે રૂ. ૧૫૦ સેંધાયેલું છે; અને સન ૧૮૫૦-૫૧ ના ઓર્ડ ઓફ એજ્યુકેશનના રીપોર્ટમાં સ્થાનિક અધિકારી તરફથી જે માહિતી પત્રક ભરી મેકલવામાં આવ્યું હતું, તેમાં જડજ મી. હેરિસને નીચે મુજબ શેરે કરેલે મળી આવે છે:
“ This library is, I beg to presume, attached to and was established by the Vernacular Society of Gujarat.
Page #37
--------------------------------------------------------------------------
________________
૪
અને તેના પુસ્તક સંગ્રહની વિગત બતાવી છે તેનું વર્ગીકરણ આ પ્રમાણે છેઃ—
અંગ્રેજી ૨૫૦, ગુજરાતી ૧૨૪, મરાઠી ૪૪, ફારસી ૬, હિન્દુસ્તાની ૧, સંસ્કૃત ૨ (હાથપ્રત), અને હાથપ્રત ૨૬-કુલ ૪૫૬; જેમાંની ઘણીખરી સાર્સટીના હિતૈષીએ તરફથી ભેટ અપાઇ હતી,
સદરહુ પુસ્તકાલય વિષે, ઉપર બતાવ્યા પ્રમાણે જે છૂટીછવાઈ માહિતી મળી આવે છે તે પરથી માલુમ પડે છે કે તેના ઉપયાગ ઘણાખરા યુરેપિયન સભાસદો કરતા હતા. દેશી સભાસદે લાભ લેનાર તેા ભૂજ હતા;+ અને તેનું ખર્ચ આવકના પ્રમાણમાં બહેાળું થતું, પાંચ વર્ષની આખરે એ સંસ્થાના રીપોર્ટ તેતાં જણાય છે કે, તેના સભાસદોની સંખ્યા ૩૩ હતી; લાઈબ્રેરીનું ઉત્પન્ન રૂ. ૮૫ હતું; જ્યારે તેને એક દર ખર્ચ રૂ. ૩૭૩ બતાવાયે છે.
આવી કંગાળ સ્થિતિમાં પણ પુસ્તકાલયના લાભ વધુ પ્રમાણમાં લેવાય, એ ઉદ્દેશથી અને તેનું આકર્ષણ વધારવા સન ૧૮૫૪ માં રૂ. ૫૦૦ નાં પુસ્તકા અને ચાપાનિયાં નવાં ખરીદ કરવામાં આવ્યાં હતાં; તદુપરાંત રૂ. ૪૦૦ ની કિમ્મતનાં પુસ્તકા રા. સા. ભાગીલાલ સ્મારક ક્રૂડનાં મળ્યાં હતાં.
આટઆટલું કર્યાં છતાં પુસ્તકવાચન માટે જે અભિરુચિ વધવી જોઇએ તેનું કંઈ આશાજનક ચિહ્ન નજરે પડતું નહતું અને ખર્ચ તે આવકના પ્રમાણમાં પુષ્કળ થતું હતું. વળી સે!સાઈટીની આર્થિક સ્થિતિ તે વખતે એવી સંગીન નહોતી કે તેનાં અન્ય કાર્યો સાથે આ ખાટને ભાર તે લાંમા સમય ઉપાડી લઈ શકે; અને વધુમાં મકાન વિષે પણ મુશ્કેલી ઉભી થઇ હતી. સદરહુ લાઇબ્રેરી ભદ્રના મેડા પર આવેલી હતી; અને, “ સને ૧૮૫૫ ના જાનેવારી કે ફેમ્બરવારીમાં એવા તેગ બન્યા કે સાર્સટીની લેબ્રેરીમાં કેદખાનાનું જાળીયું પડતું હતું, તેમાંથી કેદીને વાસ્તે ચીંથરીમાં તમાકુ આંધીને સાર્સટીના એક સિપાઈએ નાખી, તે વાત જાહેર થવાથી તે સિપાઇને
* Board of Education Report, Page 135: Mr. Harrison's
letter.
+ It is a matter of surprise that a Society which has done and is doing so much for the spread of knowledge in Gujarat has so few subscribers especially among the natives. ( Report 1854–55).
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૫
સેન્સેટીમાંથી કાઢી મુક્યો. કેદખાનાના અમલદારેને સોસૈટીને પ્રથમ તકરાર થયેલી હતી અને વળી આ બહાનું જયું તેથી તેમણે એવી તાકીદ કરી કે હવે તમારી લૈબ્રેરી અહિં સરકારી જગામાંથી ઉપાડી જાઓ. ત્યારે સેક્રેટરીએ છ મહિનાની મુદત માગી, ને કમિટીના મેમ્બરેને લખી પુછયું, ત્યારે મેમ્બરોએ એ અભિપ્રાય આપ્યો કે સોસૈટી એકલા અમદાવાદના ફાયદા વાસ્તુ નથી અને નેટિવ લેરી છે તે ફક્ત અમદાવાદના લોકોને વાસ્તુ છે, માટે તેનું તમામ ખરચ શહેરના લોકો ઉપાડી લે, નહિ તો લેબ્રેરી બંધ કરવી કેમકે નવું મકાન બંધાવાની સૈટીની શક્તિ નથી.”
આ પરથી મકાનની મુશ્કેલીને ઉપાય શોધી કાઢવા કવેશ્વર દલપતરામે તા. ૫ મી સપ્ટેમ્બર ૧૮૫૫ ના રોજ અમદાવાદના શહેરીઓની એક જાહેર સભા ભરી, તેમાં લાઈબ્રેરીના નિભાવાર્થે નીચે પ્રમાણે અપીલ કરી–
આપણી પુસ્તકશાળામાં આશરે પ૦૦૦ રૂપિયાનાં પુસ્તકો છે, મેં વળી દીવસે દીવસે વધતાં જાય છે. સુરત, મુંબઈ, કરાંચી, પુના, વીગેરે દેશાવરોથી કેટલાંક ગુજરાતી વરતમાંન પત્રો તથા ચેપનીમાં આવે છે, કેટલાંક મરાઠી તથા અંગરેજી આવે છે. તેમાં કેટલાંક તે દરરોજ, કેટલાંક અઠવાડીયામાં બે વાર, કેટલાંક અઠવાડીયે, કેટલાંક પખવાડીયે, મેં કેટલાંક મહીને આવે છે; મેં વાંચનારા મેંબર ૧૧૦ છે તે આ શહેર જોતાં તો કાંઈ બસ નથી.
તે પછી સભામાં ટીપ ફરતાં તુર્તજ રૂ. ૫૩૦ જૂદા જૂદા ગૃહ તરફથી ભરવામાં આવ્યા અને નગરશેઠ હીમાભાઈએ લાઈબ્રેરીનું મકાન બંધાવવા માટે રૂ. ૩૦૦૦ ની રકમ આપવાનું જાહેર કર્યું અને કલેકટર એ. હેડે સાહેબ તરફથી અંગ્રેજી સ્કુલ પાસેની ટી સરકારી જમીન મળવાનું નક્કી થતાં, એ કાર્યને ઘણું ઉત્તેજન અને વેગ મળ્યાં. વળી જાણતા ઈજનેર કહાનદાસ મંછારામે તેને ધ્યાન દોરી આપ્યો હતો, એટલું જ નહિ પણ તે નવા મકાનનું ખાત મુહૂર્ત તા. ૨૪ મી ડિસેમ્બર ૧૮૫૫ ના રોજ મુંબઈના ગવર્નર લૈર્ડ એલ્ફીન્સ્ટન અત્રે પધારતાં, એમના મુબારક હસ્તે કરવામાં આવ્યું હતું.
સદરહુ મકાન બંધાઈને તૈયાર થતાં, તેને ખુલ્લું મૂકવાને શહેરીઓની જાહેર સભા તા. ૧૪ મી નવેમ્બર સન ૧૮૫૭ ના રોજ મે. કલેકટર હેડ સાહેબના પ્રમુખપદ હેઠળ મળી હતી. તે પ્રસંગે અસલ “નેટીવ લાઈબ્રેરી
#જુઓ “બુદ્ધિપ્રકાશ' સન ૧૮૭૮ ને એપ્રિલને અંક, પૃ. ૭૮-૭૯.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬
એ નામ ફેરવીને, તેનું “ હિમાભાઈ ઈન્સ્ટીટયુટ ’” નામ રાખવા સર્વાનુમતે ઠરાવ થયા હતા; અને તે પ્રસ ંગે વિવેચન કરતાં, કવેશ્વર દલપતરામે પેાતાના હૃદયના ઉદ્દગાર કહાડતાં જણાવ્યું હતું કે
“ એ કાંમ ધરમશાળા કરતાં પણ પરમાનું થયું લોકાના ઉપયેાગમાં આવશે, તેથી તે લેાકેા નીર'તર આ સંભારીને અંતઃકરણથી આશીશ આપશે.
આ મોટી ઈમારત જેવે ઠેકાણે બેઇએ તેવેજ પ્રસિદ્ધ ઠેકાણે અમદાવાદમાં ગવમેન્ટ સ્કુલ આગળ અને ભદરના રસ્તા ઉપર બંધાઈ છેએટલે હજારે લેાકેાને શેહેજ રસ્તે જતાં નજરે પડે છે.
છે, કેમકે હજારા પરાપકારી શેઠને
હવે આ નવી થએલી પુસ્તકશાળાનું નામ “હિમાભાઇ ઈન્સ્ટીટયુટ ’ કહેવાશે અને તે નામ સેંકડા વર્ષ સુધી પ્રખ્યાત રહેશે.”
સદરહું પુસ્તકાલય પાછળ એકદર રૂ. ૭૦૦૦ નું ખર્ચ થયું હતું અને તે બધું શેઠ હિમાભાઇએ ઉદાર દિલથી આપ્યું હતું.
તેના એક ભાગ સંગ્રહસ્થાન માટે રાખવાના નિર્ણય થયા હતા પણ એ યેાજના અમલમાં આવી હોય એમ માલુમ પડતું નથી; પરંતુ તેને મધ્યસ્થ હાલ તે ધણા સમય સુધી જાહેર વ્યાખ્યાને માટે વપરાતા હતા, એ બિના વિસરાવી જોઇએ નહિ.
નવા મકાનમાં જતાં જ સદરહુ પુસ્તકાલયના વહિવટ અને કબજે સાસાઇટીએ એક જૂદી કમિટીને સોંપી દીધા હતા; તે વખતે તેની પાસે ૩૧૫૮ પુસ્તકો હતાં, રૂ. ૪૫ ની માસિક આવક હતી અને સભાસદોની સખ્યા ૧૭૫ ની હતી.
આમ છૂટા પડતાં પણ પોતાના બાલકના રક્ષણાર્થે પડખે ઊભી રહી ન હોય તેમ સાસાટીનું કાર્યાલય તેની પૂર્વ બાજુના ભાગમાં સન ૧૯૦૧ સુધી રહ્યું હતું.
અંતમાં કવિ દલપતરામના શબ્દોમાં કહીશું:
“જીએ પુસ્તકસ્થાન જે ભદ્ર પાસે રચ્યું રૂડુ વિદ્યા વધે આવિ આશે.”
...'
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬.
ગુજરાતી શાળા આઠમી જુલાઈથી કન્યાઓને ભણવા કાજે, ઠરાવી નિશાળ કામ ઉત્તમ એ તે કર્યું;
શેઠ હઠીસિંહની સુપત્નિ હરકેર નામ, ચાહે છે જે સ્ત્રીમાં વિદ્યા વધારે ચિત્તથી; પચાસની સાલથી કન્યાશાળાનું ખર્ચ તેણે, આપવા માંડયું સોસાઈટીને પુરી પ્રીતથી. અઢારસેં અઠાવન એપ્રિલને અંત દીને, તે નિશાળતણું ખાત કર્યું રૂડી રીતથી; ત્રેવીસમી અકબરે પ્રવેશ મુહૂર્ત થયું, શેઠાણીના ગુણનું ગાયન થયું ગીતથી.
| (કવિ દલપતરામ) “છોડીનેં વિદ્યાભ્યાસ કરાવે એવી જે ઊત્તમ ચાલે છે તે ઉપર આખરે લોકેનું ચિત દોડયું. અને આ મુલકના વિદ્વાન દેશોને સાચી વાત માલમ થતી ગઈ છે જે તમે નીતિની કેળવણી માગતા હો તો પુત્રની માને વિદ્યાની કેળવણી આપજે, કે જેહમાંથી બાળકના મનમાં પહેલા વહેલીજ વાત ઊતરે છે.”
(ડો. કાલિયર-બુદ્ધિપ્રકાશ, પૃ. ૪૫; વર્ષ ૪) આપણે અહિં પ્રથમ ધુળીઆ નિશાળે હતી પણ બ્રિટિશ અમલ દાખલ થયા પછી નવી પ્રાથમિક શાળાઓ પદ્ધતિસર સ્થપાવા માંડી અને તે અરસામાં કરૂણાશંકર દયાશંકર નામના એક મહેતાજી ખાનગી રીતે છોકરા અને છોકરીઓની મિશ્ર શાળા ચલાવતા હતા, તેમણે તુરત નિકળેલી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને તેની શાળાને મદદ કરવા માટે તા. ૪થી જુલાઈ ૧૮૪૯ ના રોજ અરજી આપી; અને કમિટીએ સદરહુ કાર્ય ઉત્તેજન પાત્ર ગણી તેને વહિવટ લેવાનું સ્વીકાર્યું હતું.
પ્રથમ વર્ષના રીપોર્ટ પરથી માલુમ પડે છે કે ગુજરાતી શાળા
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮
પાછળ આશરે રૂ. ૭૪ નું ખર્ચ થયું હતું; અને આવક રૂ. ૨૧-૧૨-૬ ની આવી હતી. શાળા હાથમાં લીધી ત્યારે છેકરાની સંખ્યા ૪૭ અને છેકરીની સંખ્યા ૧ હતી; પણ વર્ષ આખરે તે સંખ્યા વધીને ૮૦ અને ૫ ની અનુક્રમે થઈ હતી.
સને ૧૮૫૧ માં અમદાવાદના ઇતિહાસ' છપાને બહાર પડયે! તેમાં લખેલું છે કે “ તે નિશાળનું કામ દાહાડે દાહાડે ઘણું સુધરતું જાય છે તથા છેકરા તથા છે।ડીએ વધી જાય છે. એ નીશાળ પછવાડી હાલના સેક્રેટરી મેહેનત બહુ લે છે. એ નીશાળમાં હાલ ૯૨ કરા તથા ૧૮ છે!ડીયેા છે, પણ દાહાડે દાહાડે વધતા જાય છે; જેની ખાત્રી આપણને સન ૧૮૫૦ ના રીપાટ પરથી થાય છે.”
તેમાં નાંખ્યું છે કે શાળામાં છેાકરાની સંખ્યા ૧૦૦ અને છેાડીઓની ૨૦ છે અને મહેતાજી કરૂણાશંકર તેની પાછળ ચાલાકી અને સમુરાઈથી શ્રમ ઉડ્ડાવે છે તે પ્રશંસનીય છે; અને વધુમાં એવી ખુશ ખબર આપેલી છે કે શેઠ હઢિસિંગના વિધવા શેઠાણી હરકુંવરઆઈએ કન્યાશાળાના નિર્વાહ અર્થે એક વર્ષ માટે ખર્ચ આપવાને ઈચ્છા દર્શાવી છે અને એ પ્રયાગ ફતેહમદ નિવડે તેા કન્યાશાળાને કાયમ કરવા વિચાર ધરાવે છે; અને તેના ઉલ્લેખ પખવાડિક બુદ્ધિપ્રકાશના તા. ૧૫ મી જુન ૧૮૫૦ ના અંકમાં આડકતરી રીતે નીચે મુજબ કરેલા મળી આવે છે:--
(C
આ શેહેરમાં છેડીએની નીશાળ કરવાની નગરશેઠના કુંટુબમાં એક જણની મરજી છે તે થાડા દાહાડામાં થશે. માટે સરવે લોકોએ એ ઊંડી નજરવાળા શેઠના ખરચ પૈસા મજરે પડે એવું કરવું ને તેમાં પેાતાને પણ ફાદો છે.”
વળી તે સંબંધી વધુ ખુલાસા આપણને બુદ્ધિપ્રકાશ પુસ્તક ૧, પૃ. ૭૮, વર્ષ ૧૮૫૪ માં શેઠ મગનભાઇ કન્યાશાળાની હકીકત આપેલી છે તેમાંથી મળી આવે છેઃ—
66
સને ૧૮૫૦ ની સાલમાં વર્નાકયુલર સોસાઈટીની મારફતે અમદાવાદના માહ નામાંકીત હઠીસંગ કેશરીસંગની વિધવા સ્ત્રી હરકુંવર શેઠાંણીએ છેડીએની નીશાળ સ્થાપીને તેને વહીવટ વર્નાકયુલર સાસાઇટીને સંપ્યા તેથી વર્નાકયુલર સાસાઇટીએ પોતાની નિશાળની છેાડીએને એ નીશાળ ભેગી કરી દીધી. એનું કામ વગે લગીર નરમ પડયું હતું પણ હાલમાં ફીક ચાલવા લાગ્યું છે. હાલમાં ત્યાંહાં ૪ર છેડીયેા છે ને એ શેઠાંણીની મરજી એ નિશાળને સારૂં મકાન ખાંધવાની જણાયે છે, એ રીતે ડીએને વિદ્યા શીખવવાનું કામ વધતું જાય છે.”
Page #42
--------------------------------------------------------------------------
________________
આ પ્રમાણે છેડીઓના શિક્ષણ માટે સવડ થતાં, સોસાઈટી તરફથી છોકરાઓના વર્ગ બંધ કરવામાં આવ્યા હતા.
તે વિષે સન ૧૮૫ર-પ૩ ના રીપોર્ટમાં નીચે મુજબ હકીકત મળી. આવે છે –
“સોસાઈટીની છોકરાની નીશાળ હજુ ચાલે છે, અને સન ૧૮૫૪ ના જાનેવારી મહીનામાં સેક્રેટરીએ પરીક્ષા કરી. પણ કમેટીને એવું માલુમ પડ્યું કે એ નિશાળથી સસાઈટીને બહુ ખરચ થાય છે. તેથી સંસાઈટી જે મતલબથી થઈ તે મતલબ કહીએ તેવી પાર પડતી નથી અને આ શહેરમાં સરકારી ૪ ચાર નીશાળે છે અને તે નશાળોના માસ્તર પણ સારા હુશીઆર છે, માટે સોસાઈટી નીશાળ બંધ કરતાં લોકોને કાંઈ હરકત પડે તેવું લાગતું નથી. માટે કમિટિએ નિશાળ બંધ કરવાનો ઠરાવ કર્યો છે.”
અને તે વાજબી હતો, જેમ ઝાડ પરથી ફળ પરિપકવ થતાં, ખરી. પડે છે તેમ.
આ શાળાના વહિવટ અંગે કવિ દલપતરામે એક દાખલો ને છે તે જેમ રમુજી તેમ વિચારણીય હોઈ, અત્રે આપ્યો છે.
સોસાઈટીના સેક્રેટરીનું કામ ડાકટર સિવર્ડ સાહેબને સંપ્યું. તે સાહેબે સંસાઈટીની તરફથી એક ગુજરાતી નિશાળ સ્થાપી. એક સમે તેના નોકર ઢેડે પિતાને છોકરાને નિશાળમાં મુકવાનું કહ્યું. ત્યારે સાહેબે ચીઠી આપીને નિશાળે મોકલ્યો. મેહેતાછ કરૂણાશંકરે સેક્રેટરી સાહેબ પાસે જઈને ના પાડી. સાહેબે ખૂબ ઘુસ કરીને કહ્યું કે તમારાથી કાંઈ સુધારે થઈ શકવાનો નથી, અને હું તમને બરતરફ કરીને કોઈ મુસલમાન કે પારસીને તે જગા આપીશ. પછી તે વાત મહેતાજીએ જઈને ફારબસ સાહેબ આગળ કરી. તે સાંભળીને સાહેબ ખૂબ હસ્યા, તે એમ જાણીને કે આ દેશની ચાલચલગતમાં સીવર્ડ સાહેબ વાકેફ નથી. પછી ચીઠી લખી કે આ દેશમાં એવું બનવાને હજી ૨૦૦ વર્ષની મુદત જોઈએ. હાલમાં એવું બની શકવાનું નથી. પછી સેક્રેટરીને ઘુસે ઉતર્યો.”
(બુદ્ધિપ્રકાશ-ઓકટોબર, ૧૮૬પ.)
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦
પ્રકરણ ૭.
કન્યાશાળા
ગયા પ્રકરણમાં છેાકરા છેાકરીઓની મિશ્ર શાળા વિષે ત્રુટક માહિતી જે મળી આવી તે આપી હતી; પરંતુ છેકરીઓની નિશાળ માટે શેઠાણી હરકુંવરબાઇ તરફથી નાણાંની મદદ મળવાનું પ્રથમથી ચાલુ હતું અને પાછળથી એમના તરફથી તેના કાયમ નિર્વાહ અર્થે સારી રકમ સખાવતમાં મળતાં, સદરહુ કન્યાશાળા શેઠાણી હરકુવરબાઈ કન્યાશાળા નામથી અસ્તિત્વમાં આવી હતી અને તેને વિસ્તૃત વૃત્તાંત એ કન્યાશાળાના પાયે। નંખાયા તે વખતના જીન ૧૮૫૮ ના વ્રુદ્ધિપ્રકાશમાં છપાયા હતા, તેજ અન્ય હકીકતના અભાવે અહિં ઉતારવા દુરસ્ત જણાય છેઃ
""
66
દાહો
“કરિ નિશાળ રૂડી રીતે ૨ વર્નાક્યુલર સોસાઈટી બાળિકયા ભણવા બેઠી રે વર્નાકયુલર સેાસાઈટી. ’’ (દલપતરામ).
છેડીએની નિશાળનું ખાત મુહૂર્ત
“ ગુજરાત વર્નાકયુલર સાસાઈટીની સ્થાપેલી છેાડીઓની નિશાળ કે, જે હાલ નેકનામદાર સખાવત અહાદુર શેઠાણી હરકુંવરબાઈની તમામ સાહ્યતાથી ચાલે છે તે નિશાળને વાસ્તે અત્રેની ટટંકશાળમાં નવી ઈમારત આંધવા તા. ૩૦ એપ્રીલ સન ૧૮૫૮ શુકરવારને રોજ સવારના સાત વાગતાં વડાદરાના રશીઅેટ મેહેરબાન સર રીચંદ શેક્સપિયર સાહેબને હાથે ખાત મુહર્ત્ત થયું તે સમે એ ઠેકાણે સદગૃહસ્થાની એક સભા મળી હતી. તેમાં ડાકટર વાઇટ સાહેબ, મા. કટીસ સાહેબ તથા કરટીસ સાહેખનાં મેમ સાહેબ, ગાયકવાડ સરકારના વકીલ ગાવિંદરાવ પાંડુરંગ તો આજમ ગણેશપંથ ભાગ, શેઠ મનસુખભાઈ વખતચંદ, શેડ ડાહ્યાભાઇ અનેાપચંદ, શેઠ જેસંગભાઈ હઠીસંગ, શેઠ ઊમાભાઈ રૂપચંદ, શેઠ ઊમાભાઇ હકમચંદ, વીમાવાળા પરી. મેતીલાલભાઇ, છેટાભાઇ જમનાદાસ, શે મનચેરજી સારાબજી, નાજર સાહેબ મી. મેજન, મુનસ મંછારામ ગેાકળદાસ, રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, રાજેશ્રી મહીપતરામ રૂપરામ, આજમ મગનલાલ વખતચંદ, શેઠ મનચેરજી એજનજી, વકીલ માણેકચંદ, વકીલ હીરાચંદ, મેતાજી તુલજારામ, મેતાજી લાલભાઈ, કવીશ્વર
Page #44
--------------------------------------------------------------------------
________________
હરેકુંવરબાઇ કન્યાશાળા
Page #45
--------------------------------------------------------------------------
Page #46
--------------------------------------------------------------------------
________________
દલપતરામ ડાહ્યાભાઈ, વગેરે બીરાજ્યા હતા. તે સમે મેહેરબાન રશીડેટ સાહેબે અંગ્રેજીમાં તથા હિંદુસ્થાની બેલીમાં ભાષણ કરવું તે નીચે પ્રમાણે.
આવું સારું કામ જોઈને ઘણે ખુશી થાઊ છું, ને મુંબઈને લાર્ડ એલફીનસ્ટન સાહેબની પણ આવા કામમાં ઘણી જ ખુશી છે, માટે ગઈ કાલે આ કામ વાસ્તે આવવાની ચીઠી મને મળી. તે વાંચીનેં મારૂ મન ઘણું પ્રસંન થયું છે, ને આવા કામમાં સારા માણસોએ મદદ આપવી ઘટારત છે, એ વગેરે ભાષણ કરયા પછી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ ગુજરાતીમાં ભાષણ કર્યું તે નીચે પ્રમાણે – હે સભાસદો,
આપણા દેશ ઊપર પરમેશ્વરની મહેરબાની થયાથી ગુજરાત વર્નાક્યુલર સેસાઇટી ઊભી થઈ, ને તેણે સુધારાને મૂળ પાયે રોપે, કે જેથી સુધારાના કામમાં હાલ મુંબઈ જેવું અમદાવાદ થયું છે. એ સાઈટીએ સને ૧૮૪૯ માં છોડીઓની નિશાળ આ શહેરમાં સ્થાપન કરી. તે વખત આશરે છોડીઓનાં નામ ૨૦ દાખલ હતાં, ને તેનું તમામ ખરચ સંસાઈટીની તરફથી થતું હતું. પછી નેક નામદાર સખાવત બહાદુર શેઠાણી હરકુંવરબાઈએ સન ૧૮૫૦ ની સાલથી ઘણી ઉદારતાથી એ નિશાળનું તમામ ખરચ આપવા માંડયું અને નિશાળ થયાથી છેડીઓને વિદ્યાભ્યાસ કરાવ એ કામ ઘણું સારું છે એવું ધારીને રાવબહાદુર શેઠ મગનભાઈ કરમચંદે વિશ હજાર રૂપિયા આપીને બીજી બે નિશાળે આ શહેરમાં કરાવી, ને પછી મુંબઈ સુરત, રાજકોટ, ખેડા, તથા ભાવનગરમાં છેડીઓની નિશાળો થઈ. અને હાલ ઘોઘામાં પણ મેહેરબાન ડેવીસ સાહેબના ઉપકારથી અને સદવિચારવાળા મુનસફ જમિયતરામભાઈ તથા મહીપતરામભાઈની મેનંતથી છોડીઓની નિશાળ થઈ છે. એ સઘળી નિશાળે થવાનું મૂળ કારણ આ સોસાઈટીની નિશાળ છે.
આ નિશાળનું એક સુંદર મકાન બાંધવા સારું રૂપિયા ત્રણ હજાર નામદાર શેઠાણી સાહેબે આપવા કબુલ કરયા, વળી તેનું હમેશાં ખર્ચ નવા સારું રૂપિયા બાર હજાર અનામત મુકવા સારૂં એ શેઠાણી સાહેબે આપ્યા. આ રીતે હજાર રૂપિયા આવા સુધારાના કામમાં કેટલાએક રાજાઓને કેટલીએક મહારાણુઓ કહેવાય છે તેઓ પણ આપતા નથી, તે તે જેમકે સેનાનું નામ પણ કનક છે; અને ધંતુરાનું નામ પણ કનક છે, પણ તેના કાંઈ દાગીના થતા નથી તેમજ ફક્ત કહેવા માત્ર મહારાણું છે, પણ ઘણી બહાદુરીથી હજાર રૂપિયા આવા કામમાં વાવરે તેનું નામ તે ખરેખરું માહારાણી સંભવે છે. હવે જેમ જેમ લોકોના વિચાર સુધરતા
Page #47
--------------------------------------------------------------------------
________________
૩ર
જશે તેમ તેમ એક બીજાના દાખલા જોઇને આવાં આવાં સારાં કામ કરવાને લોકો બાહાર પડશે ખરા, પણ આવી વખતમાં જેણે આવા સુધા રાના મૂળ રાપ્યાં છે. તેને ઘણી સાખાશ છે; માટે હું મિત્ર: આપણે સહુએ પોતપોતાની શક્તિ પ્રમાણે પોતાની અકલથી, તથા પોતાના શરીરની મેનથી અથવા ધનથી જેમ જેમ બની શકે તેમ આપણા દેશના કલ્યાણ સારૂં આવા સુધારા કામને મદદ કરવી, ને સ્ત્રી જાતને વિદ્યાભ્યાસ કરાવાથી સઘળા લોકો ઘણા સુખી થશે, ને જેમ વરાળયંત્રને હુનર સેધી કાઢાથી હારા બળદ ઘેાડા, ને હજારા માણસનાં કામ રાજે બની શકે છે, માટે દુનિયાંમાં એટલા બળદ ઘેાડા તથા માણસાના વધારા થયા કહિયે તે કહી શકાય તેમજ વિદ્યાભ્યાસ વિનાની સ્ત્રીએ જનાવર જેવી રહેતી હતી, તેને વિદ્યાભ્યાસ કરાવાથી આપણા દેશમાં એટલાં માણસાને વધારા થયા જેવું થશે, ને ઘેર ઘેર કલેશ ટંટા તથા કુકમ જે થાય છે, તે અજ્ઞાનપણાથી થાય છે, જેમ આપણે કેદખાનામાં જઇને જોઇશું તો ચારી કરનારા તથા ટંટા પ્રીતુર કરનારા ધણું કરીને વગર ભણેલા લોકો માલમ પડશે, તે જે વિદ્યા ભણે છે તે ધણું કરીને એવાં કામ કરવાથી સરમાય છે, તે તેના વિચાર કાંઈ પણ સુધરે છે ખર!, તેમજ સ્ત્રીએ વિદ્યાભ્યાસ કરશે તે તેમનામાંથી ટટા પ્રીતુર કરવાનું તથા હઠ કરવાના સ્વભાવ ફરી જશે, માટે
છેલી વારે તમને કહું છું કે, તમે સર્વે આવા કાંમને મદદ આપો કે, જેથી પરમેશ્વર પણ તમારા ઉપર રાજી થશે.
એ રીતે ભાષણ થયા પછી દસ્તુર પ્રમાણે મેહેરબાન રીડેટ સાહેબે પોતાને હાથે ખાત મુર્ત્ત કરયું પછી શે!ણી સાહેબની તરફથી અતર, ગુલાબ, પુલના હાર, તેારા, સભાસદાને વેચવામાં આવ્યા, પછી સભા બરખાસ્ત થઈ. એ નિશાળની સંભાળ ગુજરાત વર્નાકયુલર સાસાઈટીએ રાખી પણ હવેથી મેહેરબાન ટી. શી. હૈ।પ સાહેબના તાબામાં સાંપીને તેને તપાશ રાખવાને એક જુદી કમીટી હરાવી તેના મેંબરાનાં નામઃ—
૧ જે. ડબલીયુ હેડે સાહેબ.
૧ એ. ખી. વારડીન સાહેબ, ૧ ટી. એસ. જાડીન સાહેબ. ૧ ટી. ખી. કટીસ સાહેબ ( સેક્રેટરી ) ૧ નગરશેઠ પ્રેમાભાઇ હિમાભાઈ.
૧ રાવબાહાદુર મગનભાઈ કરમચંદ
* જી ‘બુધ્ધિપ્રકારા' સન ૧૮૫૮-જીન. અંક-પૃ. ૮૫ થી ૮૮.
૧ આજમ આળાઈ જશકરણ. ૧ શેઠ ઊમાભાઈ રૂપચંદ. ૧ શેડ ઊમાભાઈ હકમચંદ, ૧ આજમ મગનલાલ વખતચંદ ૧ શેફ મનચેજી સારા.
૧ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૩
ઉપરની હકીકત પરથી એટલું તો સ્પષ્ટ થશે, કે અમદાવાદ શહેરમાં સ્ત્રી કેળવણી પ્રથમ દાખલ કરવાનું માન સાંસાઈટીને છે એટલુ જ નÇિ, પણ તે સમયે રા. બા. મગનભાઇએ કન્યાશાળા સ્થાપેલી તેમાં પણ સાસાઇટીના સંસ્થાપક મી. ફ્રાંસના હાથ હતા. તે પછી શહેરમાં બીજી મે મેાટી કન્યાશાળાએ નિકળેલી છે–રા. આ. રણછેડલાલ છેટાલાલ ખાડિયા કન્યાશાળા અને સા. દીવાળીબાઇ કન્યાશાળા; અને તે અને સાસાઇટી હસ્તક છે. ખાસ ખુશી થવા જેવું એ છે કે આજે પણ એ કન્યાશાળાઓ–રા. આ. મગનભાઇની કન્યાશાળા સુદ્ધાંત–ના વિહવટ સેાસાઈટીનાં આનરરી સેક્રેટરી લેડી વિદ્યામ્હેન રમણભાઈ નીલક, કમિટીની સહાયતાથી કરે છે.
અંતમાં જણાવીશું કે સદરહુ શેઠાણી હરકું વરઆઇને તેમના આ શુભ કાને માટે શાખાથી આપી નામદાર મુંબાઈ સરકારે નેક નામદાર સખાવતી બહાદુર ’ એવા માનભર્યો અને માટા કિાબ નવાજેશ કર્યાં હતા; અને તે માટે જે જાહેરનામું બહાર પાડયું હતું તે એક ઐતિહાસિક નોંધુ તરીકે પરિશિષ્ટ ૨ માં આપ્યું છે.
↑ જુઓ, બુદ્ધિપ્રારા વર્ષ-૧૮૭૯,
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૪
પરિશિષ્ટ ૨.
જનરલ ડીપાર્ટમેંટ. * “૧ શહેર અમદાવાદના કેટલાક મોટા માતબર તથા દેરદાર ગૃહસ્થાએ કેટલાંક ખુબી ભરેલાં સખાવતનાં કામ કરયાં તેથી નેક નામદાર ગવરનરકનશીલ સાહેબ બહાદુર ઘણું ખુશી થઈ તે કામની બીના પ્રસીદ્ધ કરે છે કે –
૨. આ શહેરના નગરશેઠ હીમાભાઈ વખતચંદે “પુસ્તકશાળા” તથા “પદાર્થ સંગ્રહાલય” એટલે “મ્યુઝીએમ” તથા વર્નાક્યુલર સેસાઈટીનું છાપખાનું તથા તેની ઓફીસનેં માટે, એક સારી ઈમારત પોતાના ખરચથી બાંધી આપવાનું કબુલ કરયું છે. તે સીવાય એ દાતા શેઠે મુંબઈની
મેડીકલ કોલેજ” એટલે વૈદકપાઠશાળામાં રૂ. ૧૮૦૦ આપ્યા છે કે તે રૂપૈયાનું વ્યાજ આવે તેમાંથી એક સોના ચાંદ શેઠ મજકુરના નામને બનાવીનેં હર વર્ષ એ શાળાના અધ્યક્ષને જે હુંશીયારમાં હુંશીયાર વિદ્યાર્થી માલુમ પડે તેને આપ.
૩. રાવ બહાદુર શેડ મગનભાઈ કરમચંદ અમદાવાદમાં છોડીની નિશાળે સ્થાપી તેમાં મેટી ઉદારતાથી આગળ રૂપૈયા આપેલા છે. તે સીવાય હાલ રૂા. ૭૦૦૦ સાત હજાર શહેર મજકુરમાં “કાલેજ” એટલે વિદ્યાશાળા થવાની છે તેમાં “સ્કાલરસીપ” એટલે હુંશીયાર છોકરાને પગાર કરી આપવાને આપ્યા છે.
૪. સ્વર્ગવાસી શેઠ હઠીસીંગ કેસરીસીંગની વિધવા શેઠાંણી હરકુંવરબાઇયે પિતાના ખરચથી છેડીની નિશાળ કેટલાક દીવસથી સ્થાપેલી હતી. તે નિશાળની ઈમારત બાંધવાને તથા તેના ખચર્ને સારૂ રૂા. ૬૦૦૦) આપવાને એ શેઠાણીએ વિચાર બતાવ્યો છે.
૫. સ્વર્ગવાસી શેઠ હઠીસીંગ કેસરીસીંગને ઈરાદે અમદાવાદમાં ગરીબ લોકોને માટે એક ઈપીતાલ કરવાનું હતું પણ તેના દરમીયાન એ શેઠે સ્વર્ગવાસ કીધે તેથી એ ધમણ વિચાર પ રશે. તેમની વિધવા સ્ત્રી શેઠાણી
Page #50
--------------------------------------------------------------------------
________________
રૂકમણીબાઈ તથા હરકુંવરબાઇયે પિતાના દતપુત્ર તા. શેઠ હઠીસીંગના થડના કઈ સગાં મળીને ઘણું જ ઉદારતાથી એ અસલ વિચાર પાર પાડવાને માટે રૂપૈયા ભરી ચુકેલા છે. તેના વ્યાજ સુદ્ધાંત રૂા. ૭૮૦૦૦ થયા છે. આ ઊદાર ચિત્તથી ભરેલા રૂપૈયા વડે તથા સરકારની ખુશી ભરેલી મુદત સહીત મુંબઈને સર જમશેદજી જીજીભાઈની ઈસ્પીતાલની તારાહની એક ઈસ્પીતાલ તથા તે સાથે “આપથાલમીક વાડ” એટલે આંખોમાંના દરદનું દવાખાનું અમદાવાદમાં સ્થાપવાનું છે.
૬. આવાં સખાવતનાં કામ કરવાના વિચાર નેક નામદાર ગવરનર કનસીલ બહાદુરની આગળ રજુ થયા તેથી તથા આહવા ઉમદા તથા લોક શુભ ઈચ્છીત કામથી જે ફાયદા થવાના તેથી નામદાર સાહેબ ઘણું ખુશી થયા છે તે પ્રસિદ્ધ રીતે આ વખતે બતાવે છે. મેં એજ શહેરમાં વિદ્યાના સુધારાનેં સારું (કાલેજનેં સારું) એક મોટી રકમ ભરાવ્યાનું કામ સરું કરવું છે. મેં તે રકમ ઊપર કહેલી મોટામાં મોટી રકમથી ધારા લેખે જાસ્તી થશે. પણ એ વિષે હમણાં વધારે કહેતા નથી. કારણ કે એ કામ હજુ પુરું થઈ ચુક્યુ નથી. કીલે મુંબઈ
સરકારના હુકમથી તા. ૧૧ મી જુન સને ૧૮૫૬ સહી. વલીએમ. હોટ સેકટેરી.
શેઠ હઠીસીંહ કેસરીસીંહની બંને વિધવાઓનું ઊદારપણું જોઈને મુંબઈ સરકારથી હાલ એ કીતાબ મજો કે
૧. નેક નામદાર સખાવતી બહાદુર શેઠાણી રૂખમણીબાઈ. 1. નેક નામદાર સખાવતી બહાદુર શેઠાણ હરકેરબાઈ
અમે કહીયે છીયે કે આ દેશમાં કાંઈ રાજાની રાણી પણ એવાં ઊદાર કામ કરેલાં નથી માટે એ કીતાબ તેઓનેં યોગ્ય છે.”+ .
છે એટલે શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ. આ ગ્રહસ્થે આ કામમાં રૂ. ૨૦૦૦) આપ્યા છે. મેં તેનું આંખના દરદનું દવાખાનું કરવાનું છે..
+ જુઓ “બુદ્ધિપ્રકાશ' સને ૧૮૫૬, પૃ. ૩ જું, પૃ. ૧૩૭–૧૩૯.
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮,
--
-
-
દેશી ભાષાના વિકાસ માટે પ્રયાસ: શિક્ષણ અને
શોપયોગી પુસ્તકે
- When the elements of useful knowledge have been brought in good vernacular books within the reach of the mass, it is not unreasonable to suppose that those books will be the lever which, in the hands of the best teachers, who may be educated in the Government schools, or elsewhere, will conquer the “Vio inertia" of the native mind, and give it a fair start."
[From the report of the Society for the Promo
tion of Knowledge, Calcutta, 1845. ] શરૂઆતનાં પ્રકરણોમાં આપણે જોઈ ગયા તેમ જુના કાળમાં આપણે અહિં હાલ જેવામાં આવે છે તેમ પ્રાથમિક કેળવણી સાર્વત્રિક અને પદ્ધતિસર અપાતી નહતી. વાણીઆને છોકરે જે વેપાર કરતે કે શરાફની પેઢી ચલાવતે તે બે ચાર વર્ષમાં થોડું ઘણું શિક્ષણ-આંક, કક્કો, નામાં વગેરે-શિખતે; અને ચાલતા કેષ્ટકેની ધાતે કે શેરી, મણુકાં લેખાં
ડાં ઘણાં મોઢે કરતે. વાંચવાનાં પુસ્તકે તે હેયજ શાનાં; અને અશુદ્ધ લખતાં શીખતે શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરી એમના “ સાડીના સાહિત્યના દિગ્દર્શન "માં લખે છે તેમ તે વખતે “સંસાર વેવારની ચોપડી” જે વિષે પ્રથમ કહેવાયું છે, તે ઉપયોગી પુસ્તક ઘણું વપરાશમાં હતું. આ પુસ્તકમાં આંક, વાચનના પાઠ, અંકગણિતનાં મૂળ, લેખાં, શરાફીનામું, વગેરે ઘણી બાબતેને સમાવેશ કર્યો હતે. શુકનાવલિને પણ ભૂલવામાં નહોતી આવી. ઘણી ગામઠી નિશાળમાં આ ચોપડી વંચાતી અને ઘણું લેકોની કેળવણુ તે એ પુસ્તકથીજ પૂરી થતી.
જુઓ રણછોડદાસ ગીરધરદાસનું જીવનચરિત્ર- વસન્ત” વર્ષ ૩, પૃ. ૨૧૬ +જુએ “માઠીવા સાહિત્યનું દિગ્દર્શન” પૃ. ૫૮.
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૭
વળી બ્રાહ્મણ, ક્ષત્રિય વર્ગના બાળકે ગુરુ પાસે જઈને આફ્રિક, સારસ્વત, તેત્રે વગેરે સંસ્કૃતમાં શીખીને ગેખી જતા; માત્ર તેમને ડોક ઉત્સાહી અને સાહસિક વર્ગ આગળ વધીને સાહિત્યનું અને ધર્મગ્રંથનું અધ્યયન કે પ્રસિદ્ધ વિદ્યાસ્થળે જઈને કરતે અને તેમાં પારંગત થઈ પંડિત બનીને ઘેર પાછો આવતે. પણ આરંભમાં નવીન ઈગ્રેજી શિક્ષિત વર્ગ જનસમૂહથી અળગો રહે અને અતડે પડતે તેમ આ “પંડિત” પણ જનતાને સંસર્ગથી તેના જ્ઞાનના અભિમાનમાં દૂર ભાગતે. એકાંત, તપસ્વી જીવનને તે પસંદ કરતે; જગતને માયા માનતે અને પ્રાકૃત-દેશી ભાષામાં વહેવાર કરવાની તેને ભારે સુગ ચઢતી તેથી પ્રજાને એની વિદ્વત્તા અને જ્ઞાનને લાભ ક્વચિત મળત.
આ પ્રમાણે આપણી જુની શિક્ષણપદ્ધતિ મુખ્યત્વે બે જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જાય છે.
તે પણ એ એક વર્ગ અસ્તિત્વમાં હતું, જે સંસ્કારિતા મેળવવા હિન્દી-વજ ભાષાનું જ્ઞાન સંપાદન કરતે; તેમ રાજદરબારમાં પ્રવેશ અને સ્થાન મેળવવા ફારસી ભાષા શિખતે હતે.
ઓગણીસમા સૈકાના આરંભમાં અંગ્રેજી અમલ આપણા દેશમાં સ્થિર થતાં, બ્રિટિશના સહવાસમાં આવી, તેમની પાસેથી લાભ મેળવવાને એમની ભાષા શિખવા કેટલાક ઉત્સુક બન્યા હતા; અને એવા શિખાઉને મદદગાર થઈ પડવા, એક પારસી બિરાદરે સન ૧૮૨૨ માં શિલાછાપમાં છાપેલું એક પુસ્તક બહાર પાડ્યું હતું, જે મી. મરેના ગ્રામરને અનુવાદ હતો.
આટલું જુનું છાપેલું પુસ્તક બીજું કોઈ અમારા જેવામાં આવ્યું નથી, તેથી તે કાલીન લખાવટ અને શિલાછાપના નમુના તરીકે તેનું મુખ પૃષ્ટ ટાઈટલ પેજ, મૂળ પ્રમાણે, અત્રે આપ્યું છેઃ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૦:
મી LR = ૧૨ની [1830, નમી રૂપરામર
0 1-1 % 3
અંગરેજી વૈચ્છા રણની છે નાબ તો નઃ નો ત થ ા
શરણે ગુ જરાતી બોલીના મા૦ અરદેશર જી.બે રૂછે •cલ ૨ !! રી નાખે ગુ જરાતી વ્યાંયનારાયોને
મુગ૨ જી )
, દે 11 ૐ ... 121 108 » 1 = 52
8 9 1ીર
જ.
" Ben | 11 ક
| મેં મ
મ
) ૦ મ ય ૯
૨૬ત જીખોબે•ખ૨ જ બાનજી નાં ઝાર ખાનામાં -શાને ૨ ૨૨ અગરેજી તા.૧૨ામો ૭ પાછળ દો કરી
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૯,
પ્રસ્તુત પુસ્તક પ્રસિદ્ધ થયું તેના બે વર્ષ પહેલાં સન ૧૮૨૦ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીની સહાયતા વડે ઉભી થયેલી બેઓ એજ્યુકેશન સોસાઇટી નામની મંડળીએ દેશી ભાષામાં શાળાપયોગી પુસ્તકો રચાવવાં અને નવી શાળાઓ સ્થાપવા વા એવી ચાલુ શાળાઓને આર્થિક મદદ આપવા બાબત રીપોર્ટ કરવા એક ખાસ કમિટી નીમી હતી; પણ ટુંક સમયમાં તેને સમજાયું કે સદરહુ કાર્ય તેના ઉદ્દેશ બહારનું છે; તેથી તે એક જુદા મંડળમાં ફેરવાઈ ગઈ અને “બેઓ નેટીવ સ્કુલ બુક અને સ્કુલ સેસાઇટી” એ પ્રમાણે તેનું નામ રાખ્યું. સન ૧૮૨૭ થી એ મંડળી મુંબાઈનેટીવ એજ્યુકેશન સોસાઇટી તરીકે ઓળખાવા લાગી અને સન ૧૮૪૦ માં બેડ એફ એજ્યુકેશનની ગોઠવણ કંપની સરકાર તરફથી થતાં તેમાં એ મંડળ સમાઈ ગયું હતું.
સદરહુ મંડળને તેની તપાસમાં જણાયું કે હિન્દીઓને શિક્ષણ આપવા સારૂ શાળાપુર્તા અને સારા શિક્ષકની પ્રથમ જરૂર હતી અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તેને નાણાંની સવડ કરી આપતાં અને તેના કાર્યને ઉત્તેજન મળતાં, મંડળે શાળા પુસ્તક તૈયાર કરાવવાને ક્રમ ઉપાડી લીધે. હતો; અને તે કાર્યક્રમને કંઈક ખ્યાલ આપણને નીચેના ઉતારા પરથી મળી આવશે –
પ્રથમ વર્ણમાળા તૈયાર કરવામાં આવી. વર્ણમાળા એટલે મટે અક્ષરે ગુજરાતી તથા બાળબેધ મૂળાક્ષર કાગળ પર છાપેલા. અ, આ, ક, ક ના અક્ષરે પછી બારાખડી–પછી જોડાક્ષર–પછી એકાક્ષરી શબ્દ, દિઅક્ષરી શબ્દ વગેરે પાંચ છ સાત અક્ષરના શબ્દોના અર્થો તેમજ ગણિત કામ સારૂ આંક તથા રકમો તથા સાદા સરવાળા બાદબાકી–ગુણકાર ભાગાકાર–ભાંજણી ને વિવિધ સરવાળા બાદબાકી ગુણાકાર વગેરેના કાગળો તૈયાર કરી પાટી પર લુગડાના લાંબા પંખાપર ચડી છોકરાના વર્ગ આગળ તે ટાંગતા ને તેમાંથી શીખવતા. એ રીતે કેળવણી આપવાનું કામ તે વખતના ઈગ્લાંડમાં ચાલતા લાનમ્રાસ્ટ્રીઅન ધોરણને અનુસરીને ગુજરાતમાં ચાલતું. વર્ણમાળાના અક્ષરે ઘણા સારા ગણાય છે. હજુ પણ તેને જેટે મળી શકતો નથી. એ સીવાય લિપિધારા-બોધવચન, ડાડસ્લીની
જે વધુ વિગત માટે જુઓ શ્રી. કૃષ્ણલાલ સૂરજરામને લેખ-Journal of the Bombay Branch of the Royal Asiatic Society, yöd's ૬ કું-૧૯૩૦; પૃ. ૩૦૨.
Page #55
--------------------------------------------------------------------------
________________
વાઈસપનીતિની કથાઓ, બાલમિત્ર, પંપાખ્યાન, ભૂગોળ, ખગોળ, હિંદવાના ઉદેશ, લાભ ને સતિષ વગેરે પુસ્તક વાંચન કામને સારૂ, તથા ગણિતને સારૂ પૂર્ણક, અપૂર્ણાંક (હદનકૃત) તથા શિક્ષામાળા ભા. ૧ અને ૨, કર્તવ્ય ભૂમિતિ વગેરે, એ બધાં શાળા-પુસ્તક મંડળી તરફથી તૈયાર થતાં હતાં તેમાં રણછોડદાસની મદદ લેવામાં આવી.”+ - એ આપણું આરંભનું ગદ્યસાહિત્ય હતું; અને જે અમે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ લખતા હતા તે આ અને તે પછી અસ્તિત્વમાં આવેલી બેડ ઓફ એજ્યુકેશને પ્રસિદ્ધ કરેલાં સઘળાં પુસ્તકનું વિસ્તારથી વિવેચન કરત; મરાઠીમાં મી. દેવટેએ “અર્વાચીન મરાઠી વાભય” અને બંગાળીમાં મી. ડેએ “ઓગણસમા સૈકાનું પ્રથમ પચીસીનું સાહિત્ય” એ જાતનાં પુસ્તક બહાર પાડેલાં છે; અને તે સૌમાં એક પ્રકારનું સામ્ય નજરે પડશે.
આમાંના ઘણાંખરાં પુસ્તક મૂળ અંગ્રેજી કે ફ્રેન્ચ પરથી પ્રથમ મરાઠીમાં લેખાતાં અને તે મરાઠી પરથી તેને ગુજરાતીમાં અનુવાદ થતા. મરાઠીમાંથી ગુજરાતીમાં અનુવાદ થાય તેમાં કાંઈ ખોટું નથી; અને સંખ્યાબંધ પુસ્તકે મરાઠીમાંથી ગુજરાતીમાં ઉતારવામાં આવેલાં અને તે દ્વારા આપણું ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયેલું માલુમ પડશે; પરંતુ આ અનુવાદે દક્ષિણ શાસ્ત્રીઓના હાથે થયેલા હાઈવે પર પ્રાંતનાને હસ્ત વ્યાકરણના અને શિલીના દે, બિન અનુભવથી અને અજાણતાં આવી જાય તે ઘણાંએ શરૂઆતનાં પુસ્તકમાં મળી આવશે અને તે દેના સંબંધમાં સન ૧૮૫૮ માં “ગુજરાતી ભાષા” વિષે વિદ્યાભ્યાસક મંડળ સમક્ષ ભાષણ આપતાં રા. સા. મહીપતરામે જે ટીકા કરી હતી તેમાંને થેડેક ભાગ પ્રસ્તુત મુદ્દે સ્પષ્ટ કરવા નીચે આપીએ છીએઃ
“આપણુ પશ્ચિમ હિન્દુસ્તાનની રાજધાની મુંબઈ તેથી ત્યાં જ કેળવણુ ખાતાનું મથક થયું, અને સરકારી નિશાળમાં ભણાવવાની ચોપડીઓ ત્યાં થઈએ. મરાઠી ભાષામાં જે ચેપડી હતી તેના તરજુમા પહેલા થયા, ને એ તરજુમા કરનારામાં મરાઠી શાસ્ત્રીઓ મુખ્ય હતા. વધારે નવાઈ જેવું તે એ છે કે ગુજરાતી ભાષાનું વ્યાકરણ જોઈએ માટે મરાઠી વ્યાકરણને મરાઠી શાસ્ત્રીઓએ ગુજરાતીમાં તરજુ કર્યો. ગુજરાતી બોલીના નિયથી તેઓ અજાણ્યા હતા એવું જણાય છે. વ્યાકરણને અર્થ જેઓ
+ જુઓ “વસન્ત, વર્ષ ૩, પૃ. ૨૧૭-૨૬૮.
Page #56
--------------------------------------------------------------------------
________________
-જાણતા હશે તેઓ સહેલથી કહી શકે કે, આવા વ્યાકરણથી કેટલો ફાયદો થયો છે. મને તે લાગે છે કે, એથી ઘણું જ નુકસાન થયું છે.”
તેમ છતાં એ પુસ્તકોના ગુણ સંબંધમાં કહેવું જોઈએ કે, તે પુસ્તકો નીતિ અને ચારિત્રને ઘડનારાં હતાં. રા. સા. મોહનલાલ ઝવેરી ચરિત્રના લેખક ચુનીલાલ બાપુજી લખે છે, કે “એમાંનું બોધવચન તે ખરેખરૂં બોધવચન જ છે;૮ અને સ્વર્ગસ્થ લાલશંકરે “ગુજરાત શાળાપત્રના જ્યુબિલિ અંકમાં “ગત ૫૦ વર્ષમાં ગુજરાતમાં કેળવણીની વૃદ્ધિ અને પરિણામ” એ વિષય પર લેખ લખતાં જણાવ્યું છે કે, “એ પુસ્તકો શીખીને તૈયાર થયેલા માણસો રાજભક્ત, કર્તવ્યપરાયણ, દેશભક્ત, લોકસેવામાં તત્પર અને નીતિ તથા સદાચરણમાં ચઢિઆતા થયા છે એ વાત પ્રસિદ્ધ છે. "
હવે શિક્ષકે મેળવવા વિષે કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી, તે હકીકત પણ ઉપરોક્ત લાલશંકરભાઈના લેખમાંથી ઉતારીશું: * “શિક્ષણ માટે પુસ્તકની ખોટ પૂરી પાડ્યા પછી શિખવનાર મહેતાજી તૈયાર કરવાની જરૂર જણાઈ. શિક્ષણ આપવાની યોગ્યતા મેળવવા માટે શિક્ષકે પોતે પ્રથમ ખાસ શિક્ષણ મેળવવું જોઈએ છીએ. આને માટે મુંબઈમાં એક વર્ગ ઉઘાડવામાં આવ્યો તેમાં ૧૦ મહેતાજી તૈયાર થયા. સુરતના દુર્ગારામ મહેતાજી, અને અમદાવાદના તુળજારામ સુખરામ એ આ પહેલા જથામાં મુખ્ય હતા.
તે વખતે આગગાડીનું સાધન નહોતું. એટલે મુંબઈ જવું તે વિલાયત જવા જેવું કઠણ ગણાતું. તેથી ગુજરાતના લેકે મહેતાજીનું શિક્ષણ લેવા મુંબઈ જતા નહિ. આથી મુંબઈનો વર્ગ સુરત હાઈસ્કૂલના હેડમાસ્તર મિ. ગ્રીનની દેખરેખ નીચે સુરતમાં લાવવામાં આવ્યો. ત્યાં પણ મુંબઈના જેવી જ અડચણ કેટલેક અંશે નડી. માટે ઈ. સ. ૧૮૫૭ ના સુમારમાં અમદાવાદમાં ટ્રેનિંગ સ્કૂલ સ્થાપવામાં આવી. તેમાં આજ સુધી મહેતાજીએ તૈયાર થાય છે.” છે તેમ છતાં શિક્ષણની તાણ પડતી તો વર્ગના મુખ્ય વિદ્યાર્થીને તેના અભ્યાસ સાથે શિક્ષકનું કામ સોંપવામાં આવતું.
જ બુદ્ધિપ્રકાશ, પુ. ૫, પૃ. ૧૭૩. » જુએ રા. સા. મોહનલાલ ચરિત્ર, પૃ. ૧૫* ગુજરાત શાળાપત્ર જ્યુબિલિ અંક, પૃ. ૫૧. + ગુજરાત શાળાપત્ર-જ્યુબિલિ અંક, પૃ. ૫૨.
Page #57
--------------------------------------------------------------------------
________________
આ પ્રકારની શિક્ષણપ્રથા જોડે લેન્કેસ્ટરે દાખલ કરી હતી તેને લેન્કેસ્ટર પદ્ધતિનું નામ આપવામાં આવ્યું હતું અને “તે પદ્ધતિ એવી છે કે મહેતાને ઉપલા વર્ગના છોકરાઓ ભણાવવાના કામમાં મદદ કરે.”
ઉપર પ્રમાણે હિન્દીઓને શિક્ષણ આપવા સારૂ શી રીતે વ્યવસ્થા કરવામાં આવી તેની વિગતે તપાસી ગયા; પરંતુ કેવા સંજોગમાં કંપની સરકારે એ કાર્યને ઉપાડી લીધું અથવા તેને સાથ આપ્યો, એ મુદ્દે વિચાર ઘટે છે અને સહજ ઉંડા ઉતરીશું તે સમજાશે કે સોસાઈટીની સ્થાપના કરવામાં તે સમયે પ્રવર્તતા વાતાવરણમાંથી સહજ સ્કૂરણ મળવાને ઘણો સંભવ રહેલો છે.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીના કરે અહિં વતા તેમના બાળકના ધાર્મિક અને અન્ય શિક્ષણ માટે એક અંગ્રેજી શાળા સન ૧૭૧૮ માં રેવરંડ રિચર્ડ કેલે સ્થાપી હતી અને સન ૧૮૦૭માં કંપની સરકારે તેને વહિવટ હાથમાં લીધે પણ સન ૧૮૧૫માં તે પાછો એક ખાનગી સંસ્થા– Society for Promoting the Education of the Poor within the Government of Bombay—-114 ha il cal અને તેના હસ્તક સન ૧૮ર૦ માં હિન્દી બાળકોના શિક્ષણાર્થે ચાર નિશાળો હતી અને તેમાં ૨૫૦ વિદ્યાર્થીઓ ભણતા હતા. તે પછી હિન્દી બાળકોના અભ્યાસ અર્થે શાળપયોગી પુસ્તકે અને નવી શાળાએ. કાઢવા બાબતમાં રીપેટ કરવા એક ખાસ કમિટી નિમાઈ હતી તેને ઉલ્લેખ અગાડી થઈ ગયો છે.
જેમ કંપની સરકારને કબજે અને કાબુ આપણા દેશમાં વધતાં ચાલ્યાં તેમ હિન્દીઓના વધુ સહવાસમાં આવવાની તેમ આપણે સાથ અને સહાનુભૂતિ મેળવવાની તેમને ખાસ જરૂર જણાઈ વળી રાજવહિવટમાં અને ન્યાયખાતામાં આપણે વિશેષ ખપ પડે; અને આપણામાંના થોડાક કાબેલ અને રાજદ્વારી પુરુષોએ તે અંગ્રેજી ભાષાનું જ્ઞાન શાળા દ્વારા મળે તે પહેલાં ખાનગી રીતે મેળવ્યું હતું. તેમાં પૂર્વે નિર્દેશ કરેલ મી. મરેનું ગ્રામર જેવું પુસ્તક એક શિક્ષકની જેમ મદદગાર થતું હતું. . વળી ખ્રિસ્તિ ધર્મના પ્રચારાર્થે અહિં મિશનરીઓ આવી રહેલા
એમના તરફથી હિન્દીઓને યોગ્ય શિક્ષણ આપવાનો પ્રયાસ થયેલા તે વિસરાવું જોઈતું નથી.
* જુએ રા. સા. મેહનલાલ ઝવેરી ચરિત્ર-પૃ. ૭.
Page #58
--------------------------------------------------------------------------
________________
૩
છતાં હિંદીઓને વ્યવસ્થિત રીતે અને નિયમિત શિક્ષણ આપવાની. યોજના તે સન ૧૮૧૩ માં પાર્લામેન્ટમાં રાજ્યના એક કર્તવ્ય તરીકે કંપની સરકારપર ફરજ પાડવામાં આવી ત્યારે જ ઉદ્દભવી હતી. સન ૧૮૧૩ માં આમની સભાએ (The House of Commons) જાહેર કર્યું હતું કે “ It to be the duty of England to promote the interests and happiness of the native inhabitants of the British dominions in India, and to adopt such measures as may tend to the introduction among them of useful knowledge and moral improvement."*:
અને કંપની સરકારના પટાની મુદ્દત વધારી આપવાનો પ્રશ્ન દર વીસ વર્ષે જ્યારે બ્રિટિશ પાર્લામેન્ટ સમક્ષ આવતે ત્યારે હિન્દીની કેળવણી પાછળ વધુ રકમ ખર્ચવાને તેના પર દબાણ કરવામાં આવતું અને તેના પરિણામે વીસ વીસ વર્ષના ગાળે, આપણી કેળવણી પદ્ધતિમાં ચોક્કસ ફેરફાર અને સુધારા થયેલા જણાશે.
કંપની સરકારે હિન્દીઓને કેળવણી આપવાની શરૂઆત કરી ત્યારે તેમને પ્રથમ શાળોપયોગી પુસ્તકોની મુશ્કેલી માલુમ પડી અને તે મુશ્કેલી નવાં પુસ્તકે રચાવી દૂર કરવા સન ૧૮૨૫ માં “મુંબઈની હિંદ નિશાળ પુસ્તક મંડળી” એ એક પ્રસિદ્ધિ પત્ર બહાર પાડયું હતું તે એ વિષયમાં થઈ રહેલા પ્રયત્નના પ્રત્યક્ષ પુરાવા તરીકે, તત્કાલીન ગદ્ય લેખના નમુનારૂપે અને વળી તેમાંની માહિતીને લીધે મહત્વનું છે, તે લાંબું છતાં આખુંય આપવું જરૂરનું વિચાર્યું છે –
૧. આ મંડળી સને પ્રગટ કરે છે—કે—જે કોઈ બાળબોધ ગ્રંથ અથવા ઍઢ ગ્રંથ એનાં મરાઠી અથવા ગુજરાતી બોલીમાં સારાં ભાષાતેરે કરીને લાવશે અથવા આ બેઉ ભાષામાં પસંદ પડે એ પિતાની કલ્પનાએ ન ગ્રંથ રચશે અથવા આગળ કહેલા પ્રકારના ગ્રંથ હિંદુસ્થાની ભાષામાં કરશે તેને બક્ષીસ આપવા સારૂ ગવરનર કેંસલ એઓએ ઉદાર થઈને આ મંડળીને સમર્થ કીધી છે.
૨. બક્ષીસ આપવાને પ્રકાર એવો છે-કે-બાળબોધ ગ્રંથોનાં ભાષાંતર કરનારાઓને અથવા નવા બાળબોધ ગ્રંથના કરનારાઓનેં સે રૂપીયા
* English Education in India-by Syed Mohmood, page, 46.
Page #59
--------------------------------------------------------------------------
________________
થકી ચારસે રૂપીયા સુધી એક એક પુસ્તકે બક્ષીસ મળશે ને મૈાઢ શ્રથાનાં ભાષાંતર કરનારાઓને અથવા નવા ઝૈાઢ ગ્રંથાના કરનારાઓને મેં હજાર રૂપીયા થકી પાંચ હજાર રૂપીયા સુધી બક્ષીસ મળશે.
૩. જે કાઈ ઘણા સારા ગ્રંથ કરીનેં લાવશે તે જોઇનેં આ મંડળીનાં ધ્યાનમાં આવશે કે આ ગ્રંથ કરનારાનેં પાંચ હજાર કરતાં વત્તું અક્ષીસ જોકે—તા તેને આપવા સારૂ ગવરનર કાસલ એનેં સિફારસ કીધી જશે.
૪. જે વિષય ઉપર નવા ગ્રંથ જોઇયે–અથવા જે પુસ્તકાનાં ભાષાંતરા જોકે તે આ પ્રસિદ્ધિ પત્રનેં અંતે કહેલું છે. જે દેશના લેાકેાની ભાષા મરાઠી અથવા ગુજરાતી છે તે દેશમાં જ ધણુંકરીનેં આ મંડળી વિદ્યા શિખા સારૂ ઉદ્યોગ કરનાર–એ માટે પુસ્તકા જોઈયે-તે-આ એ ભાષામાં ધણાં જોઇયે.
પ. આ દેશમધ્યે હિંદુસ્થાની ભાષાના પુસ્તકાના વાંચનાર ઘેાડાને તે ભાષામાં છાપેલા ગ્રંથ ઘણા છે. તેથી બિજા બેશે તા કલકતેથી મંગાવ્યા જશે, એ માટે કહેલાં પુસ્તકોનાં ભાષાંતર માત્ર હિંદુસ્થાની ખેલીમાં જોયેજો કા આ દેશ તથા આ દેશમાંના લોક તથા એએની ચાલ એ સવ મનમાં ધારીને કથારૂપ અથવા કેવાએ પણ કામના ગ્રંથ નવા ઈંગ્રેજી કરશે–તા તેનું ભાષાંતર કરવા સારૂ આ મંડળી તે ગ્રંથને કયુલ કરશે–ને ઈંગ્રેજી ભાષાના પુસ્તકાનાં ભાષાંતરા જે કરશે તેએએ એ ધ્યાનમાં રાખવુંકે—આ દેશમાંહેના લોકોની ચાલને તથા સમજણને જેમ ઠીક આવશે તેમકાંડાં કયાંહાં મૂળ ગ્રંથ થાડા થોડા ફેરવીને અ સંપૂર્ણ આવે એવું કીધું ોઇએ.
૬. ભાષાંતર કરવા સારૂ જે પુસ્તકા તથા નવા ગ્રંથ કરવા સારૂ જે વિષય લખ્યા છે તે વગર બિજા ગ્રંથ ન કરવા એવા . તેમ આ મ`ડળી કરી નથી—તે એમાં ઠરાવેલા નથી એવા ગ્રથ ધારીને તેઓ સારૂ જે મેહેનત લેવાને ચાહાશે–તેણે તે ગ્રંથ આ મંડળીને પસંદ પડશે અથવા નહીં—એ પેાતાને સમજવા સારૂ—પેહેલાં આ મ`ડળીના સકત્રી એટલે આજ્ઞાલેખક–એને લખી મેાકલાવ્યું. ઠરાવેલાં પુસ્તકા વગર બિજા પુસ્તકોની ગરજ પડશે તે આ મંડળી પ્રસિદ્ધિ પત્ર લખીને વારેવારે પ્રગટ કરશે.
૭. અરસ્પરસ મમતે પડીને એક ગ્રંથ ઘણાયે આરંભવે એ આ મંડળીના સારા પર છે-પણ જે ગ્રંથ કરીને આ મંડળીને સહાય થવાને ચાહાશે તેના પૈશા તથા મેહેનત ફાકટ નહી જાય એ સારૂ પેહેલાં તેણે
Page #60
--------------------------------------------------------------------------
________________
ગ્રંથનું નામ તથા કયી ભાષામાં કરનાર તે તથા કેટલા દહાડામાં સમાપ્ત થાશે એ એમને લેખ સકત્રીનેં મોકલાલે તેના લેખનો અર્થ જોઇનેં ગ્રંથ કર અથવા ન કર એ તેને જણાંવશે–ને મમતથી એક પ્રકરણમાં બે ચાર જણા ગ્રંથ કરવાનેં તયાર થાશે તે તે સર્વેનેં તે સમાચાર જણાવિનૅ સકત્રિી ઘટે તે અવધી ઠરાવી આપશે. તે અવધીયે ગ્રંથ લાવ્યાથી પરિક્ષા થઈનેં જેને સારે ઠરશે તેનેં બક્ષીસ મળશે–જે પુસ્તકોની અછત છે તેઓનાં ભાષાંતર કઈયે કીધાં તે તે ભાષાંતરે મેં મૂળ પુસ્તકે આ બેઉ સાથે જ તેણે સકત્રી પાસે મોકલાવ્યાં–કારણ મૂળ ગ્રંથ સાથે મેળવી જેવાં જોઈએ-માટે
૮. કયે પણ ગ્રંથ આ મંડળી પાશે આવશે–તેને વિચાર કરીનેં આ મંડળી તે પર જે કહેશે–અથવા જે બક્ષીસ કરાવશે-તેજ ખચીત થાશેગ્રંથ પસંદ થયો એટલે તે જે મરાઠી અથવા ગુજરાતી ભાષામાં હોય તે તેના કરનારાને તેની એક સાફ પ્રત બાળબદ લિપીમાં લખીને આ મંડળી આપવી-હિંદુસ્થાની ભાષામાં હોય તે બાળબદ અથવા ફારસી લિપીમાં લખીનેં આપવી–પછી તે પુસ્તક છપશે અથવા નહી-એ મંડળીની ઈચ્છાપરે છે.
૯. જે ત્રણ બેલીમાં ગ્રંથનાં ભાષાંતરે અથવા નવા ગ્રંથ કરવાને કહેલા છે તેમાં જે દેશભાષા સર્વ લોકે સમજે છે-તે-ગ્રંથમાં લેવી-ઢાઢ ભાષાને શબ્દ ઘાલીનેં જાણી જોઈને કઠણ ન કરવું–ને જે તે ભાષામાં જોઈયે તેવા શબ્દ મળતા નથી–તે તેના મૂળ ભાષામાંથી લેવાતે એમકે–મરાઠી તથા ગુજરાતી એઓને સારૂ સંસ્કૃતમાંથી શબ્દ લેવા-ને હિંદુ
સ્થાનીને અસ્સલ પારશીમાંથી લેવા–કદાપી દેશભાષામાં અથવા મૂળ ભાષામાં પણ જે અર્થનેં રૂદ્ધ અથવા યોગીક શબ્દ લાગતા નથી–ત્યાંહાં ઈગ્રેજી શબ્દ પણ લીધા તે ચિંતા નહીં.
૧૦. આ દેશમાંહેના લોકેનેં ગ્રંથ વાંચવા સારુ અગત થવી એ માટે જે ગ્રંથ કરનારાઓ છે તેઓ જે ઉઘાડા કામ આવશે તે વિષયપર જ ગ્રંથ લખવા-એમ કહ્યું છે માટે કેવળ મને રંજન એ જ જેને પરિણામ– એવા ગ્રંથ કરવા નહીં–એવો આ મંડળીને અભિપ્રાય નથી-તે-જેતે નિર્દોષ હશે તે આ મંડળી-તેઓને પણ પસંદ કરશે.”
આ પ્રમાણે અંગ્રેજી, ફારસી, સંસ્કૃત વગેરેમાંથી શાળોપયેગી પુસ્તક લખાવવાને પ્રબંધ થય ખરે, પણ એ પ્રયોગ જોઈએ તેવો સંતોષકારક નિવડ્યો નહિ. મૂળ તે તેને ગુજરાતીમાં અર્થ ઉતારવાને પુરતા શબ્દો મળે નહિ. કોષ
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૬
જેવું કાંઈ સાધન નહિ; અને ભાષાપર કાબુ પણ એછે. એટલે લેખનશૈલી ક્લિષ્ટ થતી. સામાન્ય ભણેલાઓને તે સમજવાનું અધુરૂં પડતું હતું; તે બિચારા અભણની વાત જ શી કરવી?
તદુપરાંત એ પુસ્તકો લિથામાં છાપવાનું ઘણું ખ આવતું અને તેની નકલી ઘેાડી નિકળતી તેથી તે પુસ્તકા બહુ મોંધા પડતા હતા.
આ સિવાય શાળામાં એક માટે! પક્ષ બધું શિક્ષણુ ઈંગ્રેારા આપવાના ભક્કમ અભિપ્રાયના થયા હતા. એટલે આ તરજુમાનાં પુસ્તકો માટે માંગણી એહી હતી; અને એ પક્ષ તેના અભિપ્રાયના સમર્થનમાં વકીલાત કરતા કે ઈંગ્રેજી ભણેલા શિક્ષિત વર્ગો તેના પછાત રહેલા અજ્ઞાન અને પોતે મેળવેલા જ્ઞાનના લાભ માતૃભાષાદ્રારા આપશે.
આમ પાઠય પુસ્તકો મારફત હિન્દીના શિક્ષણ માટે જે અસર અને પરિણામની આશા રખાતી હતી તે ખર આવી નહિ.
ઉલટું હિન્દીઓને શિક્ષણુ દેશીભાષાદ્રારા કે અંગ્રેારા આપવું એ પ્રશ્ન પરત્વે એ સામસામી પક્ષેા બંધાઈ ગયા; અને તેને તાડ સન ૧૮૩૪ માં લાડ મેકોલે હિન્દી સરકારની કારાબારી કૈાન્સિલમાં લા-મેમ્બર તરીકે નિમાઈ આવ્યા ત્યારે આવ્યા હતા.
ઈંગ્રેજી શિક્ષણના પક્ષમાં અભિપ્રાય દર્શાવતાં તેમણે લખ્યું હતું કે હિંદમાં અંગ્રેજી રાજકર્તાની ભાષા છે; રાજધાનીના શહેરામાં મુત્સદી વર્ગ તે વાપરે છે. પૂર્વના દેશામાં તે વેપારની ભાષા થઈ પડવાનો સંભવ છે. વળી દક્ષિણ આફ્રિકા અને આન્ડ્રેલએશિયાની યુરાપીય કામ તેના જ ઉપયાગ કરે છે; અને તેમની સાથે હિન્દના સંબંધ ગાઢ અને મહત્વના છે. ઈંગ્રેજી સાહિત્યની દૃષ્ટિએ અથવા આ દેશની અત્યારની પરિસ્થિતિમાં અમારી ખાત્રી થઈ છે કે સા વિદેશી ભાષાઓમાં હિન્દીને ઈંગ્રેજી ભાષા બહુ ઉપયોગી થશે.
S"In India, English is the language spoken by the ruling class. It is spoken by the higher class of Natives at the seats of Government. It is likely to become the language of commerce throughout the seas of the East. It is the language of two great European communities which are rising, the one in the South of Africa; the other Austral Asia; communities which are every year becoming more important, and, more
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૭
તે પછી ઈંગ્રેજીના શિક્ષણે આપણા દેશમાં જે પ્રાધાન્ય મેળવેલું છે તે જાણીતું છે. તેના ગુણદોષ વિષે પુષ્કળ ટીકા થયેલી છે, તે વિષે સખ્ત મતભેદ છે; તેમ છતાં આપણે એટલું સ્વીકારવું પડશે કે ઇંગ્રેજી કેળવણી અને સાહિત્યે આપણા જીવન પર જે ઉડી, પ્રબળ અને વ્યાપક અસર કરેલી છે, તેના ઉપકાર આપણાથી કદી વિસરાય એમ નથી.
તાપણુ દેશીભાષાદ્વારા કેળવણી આપવાના દ્રઢ વિચારવાળા જે વગ હતા તેણે શાળાપયોગી અને સામાન્ય જ્ઞાનનાં પુસ્તકો લખાવવાની પ્રવૃત્તિ, દેશી ભાષાના વિકાસ અને અભ્યુદય અર્થે મ`ડળેા સ્થાપી, ઉપાડી લીધી હતી.
પ્રસ્તુત પ્રકરણને મથાળે જે અવતરણ આપવામાં આવ્યું છે તે એવું એક મંડળ જે કલકત્તામાં સન ૧૯૪૫ માં કાઢવામાં આવ્યું હતું તેના નિવેદનમાંથી લીધું છે. બીજી એવી સેાસાઇટી દિલ્હીમાં હતી એમ સાસાઈટીના પહેલા વર્ષના રીપાટ પરથી જણાય છે; એટલું જ નહિ પણ તેના સન ૧૮૪૫ની સાલના રીપોર્ટ માંથી મી. ફ્ા સે નીચેના ફકરા ઉતાર્યાં છેઃ—
Our almost only sphere of activity are Government Schools. We must calculate on the rising generation. You cannot tend a grown-up tree. It will therefore be our first duty to furnish, by continuous recasting a set of good school books. "
6
kr
આપણા કામનુ ખરેખરૂં ક્ષેત્ર તે સરકારી નિશાળેા છે. હવે પછી થનારી પ્રજા ઉપર જ આપણે આશા રાખી શકીએ. પૂખ્ત થએલા ઝાડને ગમે તેમ વાળી શકાય નહિ. સતત સુધારા કરીને નિશાળાના શિક્ષણ સારૂ સારાં પુસ્તકા કરી આપવાં એ આપણું પ્રથમ અને અગત્યનું કર્તવ્ય છે. '
closely connected with our Indian Empire. Whether we look at the intrinsic value of our literature or at the particular situation of this country, we shall see the strongest reason to think that, of all foreign tongues, the English tongue is that which would be the most useful to our Native subjects.
'
(From Lord Macauley's minute.)
* જી ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’-પૃ. ૨૭.
Page #63
--------------------------------------------------------------------------
________________
k
તેમજ તરજુમાના સંબંધમાં પણ જે વિચારે કૅર્બસ સાહેબે સદરહુ રીપોર્ટમાં દર્શાવ્યા છે, એ બધા પરથી એવું અનુમાન બંધાય છે કે દેશીભાષાદ્વારા શિક્ષણ આપવા સારૂ અને દેશી ભાષાના વિકાસ અને. ઉકઈ અર્થે. સમસ્ત દેશમાં જે હિલચાલ ઉપસ્થિત થઈ હતી અને જે વાતાવરણ વ્યાપી રહ્યું હતું તેમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સ્થાપના. કરવાની પ્રેરણા ક્રર્બસ સાહેબને મળી હોય એ સંભવે છે.
નહિ તે પ્રથમ વર્ષના રીપોર્ટમાં ભાષાંતરે વિષે તેમણે વિવેચન કરેલું છે તે અન્ય રીતે સમજાતું નથી, પણ પ્રસ્તુત હકીકત ધ્યાનમાં. લઈને વાંચતાં તેને સંબંધ બેસે છે.
આપણે અહિં ભાષાંતર ગ્રંથને પ્રશ્ન અદ્યાપિ ચર્ચાસ્પદ રહેલ છે, તે વિષે વિવિધ મત પ્રવર્તે છે. આટલે લાંબે ગાળે પણ સ્વ. ફોર્બસે ભાષાંતર. વિષે પ્રથમ વર્ષના રીપોર્ટમાં દર્શાવેલા વિચારે મનનીય માલુમ પડશે, એવી. સમજણથી કામ પુરતે ભાગ આપીને આ પ્રકરણ અમે પૂરું કરીશું.
સોસાઈટીનું કામ માત્ર ભાષાન્તરે કરાવવાં એ છે એવી સમજણ કેટલાક વખત ઉપર ઉત્પન્ન થઈ છે એ યથાર્થ નથી. ગુજરાતી સાહિત્યની ખીલવણું એ જ સાઈટીને ઉદ્દેશ આપણે ઠરાવ્યું છે. આ પ્રાન્તના દેશીઓને જાતે કામ કરવામાં પ્રવર્ત કરવા, તેઓ કયાં કામ બહુ સારી રીતે કરી શકશે તે બતાવવું અને તેમને કામ કરવાનાં સાધનો પૂરાં પાડવાં એ આપણે કરવાનું છે. આ સમયે તે ભાષાન્તર કરાવવાં એ જ આપણે ઉદ્દેશ ન હોવો જોઈએ, એટલું જ નહિ પણ ભાષાન્તર કરાવવાં તે આપણે મુખ્ય ઉદ્દેશ પણ ન હૈ જોઈએ. જૂના અને લોકોના સ્મરણમાંથી જતાં. રહેલાં પુસ્તકો જેને માટે આપણે પ્રથમ કહી ગયા તેને ન લેખીએ તે. હાલની ગુજરાતી એ શિષ્ટ ભાષા નથી એમ કહીએ તે તે ખેટું ન કહેવાય. ગુજરાતીમાં સઘળી તરેહના વિચાર દર્શાવવાનાં સાધન ન સતાં તે માત્ર બજારૂ ભાષા છે. માટે હાલમાં તે જે જે લખાય તે ચેડા કાળ ટકે એવું જ બનશે, એમ હોવાથી મેટાં અને કિંમતી ભાષાન્તરોમાં ખરચેલા પૈસા આપણે એવા કામમાં ખરા લેખાશે કે જે અગાડી જતાં આપણને ફરી અને વધારે સારું કરાવવું પડશે. તેમજ આવાં ભાષાન્તરેથી આપણને હાલ તાત્કાલિક લાભ પણ બહુ મળે એમ મારું ધારવું નથી. હું ધારું છઉં કે સાંપ્રત કાળમાં આપણું ભાષાન્તરે વાંચનાર પણ મળવા
Page #64
--------------------------------------------------------------------------
________________
દુર્લભ છે. મારા કહેવાનો અર્થ એ કરવાનું નથી કે આપણે ભાષાન્ત રની કદર પીછાણતા નથી. યોગ્ય કાળે એવાં પુસ્તક હયાતીમાં આવે એવી આપણને કાળજી છે. જો કેઈ ખેડુત અગર ખાણુ બદનાર વાવતા પહેલાં અગર બદતા પહેલાં તે કામમાં પિતાના પૈસા રોકવા, અને મહેનત કરવી તે લાભકારક છે કે નહિ, તેનો નિર્ણય કરવા સારૂ ખંત અને સાવધાનીથી ખેતર અગર ખાણની બરાબર તપાસ કરે, અને તે જગાની બધી હકીકતથી માહિત થવાને પ્રયત્ન કરે તેને એમ કહીએ કે, અગર કિંમતી ધાતુઓની કદર જાણતા નથી તે તે વાજબી નથી. તે જ પ્રમાણે
જ્યાં સુધી આપણે ખાત્રી થાય કે આવાં ભાષાન્તર સારૂ આપણું ભાષા યોગ્ય થઈ છે, ભાષાન્તર કરનારા યોગ્ય માણસે આપણામાં છે અને છેલ્લે વાંચનારી આલમ પણ તૈયાર છે ત્યાં સુધી આવાં મેટાં અને કિંમતી ભાષાન્તરેની વાત પડતી મુકીને નાનાં લખાણે કરાવવા ઉપર જ લક્ષ રાખવું ઘટે છે. હું માનું છું કે હાલ તે આપણામાં આમાંનું કશું નથી. જે આપણે દઢતાથી કામ કર્યું જઈશું તે મને બીલકુલ શક નથી કે આપણને આગળ ઉપર આ બધું પ્રાપ્ત થશે જ, પરંતુ હાલ તરત તે દેખીતે વધારે બતાવવાના હેતુથી ભવિષ્યમાં થનારા સંગીન લાભને આપણે ભેગ આપવો ન જોઈએ.”
છે જુઓ “સાઠીના સાહિત્યનું હિર્શન-૫. ૨૮ થી ૩૦.
.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯.
અલેક્ઝાંડર કિન્લાક રાસ. દુહા,
કરનલ ટાડ કુલીન વિષ્ણુ, ક્ષત્રિય યશ ક્ષય થાત; ફાર્બસ સમ સાધન વિના, ન ઉત્પ્રેરત ગુજરાત.
( ‘ફ્રાઈસ જીવનચરિત્ર’–પૃ. ૭. )
અંગ્રેજી રાજવહિવટ વિષે તીવ્ર મતભેદ રહેશે; અંગ્રેજ અધિકારીરાજકર્તાઓએ હમેશ હિન્દના હિતમાં ઉચિત અને વાખ્ખી વન રાખ્યું નહિ હોય; કેટલાક સામ્રાજ્યવાદી નેતાએએ ઈંગ્લાંડને સમૃદ્ધ કરવા, તેને લાભ આપવા સારૂ, દુઝણી ગાયની પેઠે હિન્દને આર્થિક દૃષ્ટિએ નિચેાવ્યું ટંશે; અને હિન્દને પેાતાના લાભ અને ઉપયોગના ક્ષેત્ર તરીકે સ્વાધીન રાખવા અંગ્રેજ રાજદ્વારી પુરુષો ચાણાક્ય રાજનીતિ વાપરી હિન્દીઓમાં આપસઆપસમાં વિરોધ ઉભું કરાવી દાવપેચ રમતા હશે; આપણે માની લઇએ કે એ બધું સાચું હાય; પણ ઈંગ્રેજી ભાષા ને સાહિત્યે આપણને જે નવીન ચક્ષુ બક્ષ્યાં છે; ઇંગ્લિશ શિક્ષણે આપણને જે નવજીવન આપ્યું છે; અંગ્રેજોના સમાગમે આપણને પ્રજાતંત્રનું સ્વરાજ્યનુંમૂલ્ય સમજાવ્યું છે; અને આપણામાં જ આત્મવિશ્વાસ રાખવાના અને સ્વાશ્રયી થવાના ોધપાઠ પઢાવ્યા છે, એ સઘળા એમના ઉપકાર આપણે કદી પણ ભૂલી શકીએ નિહ; અંગ્રેજી રાજ–અમલનું તે ઉજ્જવળ અંગ છે.
44
29
હમણાં હમણાં તે રાજતંત્ર માજી વડા પ્રધાન મી. લાઈડ ન્યાજના શબ્દોમાં કહીએ તો એક પોલાદી ચાકડું બની ગયું છે; તેમાંથી વ્યક્તિગત સ્પર્શી નિકળી ગયા છે, બધું કામકાજ યંત્રવત્ થાય છે. વળી પ્રજા સાથે ભળવાના, તેમના પ્રતિ સહાનુભૂતિ બતાવવાના, તેમના જીવનમાં રસ લેવાના અથવા તેમનું શ્રેય કરવાના પ્રયત્ના વિરલ થઈ પડયા છે; કોક સ્થળે સાંપડે છે વા દિષ્ટગાચર થાય છે. તેમાં વળી ઈંગ્લાંડ સાથે વહેવારનાં અને આવજાનાં સાધનામાં મોટું પરિવર્તન થવા પામતાં, અહિંના વસવાટના અંગે જે કાંઈ આકર્ષણ હતું તે લુપ્ત થયું છે; તેમ ખ્રિસ્તિ ધર્મમાં સેવાધમ મુખ્ય સ્થાન લે છે, એ સેવાવૃત્તિ પણ નિસ્તેજ અને મંદ પડી ગઈ છે. માત્ર અંગત સ્વાર્થ અને લાભ પુરતા એ સબંધ હોય એવા ભાસ થાય
Page #66
--------------------------------------------------------------------------
________________
પ૧
છે; પ્રજાના ટ્રસ્ટીઓ હવાનો તેઓ દાવો કરે છે પણ તેમનું કેટલું હિત સચવાતું હશે એ પ્રભુ જાણે!
શરૂઆતમાં આવું કાંઈ નહોતું. મિશનરીઓ હિન્દમાં ધર્મપ્રચારાર્થ આવતા તે જનતામાં ભળી જતા; તેમની ભાષા અને રહેણુકરણ જાણવાને પ્રયત્ન કરતા; તદર્થ તેમની ભાષા અને સાહિત્ય વાંચવા, લખવાનું શિખતા; તેમને કેળવણું આપવાનો પ્રયાસ કરતા; શાળા કોલેજ સ્થાપતા હતા; અને તેમને–મિશનરીઓ માટે કહી શકાય કે આપણું ઘણુંખરી દેશી ભાષાઓમાં કોષ, વ્યાકરણ અને પાઠય પુસ્તક રચવાની પહેલ કરી હોય તે તેને યશ આ મિશનરીઓને છે.
આ જ કક્ષામાં મૂકી શકાય એવા આરંભ કાળના કેટલાક અંગ્રેજ હાકેમોનાં નામે આપી શકાશે. જેવા કે, લૈર્ડ એલ્ફીન્સ્ટન, સર જોન ભાકમ, સર રીચર્ડ ટેમ્પલ, લોરે, જેઓ હિન્દીના અભ્યદયમાં રસ લેતા અને તેમનું હિત વધારવાના પ્રયત્ન કરતા હતા અને કેટલાક અંગ્રેજ અધિકારીઓ પણ એવા આવ્યા હતા, કે જે પ્રજાજીવન જાણવા-સમજવાને, તેમાં ઉંડા ઉતરવાને ઉત્સુક હતા. જેઓએ, જ્યાં તેમને નિવાસ થતા તે પ્રાંતના ઇતિહાસને ઉદ્ધાર કર્યો છે અને તેમનાં નામ, જેમકે ટેડ, ગ્રાન્ટ ડફ અને ફબસ, પ્રજા અદ્યાપિ ઉપકારસહ યાદ કરે છે. ખરી રીતે તે વખતના અધિકારીઓએ હિન્દી સંસ્કૃતિ, સાહિત્ય અને ઈતિહાસને પુનરુદ્ધાર કરવાને જે પ્રયાસ કર્યા હતા, તે મદદગાર અને લાભદાયી નિવડ્યા છે, એટલું જ નહિ પણ તે પછી જે પ્રગતિ થઈ છે તેથી દેશનું ૌરવ અને માન વધ્યું છે; અને છેલ્લા સિબ્ધ પ્રદેશમાં મેંહજો ડેરેનાં ખોદકામથી જે પ્રકાશ હિન્દના પ્રાચીન ઈતિહાસ પર પડે છે, તે જેમ અસાધારણ તેમ પ્રચલિત ઐતિહાસિક વિચાર અને માન્યતાઓને ભ્રમ છેદક છે. પુરાવિદોને પ્રાચીન ઇતિહાસ વિષે એમનું દૃષ્ટિબિન્દુ તેથી ફેરવવું પડ્યું છે.
પ્રાચીન સંસ્કૃતિ, ઈતિહાસ અને સાહિત્યને તેમ પ્રજાને કેળી અને જ્ઞાન આપવાના ઉર્ધ્વગામી પ્રયાસે કરનાર અંગ્રેજને યુપીય ઓફીસરેના, કહેવાની જરૂર નથી કે આપણે બહુ ઋણી છીએ; અને એ નામાંકિત પુરુષમાં ગુજરાતી પ્રજા અલેકઝાંડર કિન્લોક ફેંસનું નામ માન સહિત અગ્ર સ્થાને મૂકી શકે. કવિએ પ્રસ્તુત પ્રકરણના મથાળે ટાંકેલા દેહરામાં ગ્ય જ કહ્યું છે કે,
ફેંબસ સમ સાધન વિના ન ઉદરત ગૂજરાત ”
Page #67
--------------------------------------------------------------------------
________________
અને જાણે કે પૂર્વ ભવનું ઋણ ફેડવાને, ફરી કવિના જ શબ્દોમાં બોલીએ તે,
જન્મ જુદી જમિમાં ધરિને પણ, તું મુજ જન્મભૂં તર્ક જણાયે.”
પાટનગર લંડનમાં તા. ૭ મી જુલાઇ ૧૮૨૧ ના દિવસે અલેકઝાંડર કિન્લોક ફેંર્બસને જન્મ થયે હત; અને મનઃસુખરામના શબ્દોમાં જણાવીશું કે તેઓ “રાજમૂલક કુલીન પિતૃવંશથી અને વિદ્વાન માતૃવંશથી ઉત્તમ કુલના’ હતા.
એમના વિદ્યાભ્યાસ વિષે જુજજાજ હકીકત મળેલી છે; તેમાંની એક બીના અહિં નેંધીશું; અને તે એ કે એમને શિલ્પશાસ્ત્રી થવાની વૃત્તિ ઉદભવી હતી, તેથી આઠેક માસ પ્રખ્યાત શિલ્પશાસ્ત્રી મિ. જોર્જ બાસ્સેવિની પાસે એક શિષ્ય તરીકે રહ્યા હતા અને એમના એ અભ્યાસને લાભ આપણને એમણે “રાસમાળા” માં આપણું પ્રાચીન ઐતિહાસિક અવશેષોનાં ચિત્રો દોર્યા છે, તેમાંથી મળે છે.
પછી તેમને ઈસ્ટ ઈન્ડિયા કંપનીની “સિવિલ સર્વિસ” માં નોકરી મળતાં, તેઓ “હેલીબરી' પાઠશાળામાં અભ્યાસ કરવા દાખલ થયા. અહિં, એમને અભ્યાસ વખણા અને અનેક ઈનામો મેળવવાને ભાગ્યશાળી નિવડ્યા હતા. તે ઈનામમાં જાણીતા પૂરાવિદ સર વિલિયમ જેન્સને સંપૂર્ણ ગ્રંથને સેટ તેમને બક્ષિસ મળ્યો હતો, તે મિત્રોને દેખાડતાં કહેતા કે, “મને એ પ્રીતિદાનમાં મળ્યો છે અને એમાંના વિષયે ઉત્તમ છે.”
ડિસેમ્બર સન ૧૮૪૩ ની ૧૫ મી તારીખે તેઓ હિન્દના કિનારે ઉતર્યા; અને પ્રથમ તાલીમ લેવાને અહમદનગરના કલેકટરની પાસે હિન્દુસ્તાનીમાં પરીક્ષા આપી પસાર થાય ત્યાં સુધી રાખવામાં આવ્યા હતા. એ પરીક્ષા એમણે બે મહિનામાં પાસ કરી અને એ જ રીતે મરાઠીમાં પસાર થતાં તેમને વાર થઈ નહિ. ત્યારબાદ તેમની જુદે જુદે સ્થળે બદલી થતી. રહી; અને સન ૧૮૪૬ ના નવેમ્બરમાં તેઓ અમદાવાદમાં આસિસ્ટંટ જડજ નિમાઈ આવ્યા. અહિંની ભવ્ય શિલ્પાકૃતિ જોઈ તેઓને “લાગ્યું કે કઈ પૂર્વે થઈ ગયેલા પ્રતાપી લોકોના મહિમાનાં એ અવાચિક ચિન છે. પિતે કુલીન તેથી કુલીન ચિહનવાન પણ દીન થઈ ગયેલા ગુજરાતસહ સમભાવ થઈ અંતઃકરણથી દયા થઈ આવી.” પ્રથમ અંગ્રેજી હાઈસ્કૂલના હેડમાસ્તર ભેગીલાલ પાસે ગુજરાતીનું શિક્ષણ લેવા માંડયું, પણ એ વિષયમાં અભિરૂચિ જાગતાં અને ગુજરાતના ઇતિહાસનાં સાધને મેળવવા
• ફાર્બસ જીવનચરિત્ર પૃ. ૭.
Page #68
--------------------------------------------------------------------------
________________
તપાસવા આ સમય એમની પાસે રહી શકે એવા શિક્ષકની જરૂર પડતાં એમણે સરદાર ભોળાનાથભાઈની ભલામણ પરથી કવિશ્રી દલપતરામને વઢવાણથી બોલાવ્યા. એ પ્રથમ મેળાપનું વર્ણન કવિએ કર્યું છે તે જ આપવું મનોરંજક થશે
“કાવ્ય અલંકાર તણા ગ્રંથને અભ્યાસ કરી
જીવ રાખ્યો તે મેં કવિતાની જકમાં, શોધતે હતે હું કઈ શાણે સરદાર નર બેધો હતે હું મહીનાથને મુલકમાં; કોઈ દિલદાર ને ઉદાર દરબારમાં હું રહેવાની રૂચી અતિ રાખતે ઇશકમાં; દિલમાં વિચારતે હું હતો દલપત કહે ફારબસ તણું તેડું આવ્યું તેવી તકમાં. ૧ ખાનપરે દ્વારે જ્યારે નદિને કિનારે સારે મેળે થયો મારે ચાંદા સૂર્યના મહેલમાં; ઇસ્વિસે અઢારે અડતાળીશમી સાલ ત્યારે
પ્યાર કીધે પ્યારે પરિપૂરણ પહેલમાં. ”x તે પછી એ બંને વચ્ચે અતિ ગાઢ પરિચય જામ્યો, એટલે સુધી કે, તે બે નેહી મિત્રો હોય એમ વર્તતા. અને કૅબસના અવસાન વખતે જે મિત્રવિલાપ કવિએ “ફાર્બસ વિરહ”માં કર્યો છે તે આપણા સાહિત્યનું એક અમોલું રત્ન નિવયું છે, તેમ કવિના પીડિત અને દ્રવતા હદયનું સચોટ પ્રતિબિંબ પાડે છે. એવી યુગલ જેવી સાહિત્યના ઈતિહાસમાં થોડી જ સાંપડશે. કવિ દલપતરામ આશ્રયની શોધમાં હતા એટલામાં તેમને આમ અચાનક એક ગુણગ્રાહક અને કદરદાન આશ્રયદાતા મળ્યો અને ફૈબસને તેના કાર્ય માટે જેવા સાથીની જરૂર હતી એવો યોગ્ય કાર્યકર્તા પ્રાપ્ત થયો. જેમ દૂધમાં સાકર ભળે તેમ-એથી ગુજરાતી સાહિત્યને માટે લાભ થયો છે.
“રાસમાળા' માટે તેઓ જુના હસ્તલિખિત ગ્રંથની ખોળ કરતાં, જાનાં કાવ્યની નકલ કરાવી લેઈ, તે કવિ પાસે વાંચતા અને તેને અર્થ સમજતા. આ પ્રમાણે કામ કરતાં અને લોકજીવનના સંસર્ગમાં આવતાં તેમને
* સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૫.
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
ગુજરાતી ભાષાના વિકાસ અને ખીલવણી માટે સાસાઇટી ’’ નામની સંસ્થા સ્થાપવાની સ્ફુરણા થઈ હકીકત પાછળ પ્રકરણ ૩ માં વિસ્તારથી નોંધાઈ છે.
ગુજરાત વર્નાક્યુલર આવી, જેને લગતી
વળી જુના કાળમાં કવિના ડાયરા કેમ જામતા, તેમને રાજાએ તરફથી કેવી રીતે આશ્રય અપાતા, સમાજમાં તેમને કેવાં માન અને સ્થાન હતાં, એ બધું જાણવાને તેમ આપણી રાહરસમેા, આચારવિચાર, લગ્ન અને મૃત્યુ વિધિ, તીધામેા વગેરે વિષે માહિતી મેળવવાને તે સદા ઉત્સુક રહેતા.
"
આ કારણે ઈડરના ફાકાર સાહેબ પાસે પોતે મહિકાંઠામાં પોલિટિકલ એજંટ હતા ત્યારે, કવિઓને નિમંત્રણ અપાવી એક “ કવિમેળા ” ગાળ્યે હતા, જેનું રસિક ખ્યાન આપણને કવીશ્વર દલપતરામના “કવિતા વિલાસ” માંથી મળે છે. એ અવસરે દલપતરામે એક કવિના મુખે કહેવડાવ્યું છે કેઃ——— “ કુથ્થા પુસ્તક કાર્પિને, એના ન કરિશ અસ્ત;
૧
ફરતા ફરતા ફારબસ, ગ્રાહક મળ્યો ગૃહસ્થ.
૧ કાગળ ખાનારા જીવડા કુથ્થા.
* ફાર્માંસ જીવનચરિત્ર, પૃ. ૧૯ ૨૦.
27
કુલીન કુટુંબના એટલે ખાનદાનીના ગુણે! તેા એમને વારસામાં મળેલા; તેમાં એમના દયાળુ સ્વભાવ અને ધનિષ્ટા ભળતાં, તેમની લેાકપ્રિયતા ખૂબ વધી પડી હતી. તે વખતે એક યુરેપિયન અમલદાર એટલે કે પ્રાંતના એક સુમે એટલે માન મરતો અને સાહેબી, એટલે મેટા અધિકાર અને સત્તા, પણ ફ્રાંસ સાહેબ તે એમનાં લેાક કલ્યાણનાં અને પરાપકારી કાર્યોથી, જ્યાં ગયા ત્યાં યશ, પ્રીતિ અને માન આબરૂ પામ્યા હતા. પ્રવાસ કરેવાની એમની રીતિ પણ વિચિત્ર હતી. પેાતે પગે ચાલતા અને પાસે નકશે, નાણાંની કોથળી, પીસ્તાલ અને લાકડી એટલું રાખતા; અને માર્ગોમાં ભાતભાતના વિવિધ વટેમાર્ગુ મળે તેની સાથે, એક સાધારણ મનુષ્યની પેઠે, વાર્તા કરતા, અને તેને સવ સમાચાર પૂછી લેતા; તેથી તેની રીતિભાતિ, તેના અંતરના અનેક મનાભાવ, તેએની ધારાએ, તેના દુઃખસુખની વાર્તાએ, તેના સરકાર વિષેના વિચાર કેવા છે તે, એ આદિ અનેક વિષયે સ્પષ્ટ જાણ્યામાં આવતા; ” અને એમના વિનેદી સ્વભાવને પરિચય થવા સારૂ એક પ્રસંગ જાણવા જેવા છેઃ
Page #70
--------------------------------------------------------------------------
________________
“એક સમયે પંચાસરા પાર્શ્વનાથમાં વનરાજની મૂર્તિ જેવા પિતે ગયા હતા. ત્યાં એક હીરજી નામે ઘરડે ભાટ સાહેબની કીર્તિ સાંભળી એક પુસ્તક લઈ ભેટ કરવા આવ્યા, અને બોલ્યો કે, “એક વાર ગાયકવાડને અમારા વૃદ્ધ એક જુનું સરસ પુસ્તક દેખાડયું હતું, તેથી સરકારે ખુશી થઈ એક ગામ બખશીશ આપ્યું છે. તે અંગ્રેજ તે મોટે રાજા છે, માટે અમને એથી કંઈ વધારે આશા છે.” સાહેબને આ વાત સાંભળી બહુ હસવું આવ્યું. પછી ક. દલપતરામને કહ્યું કે “હનુમાન નાટક” ની પેલી વાર્તા એ બારેટને તમે સંભળાવો. તે આ હતી -એક સમયે નાટકમાં હનુમાનને વેશ આવ્યો. તેને એક માણસે કહ્યું કે “એ હનુમાન બાપજી: તમે મને બાયડી મેલવી આપો તો હું તમને તૈલ સિંદૂર ચડાવું.’ હનુમાને ઉત્તર આપ્યું કે- તને પરણાવવા મારી પાસે સ્ત્રી હોય તે હું જ કુંવાર રહું!' સાહેબે પેલા બારોટને કહ્યું કે, “ભાઈ! તમને ગામ આપવાની મારી શક્તિ હોત તે હું જ આ ચાકરી શા વાસ્તે કરતી !”x
બીજો એક પ્રસંગ આપીશું, જેમાં એઓ આપણું ધર્મની લાગણીને કેવું માન આપતા તે માલુમ પડે છે. કોઈ ધર્મસ્થાને જવાનું થાય તે પિતાના “બુટ” કહાડી જ્યાં સુધી જવાને બાધ ન હોય ત્યાં સુધી જ જતા; અને દેવસ્થાનમાં ઉંચે સ્થાને બેસતા નહિં. પાટણને પુસ્તક ભંડાર જેવાનું પ્રાપ્ત થતાં, ત્યાં એમને એમના ઉંચા દરજજા પ્રમાણે ખુરશી આપવા માંડી પણ એક ચાકળા પર લાંબે પગે બેઠા એટલું જ નહિ પણ પૂજ્ય મુનિ મહારાજેને માનવસ્ત્ર આપને સત્કાર કર્યો હતે. એ બધું બતાવે છે કે તેઓ આપણી રીતભાત અને જીવનથી બહુ જ માહિતગાર થયા હતા.
એમની એ લોકપ્રિયતા, લોકજીવનને પરિચય અને કામની કુનેહ અને કાલીઅતને લીધે નામદાર સરકાર મુશ્કેલીના પ્રસંગોએ એમના ઉપયોગ કરતી. આવું ત્રણ વાર-બનાવમાં-બન્યું હતું અને તે સૈમાં એમને યશ મળ્યો હતો. અહિં ફક્ત સુરતને દાખલે આપીશું
શહેર સુધરાઈ વિષેને સન ૧૮૫૦ ને ૨૬ મે આકટ સુરતમાં ચલાવવા સારૂ સરકારે નિશ્ચય કર્યો છે, તે જાણવામાં આવતાં જ પાછળના ત્રાસના સ્મરણે સુરતની પ્રજા ખળભળી ઉઠી હતી. સરકારે જોયું કે આ કટોકટીને મામલે ફૉર્બસ સાહેબ જ ઉકેલી શકશે. એથી એમની શહેર સુધરાઈના અમલદાર તરીકે નિમણુંક કરી; અને એ કાર્ય એમણે એવી કાર્યદક્ષતા
* ફાર્બસ જીવનચરિત્ર, પ. ૧.
Page #71
--------------------------------------------------------------------------
________________
અને ચતુરાઈથી પાર ઉતાર્યું કે સરકાર અને પ્રજા ઉભય એમના કાર્યથી સંતોષ પામ્યાં. લકે કહે કે “આ તે સાહેબ કંઈ અપર જ છે એઓના જેવું તે અમે કઈ માણસ દીઠું નથી. આ તે પ્રજાના માબાપ જેવાં છે; અને સરકારે નીચેના શબ્દોમાં એમને ઉપકાર માન્યો હતોઃ . " I have been directed to convey to you the thanks of Government for the tact and judgment which you have displayed in conducting this delicate commission.”x
આવા બીજા ત્રણેક વિકટ પ્રસંગેએ પણ સરકારની નજર એમના તરફ ગઈ હતી અને તે કાર્યો એમણે એટલી ખબરદારીથી અને યશસ્વી રીતે પાર ઉતાર્યા હતાં.
સન ૧૮૫૭ના બળવાના સમયે પણ એમણે મનનું સમતલપણું ગુમાવ્યું નહોતું; પણ પ્રજાપક્ષને બચાવ કરવા વસ્તુસ્થિતિ તેના વાસ્તવિક સ્વરૂપમાં રજુ કરતાં સમજાવ્યું હતું કે, “લોકેના ઉપર અનેક પ્રકારના અન્યાય થયો તેથી જ બળ થયે;” અને વધુમાં ઉમેર્યું હતું કે “અન્યાય થાય છે એવું સમજી જે દેશની પ્રજા શત્રુ થઈ હોય, તે દેશમાં કદાપિ રાજ્ય રખાઈ શકાય નહિ (માટે અન્યાય કરે નહિ) એવું લોર્ડ એસેમ્બરે વિદે છે તે યથાર્થ અને સત્ય છે.”+
એક સ્થાને સ્થિર થઈ એમને નોકરી કરવાને પ્રસંગ મળ્યો નહોતે. જુદે જુદે ઘણે સ્થળે ફરવાનું થયેલું પણ જ્યાં રહેલા ત્યાં ભાન અને કીર્તિ મેળવેલી.
છેવટે સન ૧૮૬૨ માં મુંબઈ હાઈકોર્ટના ન્યાયાધીશ નિમાઈ આવ્યા. અહિંનું વાતાવરણ એમના સ્વભાવને ખૂબ અનુકૂળ થયું. એમના કાર્યક્ષેત્રનો વિસ્તાર પણ વધી પડ્ય; તે પ્રજાના અગ્રેસર થઈ પડ્યા. મુંબઈની એશિયાટિક સોસાઈટીના ય પ્રમુખ નિમવાની માંગણી થઈ, પણ એમના વિનયી સ્વભાવે તેમ થવા ન દીધું માત્ર ઉપ-પ્રમુખનું પદ લેવાનું સ્વીકાર્યું. સરકારે તેમને મુંબઈ યુન્ડિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નીમીને માન આપ્યું. પણ જીવલેણ માંદગીને ભોગ થઈ પડતાં, તે એ પદ પર ઝાઝું રહેલા નહિ.
• ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૧૩. * ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૧૩. + ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૩૫.
Page #72
--------------------------------------------------------------------------
________________
* આ બધી પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવા છતાં, ગુજરાતી ભાષા સાહિત્ય માટે એમને અનુરાગ અજબ હતું. મુંબાઈમાં ઠરીઠામ પડતાં જ શ્રી મનઃસુખરામભાઈને શ્રી ગુજરાતી સભાની વાત નિકળતાં જણાવ્યું હતું કે, “મારા મનમાં એ વિચાર નિરંતર રમ્યા કરતું હતું, પરંતુ મારી પાસે સાધન ન હતાં તેથી સિદ્ધ કરી શક્યો નથી. અવે એ કામમાં. હું પણ યથાશક્તિ પરંતુ બહુ પ્રીતિથી સર્વ પ્રકારે સામીલ રહીશ.”
શ્રી ગુજરાતી સભા કાઢવાનો નિર્ણ થતાં, પ્રાથમિક સભા એમને બંગલે બેલાવવામાં આવી હતી. પછી તા. ૨૫ મી માર્ચ સને ૧૮૬૫ ના દિવસે ટાઉન હૈલમાં જાણીતા ગૃહસ્થને આમંત્રી, એ મંડળની રીતસર સ્થાપના કરવામાં આવી હતી અને તે કાર્ય માટે યાદી કરતાં, મુંબાઈના શ્રીમતોએ રૂ. ૩૭૦૦૦ અને કાયિાવાડના રાજા-રજવાડાઓએ રૂ.૨૮૦૦૦ • ભર્યા હતા.
એવામાં શેર મેનીઆને વા ફાટી નિકળવાથી મુંબાઈના ભલભલા શ્રીમતિ પાયમાલ થઈ પડ્યા અને ફાર્બસ સાહેબનું પણ ટુંક મુદતમાં અવસાન થયું; પણ સ્વર્ગસ્થના મિત્રો અને પ્રશંસકેએ એ ઉપાડેલું કાર્યો બંધ ન પડે અને સ્વર્ગસ્થનું નામ કાયમ રહે, એ હેતુથી શ્રી ગુજરાતી સભાના નામ સાથે ફૉર્બસ સાહેબનું નામ જોયું અને પ્રયાસ કરીને જે નાણાં આવી મળ્યાં તેની વ્યવસ્થા એવી દક્ષતાથી કરી છે કે મુંબઈમાં તે એક સમૃદ્ધ સાહિત્ય સંસ્થા બની છે; અને તે એમનું સાચું સ્મારક છે. કવીશ્વર દલપતરામે સાચું ભાખ્યું હતું,
“ મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર,
ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને; બનાવી બનાવીને બેસાર્યો હશે બાવલાં તે. પાવલાંની કિંમતે કદી જશે વેચાઈને, મસીદે મિનારા કે કરાવેલા કિરતીર્થંભ, ઘણે દાડે તે તે જશે સમૂળ ઘસાઈને; કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ,
ફારબસ તણા ગુણ રહેશે ફેલાઈને. ”+ * ફાર્બસ જીવનચરિત્ર, પૃ. ૫૦. + સાડીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૩૨.
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૮
રાસમાળા' રચીને એમણે ગુજરાતની કિમતી સેવા કરી છે અને તે વડે એમની કીર્તિ દેશપરદેશમાં પ્રસરેલી છે. પણ નવી માહિતી અને સાધનસામગ્રી મળી આવતાં, આજની દૃષ્ટિએ તે ઇતિહાસમાં અનેક ઉણપે, દેશે અને અપૂર્ણતા જણાશે. તે પણ જે પરિસ્થિતિમાં, જે જૂજ લબ્ધ સાધન પરથી, જે સમયે એમણે તે પુસ્તક તૈયાર કર્યું હતું તે લક્ષમાં લેવાય તે એનું મૂલ્ય બરાબર સમજાશે, તેમ છતાં તેમાંના અંતર્ગત ગુણેને લઈને તેની મહત્તા અને ઉપયોગ ઓછાં થનાર નથી.
એક મોટા અધિકારી તરીકે, એક લેખક અને ગ્રંથકાર તરીકે, એક મિત્ર તરીકે, એક સહસ્થ તરીકે આપણને એમનામાં અનેક ગુણની પ્રતીતિ થશે અને એમની લોકપ્રિયતાનું કારણ સમજાશે.
પણ અમારા નમ્ર અભિપ્રાયે એમનું ચિરસ્થાયી અને કાયમ ઉપયોગી કાર્ય તે “ગુજરાત વર્નાકયુલર સોસાઈટી”ની સ્થાપના છે; તે અને મુંબાઈમાં સ્થાપેલી “શ્રી ફાર્બસ ગુજરાતી સભા” એમનાં, ખરું કહીએ તે, જીવંત સ્મારક ચિહને છે.
અંતમાં આપણે કવિ સાથે ઉચ્ચારીશું કે –
એ પ્રભુ આપ તે એવાજ આપજે, શાણા રૂડા સરદાર
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦
પુસ્તકે અને તેને પરિચય. “ To educate people and then not to provide them tools to work with, is obviously a blunder, if not a crime.”
(St. Loe Strachy.)
મનહર છંદ, “ઇનામ આપીને નવા રચાવ્યા નિબંધ ડા, પુસ્તક પ્રગટ કર્યા છાપથી છપાવીને,
કવિતાને શેખ ગુજરાતમાં વિશેષ વધે, લેખન વિદ્યા વધારી નિબંધો રચાવીને; કહે દલપતરામ ધન્ય ફારબસ નામ, વખણાયે ઘણે તે વિદ્યાનાં બીજ વાવીને.”
(દલપત કાવ્ય, ભા. ૧, પૃ. ૩ર૧. ) સામાન્ય રીતે જ્ઞાનપ્રાપ્તિ, જ્ઞાન સમૃદ્ધિ અને જ્ઞાનપ્રચાર કરવામાં મહત્વનાં સાધન, શાળા અને પુસ્તકાલય, ચોપડીઓ અને છાપાં મનાય છે; આમાંના ત્રણ વિષે પાછળ કેટલીક હકીક્ત આપી છે. હવે આપણે પુસ્તકે વિષે વિચાર કરીશું.
પુસ્તક વાંચનારાઓની સંખ્યા શરૂઆતમાં થોડી હતી. નવી કેળવણી લેનાર વર્ગ હજુ ઉભું થતું હતું અને પૈસા ખરચીને પુસ્તક ખરીદનાર એવા ગૃહસ્થ તે જૂજજાજ મળી આવતા હતા. આ પરિસ્થિતિમાં સંસાઈટીના સંચાલકે એ મથાળે અવતરણમાં કહ્યું છે તેમ લોકને કેળવણી આપવી. પણ તેમને પુસ્તકે પૂરાં પાડવાં નહિ એ ગુન્હ નહિ તે કસુર છે, એ ખામી દૂર કરવા, નવાં પુસ્તક રચાવવાં ને પૂરાં પાડવાને જે ભિન્ન ભિન્ન ભાર્ગ ગ્રહણ કર્યા તેનું નિરીક્ષણ કરીશું.
Page #75
--------------------------------------------------------------------------
________________
પ્રથમ અઠવાડિક “વર્તમાન” અને માસિક “બુદ્ધિપ્રકાશ” માં પ્રગટ થયેલા તેમ છૂટા નિબંધે જન ઉપયોગી, માહિતીના લેખે ન્હાના હાના ચોપાનિયારૂપે પણ જૂજ કિંમતે વેચવાને અખતરે અજમાવાયે હતે. આમાંનાં ઘણાં ચોપાનિયાં હાલમાં ઉપલબ્ધ નથી. તેને ઉપગ તે કાળપુરતો હતે. પણ તેનાં નામો સાઈટીએ પ્રસિદ્ધ કરેલાં પુસ્તકની આખી યાદી છપાયેલી છે, તેમાં માત્ર સચવાઈ રહ્યાં છે. સને ૧૮૭૮ સુધીમાં ૮૧ પુસ્તકો બહાર પડ્યાં હતાં; તેમાં ઉપરની ટિમાં મૂકી શકાય એવાં ૨૯ ચોપાનિયાં હતાં. તેની યાદી નીચે પ્રમાણે છે૧. નિર્મળપણ વિષે. ૧૬. ચોરી વિષે. ૨. કરજ વિષે.
૧૭. વિજળી વિષે. ૩. ઘરેણાં વિષે.
૧૮. કોલેજના ફાયદા. ૪. ખેતી વિષે.
૧૯. નેટના ચલણ વિષે. પ. ઋતુ વિષે.
૨૦. લાંચ વિષે. ૬. રેશમ વિષે.
૨૧. બાલવિવાહ નિષેધક. ૭. બેડુ વિષે.
રર. કાનડા દેશ વિષે. ૮. આળસુ કરે. ૨૩. નિમકહલાલ નેકર વિષે ૯. કપાસને છોડ.
૨૪. ધંધા વિષે. ૧૦. કાઉટી.
૨૫. બોધ કથા. ૧૧. સ્ટોર્ચ પક્ષી.
૨૬. રસાયનશાસ્ત્ર. ૧૨. સાકર."
ર૭. અર્જુન ગીતા. ૧૩. તામસી છોકરે.
૨૮. ગુજરાતને નકસે. ૧૪. ક્રોધ વિષે.
૨૯. કાળા સમુદ્રને નકસે. ૧૫. અવિચાર વિષે.
પ્રસ્તુત યાદી તપાસતાં જોઈ શકાશે કે ઘણાંખરાં ચોપાનિયાં પ્રાથમિક શાળાના નિશાળીઆઓને બેધપ્રદ અને જ્ઞાનદાયક થાય એવાં અને થોડાંક જનતાને ઉપયોગી નિવડે એવાં છે. “ઋતુ વિષે” એ નામના ચોપાનિયાની પ્રત મળેલી છે, તેમાંની પ્રસ્તાવના આ લેખોના વિષે કેટલાક પ્રકાશ પાડે છે. તે પ્રસ્તાવના આ પ્રમાણે છે:
આ ગ્રંથની ઊતપતી. તારીખ બીજી ફેબરવારી સને ૧૮પર મેં રોજ ગુજરાતી વરનાક્યુલર સાઈટીની નીશાળમાં વારશીક પરીક્ષા થઈ હતી. તે વેળાએ ચાર છેકરા
Page #76
--------------------------------------------------------------------------
________________
નીબંધ લખી લાવ્યા હતા. તેમાંથી નીચે લખેલા ચાર નીબંધ એ સાઈટીને તથા જે લોક એ પરીક્ષાની વખતે હાજર હતા તેમનેં ઘણું પસંદ પડ્યાથી તથા તે નીશાળ સ્થાપે ફક્ત બે વર્ષ થએલાં તેટલામાં શીખાઉ છોકરાઓએ જે મેહેનત લેઈ હુંશીઆરી પકડી છે તે સરવે કેનેં જણાવવા તથા તેથી કરીને એ છોકરાઓનેં હુંશ વધતી જાએ એવા ઈરાદાથી એ નીબંધ છપા છે. છોકરાઓને ઘરેણાં પહેરાવ્યાથી શાં શાં જોખમ થાઅ છે તે વિશે
રૂતુ વિશે ખેતીવાડી વિશે
રેશમ વિશે.” વળી બુદ્ધિપ્રકાશના પહેલા વોલ્યુમમાં (સન ૧૮૫૪) એક જાહેર ખબર મળી આવે છે તેમાં આળસુ છેકરા વિષે, કપાસના ઝાડની વિષે, કાઉટી, સાકર વિષે, નમકહલાલ ચાકર વિષે, શીળી વિષે–વગેરે નિબંધના લેખક તરીકે મગનલાલ વખતચંદનું નામ આપેલું છે. તેમણે
વર્તમાનપત્રમાં અને બુદ્ધિપ્રકાશ'માં લેખો આપેલા તેની આ પુનરાવૃત્તિ હતી એમ સમજાય છે. તેઓ સોસાઈટીના પ્રથમ આસિ. સેક્રેટરી હતા.
આ પ્રકારનાં પુસ્તક પ્રકાશન વિષે વધુ ખુલાસો કવિ દલપતરામ સંપાદિત વિદ્યા બેધ”ની પ્રસ્તાવનામાંથી નીચે પ્રમાણે મળી આવે છે:
અહિંના લોકોને પુસ્તકના પૈસા ખરચવાની ટેવ નહોતી, માટે તેઓને રસ લાગવા સારૂ સસ્તા ભાવની નહાની નહાની ચોપડીઓ રચાવીને ફેલાવી. તે એક પાઈની કિમતથી તે રૂા. ૧) ની અંદર સુધીની કવિતામાં તથા ગદ્યમાં વાંચવા લાયક તરેહ તરેહ બાબતની ચોપડીઓ રચાવી જેથી છેક ગરીબ લોક હોય તેને પણ ચેપડી વેચાતી લેતાં કઠણ પડે નહિ.
જેમ બાળક, નહાને બહાને કળિયે પ્રથમ જમવા શીખે છે તેમજ ગુજરાતના લેકે પ્રથમ નહાની નહાની ચોપડીઓ ખરીદ કરવા શીખ્યા; તે આ સોસાઇટીના ઉદ્યોગનું ફળ છે.”
પુસ્તક પ્રકાશનની બીજી રીત ઈનામ જાહેર કરી, નિબંધ લખાવી મંગાવી અને તેમાંના ઉત્તમ લેખ પસંદ કરી તે છપાવવાની હતી. આ પ્રમાણે મળેલા અને પ્રસિદ્ધ થયેલા નિબંધેના સાલવાર કે વિષયવાર વિભાગ નહિ પાડતાં, તે નિબંધેની, લેખકવાર નામાવલી ગઠવી, અવલોકન કરવું એ વધુ સવડભર્યું થશે.
Page #77
--------------------------------------------------------------------------
________________
કડવા કણબી વિષે નિબંધ. એ તે જાણીતું છે કે કડવા કણબીની જ્ઞાતિમાં લગ્ન બાર વર્ષે માતા બેલે ત્યારે થતાં. તે માટે ઉમિયા માતા સમક્ષ ચીઠ્ઠી નાંખી, તેમાં જે તીથી આવે તે દિવસે ઘણાંખરાં લગ્ન કરી દેવામાં આવતાં. તેથી ભારે દોડધામ અને ધમાલ થઈ રહેતી, અને તે દિવસે “કડુવા કણબીને ગેર ભમે કે જે રીતે વનમાં વખૂટા પડયાથી રેઝ ભમે છે એ જ રીતે સર્વેને ઘેર ભમી વળે મેં સમેવ સમય કરાવે; ” પણ તેની અનિષ્ટ રૂઢિ એ હતી કે કદાચ ચોગ્ય વર મળી ન આવે તે કોઈ ગરીબ નાતીલાને બેલાવી, તેને પાંચ પચીસ રૂપિયા આપવાનું પરકી, તેની સાથે હાથેવાળો મેળવી ફેરા ફેરવતા. તેને બાંઘવર કહેતા એટલે કે લગ્ન થયા પછી પેલે પુરૂષ એને ઘેર ચાલ્યો જાય અને કન્યાને તેના માબાપ એ ધણી મરી ગયો છે એમ માથાબોળ નવડાવે પછી યોગ્ય સમયે તેને ઠામ બેસાડે એટલે નાતરું કરાવે; અને એ રીતે બાહ્યવર જે ન મળે તે ફુલનો દડો લાવીને મંગલફેરા ફેરવતા. ત્યાર બાદ તે ફુલના દડાને વાવ કે કુવામાં, નદી કે તળાવમાં ફેંકી દેતા અને પછી તેને બાંઘવર કન્યાની પેઠે ઠામ બેસાડતા. ' એ કુચાલ લગભગ બંધ પડ્યો છે અને તેમાં સુધારો થયો છે એ ખુશી થવા જેવું છે.
સદરહુ નિબંધમાં કતએ કડવા કણબીની ઉત્પત્તિ વર્ણવી આ ચાલ કેવી રીતે ઉપસ્થિત થયે તેની હકીક્ત આપી છે અને એ કડુ કણબી કિ ગમાર હતા તે વિષે સધરા જેસંગના દરબારમાં બનેલી પરભુદાસ પટેલના બે ભાઈઓના બબુચકડાને મુર્ખાઈની વાત કહી, જણાવ્યું છે,
કહેવાડે ચીરી કરું કેવા કે મુખ
બોલ્યાથી બહેબાકળે, હાથે સઉને સુખ.” પ્રસ્તુત વિષયને લેખકે ગદ્ય અને પદ્ય બંનેમાં વર્ણવ્યા છે અને તે બદલ સન ૧૮૫૪ માં તેને–ઉત્તમરામ પુરૂષોત્તમને–રૂ. પ૦)નું ઇનામ મળ્યું હતું. પોતાની પિછાન આપતાં તે કાવ્યના છેડે કહે છે:
“ડાલ ગાંમ મહેમદાવાદના ઉદીચ બ્રાહ્મણ તેહ આખ્યાન રચુ ઉમીયા તણું ઊતમરામ એહ ઓગણીસે અગીયારના કારતક સુદી સાર પચમી તીથી વાર ગુરૂ આખ્યાન રચ્યું એ વાર.”
Page #78
--------------------------------------------------------------------------
________________
બીજે નિબંધ ડાક્યણ વિષે છે. તે અમદાવાદના વતની અને જ્ઞાત સાઠોદરા નાગર, ખુશાલરાય સારાભાઈએ લખ્યો હતે. સર્વેયર તરીકે એમની ને કરી પંચમહાલ જીલ્લામાં હતી, ત્યાં આ વિષયની માહિતી મેળવવાની અને તપાસ કરવાની અનેક તકે એમને પ્રાપ્ત થયેલી. ગેધરાની વાક્ય પ્રસિદ્ધ છે, તેનું કારણ શોધી કાઢવા પણ પ્રયત્ન કર્યો હતો. એ માન્યતા લોકમાં કેમ ઠસી ગઈ છે તેના ખુલાસા, પ્રસ્તુત લેખમાં આપ્યા છે. સંક્ષેપમાં ડાક્યણ વિષેની ભ્રમણ અજ્ઞાની અને વહેમી લોકમાં જડ ઘાલી બેઠી હતી તે દૂર કરવા એમણે સારો શ્રમ લીધે છે. કવિ દલપતરામના “ભૂત નિબંધ” જેટલી ખ્યાતિ આ નિબંધને મળેલી નથી પણ તેનું વાચન આજે પણ ઉપકારક જણાશે. કેવા સંજોગમાં એ વિષય એમણે હાથ ધર્યો તેનું વિવેચન કરતાં, તેઓ લખે છે –
ડાક્યણપણું એ પણ એ વહેમની શાખા છે, એવું મારા શુભેચ્છક ગુરૂએ (રા. સા. ભોગીલાલભાઈએ) મને કહેલું, તે વચન ઊપર મને સંપૂર્ણ આસ્તા હતી; માટે મેં હિંમત રાખીને તપાસ કરવા માંડયો. ત્યારે તે જુદું ચાલ્યું છે, એમ માલુમ પડવા માંડ્યું. તેથી અધિક શોધ કરવા અને હિંમત વધી, ને શોધ કરતાં મારા ગુરૂએ કહેલું તે પ્રમાણે મારી ખાતરી થઈ, ત્યારે મારા મનમાં ઘણી દયા ઉત્પન્ન થઈ કે, અરેરે ! બિચારી નિરઅપરાધી સ્ત્રિયોને માથે નાદાન લોકેએ પ્રાચીન કાળથી કે અઘટિત દોષ લાગુ - કર્યો છે, ને તેથી તેમને તથા બીજા લોકોને કેટલું બધું દુઃખ છે ? ને તે દુઃખ દૂર કરવા મારી શક્તિ તે પહોંચી નથી; પણ જેવું હું સમજ્યો તેવું ઘણું લોકના સમજ્યામાં આવે તે, એ વેહેમ ધીરે ધીરે કમી થતે જાય, તે આગળ ઊપર કઈ વખતે પણ એ દુઃખ દૂર થાય, ને મારા સ્વદેશિને સુધારે થાય એમ સમજીને જેવું મને માલુમ પડેલું તેવું આ ગ્રંથકારે વિદિત કર્યું છે.”
આમ, આપણા સમાજમાંથી વહેમ અને ઢેગસેગ કાઢનાર શરૂઆતના સુધારકમાં લેખકનું નામ ગણાવું ઘટે છે. ' ત્રીજો વિષય ગુજરાતનો ઈતિહાસ છે. તે તે વખતે હાઈસ્કૂલમાં અભ્યાસ કરનાર ઑલર એદલજી ડોસાભાઈએ લખ્યા હતાં. સદરહુ નિબંધ ફોર્બસના હાથમાં આવતાં, તેઓ બહુ પ્રસન્ન થયા હતા અને પ્રથમ વર્ષના રીપોર્ટમાં જણાવ્યું હતું કે, “તે ચેપડી સારી ગુજરાતી ભાષામાં લખેલી છે માટે તે
- ડાયણ વિષે નિબંધ, પૃ. ૪૬. .
Page #79
--------------------------------------------------------------------------
________________
૪
ઝટ છપાવવી જોઇએ ” અને તેમના પછી મી. સિવડે અભિપ્રાય આપ્યા. હતા કે, “ એ ચાપડી બનાવનાર સ્કૉલર ચાગ્ય અને ઉદ્યાગી છે અને એ ચાપડી ઘણું કરીને નિશાળામાં ચલાવવા લાયક છે; અને ઘણીજ ઉપયાગી છે.”+
આ ઇતિહાસ લખવામાં લેખકે મિરાતે એહેમદીના સારાંશ મી. ડે ઈંગ્રેજીમાં છપાવેલા તે, ને ગ્રાન્ટ ડકના મરાઠાના ઇતિહાસના ઘટતા ઉપયેગ કર્યો હતો. તે પછી ગુજરાતના ઇતિહાસનું એક પુસ્તક ઇંગ્રેજીમાં એમણે સન ૧૮૯૪ માં છપાવ્યું હતું તે પણ વાચકને ઉપયાગી અને માહિતીવાળુ માલુમ પડશે. એ પુરતકમાંથી જહાંગીરે ગુજરાતના સુબા તરીકે અમદાવાદના એમના નવ માસના નિવાસ દરમિયાન જહાંગીર-નૂરજહાંનના સંયુકત નામથી સિક્કા પડાવ્યા હતા એમ પ્રથમ જાણેલું અને તે સિકકા ડૉ. જી. પી. ટેલરના સિક્કા. સંગ્રહમાં છે એવી ભાળ મળતાં, તે જોવાને અને તે પછી એમની ( ડૉ. ટેલરની ) પાસે એ વિષયને ( numismatics ) અભ્યાસ કરવાતા સુયોગ પ્રાપ્ત થયા હતા એમ અમારે કૃતનાપૂર્વક કહેવું ોઇએ.
સન ૧૮૭૮ માં તે સીટી સર્વે ખાતામાં ડેપ્યુટી કલેકટરના હોદ્દે હતા.
એવા ઉપયાગી બીજા ઐતિહાસિક વિષયા ન્હાના નિબંધરૂપે, પ્રાચીન દેશો રાન, આસિરિયા, ઈજીપ્ત, ગ્રીસ, વગેરે વિષે સોસાઈટીને ગુજરાતમાં પ્રાથમિક કેળવણીના પ્રચારક રણછેાલાલ ગીરધરદાસે લખી આપ્યા હતા. તે વિષે અમે કંઈ નહિ કહેતાં એમના જીવનચરત્રમાંથી નીચેના ફકરા ઉતારીશું:
“મીસ્તર કરટીસ અમદાવાદ હાઇસ્કૂલનાં માસ્તર તથા ગુજરાત વાઁ-કયુલર સાસાઇટીના સેક્રેટરી હતા. તેમની સલાહથી કેટલાંક પુસ્તકોનું ભાષાં– તર એ સભાને વાસ્તે કરેલું અને તે સાસાઇટીએ છપાવી પ્રસિદ્ધ કરેલાં. એ ગ્રંથાનાં નામઃ—મીસર દેશના ઇતિહાસ, (પ્રાચીન) ગ્રીસ દેશના ઇતિહાસ,. ખાખીલાન તથા આસુરી દેશના ઇતિહાસ, રામનાં રાજ્યને ઇતિહાસ, એ પુસ્તકો અસલ રેડીમાં મેડમ વીલસને કરેલાં તેનાં ગુજરાતી ભાષાંતર રણછેાડદાસે સોસાઇટીને કરી આપેલાં પણ તે બદલ કઈ રકમ સાસાઇટી પાસે લીધેલી નહીં. ''
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૫૪. - વસન્ત, વ` ૩, પૃ. ૪૧૯
Page #80
--------------------------------------------------------------------------
________________
એરણ
- “સેની વિષે નિબંધ” અને “મિયાગર ચરિત્ર” એ તે વખતે પ્રચલિત વહેમ, ખોટી માન્યતાઓ અને ભ્રમે જનતામાંથી દૂર કરવાને લખાયા હતા. સેની કસબચોર છે; અને કિમિયાગર તેની સ્પષ્ટ જળમાં અનેક ભેળા પણ લોભી મનુષ્યને ફસાવે છે, એના પુરાવા આજે પણ મળી આવશે. પણ તેમનાથી સાવધ રહેવાને, આપણે બને તેટલા તેમના કિસ્સાથી વાકેફ રહેવાની. જરૂર છે, અને તે માટે ઉપયોગી માહિતી ઉપર જણાવેલા બે નિબંધમાંથી મળી આવશે. અખા સેનીની કડીની વાત જાણીતી છે. તેની વિષે ભાગ્યેજ કોઈને વિશ્વાસ બેસે. તે શબ્દો વાપરે તે પણ સંજ્ઞાત્મક. એવા શબ્દની એક યાદી, જેને “સોનીની પારસી” કહે છે, તે પ્રસ્તુત નિબંધમાં લેખકે આપી છે. તેમાંથી નમુના તરીકે ડાક શબ્દો આપીશું – સમશા.. અર્થ. સમશા..
અથ. કણો
૧. બેડ સમાણી. . ૨.
સમાર એકલવાઈ
૩
આંગલ
વું ન ગુલ
આંગલ અથવા પરી ૧૦ કિસબાર તો સોની લોક પહેલાંથી કહેવાય છે. તેથી કહે છે કે, તેમના ઘરની બાંધણુ સામાસામી બારણાની નહિ, પણ, એક બીજાની પછીતે તેઓ દ્વર રાખતા; અને તેના પુરાવામાં પીપરડીની પળને દાખલ લેખક - ધે છે .
જે જે અમદાવાદમાં રાપરમાં દરવાજા પાસે ઊગમણી તરફ પહેલી પિલનું નામ પિયડીની પોલ કહેવાય છે. તે અસલની વાતથી એ પિલ સનીની છે, એટલે એ ઠેકાણે તેની લોકોએ મેહેલો બાંધેલો છે, જે પોતાને કિસબ.........જય નહીં. વાસ્તે નસ સેનીજ વસેલા, તેમાં પણ પાંચ ખાંચા કરેલા છે. તે કઈ કઈના ઘરનું બારણું સામાસામી રાખેલું નહીં. સઘળાં બાયણની સામે પછીતો માલંમ પડે; કારણ કે કિસબ બીજા માણસના દીઠામાં ના આવે.”
સની લોક તો ચાર આઠ વાલ કે ગદીઆણું સેનાની ધાપ મારે પણ કિમિયાગર તે બધુંય ઘરેણું હેઈઓ કરી ગયાના અનેક દાખલા મેજુદ છે.
જુઓ, સોની વિષે નિબંધ -૫, ૬૭ :
Page #81
--------------------------------------------------------------------------
________________
જ્યાં લોભી હોય ત્યાં ધુતારા કદી ભૂખે ન મરે' એ કહેવત સાચી છે. આખુંય રસાયનશાસ્ત્ર એક રીતે એ કિમિયાની શોધમાંથી ઉદ્દભવ્યું છે. આપણે તેની વિગતેમાં ઉંડા નહિ જઈએ પણ એટલું તે ચોક્કસ છે કે લોકેના વહેમ અને અજ્ઞાનતાને લાભ લઈ અનેક કપડી કિમિયાગરેએ ભોળા પુરુષોને ભરમાવી, તેમને ભક્ષ કર્યો છે. એ વહેમ ટાળવાને કિમિયા કપટ અને કિમિયાગર ચરિત્રનાં પુસ્તકે સેસાઇટીના આરંભ કાળમાં લખાયાં હતાં. કિમિયાગર ચરિત્ર એક વિદ્વાને લખી આપ્યું હતું એમ તેના મુખપૃષ્ઠ પર જણાવેલું છે, પણ લેખકનું નામ તેમાં જણાવ્યું નથી. તે ગ્રંથને અગીઆર પ્રકરણમાં વહેંચી નાંખી જૂદી જૂદી ઠગાઈની વાત લખેલી છે; અને તેને હેતુ, લેખક પ્રસ્તાવનામાં કહે છે તેમ, કિમિયાગર કેવી તદબીરથી ઠગે છે, અને કેવા કેવા હુંશીઆર લોકે પણ તેના ફાંસામાં આવી જાય છે તેના ખરેખરા બનેલા દાખલા પ્રસિદ્ધ કર્યો હોય, તે લોકોના જાણવામાં આવે, તે પછી કિમિઆગરથી ઠગાય નહિ. કિમિયા કપટ પણ એજ ધારીને નિબંધ છે અને તે “સેની વિષે નિબંધ'ના લેખક સાંકળેશ્વર આશારામે રચીને પિતે છપાવ્યો હતો. તેમના વિષે “સાઠીના સાહિત્યના. દિગ્દર્શન”માં લખ્યું છે કે – - “સ્વ. સાંકળેશ્વર જોષી ગુજરાતમાં યાંત્રિકકળામાં ઘણા નિપુણ હતા વિપળ, પળ, સેકંડ, મિનિટ, કલાક, ઘડી, તિથિ, વાર, પક્ષ, માસ, વર્ષ વગેરે ઘણુ ઘણી બાબતે બતાવતું ઘડીઆળ એમણે બનાવ્યું હતું. ધ્રાંગ્ધરામાં મિનારા પર મુકેલું ઘડીઆળ પણ એમણેજ કરેલું છે.”+
અને વધુમાં એમ જણાવીશું કે, સન ૧૮૭૬ માં ઓનરરી સભાસદ નિમવાને નયમ સામાન્ય સભાએ મંજુર કર્યું તે પછી બીજે વર્ષે સંસાઇટીએ એમને નરરી સભાસદ નીમીને માન આપ્યું હતું. $ " આટલા પરથી વાચકને એમની બુદ્ધિ શક્તિ અને કળા કૌશલ્યાને ખ્યાલ આવશે. • •
હોળીનું ધિંગાણું અને બિભત્સતા પહેલાં જેટલાં હવે નથી રહ્યા; પણ અગાઉ એ એક રંજાડનારે કુચાલ હતું અને તેની અસર પણ માડી ' + જુઓ, “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન – પૂ. ૪૦.
6 જુએ, સન ૧૮૭૬ ને રીપિટ: પૃ. ૩.
Page #82
--------------------------------------------------------------------------
Page #83
--------------------------------------------------------------------------
________________
મગનલાલ વખતચંદ,
Page #84
--------------------------------------------------------------------------
________________
૬૭
થતી હતી. ધૂળેટીને દિવસે ધૂળ, કાદવ ને રંગ ઉડાડી જે દેખાવ થઈ રહે છે, તે કાષ્ઠ રીતે શાભાસ્પદ ન જ કહેવાય. એવી તાક઼ાન મસ્તીને એક દાખલેો મગનલાલ વખતચન્દ્રે એમના હાળી વિષેના નિબંધ' માં આપ્યા છે, તે એ કાળના એક નિજજ દૃશ્ય તરીકે જોવા જેવા છેઃ—
આશરે ચારેક વરશ ઊપર માહારી જ પેાલમાં પચીસ પચીસ ત્રીશ ત્રીશ વરશના ભાઅડા તથા તેવડીજ ખાડીએ હોળી રમતાં હતાં ને એક કુવા આગળ એંઠવાડના પાંણીથી કાદવ થ હતા તે કાદવ અરા પર્શ છાંટતાં હતાં. હેવામાં એક પુરૂષ એક ખાઞઢીનું માહે લપેડવાને પકડવા ગએ એટલામાં બીજી બાઅઢીયાએ કાદવનાં કુંડા લાવીને એના ઊપર રેડાં તેથી તે, હેવા દેખાવવા માંડયા કે જાણે એને કાદવના લુગડાં પહેરાં છે. એ દાવ વાળવાને એણે એક બાયડીને પકડી તેહેના મેહામાં કાદવ ચાલવા લાગ્યા ને બીજા ભાઅડા કાદવ છાંટવા લાગ્યા. હેવામાં એ ચાર સારા માંસ ટીપ કરવાને આવ્યા તેમને દેખીને પેલા સરવે ચપાચપ નાશી ગઆ. હવે વીચાર કરેા કે હેવું કરવામાં જો લાજવાનું નહોતું ને' એ નારી ચાલ નહોતી તે તેએ શા વાસ્તે નાશી ગમ ? તે લોક તેમને શું મારેત ? ' •
r¢
વળા હાળાની ઉત્પત્તિ વિષે જૈન શાસ્ત્રામાંથી વિશેખર અને ડુલિકાની પ્રેમકથા અને તેમાંથી પરિણમતા ોગ્યના ભાગના વૃત્તાંત એમણે આપ્યા છે, તે કથા વાંચનારને નવાઈભરી લાગશે.
6
એમની ‘ કથનાવળી ' દલપતરામે તૈયાર કરેલી ૭૦૦ કહેવત સંગ્રહની સુધારાવધારા કરેલી પુનરાવૃત્તિ છે. એમણે છૂટક છૂટક લેખો વર્તમાન ’ માં અને ‘ બુદ્ધિપ્રકાશ ’ માં લખેલા તેના ઉલ્લેખ અગાડી કરવામાં આવેલા છે. એલાસિસ રીપોટ` એટલે કે સદર દિવાની અદાલતના ફેંસલા એ કાયદાનું પુસ્તક છે. પણ એમનું અગત્યનું અને કિમતી પુસ્તક તે “ અમદાવાદના ઇતિહાસ ” છે. તે પુસ્તક વિષે કમિટીએ નીચે પ્રમાણે અભિપ્રાય દર્શાવ્યા હતેાઃ—
“ એ નિબંધ શુદ્ધ ગુજરાતી ભાષામાં સારી રીતે લખાયલેા છે; તેમાં અમદાવાદ શેહેર સ્થપાયાથી ને તે ઉપર મેાગલ, મરેઠા અને ઈંગ્રેજી રાજ્ય થયાં ત્યાં સુધીના ઇતિહાસ છે. તેમાં શહેરની હાલની સ્થિતિ તથા પરાં
↑ જીએ હાળી નિબંધ, પૃ. ૩૩.
Page #85
--------------------------------------------------------------------------
________________
વિષે કહેલું છે તથા જુદી જુદી પેલો, વેપારવણજ, મુખ્ય મુખ્ય ઈમારતો, અને છેવટે મુખ્ય મુખ્ય વેપારીઓનાં નામ તથા ઈતિહાસ લખેલે છે.”
આ નિબંધ માટે લેખકને સાઈટીનું રૂ. ૧૫૦ નું ઈનામ મળ્યું હતું. આ રચવામાં બકૃત મિરાતે એહેમદીને સાર–અંગ્રેજીમાં, ગ્રાન્ટ ડફને મિરાઠાઓને ઈતિહાસ, બ્રિસ્કૃત ગુજરાતનાં શહેરે (Cities of Gujarat), તેમ વાર્તા, દંતકથા વગેરેને ઉપયોગ કર્યો હતો. પ્રાચીન ઇતિહાસ ગ્રંથમાં જે સ્થાન મિરાતે એહેમદીની પૂર્તિનું છે તે સ્થાન અર્વાચીન ઇતિહાસ ગ્રંથમાં આને પ્રાપ્ત થયેલું છે. પાંચ વર્ષ પર “ગુજરાતનું પાટનગર અમદાવાદ” નામનું એક કિમતી પુસ્તક બહાર પડેલું છે, તેમ છતાં એક પ્રારંભ ગ્રંથ તરીકે આનું મૂલ્ય છે જ; અને તેને લાભ હમેશ લેવાતે રહેશે, એવું તે માહિતીપૂર્ણ અને કિંમતી છે.
એમણે રચેલે ગેડને રાસડે પણ એમના ઐતિહાસિક શેખના સાક્ષીરૂપ છે. તેમાં ગેડડે અમદાવાદ લીધું તે વખતનું વર્ણન છે. એક મહત્વના બનાવની નોંધ પુરતે તે રાસડે ઉપયોગી છે અને તેની પ્રત અપ્રાપ્ય હોવાથી વાચકના આનન્દ ખાતર તે આખોય અહિં ઉતારીએ છીએ
ગાડડને રાસડે.
ગરબાની રે માતા સરસ્વતી પાયે લાગુ રે, કર જોડીને આગના માગુરે; અમદાવાદ ગાડર્ડ આરે, સાથે વિલાયતી ફેજ લાવ્યો. વાલો મારે પીવાલો હવે આવ્યો રે, તે તે જગમાં ડંકો વગાડે
વાલે મારે પીવાલો હવે આરે. ૧. અમદાવાદ શી રીતે લીધુ રે, પછી તે કેનેં શું કીધરે. હું કહું છું એ સર્વ વાતરે, એ તે થયો છે મહા ઊતપાત.
વાલે માહારે છે તે તે જગમાં છે વાલે. ૨, લેસલી સાહેબ જબ મરીયે રે, તેની જગાએ ગાડર્ડ ચઢી રે; એને બહાદુરીનાં કામ કીધાં રે, લડાઈ જીતીને જન્મ લીધા.
વાલો મહારે તે તે જગમાં વાલે. ૩,
Page #86
--------------------------------------------------------------------------
________________
પાહ્યરી સરકારે વધારી રે, જનરેલની જ આલી રે; દેખાડી બડી બહાદુરી રે, એ તે મારે તેની તરવારી. - વાલે માહારે છે તે તે જગમાં વાલા. ૪ રાઘાબા પેશવા સઊ જાંણે રે, પેશવાઈ લેવાને માહાલે રે; તેથી મોટી લડઈ ચાલે રે, વાલે ટોપીવાલો એની વારે.
* વાલે મારે છે તે જગમાં છે વાલા. ૫. તે માટે ગાડર્ડ આવ્યો તે રે, ભાંજગડ મરેઠાથી કરતે રે; શહેર સુરત પાસે પડે તે રે, ત્યાંહાં રાઘુબા આવીને તે. -
વાલો મારે છે તે જગમાં છે વાલે. ૬. સરકાર મુબઈના હુકમથી રે, સલ્હા કીધી ફતેસીંગથી રે; સને સતસેને એશીરે, જાનેવારી તારીખ છવીશી.
વાલો મારે છે તે જગમાં છે વાલો. આ ગાયકવાડે કંપનીને રે, દક્ષિણ મુલક તાપને રે; અઠાવીશી નામ પ્રસિદ્ધ રે, શેહેર સુરતને ભાગ દીધ.
| વાલો મારે છે તે તે જગમાં છે વાલે. ૮. ફતેસીંગે વચન વળી દીધુ રે, ઘેડા ત્રીસેપેસનું ખાધું પીધું રે; અંગરેજના ઘડા તે જાણો રે, ગાડર્ડ બહાદુર કહેવાણા.
વાલે મારે તે તે જગમાં છે વાલે. ૯. ગાડડે વચન ત્યાંહાં દીધુ રે, અપાવવું જઈને સીધું રે; ડભાઈ અમદાવાદ જાણે રે, તેમાં ભાગ હતે પેશવાને.
વાલે મારે છે તે તે જગમાં | વાલ. ૧૦. ગાડડે હલાં કીધી રે, ઘેરે ઘાલી ડાઈ લીધી રે; તેની કુચી ફારબસને દીધી રે, દીશા પકડી અમદાવાદ શીધી,
વાલે મારે છે તે તે જગમાં છે વાલે. ૧૧. સંવત અઢારસે જાણે રે, ઊપર છત્રીસ પ્રમાણે રે; મહા મહીનાની ઊજલ પક્ષ રે, ભેટુ રાજનગર છઠ દીવશે.
વાલે મારે છે તે તે જગમાં II વાલે. ૧૨. . આવી અમદાવાદ અડી રે, શાહીભીખણ ઊપર પડીયો રે;. તાપે ગાડડું ભરી રે, થઈ ખાનજહાં સાંમી ઝાઝડી.
'' વાલો મારે છે તે તે જગમાં | વાલે. ૧૩,
Page #87
--------------------------------------------------------------------------
________________
૦
પેશવઈ સરસુએ જા...! રે, અમદાવાદમાં વખાંણા રે; બાપજી પતિ તેનું નાંમ રે, લઢવાને" કરે ધુમધાંમ, વાલા મારા ॥ તે તેા જગમાં । વાલા. ગાડડે કહેવા માકલીયુ રે, બાપજીને તે માણસ મલીયુ રે; તુમે શરણુ આવા ગાને રે, નહી તે સામે થાવ બહાદરને, વાલા મારા ! તે તેા જગમાં || વાલા. પંડીત આપજી ઊત્તર વાળે રે, માહારૂ કશુએ ન ચાલે રે; લશકર માહારૂ બહુ તાણે રે, તેઊને સમજાવું જે માને, વાલા મારા ॥ તે તે! જગમાં ।। વાલે.
૧૪.
૧૫.
૧૬.
૧૯.
ગાડડે વાત વીચારી રે, દસ્તુર મરેઠાની જાણી રે; એ તો ભાળવ્યાની નીશાંની રે, આઠમે ગાડ` ફાજ તાંણી, વાલા મારા । તે તે! જગમાં ।। વાલે.. વળી છત્રીસ વાજી વાજે રે, આકાશ ભલી પેરે ગાજે રે, કાયરનાં હઠિયાં ભાગે રે, સુરાને સુરાતમ જાગે, વાલા મારા ॥ તે તે જગમાં ।। વાલા. છ હજાર આરબ તાજા રે, દોયસેહે સથી અસ્વાર જાઝારે; વળી વાજે મરેઠી વાજા રે, પણ નહી રહી પડીતની માઝા, વાલા મારા ॥ તે તે જગમાં ।। વાલે. ખીજી પાયલ બહુ જાણા રે, આવ્યા લેઇ ધનુશ્ય ખાણેા રે; માણેક બુરજે ચડાવી તાપા રે, ધર વાશી માંહી પેઠા લેાકેા, વાલા મારા ॥ તે તે! જગમાં / વાલે. સુદી આઠમ અપાર વેળા રે, ગાડડે ચલાવ્યા ગાળા રે; અમદાવાદના કોટ ડેાલ્યા રે, ખાંનજહાં આગળ કાટ તેાડયા, વાલા મારે! ॥ તે તે! જગમાં || વાલા. માહા સુદી દશમી જાણા રે, રાય પડતાં કોટ તે પાડા રે; ચાકી કરી વાહાણા વાહાણા રે, ખીજે દી થયા લાક હેરાં, વાલા મારા ! તે તે જગમાં ॥ વાલે. હાર્ટલી સાહેબ માહા બળીયા રે, ઊંચા લોકની કપુથી ચલીયા રે; કકીયારા કરતા પડયા રે, મરણીયા થઇને અડીયા રે,
૨૧.
રર.
વાલા મારા ॥ તે તેા જગમાં || વાલો. ૨૩.
૧૭.
૧૮.
૨૦.
Page #88
--------------------------------------------------------------------------
________________
et
કેઈમરીયાને કઈ પડીયા રે, કેઈ નાઠાને કેઈ અડીયા રે; કેઈ ઊભા કેઈ વહીયા રે, પણ બાપને બહુ નડીયા,
વાલે મારે છે તેં તે જગમાં છે વાલે. ૨૪. તરવાર સમળીયો ફરતી રે, એક કેળી તેને કરતી રે; જાણે વીજલીયો ઝબુકતી,
વાલો મારે છે તે તે જગમાં II વાલો. ૨૫. ચાલે ગેળા તે બહુ ઘુઘાટે રે, બીહીકણુની છાતી ફાટે રે; થયું જુથ તે દહાડે ને રાતે રે, ચાલ્યુ સુબાનું નહી કઈ વાતે,
- વાલો મારે તે તે જગમાં || વાલે. ૨૬. એક હજાર માણસ પડીયાં રે, પણ બહાદુરીથી બહુ લડીયાં રે; પંડીતના કાંઈ ન ચલી રે, વળી એકસેવીસ જાંગળીયાં,
| વાલ મારે તે તે જગમાં || વાલે. ૨૭. એકાદશી વહાણે પેડે રે, આવી ભદરમાં બેઠે રે; ચડ્યો વાવટો ફરફરૂ ફરકે રે, ગાડર્ડનું હઈયું બહુ હરખે,
વાલે મારો | તેં તે જગમાં | વાલે. ૨૮. ગાડ!મેં પેઠે જાણે રે, ત્યારે બાપુજી ઘણો ઘભરાણે રે; વિચારો વખત હવે મારે, ખાનપુર દરવાજેથી નાઠે,
વાલે મારે છે તે તે જેગમાં જે વાલે. ૨૯. સેહેર લૂટવા માટે ફરિયે રે, તીન દીન પીછે બંધ કર્યો રે; રહીયસે તુમ મત ડરીયો રે, હે ગાડડે હુકમ કરિયો,
| વાલો મારો ! તેં તે જગમાં છે વાલો. ૩૦. ફોજ ચાલી હવે દસદસરે, લાલચનેં પડીયા છે વશ રે; વળી જાંગલા લોક વિશેસરે, વિલાયત તેને દેશ,
વાલો મારે છે તે તે જગમાં || વાલે. ૩૧. આ વાત નગરશેઠ જાણે રે, કાઇ સેખ મેંહમદ સાલે રે; મીરજાં અબુ પાછઈ દીવાન રે, ગયા ગાડડને મળવાને,
| વાલો મારે છે તે તે જગમાં છે વાલે. ૩રગાડર્ડનેં વિનંતી કીધી રે, નુકશાન ઘણું લુટાથી રે; ત્યારે ગાડર્ડ દીયે જવાપરે, હઈયાનું ખોલીનેં પાપ,
- વાલે ભારે છે તેં તે. જગમાં | વાલો. ૩૩.
Page #89
--------------------------------------------------------------------------
________________
હેવી બીક હતી જે તેમને રે, શા માટે ન નમીયા અમને રે; નહી રદ કરી હુકમને રે, અમારાં કરીયાં તે તે તેમને, - . :: વાલો મારે મ તે જંગમાં વાલો. ૩૪. નિયુશા નગર શેઈએ રે, ધીમે રહી ઊતર દીયે રે . રક્ષણ કરવું બાપજીએ રે, કેમ નમકહરામ થઈએ,
વેલો મારે તે તે જગમાં વાલે. ૩૫. ન્યાયે કરી વાત વિચારી રે, ગાડર્વે વ્યાજબી જાણી રે; સજનની વીનતી માંની રે, સર્વ ફેજને પાછી તાણી,
વાલે મારે છે તે તે જગમાં છે વાલે. ૩૬. અમદાવાદ એ રીતે લીધુ રે, લેઇનેં ફતેસંધને દીધું રે; દિીન બાર મુકાંમજ કીધુ રે, જે કામ હતુ તે સીધું,
- વાલે મારે છે તે તે જગમાં || વાલે. ૩૭. પછી વાત એવી સુણ તારે, સૌધીઆ હુલકર આવતા રે; ઘેડુ વીસ હજાર લાવતા રે, સુણ ગાડર્ડ ઈહાંથી ચાલતા,
: વાલો મારે છે તેં તે જગમાં વાલે. ૩૮. જહાં સીધીઓ હુલકર પડી રે, જઈ બેરેદે ગાડડ અહી રે; ખબર દુશમનને તે પડી રે, ત્યાંહાંથી ઊપડી દુશમન ચલીઓ, - વાલે મારે છે તે તે જગમાં ઈ વાલે. ૩૯ એણી રીતે આ સરકારે રે, બાપજી પંડિતને વારે રે લેઈ સેહેર પંડીત નસાડે રે, પછી દીધુ લીધુ ગાયકવાડે,
* વાલે મારે છે તે તે જગમાં | વાલો. ૪૦. દસ વરસ લગે તે ચાલ્યું રે, ગાયકવાડી તાબે માહાલ્યુ રે; તસ સુબાએ રાજ્ય તે પાલ્યું રે, પેશવાએ પાછું હાથ ઝાલ્યું,
- વાલે મારે છે તે તે જગમાં છે વાલે. ૪૧. સંવત. ઓગણીસે સાતે રે, રસ્ત્રી વાત તે બહુ ઊલાસે રે; હવે ગાડર્ડ પુને જસે રે, તમે સાંભલે કહે સીંહ રાશે રે,
વાલો મારે શ તે તે જગમાં # વાલે. ૪ર. - ( સમાસ ) . .
Page #90
--------------------------------------------------------------------------
________________
c3
સોસાઇટીના તેઓ પહેલા આસિ. સેક્રેટરી હતા. સિવર્ડ સાહેબના ગયા પછી સોસાઈટીનો ચાર્જ રા. સા. ભોગીલાલભાઇએ લીધેલો અને સન ૧૮૫૩ માં તેમની બદલી થતાં કેટલેક વખત સોસાઈટીનું બધું તંત્ર તેમના હસ્તક રહ્યું હતું. તે પછી સરકારી નોકરી મળતાં તેમણે સંસાઈટી છેડેલી; પણ તેના કામકાજમાં કાયમ રસ લેતા. સન ૧૮૫૭માં તેઓ મ્યુનિસિપલ કમિશ્નરના સેક્રેટરી તરીકે હતા અને સન ૧૮૬૪ માં “બુદ્ધિપ્રકાશ'માંની નોંધ પરથી જણાય છે કે તેઓ વિમા કંપનીના મેનેજર નિમાયા હતા.
શરૂઆતના વર્ષોમાં જ્યારે મુશ્કેલીઓ અનેક હતી ત્યારે સોસાઈટીને સ્થિર ટકાવી રાખવામાં એમની સેવા વિસરાય એવી નથી અને કલમથી પણ તેઓ લોકને બોધ આપવાને સુધારવા યથાશક્તિ પ્રયાસ કરતા રહેતા. અને “અમદાવાદને ઇતિહાસ” એ પુસ્તક તે એમની કાયમ યાદગીરી છે.
પણ આ સઘળા લેખકોમાં અગ્રસ્થાને બિરાજે અને જેમની સાહિત્ય સેવા સોસાઈટીનું ગૌરવ વધારનારી તેમ દેશનું હિત સાધક, કલ્યાણકારી હતી, એવા કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ હતા. જમાને જમાને યુગપ્રવર્તક મહાપુરુષો પાકે છે એમાંના તેઓ એક હતા. એમના વિષે એક જુદું જ પ્રકરણ આવવાનું છે એટલે અહિં વધુ નહિ લખતાં, એમના ગ્રંથનું અવલોકન હાથ ધરીશું; અને તેમાં પ્રથમ એમના ગદ્ય લેખો તપાસીશું.
“ભૂત નિબંધ' એ એમની પહેલી કૃતિ હતી. તે વિષે એમણે જણાવ્યું છે કે (સન ૧૮૫૯) પહેલા વર્ષમાં કમિટીએ એ “ઠરાવ છપાવીને પ્રગટ કરે કે ભૂતપ્રેતને વેહેમ મનમાં પેસે છે તે શું હશે અને એ કાઢવાને વાસ્તુ શા શા ઉપાય કરે છે તે વિષે નિબંધ રચાવવાની જાહેર ખબર છપાવવી અને તે વિશે લખાઈ આવેલા નિબંધમાંથી સૈથી સરસ માલમ પડે તેના લખનારને રૂ. ૧૫૦) નું ઈનામ આપવું. તે ઉપરથી ત્રણ નિબંધ લખાઇને આવ્યા હતા. તેમાંથી દલપતરામ ડાહ્યાભાઈને નિબંધ કમિટીને પસંદ પડયાથી તે ઈનામ તેમને આપ્યું; અને એ. કે. ફારબસ સાહેબે એ પુસ્તકને અંગ્રેજીમાં તરજુ કરીને બોમ્બે ગેઝીટ પ્રેસમાં છપાવ્ય; અને તે ઉપરથી દીલીની એક મંડળીએ ઉરદુમાં તરજુમો કરીને ત્યાં છીએ."*
» “બુદ્ધિપ્રકાશ', વર્ષ ૧૮૭૮-પૃ. ૧૨. * જુએ, સન ૧૮૫૪ અને પપ ને રીપોર્ટ. પ્ર. ૧૨..)
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૪
આના અનુસંધાનમાં બીજા વર્ષના સાઈટીના રીપેટમાં દર્શાવેલો અભિપ્રાય કિમતી અને જાણવા જેવી થશે
“ The first work, the Bhut Nibandh, has met with very marked approbation, not only on account of the purity and vigour of the language, but that it is also written in a spirit of freedom of opinion and defiance of prejudice ( rarely met with, and therefore the more highly to be prized, in bringing to light the darkness of National superstition. ")*
કેળવણીને પ્રચાર થતાની સાથે જનતામાંથી ભૂત, પ્રેત, ડાક્યણ,પિશાચ વગેરે વિષેના વહેમ અને મૂર્ખાઇભયાં વિચારે દૂર થવા પામ્યા છે, જે કે કહેવું જોઈએ કે તેને સદંતર નાશ થય નથી. અદ્યાપિ એવા ઘણા પુરુષ મળી આવશે કે જેઓ અંધારી રાત્રે સ્મશાનમાં જતા હશે. અમુક ઘરમાં ભૂતને નિવાસ છે એવી ભ્રમણાથી તેને ત્યજી દેશે, અથવા આંબલી અને વડના ઝાડમાં ભૂતાવળ વસે છે, તેથી તેની નજદિક જતાં અચકાશે એટલું જ નહિ પણ અવારનવાર વર્તમાનપત્રોમાં અજ્ઞાન અને નબળા મનનાં મનુષ્ય ભુવા અને મંત્રજંત્રની સિદ્ધિવાળા જતિના કેવળ ભોગ થઈ પડેલાના દાખલાઓ આપણે હજી પણ વાંચીએ છીએ, ત્યારે એ સમયે શી સ્થિતિ હશે તેને માત્ર ક્યાસ કરે બસ થશે. ઘોર અજ્ઞાનતા અને વહેમભર્યું લોકજીવન ખાસ લક્ષમાં લઈને જ કમિટી આ વિષયને પ્રથમ પસંદ કરવા પ્રેરાઈ હશે.
તેને પુરેપુરે ખ્યાલ આવવા વાચકે તે નિબંધ સાવંત વાંચ ઘટે છે; તે સમયનું લોકમાનસ સમજવાને એ ઉપયોગી છે; પરંતુ કવિશ્રીએ પિતાનું દષ્ટિબિન્દુ વ્યક્ત કરતાં કેટલીક હકીકત પ્રસ્તાવનામાં સેંધી છે તે એ વિષયને પરિચય કરવામાં થેડેક અંશે સહાયભૂત થશે; તેથી ઉપયુક્ત ભાગ નીચે ઉતારીએ છીએ.
“ભૂતભ્રમ ઉત્પત્તિ ૧. ભ્રમ ધન સત્યવાર્તા ૨. ભ્રમ છેદન વર્તમાન ઉપાય ૩. ભૂતભ્રમાદિક વાત વિસ્તાર ૪. એવા નામથી પ્રકરણ ૪ને આરંભ કરીશ. તેમાં મારા મનને અભિપ્રાય એ છે કે, મેં પ્રથમ બાળપણથી
* Report of the G. V. Society for the year 1850, page 8.
Page #92
--------------------------------------------------------------------------
________________
કરમકાંડના ગ્રંથ સહિત સામવેદને અભ્યાસ કરે છે. તથા કાંઈક પુરાણ વ્યાકરણે ભણવાથી વાંચવામાં તથા સાંભળવામાં આવ્યાં છે. તે શાસ્ત્રમાં ભૂતની વાતે ઘણિયો આવે છે. તથા મુસલમાનના શાસ્ત્રોમાં પણ એ ભૂતને શેતાન કહે છે, તથા ખ્રીસ્તીશાસ્ત્રમાં પણ તેને મલીન દેવ કહે છે, પણ તેમાં એટલો ફરક પડે છે, જે હિંદુ લકે કહે છે, કે માણસને જીવ મરીને ભૂત થાય છે. અને મુસલમાન તથા ખીસ્તીધર્મવાળા કહે છે કે, શેતાન શ્રષ્ટીથી પહેલો હતું, અને ત્યારપછી જીવ ઉત્પન્ન થયે છે, અને સારા મુસલમાને કહે છે, કે સારા માણસને શેતાન નાશ પામે છે. અને ભ્રષ્ટ માણસને શેતાન (ભૂત) થાય છે. વળી જૈનધર્મવાળા તે ભૂતને કુતહળદેવ કહે છે, તે માટે એ વેદ આદિક શાસ્ત્રની વાતે જુઠી, એવું હું નથી કહેતો પણ જેમ એ શાસ્ત્રમાં લખ્યું છે, કે માણસ સ્વર્ગમાં જઈને પાછાં આવતાં, તથા સ્વર્ગના દેવતા માણસ પાસે આવતા, એવી વાતે અસલ થતી હશે. પણ આજના સમયમાં એવી વાત માનવા લાયક નથી. તથા તે શાસ્ત્રોમાં લખ્યું છે, કે મંત્રથી આવું કામ થાય, તથા બાણ ચાલે તે અશલ થતું હશે. પણ આજ તે કેવળ પરમેશ્વરના નામને મંત્ર તે મુવા પછી જીવનું કલ્યાણ કરે, પણ બીજી રીતના મંત્રજંત્ર સિદ્ધ થતા નથી. અને જે સમે હનુમાનજી પ્રત્યક્ષ હતા. તે સમે તે સારા માણસોને તથા નરસાં માણસને જોવામાં આવ્યાં હશે. પણ આજ કઈ કહે છે, કે હનુમાનજી મારા શરીરમાં આવીને ધૂણે છે, એવી વાત કઈ દિવસ અમારા માનવામાં આવતી નથી. કેમકે શાસ્ત્રમાં કઈ ઠેકાણે એવો લેખ નથી, કે હનુમાનજી માણસમાં પેશીને ધૂણશે, અને તે હનુમાનજી સદાકાળ રામચંદ્રજીની સેવામાં રહે છે. ત્યાંહાંથી નવરા ક્યારે થાય, જે માણસમાં પેશીને ધૂણે. તેમજ ભૂત આદિક દેવ ભૂતલોકમાં રહે છે, તે અશલ પૃથ્વી પર આવતા હશે, પણ આજ કઈ કહે છે, કે મેં ભૂત નજરે દીઠું, તથા કઈ કહે છે, મારા શરીરમાં ભૂત આવે છે. એવી વાત મનાતી નથી, કેમકે અમારે ભૂત નજરે જોવાની ઈચ્છા ઘણું હતી. અને કોઈ કહે કે અહિયાંથી વશ ગાઊ ઊપર ફલાણે ઠેકાણે ભૂત રહે છે, તે તે જોવા સારૂ ત્યાંહાં જવું, એવો અમારે સ્વભાવ હતા. એ રીતે વર્ષ ૨૮ ની અવસ્થા અમારી થઈ, પણ એ ભૂત આદિકની વાત સાચી જોવામાં કોઈ ઠેકાણે આવી નહીં. તથા મંત્રશાસ્ત્ર જે મંત્ર મહાદધી શારદા તીલક તથા રુદ્રયામલ તેને અભ્યાસ મારી ઘણી પહેડીઓથી ચાલી આવે છે, તે મંત્રના પ્રયોગ તથા બીજા કેટલાએક પ્રકારના મંત્ર સાધવા સારૂ કાળી
Page #93
--------------------------------------------------------------------------
________________
હજુ
ચોદશની રાતે તથા ગ્રહણ વેળાયે કોઈ જતીના પ્રસંગથી મેં પ્રથમ ધૃણાએક ઊપાય કરયા હતા. તેમાં કેટલાએક તા માઢેથી કહેવા લાયક તથા લખવા લાયક નથી, પછી સ્વામીનારાયણના સાધુના સંગ થયાથી કેવળ જ્વના કલ્યાણને અર્થે વેદના મંત્ર વિના ખી મલીન મંત્રજંત્ર આદિકના વિસ્વાસ ગયા. પછી તે ઊપાય પણ પડયા મુક્યા. અને એ મંત્ર આદિકમાં કાંઈ સારાંશ પણ દીઠું નહી, એ પ્રયાગની રીત આ ચાપડીમાં આગળ ત્રીજા પ્રકરણમાં થેાડીએક લખીશ. પણ મંત્ર પ્રગટ લખવાની ઈચ્છા મારી નથી. અને કેટલાએક યાવની મત્ર તથા ઔધ મંત્ર લખવા લાયક હશે તે લખીશ, પણ એમ જાણવું કે, કોઈ મંત્રથી દીકરા તથા દીકરી ઊત્પન્ન થાય અથવા મીલકત ઉત્પન્ન થાય, કે મ`ત્રથી શત્રુ મરે, એવી વાત આજની વેળામાં જરૂર માનવી નહી. કેમકે અમે સર્વે પ્રકાર કરી જોયા છે, પણ કાંઈ થયું નહિ. અને એ ભૂતના ભ્રમથી તથા એ મંત્રના ભ્રમથી ક્રેટલાએક ભાળાં માણસાના જીવ ટળી જાય છે, તથા ઊનમાધ્ના રાગ થઈને ધણુ દુઃખ પામીને હેરાન થતે મરી પણ જાય છે. તે માટે એવા ભેાળા માણસાના જીવના ગાર થવા સારૂ તથા તેમના સુખ સારૂ આ ગ્રંથ હું બનાવું છું. તે ગ્રંથ વાંચવાથી તથા સાંભળીને વિચારથી ભૂત આદિકનો ભ્રમ લોકોને મટશે. એવી ઇચ્છાથી આ ગ્રંથનું નામ ભૂતાદિક ભ્રમભજન એવું હરાવ્યું છે.”×
બીજો એવા નામી નિબંધ તે “જ્ઞાતિ વિષે” છે. મૂળ ચાર જ્ઞાતિમાંથી ચેારાશી અને તેમાંથી સેકડા કેમ થવા પામી તેનાં કારણેા, સ્થળ પરત્વે, ધંધા પરત્વે, મતમતાંતરને લઇને ધાળ–એકડા–ના પરિણામે માલુમ પડે છે; પણ તેની અસર સમાજપર નુકશાનકારક નિવડી છે એટલુંજ નહિ પણ દેશની પ્રગતિ અને સુધારામાં વિાધક અને અંતરાયરૂપ થઇ પડી છે. અત્યારે તેનાં બંધને શિથિલ થયાં છે; પણ તે તેાડે જ જનતાના છૂટકારા છે.
સરકાર તરફથી એમ્બે ગેઝીટીઅર વે. હું ગુજરાતી જ્ઞાતિઓ વિષે Gujarati Hindu Population, અને મી. એન્થેાવનનાં મુંબાઇ ઈલાકાની નાતજાતા વિષે ત્રણ ભાગે પ્રસિદ્ધ થતાં આપણને એ વિષય પર જાણવા જેવી ઘણી માહિતી પ્રાપ્ત થયલી છે; પણ સન ૧૮૫૨ માં પ્રસ્તુત નિબંધ કવીશ્વરે રચ્યા ત્યારે એવાં સાધુને છૂટાંછવાયાં, વિખરાયલાં અને ખૂજાજ હતાં, અને અત્યારે પણ એ નિબંધ વાંચતાં આપણને કેટલીક
* ભૂત નિબંધ-પ્રસ્તાવના.
Page #94
--------------------------------------------------------------------------
________________
વિશેષ હકીકત પ્રાપ્ત થશે, તે પરથી જોઈ શકાશે કે લેખકનું વાંચન અને અભ્યાસ કેટલે બધે અને બારીક હતો. * નિબંધને ચાર વિભાગમાં વહેંચી નાંખ્યો છે. જ્ઞાત્યુત્પત્તિ (૧), જ્ઞાતિભેદ (૨), જ્ઞાત્યાચાર (૩), જ્ઞાતિઓનાં લાભ (૪). એમાંના મુદ્દાની ચર્ચામાં અમે નહિ ઉતરીએ, પણ ગ્રંથના તારતમ્યરૂપ શરૂઆતમાં પ્રાર્થના કરી છે તેમાંના સારને ભાગ, પ્રબંધક હોઈને આપીશું–
જે પરમેશ્વરે આ જગતમાં સઘળાં માણસોને સરખાં બનાવીને તેઓને રહેવા સારૂ એકજે પૃથ્વી બનાવી, તેઓને પ્રકાશ કરવા એકજ સૂર્ય કીધો, ખાવા સારૂ સૌને એક સરખું અન્ન, અને પીવાને એકજ પાણી બનાવ્યું છે, અને સઘળાં માણસો ઉપર જેની સરખીજ દયા છે, એવા. પરમેશ્વરની પ્રાર્થના કરીને હું એટલું માગું છું કે, આ હિંદુસ્તાનમાં લડાઈ તથા વેહેમ વગેરે કારણોથી જૂદી જૂદી અસંખ્યાત ના બંધાઈ છે, કે જેનાં સાબેતીવાળાં ઉદાહરણ હું આગળ લખીશ. તેમાં વળી એક બીજાના ઘરનું પાણી પીવાથી; તથા અન્ન જમવાથી વટલાવા વગેરેના વેહેમ પેઠેલા છે, તે એવા કે હિંદુના કેઈ પણ શાસ્ત્રમાં તે વાત લખેલી નહિ, ફક્ત માણસોએ કરેલા બંદોબસ્ત, કે જેમ વડનગરા નાગર, વિસનગરા નાગરથી વટલાય છે. અને વળી કેટલાએક અજ્ઞાનીઓ એમ સમજે છે કે આ જૂદી જૂદી નાતના બંદોબસ્ત પરમેશ્વરે બાંધ્યા છે, વાતે એક નાતને બ્રાહ્મણ બીજી નાતના બ્રાહ્મણને ઘેર જમે છે તે પરમેશ્વરને ગુન્હેગાર થાય, અને પાપી કહેવાય; ઇત્યાદિ ભ્રમણા મારા સ્વદેશી લોકોમાં ઘણી વધી ગઈ છે, તેથી પરદેશ જવા વગેરેમાં ઘણું હરકતે થાય છે, અને ધંધા રોજગાર સારી પેઠે ચાલી શકતા નથી, લેકે નિર્ધન થાય છે, વાસ્તે તેઓનું કલ્યાણ ઈચ્છીને આ ચોપડી હું લખું છું. તે વાંચીને મારા દેશી મિત્રોનો વહેમ જાય, અને આ લોકમાં તથા પરલોકમાં સુખી રહેવાને સાચો ઉપાય શોધી કાઢે.”
- ત્રીજો વિષય બાળલગ્ન વિષે હતે. તે માટે બે ઉમેદવારના નિબંધ મળ્યા હતા, કવિ દલપતરામ અને સાંકળેશ્વર આશારામ જોશી તરફથી; અને બંનેના નિયમ લાયક જણાયાથી ઈનામની રકમ સરખે ભાગે, એટલે રૂ. ૭૫, રૂા. ૭૫ દરેકને વહેંચી આપવામાં આવી હતી. સાંકળેશ્વર આશારામ, જેમના સની નિબંધ વિષે અને કિમિયાકપટ નિબંધ વિષે અગાઉ લખેલું છે, તેમને નિબંધ જોવામાં આવ્યો નથી, શારદા એક્ટ પઅર થયા
Page #95
--------------------------------------------------------------------------
________________
પછી એ આપત્તિ દૂર થઈ છે એમ આપણે કહી શકીએ; પણ તે કાળે એનાં અનિષ્ટ પરિણામે ઝાઝાં હતાં; તેમાં વહુઆરેને જે હાડમારી અને વિપત્તિઓ વેઠવી પડતી તે વર્ણવી જાય એમ નથી. વહુના દુઃખ સમજવાને આપણે એકાદ પ્રાચીન લોકગીત સાંભળવું જોઈએ –
“મારી રે સાસુ એવી તે ધૂતારી જે; દહાડે દળાવે ને રાતડિયે ખંડાવે ; પાછલે તે પરેટિંયે પાછું મેકલે.
મારી માતાને આંગણ લીમડી તેની શીતળ આપે છાંય જે
એ માતા કેમ વીસરે ? મારી સાસુને આંગણ બેરડી તેના કાંટા વાગે પાય જે–
એ સાસુ કેમ સાંભરે.” કવિશ્રીએ પ્રસ્તુત નિબંધ ત્રણ પ્રકરણમાં વહેંચી નાંખે છે, પહેલા પ્રકરણમાં બાળ વિવાહનાં ફળ વર્ણવ્યા છે અને બીજામાં બાળવિવાહનાં કારણે દર્શાવ્યાં છે અને ત્રીજું પ્રકરણ બાળેઢાભ્યાસનું છે. પહેલા બે પ્રકરણને પ્રથમ ભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનું “બાળવિવાહ નિબંધ’ એવું નામ રાખ્યું છે, જ્યારે ત્રીજું એટલે કે છેલ્લું પ્રકરણ બાળઢાભ્યાસ પ્રકરણ એ નામથી છૂટું છપાવ્યું છે અને તેમને વિષય નીચે પ્રમાણે બતાવ્યો છે –
“મેં નાનપણમાં પરણાવ્યાથી તે છોડીને ઘરધંધે શિખવા વગેરેની ફિકર પેસે છે, તથા વાર તહેવારે સાસરે જવું પડે છે, તેથી તેને ભણવાને અભ્યાસ સારી પેઠે ચાલતું નથી, નેં જ્યારે વિદ્યા અભ્યાસ થઈ શકતું નથી; ત્યારે નજર બાંધવી, રેણુ ચીરવું, એવા વહેમના અભ્યાસ, તથા ફટાણું કુટણું ગાવાને અભ્યાસ, તથા અવલચંડીપણું વગેરે બેવકુફીને અભ્યાસ ચાલે છે. મેં ઘણું કરીને કુસંપથી લડાઈ ટામાં તેના દહાડા જાય છે, ભાટે નાનપણમાં કેવી કેવી ચોપડિય છેડિયે ભણવી જોઈએ, તેનું
+ (જુઓ “વહુ” પર નિબંધ, રા. ચતુરભાઈ શંકરભાઈ પટેલ.)
Page #96
--------------------------------------------------------------------------
________________
વિસ્તારથી વરણન કરીને આ મારા દીલમાં પ્રેરણા કરશે, તેવા બનાવીશ. ”§
6
૯૯
નિબંધ મારી યુદ્ધિ પ્રમાણે પરમેશ્વર જેવી
આ પછીનાં ત્રણ પુસ્તકા તે ‘ બુદ્ધિપ્રકાશ’ માં છૂટક પ્રસિદ્ધ થયેલા લેખાના સંગ્રહ છે. અને તે લોકાને સસ્તી કિંમતે વાંચન પૂરું પાડવાને ચેાજવામાં આવ્યા હતા.
વિદ્યાએધ ” માં શ્રી રણછેાડભાઈ ઉદયરામ, મનઃસુખરામ સુરજરામ, રાવસાહેક્ષ ભાગીલાલ પ્રાણવલ્લભદાસ આદિક વિદ્વાનના લેખા આપેલા છે અને તેના આશય વિદ્યા પ્રચારના કહે છે; તેથી એ સ ંગ્રહને વદ્યાએાધ’ નું નામ આપ્યું છે અને પ્રસ્તાવના અંતે એક દોહરા મૂક્યા છે કે, “કરે। સહુ ઉસકેરણી, વિદ્યા તણી વિશેષ;
કોઇ દિવસ દલપત કહે, સુધરે સગળેા દેશ.
વળી વિષયાના નિર્દેશ આ પ્રમાણે કરવામાં આવ્યા છેઃ—
66
પહેલા ત્રણ વિષયામાં માણસ ઉપર દયા રાખીને તેને સુધારવા ખખત છે. પછીના ત્રણ વિષયેામાં કેવા પુસ્તક ઉપર પાકા ભસો રાખવો, તથા વિદ્વાનેાની પરીક્ષા કેવી રીતે કરવી, તે બાબત છે. પછી સાતમા અને આઠમા વિષયામાં મરનાર માણસની કેડે રેવું કૈટવું નહિ, તથા અતિશે દીલગીર થવું નહ, તે બાબત છે. તે પછીના ત્રણ વિષયેામાં ખાળકને કેળવણી આપવા બાબત છે. પછીના ત્રણમાં દેશી રાજાઓને તથા પ્રજાને શિખામણ છે, અને છેલ્લા વિષયમાં તર્કશક્તિના અભ્યાસ કરવા બાબત છે.”
66
ܕܝ
""
ત્રીજું પુસ્તક ‘ગુજરાતી પિંગળ' છે. આ પુસ્તક કવિતાના અભ્યાસ કરવાનું સુગમ અને તે હેતુથી કવશ્રીએ લખ્યું હતું, અને તે પ્રથમ બુદ્ધિપ્રકાશ' માં આવતું હતું, પણ તે માટે અહેાળી માગણી થતાં, પુસ્તકરૂપે તેની પહેલી આવૃત્તિ લીધેામાં છાપવામાં આવી હતી.
પિગળ વિષે અગાઉ ગુજરાતીમાં એક પુસ્તક ન હેાતું; કવિ નાશ કરે કેવા સદ્વેગેામાં તેને અભ્યાસ કર્યાં અને પિંગળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે હકીકત તેમના પિ ંગળમાં આપેલી છે.
કવિ દલપતરામે સન ૧૮૫૮ના બુદ્ધિપ્રકાશમાં કવિતાની શાળા વિષે મહત્વની માહિતી આપી છે અને એમાં દર્શાવેલા પિંગળગ્રંથૈને એમણે
ૐ - બાળ વિવાહ નિબંધ ’-પ્રસ્તાવના પૃ. ૫.
Page #97
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ કર્યો હતો. તે પરથી પ્રસ્તુત ગ્રંથ એમણે રચ્યું હતું. આજ દિના સુધીમાં કહેવું જોઈએ કે, એની લગભગ એક લાખ પ્રતિ ફેલા પામી છે.
સન ૧૮૮૮ સુધી સદરહુ પિંગળ સરકારી કેળવણુ ખાતુ છપાવતું તે પછી તેને કોપીરાઈટે કવિશ્રીને મળ્યો ત્યારે નવી આવૃત્તિ છપાવતા અગાઉ શ્રીયુત કેશવલાલ હર્ષદરાય ધ્રુવે, તે અભ્યાસ માટે વધુ સુતર બને તે સબબથી મૂળ પ્રતમાં કેટલાક ફેરફાર અને સુધારા સૂચવ્યા હતા, જે કવિશ્રીએ સ્વીકાર્યા હતા, અને સન ૧૯૨૨ માં તેની ૨૨ મી આવૃત્તિ છાપવાને પ્રસંગે ઉપસ્થિત થયો ત્યારે ફરી પાછી આખી પ્રતને દી. બા. દેશવલાલભાઈએ સુધારી આપી હતી અને તેમની સૂચનાથી મૂળ નામ ગુજરાતી પિંગળ’ ફેરવીને તે “દલપત પિંગળ” રાખ્યું હતું.
અને તે વિષે વધારે મગરૂર થવા જેવું એ છે, કે “કવિશ્રીએ સન ૧૮૯૩ માં પિંગળ છપાવવાનો હક્ક સેસાઇટીને સોંપ્યો હતો, એવી શરતે કે, જીવનપર્યત તેને અડધે નફે કવિને મળ્યા કરે.”
ચેથું પુસ્તક “સ્ત્રી સંભાષણ એટલે ગૂજરાતી બાઈની વાતચીતનું. વર્ણન” છે. પરભાષાથી આપણે ગમે તેટલા પરિચિત હેઈએ પણ એ તે સામાન્ય અનુભવ છે કે તે ભાષાના ઘરગથ્થુ, ચાલુ વપરાશના શબ્દો, પ્રયોગ, ઈડિયમ (idium) વગેના અર્થ બરાબર આપણે સમજવામાં આવતા નથી; અને એ મુદ્દે સ્પષ્ટ કરવા દલપતરામ નીચે પ્રમાણે ઉદાહરણ આપે છે
એક દક્ષણ માણસ પિતાના મનમાં એવું ધાર હતો કે હું ગુજરાતમાં ઝાઝાં વરસ રહ્યો છું, તેથી ગુજરાતી ભાષા તથા ચાલચલગત સારી પેઠે જાણું છું. એવું કોઈ ગુજરાતી માણસ આગળ તેણે કહ્યાથી, પિલા ગુજરાતીએ એ દક્ષણીને કહ્યું કે, તમે ગુજરાતમાં સરકારી કામમાં રહેલા માટે જેટલા શબ્દો સરકારી કામમાં આવ્યા હશે, તેટલા તમે જાણતા હશે. પણ અમારા ઘરમાં બાઈડિયો, છોકરાં, શી રીતે બોલે છે તે જ્યારે તમારા જાણવામાં હોય, ત્યારે તમે ગુજરાતી ભાષા સારી પેઠે જાણે છે, એમ કહેવાય. માટે તે તમે જાણતા હે તે કહે કે “ઘૂમણું ઘાલવી” એટલે શું ? પછી તેને અર્થ પેલા દક્ષણને સમજવામાં આવ્યો નહિ.” 'આ પરથી ઘરવ્યવહારમાં સ્ત્રીઓ અને બાળકે શી વાત કરે છે અને કેવી ભાષા વાપરે છે, તેને પરિચય થવા ફેંર્બસ સાહેબ માટે કવિશ્રીએ આ પુસ્તક ખાસ લખ્યું હતું. એ વિષે “ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ
Page #98
--------------------------------------------------------------------------
________________
સૂચક સ્તંભો ” એ પુસ્તકમાં (પૃ. ૩૯) નીચે મુજબ અભિપ્રાય ફટનેટમાં દર્શાવાય છે –
ગુજરાતી સ્ત્રીઓ માંહોમાંહે વાતચીત કેવી રીતે કરે છે, તે ફેંર્બસ સાહેબને દર્શાવવા લખાયેલું, “સ્ત્રી સંભાષણ” સરળતાને નમુન છે, સ્ત્રીઓ માંહોમાંહે વાતચીત કરતાં જે ભાષા વાપરે છે, તે ભાષા એમાં આબેહૂબ દર્શાવી છે. એમને માટે એવું કહેવાય છે કે એઓ પોતે નવી બનાવેલી કવિતા સ્ત્રીઓને સમજાય તેવી છે કે નહિ, તે તપાસવાને શેરીમાંની સ્ત્રીઓને વાંચી સંભળાવતા અને તેમને ન સમજાય એવું જણાતું ત્યાં ત્યાં યોગ્ય ફેરફાર કરતાં. ”
જેમ પ્રસ્તુત પુસ્તક સાહેબ માટે લખ્યું હતું તેમ એમની સૂચના અને સહાયતાથી એમણે “લક્ષ્મી નાટક” લખ્યું હતું. તે જાણુતા ગ્રીક નાટકકાર એરિસ્ટોટલની કૃતિ છે; અને તેને સારાંશ એ છે કે અન્યાયથી, અધર્મથી તથા ચાડીયાપણથી ધન પેદા કરવું નહિ. કવિશ્રીને ફર્બસ સાહેબે જે હકીકત સંભળાવેલી તે પરથી નાટકનું બેખું ઉભું કરવામાં આવેલું જણાય છે. તે અનુવાદ નહિ પણ “ભટ્ટના ભોપાળા'ની પેઠે રૂપાંતર જ છે, એમ તેમાં “ચાડીયા વિષે” જે પ્રસંગ આવે છે, તે પરથી કહી શકાય. મૂળ ગ્રંથ અંગ્રેજી અનુવાદ અમે મેળવી શક્યા નથી, નહિ. છે, તેની સાથે સરખામણી કરવાનું અનુકૂળ થઈ પડત. બ્રિટિશ અમલ પૂર્વે આપણે અહિં ચાડીયાનું બહુ પ્રાબલ્ય હતું; તેને ઉલ્લેખ શરૂઆતના પ્રકરણમાં કરેલો છે અને તેનું જ સૂચક વર્ણન આ નાટકમાં છે, તે કવિનું પિતાનું ઉમેરેલું અમને જણાય છે. એ ભાગ આ રહ્યો –
ચાડિયા –હાય, હાય, અમારાં નશીબ કેવાં ઉલટાં થયાં. દેસાઈભા—આ વખતમાં અમારે માથે આભ તુટી પડે. ભીમ–અરે દૈવ, હે પરમેશ્વર, હે દીનાનાથ, આ માણસને માથે આવે : છે આપદકાળ આવ્યો હશે? . . ! દેટ–અરે ભાઈ, આ દેવિયે અમને હાલ ખાવાપીવા ટાણા ભીખ
માગતા કીધા, પણ કાંઈ ફિકર નથી, જે સંરકારી કાયદાની એક કલમ લાગુ થશે તે એ દેવીને પાછી અમે આ જ કી વીશું, કેમકે પડોશીની રજા વિના એવું કામ થાય નહિ.'
Page #99
--------------------------------------------------------------------------
________________
ર
શા—આ માણસ આવા ધભરાટમાં કેમ છે ? કોઈ લુચ્ચા માણસ હશે ? ભી—લુચ્ચા ખરા, અને એના ભુંડાજ હાલ થવા જોઇએ.
દે—પણ પેલા માણસ ક્યાં ગયા ? જે આગળથી ખેલતા હતા કે અમે સા લેાકાને પૈસાવાળા કરીશું અને હવે ઉલટા કેટલાએક લોકોની ખરાખી કરે છે, પણ શું કરિયે અમારામાં ચુક આવી, નહીં તે એની પાસેથી સરકારી કાગળમાં લખાવી લીધું હેાત તે ઘણું
ઠીક થાત.
ભી—અરે કેતી ખરાખી કરી છે?
૨૦—મારી જ.
ભી—કેમ તમે લુચ્ચા અને હરામખારની મુળીમાં હતા કે શું ? દે—હું જાણું છું કે તમે અને જણ કાંઈ સારાં મનુષ્ય નથી, અને અમારી મિલકત તમે જ દબાવી રાખી હશે ?
ભી—અરે આ ચાડિયા આવા આકળા કેમ મેલે છે, હડકાયા થયેા છે કે શું ?
દે—કાંઇ ફિકર રાખશો નહી, તમે નક્કી જાણજો કે હું તમને છેડનાર નથી, ફેાજદારીમાં લેઇ જઇને બેસાડી મુકાવીને કબુલાત કરાવી લેશ.
ભી—લીધું લીધું, મેાત.
શા—હે દુ:ખ, આ દેવનું તો માટુ' માહાત્મ જાવું જોયે કે આવા પાપીસ્ટ લેાકાને પીડા કરવાનો અભિપ્રાય જણાય છે.
દેશાઇટ——અરે તમે પણ આ કામ કરવામાં છે કે, એમ જ હશે, નહીં તે કાલે તમે ફાટાં મેલાં લુગડાં પહેર્ય હતાં, અને આજ આવા જાનયા જેવા શાથી થયા ?
શા—અમે કાંઇ તારાથી ખીતા નથી, આ ધટાકરણના જંત્ર માદળીયામાં મારી પાસે છે. વિશ્વભર જોશી પાસેથી મને મળ્યા છે,
તેથી સરપ તથા વાઘના ભય પણ અમારે નથી,
.
Page #100
--------------------------------------------------------------------------
________________
ભ૦–શાસ્ત્રીબાવા, સર૫ વાઘને ભય તે નહી પણ ચાડિયા લેકને ભય - તે ખરે, એ તે કાંઈ એવા જંત્રને માને નહિ. દેશાઈ –અરે તમે અમારી મશ્કરી કરે છે ? હસવું હોય એટલું હશી
લ્યો, પણ આ કામ બાબત તમારે સાફ જવાબ આપો પડશે કે તમે મોટા પૈસાવાળા શાથી થયા ? અને બીજા લોકોને કેમ
હેરાન કરે છે? એ કામ કાંઈ સારું નથી. ભીમ–હા. તારે તે સારું નથી. દેશાઈ –તે શેનું સારું હૈય, અમારી મિલકત ધુળધાણી કરીને આ
ઘરને ખૂણે પેસીને તરેહ તરેહના પાક બનાવે છે તે. ભીમ –ડીક ત્યારે, પાકમાંથી તમને ખાવાનું મળે ત્યાં સુધી તમે અને
તમારી સાહેદી પુરનારાઓ પતરાળીઓ, પડિયા, લેઈને બેસો. દે –કેમ પાક નથી બનતે, ત્યારે આ દુધપાક, શીરાપુરી, માલપુડાની
બાસ ક્યાંથી આવે છે? ભીમ , તે બાસ તમારા મોમાં આવી, ત્યારે હવે તમારે શું જોઈએ? શાસ્ત્રી–અરે ભાઈ તું જાણતા નથી કે, ચાડિયા લોકેનું એ જ કામ
છે, કે કાંઈ ન હોય તે પણ જુઠું તેમત ઉભું કરીને પણ તેની
પાસેથી કાંઈ લેવું. દેટ–અમે જન્મથી જ જે જે કામ કીધાં હશે તે સરકારના ફાયદા
વાસ્તે. અને લોકોના કલ્યાણ વાસ્તે હશે, પણ કહેવત છે કે,
ગણને ભાઈ દોષ. આ લોકે આજ અમારી મશકરી કરે છે. ભીમર—તમે ફાયદે અને કલ્યાણ કીધાં ?
દે—હા, હા; અમારા જેવા બીજા કેઈએ પણ નથી કીધાં. ભીમ–ત્યારે હું પુછું તેને જવાબ આપે.
દે-શું કહે છે? ભીમ –શું તમે ખેડુત છે કે ઘણું અનાજ પકવીને જગતને
ફાયદો કીધે ?
-
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૪ દે—અમને તું હળ ખેડુ જેવા જાણે છે?
. ભીમ –ત્યારે તમે દેશાવરની મુલકગીરી કરીને લેકેને ઉપકાર
* કીધે છે? Lદે—ના. એ તે કાંઈ નથી કર્યું, પણ અમે કઈ વખત કાંધાખત કર્યો
છે ખરાં. લીમ–ત્યારે તે એમાં લોકોને ખરે ફાયદે દીવાની તુરંગમાં છે, એટલે
પણ તને કાંઈ ન કીસબ બજાવ્યું છે ?
–નવા કસબની શી જરૂર છે, અશલથી જે કરતા હોઈએ, તે કરવું. " ભીમ–તે અશલથી તમારો શો ધંધે છે? દેટ–અમે અદાલત્તમાં બેશીને સરકારનું કામ અને તેનું કામ બજા
વિયે છીયે. લીમડ–હરેક લોકને ટંટામાં નાખવા એ ઉપકારનું કામ છે? દે—પણ શીધે રસ્તે ચાલે નહીં, તેને શિક્ષા કરાવવી એ શું સારું
કામ નથી? ભીમ–તેને તપાસ રાખનારા અમલદાર કે નથી? તમારે શા -
ઉચાટ છે ?
—પણ અમલદારને જાહેર કરનાર કોણ? ભીમ–જેની મરજી. .
દે તે હું છું, ત્યારે જુઓ સરકારના કાયદાનું કામ ખરું કે નહિ ? ભીમ –વાહ! વાહ! એ તે મોટે ફાયદે. પણ એવું કામ કરવાથી
અજગરની પેઠે ઘરમાં સુખે બેસી રહેવું એ સારું છે કે નહીં ?
અને એથી બીજું સારું કામ કાંઈ તમને સુજતું નથી ? દેહ–અમારે અજગર જેવા થવું નથી. ભીમ–તારું અંગરખું ઉતાર. શાસી –અલ્યા સાંભળતા નથી કે શું?
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૫ ભીમ –પાઘડી પણ લાવ્ય, દે–એ કેને કહે છે? શાસ્ત્રી–તને જ કહે છે. દે –મને લુંટનાર કોણ છે. ભીમ–તે હું છું. દે—હાય, હાય, ભરયા શહેરમાં ખરે બપોરે લુંટી લે છે. ભીમ–તમે નિરંતર બીજા લોકોના કામમાં હાથ નાંખતાં હતા, પણ
હાલ અમે તમારા કામમાં હાથ નાંખીએ છીએ. દેવ–ક્યાં ગયો ? અલ્યા કપુરચંદ તું શાહેદી રહેજે. ભીમ અહિં કઈ તારી શાહેદી પુરે એવો નથી, એ તે સરવે
નાશી ગયા. દેવ—જુઓ, જુઓ ભાઈ, મને વગર વશીલાવાળા ગરીબને લુંટી લે છે.” ભીમર–અરે હળવો બેલ. દેહ–હાય, હાય. ભીમ –શાસ્ત્રીબાવા તમારાં જુનાં લુગડાં લાવો આ ચાડિયાને આપીએ, શાસ્ત્રી–પ્રભુ પ્રભુ ભજ, એ તે અમે ઘણાં વર્ષ થયાં બાધા રાખી છે,
કે આ લુગડાં માતાજીના ધ્વજદંડ ઉપર મેલવાં. ભીમ-આ લુચ્ચા ચાડિયા જેવો બીજો ધ્વજદંડ ક્યાંથી મળશે, અને
માતાજીના ધ્વજદંડ ઉપર તે જરી પટકા જોઈએ એવાં લુગડાં
હોય નહીં. શાસ્ત્રી–તું એની પાઘડી લઈને શું કરીશ. ભીમ –એ લુચ્ચાના હાથ પાછવાહી બાંધીશ.
• ‘લક્ષ્મીનાટક–પૃ. ૪૩ થી ૪૮.
Page #103
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧.
કવિતાની ચેપડીએ.
“The poet differs from ourselves simply because inspiration comes more often to him, and when it comes, he is able to give it beautiful and satisfying
expression "
F. H. Pritchard.
(Books and readers, page 33.) "To classify a given metrical composition as verse rather than as poetry is not therefore to condemning it utterly.
Poetry is the art which expresses in metrical and otherwise fitting or congruous laungage, self, life, nature, God and all their interactions realized or apprehended in a mood of emotional and imaginative exaltation.” (The Realm of Poetry. S. J. Brown, page 71.)
“ભુંડા ભલા લેક તણું, સ્વભાવ,
તથા બનેલા નવલા બનાવ; તે વાતનું વર્ણન હું કરીશ, ધીમાનની આગળ તે ધરીશ. પોપકારી જન જે જણયા, કીધાં રુડાં કામ રુડા ગણાયા; તેઓ તણી કતિ વળી વખાણું, કવિત્વનું સાર્થક એજ જાણું.
Page #104
--------------------------------------------------------------------------
________________
કહીં વળી યુદ્ધ તણે પ્રસંગ, ભક્તિ તણે ભેદ કહી અભંગ; વળી પ્રભુને મહિમા વખાણું, જેથી થયું જીવન સાર્થ જાણું.”
(દલપતકાવ્ય, ભા. ૧, પૃ. ૧૯.) પહેલા ત્રીસ વર્ષમાં સોસાઈટીએ જે પુસ્તક પ્રસિદ્ધ કર્યા હતાં તે બહુધા ગદ્ય લેખો હતા. કેઈ કવિતાનું પુસ્તક ખાસ રચાયેલું નહિ. ગેડર્ડને રાસડે મગનલાલની કૃતિ હતી અને તે બુદ્ધિપ્રકાશમાં પ્રથમ છપાયો હતે. એ જ રીતે કવિતાની બીજી ચેપડીઓ કવિ દલપતરામે રચેલી તેને બહોળા પ્રચાર થવા સાઈટીએ તેને સસ્તી કિમ્મતે છપાવી. હતી. જાદવાસ્થળી, સંપલક્ષ્મી સંવાદ, હુન્નરપાનની ચઢાઈ એ કાવ્યો કવિએ પહેલવહેલાં સુરતમાં ગાઈ સંભળાવેલાં અને તે લોકપ્રિય થઈ પડેલાં. એ કાવ્યની ઉત્પત્તિ એમના સંસાઈટીના ઇતિહાસમાં કવિશ્રીએ નીચે પ્રમાણે વર્ણવી છેઃ
તે સમે સુરતમાં પરહેજગાર નામની એક સભા હતી. તેને હેતુ એ હતું કે સભાના મેમ્બરેએ કેફી વસ્તુથી દૂર રહેવું. તે સભાને. સેક્રેટરી રોમન કેથલીક પંથને હતું અને આસિસ્ટંટ સેક્રેટરી રા. મહીપતરામ રૂપરામ હતા. મહીપતરામભાઈ તે વખતે ત્યાંની સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તે સભાની તરફથી દર પખવાડીએ “પરહેજગાર” પત્ર એવા નામનું એક વર્તમાનપત્ર નીકળતું હતું. તેના દરેક અંકની કીંમત છે આને હતી. તે સભાની ફરમાશથી કેફનિષેધ ગરબાવળી, તથા જાદવાસ્થળી વગેરે કવિતા દલપતરામે રચી હતી. અને એંક્સ લેબ્રેરીની સભામાં વાંચવા સારૂ હુન્નરપાનની ચઢાઈ અને સંપલક્ષ્મી સંવાદ દલપતરામે રચ્યો હતો, અને તે સભામાં ભાષણ કરયાં હતાં. મિ. કરટીસ સાહેબ તે વખતે ત્યાંની સ્કૂલમાં આસિસ્ટંટ માસ્તર હતા, અને હુન્નરખાનની ચઢાઈની કવિતા એંસ લેબ્રેરીમાં વંચાઈ ત્યારે સભાપતિની ખુરસીએ કરટીસ સાહેબ બિરાજ્યા હતા. હુનરખાનની ચેપડીની નકલો ૨૦૦૦ તથા સંપલક્ષ્મી સંવાદની ૧૦૦૦ બનાવનારની તરફથી સુરત સમાચારના શિલાપ્રેસમાં છપાઈ હતી.”x
* બુદ્ધિપ્રકાશ-૧૮૭૮-૫. ૨૯, ,
Page #105
--------------------------------------------------------------------------
________________
t
એવી રીતે સન ૧૮૫૪ ના ઓગસ્ટ માસમાં સાઈટીના એન. સેક્રેટરી મી. કરટીસે કઈ સાર વિષય ઉપર કવિતા રચીને વિદ્યાભ્યાસક મંડળીમાં વાંચી સંભળાવવાનું નિમંત્રણ આપ્યું હતું, તે પરથી એમણે રાજવિદ્યાભ્યાસ' નામનું કાવ્ય રચ્યું હતું. તેઓ જણાવે છે, “એ વખતમાં રાજાના કુંવરોને ભણાવવાને કાંઈ પણ બંદોબસ્ત નહોતે માટે તે વાત ઘણું જરૂરની જાણીને રાજ વિદ્યાભ્યાસ નામની કવિતા રચીને સાદરેથી આવીને તા. ૪ થી સપ્ટેમ્બર સન ૧૮૫૪ને સેમવારને રોજ સભામાં વાંચી સંભળાવી.”
અને એમના “રાણુજીના છંદ” સન ૧૮૫૮ માં તા. ૮ મી નવેમ્બરના રોજ મહારાણીનું જાહેરનામું સભા મળી વાંચી સંભળાવ્યું હતું ત્યારે પહેલવહેલા વંચાયા હતા.
અંગ ઉધારને ઝઘડે, કવિતા વિલાસ, હંસ કાવ્ય વગેરે બુદ્ધિપ્રકાશમાં કટકે કટકે છપાયેલાં; અને સામળ શતભાઈ મી. કરટીસની સૂચનાથી સામળના ગ્રંથે પરથી ગુંથેલી. ફૉર્બસ વિરહ દલપતરામે ફૉર્બસનું અવસાન થતાં લખેલું. ગુજરાતી કાવ્યસાહિત્યમાં તે એક ઉત્તમ વિલાપિકા કાવ્ય છે; અને તે આપણને કવિવર ટેનિસનનું “ઈન મેમોરિયમ'નું સ્મરણ કરાવે છે. તેની રચના સંબંધમાં કવિ લખે છે કે, “સન ૧૮૬૫ ના ઓગસ્ટની ૩૧ મી તારીખે તેણે પૂનામાં દેહ મૂક્યું તેણે સ્વર્ગવાસ કર્યાથી મુંબઈ તથા ગુજરાતના લેકે બહુ દીલગીર થયા ને વર્તમાનપત્રમાં પિકાર. થઈ રહ્યો. તેનું નામ કાયમ રાખવા સારું હરેક ઠેકાણેથી લોકોએ આતુરતા દેખાડી. આપણું દેશી લોક સાથે તે બહુ મિત્રતા રાખતા હતા. તેની યાદગીરી રાખવા સારૂ મારા અંતઃકરણના સ્નેહના ઉભરાથી મેં આ ફાર્બસ વિરહ નામની હાની ચોપડી રચી છે.”
ખરે જ, દી. બા. કૃષ્ણલાલ ઝવેરીના શબ્દોમાં કહીએ તે, “વતા હૃદયે એમણે આ કાવ્ય લખ્યું છે. વાચકનું અંતઃકરણ દવે એવા ભાવવાળી અને મિત્ર વિરહની વેદના વહન કરતી કવિતા એએ લખી શક્યા છે."*
ગરબાવળી ભા. ૧” લે એમની પ્રસિદ્ધ ગરબીઓને સંગ્રહ છે અને કચ્છ ગરબાવળી” કચ્છનાં મહારાણીશ્રી નાનીબા સાહેબની ફરમાશથી રચી હતી.
• જુઓ ગુ. વ. સોસાઈટીને ૫૦ વર્ષને રીપોર્ટ-પૃ. ૭૪. * ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક રતભે, પૃ. ૩૫.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૯
વસ્તુતઃ એમનાં એ બધાં છૂટક કાવ્યા એમના મહાન ગ્રંથ લપત કાવ્ય”માં આવી જાય છે અને એ કાવ્ય સંગ્રહ ગુજરાતી પ્રજાને એમના તરફથી એક અમૂલ્ય વારસા છે, એમ કહેવામાં અમે અતિશયોક્તિ કૈરતા નથી.
દેશમાંથી વર્ષમા દૂર કરવા, સમાજમાં સુધારા કરવા, જ્ઞાનના પ્રચાર કરવા અને જનતાને નીતિ અને ધર્માંના પંથે વાળવા એમના સઘળા પ્રયાસા હતા.
જૂદી જૂદી કામ અને જાતિમાં એકતા અને સંપની જરૂરિઆત હાલના કરતાં તે કાળે જાદે હતી; આજે પણ હિન્દુ મુસ્લિમ અને અંત્યજના પ્રશ્નથી દેશનું વાતાવરણ કેટલું બધું ક્ષુભિત અને વિષભર્યું થઈ પડયું છે, રાજકીય સુધારામાં અંતરાયરૂપ નિવડયું છે એ વિષે ભાર મૂકવાની અગત્ય નથી. પણ દલપતરામની જાણીતી પંક્તિએ ઉતારીને કહીશું કે:
દેશમાં
સંપ કરેા, સંપ કરી,
હાં રે જે કોઈ સપ તજીને સુખ પામે
તેના સૂતેલા શત્રુ જાગે રે—દેશમાં સ`પ કરો.
66
હાંરે તજી સંપ લડાલડી
તેમાં
આવે,
તુ ત્રીજાને ક્ાવે રે—દેશમાં સંપ કરો. ”
સ્વદેશી વાપરે એ ભલામણ આજે કેટલાકને આશ્ચય પમાડે છે અને વિપરીત ભાસે છે; પણ એ પેાકાર આજથી પાણાસા વપ પર કિવ દલપતરામે કર્યાં હતા અને દેશમાં હુન્નર વધારવાના ઉપદેશ કર્યાં હતા. જુ, એ જાણીતી ગીઃ
""
દેશી મિત્રા, દુ:ખ સરવ ટાળારે આપણા દેશનુ કાંઇ કાજ કરો, રાજ નવલ આવ્યું છે હુંનરનરેશનું—ટેક૦
દાલત ગઈ પરદેશી હાથે, તે માટી ભૂલ તમેા માથે, તમે સંપ ન રાખ્યા કાઈ સાથે.
આ વખત જુએ તમે વીચારી, નિર્ધન થઈ મેટાં નરનારી, કઇ ધૂળ મળ્યા ધંધાધારી.
દેશી મિત્ર.
દેશી મિત્રે.
Page #107
--------------------------------------------------------------------------
________________
તમે દિવસે સૂવું દૂર કરે; ભલી વિદ્યાના ભંડાર ભરે,
હવે જાગૃત થઈ કઈ જુતિ કરે. દેશી મિત્ર”x
એ જ પ્રમાણે દારૂ કેફી વસ્તુનું પ્રાબલ્ય તે કાળે આજના જેટલું વિસ્તૃત પ્રમાણમાં નહોતું; તેમ છતાં એ વ્યસનમાંથી દૂર રહેવા જે ઉપદેશ. તેમણે આપ્યો છે તે સદા હિતકારક માલુમ પડશેઃ
સજજને લોક વિચારી, સારી શિખામણ મન ધરીએ રે; જેમ તેમ મુખ બેલાએ, જેથી દિલમાં તેથી ડરીએ.
કેફ ન કરીએ. ૧ તાળી પાડી દોષ દેખાડી, કહું છું દહાડી દહાડીજીરે; મારું વેણ તમે માને તે, તજજે મદિરા તાડી—કેફ. ૨ કેફ કર્યાથી ઘટશે ભાઈ ચિતમાંથી ચતુરાઈજીરે; ધન ખરચી લેવી ઉચાઈ, મેટી એ મુરખાઈ—કે. ૩ લાજ ઘટે ને કાજ ન સુધરે, એમ ન વિચારે અંધાર; સાર નથી એમ અંત્યે, ઘર ખેવાને ધ –કેફ. ૪ વેદ પુરાણું કુરાન કિતાબ, જે તેહ તપાશાજીરે એ લક્ષણ તજવાથી મળશે, સઘળેથી સાબાશી—કેફ. ૫ કાછ મુલાને મત એ છે, એ મત અધ્યારૂને છે; હિંદુમાં ગેહત્યાથી પણ, દોષ ઘણે દારૂને—કે. ૬, મદિર સારૂ મારું તારું ચયનું ચિત્ત થાશેજી; કોઈ સમે સાંકડમાં આવી, જીવે તેમાંથી જાશે–કે. ૭ વસ્ત્ર તજીને લાજ વિનાના, ખરી રીતે રખડશેજીરે; કહે દલપત કરમાં દીવો લઇ, કેઈન કુવામાં પડશે—કેફ"$ ૮
વળી કરજ ન કરવા વિષે એમની શિખામણ લક્ષમાં લેવાય તો સંસારમાંથી કલેશ જરૂર ઘટેઃ
. * હુન્નરખાનની ચઢાઈ, પૃ. ૩૦. . દલપતકાવ્ય, ભા. ૧, પૃ. ૨૧૨. :
Page #108
--------------------------------------------------------------------------
________________
તેઓ કહે છે,
“સગપણમાં કે સ્નેહમાં દેણા લેણા કામ
અંતે હેત રહે નહી કરજો અને કામ.
X
એક રામ ચઢતાં ગયું રાવણ કેરું રાજ
સેલ રામ શિર પર ચઢે, કહે રહે, કામ લાજ.” એમના રાજાવદ્યાભ્યાસમાંની
“પૂરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા
ટકે શેર ભાજી ટકે શેર ખાજાં.”એ લીટીએ વિસરાય એવી નથી. તેથી કવિએ યોગ્ય જ કહ્યું છેઃ
“ ભણું ગણુ જે ભૂપતી, ભણે કાયદા આજ
રહેશે તેના હાથમાં, નિજ રઇયતનું રાજ.” એમની ગરબીઓ પુષ્કળ છે અને તેની લોકપ્રિયતાથી તેમને ગરબી ભટનું ઉપનામ અપાયું છે. ગરબી અને ધૂળને ભેદ તેઓ આ પ્રમાણે દર્શાવે છેઃ
માંડવી ફરતાં ફરીને તાળી પાડીને ગાઈ શકાય એવા જેટલા રાગ છે, તે ગરબીઓ છે; અને ફરીને ન ગાઈ શકાય, તથા જે રાગ વિવાહમાં શેભે છે, તે ધેળ અથવા ગીત કહેવાય છે, તે પણ કેટલાંએક ધોળ ટુંકા રાગથી ગરબીમાં પણ ગાઈ શકાય છે, જેમકે “અમે ઇડરીઓ ગઢ જીત્યા રે, આનંદ ભલે.” ઇત્યાદિ.
અને એમનું કવિતા વિલાસ' નું પુસ્તક જૂની ધાટીની કાવ્યરચના, અથવા સાયરને મુસાયરામાં એક બીજા કવિઓ હરીફાઈમાં ઉતરી શીવ્ર કવિતા કેવી રીતે રચે છે, તેના નમુના તરીકે વાંચવા વિચારવા જેવું છે. તેનું મૂલ્ય નવીન કવિતાની દાષ્ટએ ભલે ઓછું અંકાય. પણ જેઓ પ્રાસવાળી, દિઅથી, નીતિપ્રાધક અને રમૂજભરી શીઘ્ર કવિતામાં રસ ધરાવે છે, તેમને એ એક નમુનેદાર પુસ્તક જણાશે.
દલપતરામની કવિતાની પરીક્ષા કે તુલના કરવાનું કાર્ય અમે હાથ ધર્યું નથી. અમારે ઉદ્દેશ માત્ર સોસાઈટી તરફથી એમની જે કાવ્યકૃતિઓ
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધ થઈ તેને પરિચય કરાવવાનું છે, એટલે આ વિષયને વધુ નહિ વિસ્તારતાં, લેખનકાર્ય વિષે એમણે જે સુંદર વિચારે પ્રદર્શિત કર્યો છે, તે પ્રતિ વાચક તેમ લેખક બંધનું ધ્યાન દેરી આ પ્રકરણ પૂરું કરીશું – - ' “ ન લખીશ નીતિ તલમાત્ર તજી,
ન લખીશ શબ્દ દિલ ફેષ સજી; ન લખીશ જુક્તિ કરી જૂઠ જરી, ન લખીશ ધર્મ નિજ દૂર ધરી.
લખ સત્ય કૃત્ય હરિનાં હરખી, લખ પુણ્ય કામ જનનાં પરખી; લખ દેશ કાજ ઉપદેશ ઘણે, લખ સંપ થાય જન જાત તો.
ગીતિવૃત્ત. ફટ દઈ પડજો ફાટી, જનિતા જગમાં કપૂત જણનારી; તેમજ જાજે તૂટી, લખતાં લેખણ અનીતિ લખનારી.”
* દલપતકાવ્ય ભા. ૧, પૃ. ૨૪,
Page #110
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨.
પુસ્તકો રચાવવા માટે મળેલાં ફંડ અને બક્ષીસ રમે,
“ સેક્રેટરી સાહેબ તરફે લખ્યુંલેટરમાં, આપના આસિસ્ટંટે જે વાત મુજને કરી; તે સુણીને ખરેખર ખૂબ ખુશી થયા છું હું, રકમ તે આપીશ અઢી હજારની ખરી; તેના વ્યાજમાંથી દર સાલ સા રૂપૈયા તણેા, નિબંધ રચાવો ઇનામ આગળે ધરી; બારમી એપ્રિલે લેખ લખી આપ્યા એવી રીતે,
ધન્ય શેઠ સારાબજી ઉદારતા આદરી. '
"Physicists tell us that all the diverse sights that we see in the world around-field and hedgerow, town street, heaving sea-sky and twinkling stars-are but varying patterns which the Electron has made for itself. In the same way all the different literary forms in which man has comemorated what he felt to be votable arise from the same primary impulse and maintain some at least of these qualities which marked the earliest attempt at expression. (F. H. Pritchard Books and Readers, page–78. }
આપણે પાછળ જોઈ ગયા છીએ કે સોસાઇટીએ વિધ વિધ પ્રકારની પ્રવૃત્તિએ એકી સાથે ઉપાડી લીધાથી તેની પાસે નવાં આર્ભથી પુરતું નાણું ફાજલ પડતું નહિ, અને તેને ભીડમાં રહેતા હતા; પણ જેમ સવા મળતી ગઇ તેમ પ્રવૃત્તિમાંથી મુક્ત થતી ચાલી અને પછી તે પુસ્તક વિશેષ લક્ષ આપવા માંડયું હતું.
પુસ્તક રચાવા માટે હાથ હંમેશાં સખ્ત
તે એક પછી એક પ્રકાશન પ્રતિ તેણે:
- દલપતકાવ્ય-ભા. ૧; પૃ. ૩૧૮
''
Page #111
--------------------------------------------------------------------------
________________
તે સમયે પુસ્તકે મેંઘાં પડતાં તેથી શાળાપયોગી પુસ્તકે જેમ બને તિમ સસ્તી કિંમતે વિદ્યાર્થીઓને મળી શકે તે માટે કેળવણુ ખાતા સાથે સહકાર કરી હજારે પુસ્તકે સંસાઈટીએ પૂરાં પાડ્યાં હતાં અને તે કામને પહોંચી વળવા સારૂ તેણે પાસ નવાં પ્રેસે પણ ખરીદ કર્યા હતાં અને બીજી અનેક રીતે ખાતાની પડખે તે ઉભી રહી હતી. તે વિષે એક જૂદું જ પ્રકરણ રોકવાનું છે તેથી અગાડી વધતાં સોસાઈટીની સાહિત્ય સેવાની કદર થઈ, તેને પુસ્તક પ્રકાશનાર્થે જે નાણુની મદદ જૂદી જૂદી રીતે મળી આવી હતી તેની નેંધ પ્રથમ કરીશું.
સન ૧૮૬૪માં શેઠ સેરાબજી જમશેદજીનું અમદાવાદમાં કાર્યવશાત આગમન થતાં, ઍન. સેક્રેટરી મી. કરટીસે કવિશ્રી દલપતરામને તેમની પાસે સોસાઈટીના કાર્યમાં સહાયતા મેળવવા માટે મોકલ્યા હતા. કવિશ્રી એમના વાક્યાતુર્ય અને વિનયથી ભલભલાનાં મન રંજન કરતા એ બીને જાણીતી છે. સોસાઈટીને ઉદ્દેશ અને એના કાર્યની પુરી સમજ પાડતાં, શેઠ રાજી રાજી થઈ ગયા અને પિતે તેથી સંતોષ પ્રદર્શિત કરી સોસાઈટીને રૂ. ૨૫૦૦ની રકમ ભેટ આપવાનું જણાવ્યું. આથી સોસાઈટીના કાર્યને વિશેષ વેગ મળ્યો એટલું જ નહિ, પણ અન્યને એજ કાર્યમાં મદદ કરવા માર્ગદર્શન થયું હતું. પારસી કેમ સાહસિક તેમ દિલની ઉમરાવ છે એ એક પ્રસિદ્ધ વાત છે; અને સંસાઈટીને ગુજરાતી ભાષાના ઉત્તેજનાથે રૂ. ૨૫૦૦ નું ફંડ પ્રથમ એક પારસીબંધુ તરફથી મળ્યું હતું એ એ કોમને ઓછું માનાસ્પદ નથી.
એ અવસરે શેઠ સોરાબજીએ ઍન. સેકેટરીને જે પત્ર લખી મેક હતો તે સાઈટીની કારર્કિદીમાં, અને તેની કદરસનાશી તરીકે, મહત્વને હોઇને અને સંસાઈટી હસ્તકનાં ટ્રસ્ટ ફંડનાં પુસ્તકમાં તેની નકલ પૂરી આપેલી નથી, તેથી તે આખે ઉતારવાનું અને વાસ્તવિક જણાય છે – ગુજરાત વર્નાક્યુલર સેર્સટીના સેક્રેટરી સાહેબ,
અમદાવાદ: સાહેબ,
હું ગઈ વખતે હીમાભાઈ ઇન્સ્ટિટયુટમાં આવ્યું ત્યારે ગુજરાત વનક્યુલર સેટીના આસિપ્ટેટ સેક્રેટરીને મળ્યું હતું. અને સેસટીએ કરેલાં કેટલાંક ઉપગી કામોથી વાકેફ થયો તેથી સેર્સટીનું ઉપયોગીપણું વધા
Page #112
--------------------------------------------------------------------------
________________
રવાને મને ઘણું આતુરતા થઈ તેથી હું રૂપીઆ અઢી હજારની રકમ આપને મોકલું છું. આ સાથેની યાદીમાં લખેલી સરતે સૈટી કબુલ રાખે તે, વરસે વરસ, નિબંધ રચાવીને મારા નામથી ઈનામ આપવા સારૂ તે રકમ સરકારી જામીનગીરી નીચે મુકવી. અમદાવાદ,
| હું છું. ઈત્યાદિ. તા. ૧૨ એપ્રિલ સને ૧૮૮૪. (સહી) રાબ જમશેદજી જીજીભાઈ
યાદી. ગુજરાતના તરૂણ પુરૂષોને બુદ્ધિના કામમાં મંડયા રહેવાને ઉત્તેજન આપવાની તથા ગુજરાત વર્નાક્યુલર સેટીનું ઉપયોગીપણું વધારવાની મારી ઈચ્છા હોવાથી, આ સાથે, હું તમને રૂ. ૨૫૦૦) બે હજાર અને પાંચસેં રૂપીઆની રકમ, સરકારની જામીનગીરી નીચે મુકવાને મોકલું છું. તેનું વ્યાજે નીચેની સરતો પ્રમાણે, નિબંધ લખનારને વરસોવરસ ઈનામ આપવામાં ખરચવું.
૧ ઇનામ ઓછામાં ઓછું એ રૂપીઆનું હોવું જોઈએ.
૨ ગુજરાત વર્નાક્યુલર સોસૈટીએ, આશરે છ ગુજરાતી પત્રોમાં અકબર માસથી આરંભીને એપ્રિલના અંત્ય સુધી, નિબંધને વિષય પ્રસિદ્ધ કરે, અને દર વરશે તા. ૩૦ મી એપ્રિલ સુધીમાં અથવા તે પહેલાં નિબંધ સેક્રેટરીને સ્વાધિન કરવાને હુકમ ફરમાવ..
૩ નિબંધને વિષય ગુજરાતના દેશને, લોકોને અથવા ભાષાને લગતે જોઈએ.
નિબંધ ગુજરાતી ગદ્યમાં લખાવ અને આઠ પેજી નાના પૈકા ટાઈપથી છાપતાં ૬૦ થી વધારે પુષ્ટ થવા ન જોઈએ; તેમ ૪૦ થી ઓછાં પણ થવાં ન જોઈએ.
૫ નિબંધ તપાસનારી કમિટીમાં ૩ ગૃહસ્થ જોઈએ તેમાંના ૨ સોર્સિટી નીમે અને ૧ હું અથવા મુંબાઈમાં ભારે પ્રતિનિધિ હેય તે નીમે.
૬ સંસાઈ ઉપર હમેશાં ધ્યાન આપવામાં આવશે અને ઓછામાં ઓછા ત્રણ લખનારામાંથી જેને સરેિ હશે તેને ઈનામ આપવામાં આવશે.
Page #113
--------------------------------------------------------------------------
________________
૬.
૭ જોઇએ તેટલી સરસાઇ નહિ હોય અથવા આવેલા નિષધા ઈનામને લાયક નહિ હોય તે ઈનામ નાડુ આપે અને તે ઈનામ આવતા વરસના ઈનામમાં મેળવી દેવામાં આવશે.
' પાસ થયેલા નિબંધ પાસ થયા પછી એક મહિનાની અંદર, ગુજરાત વર્નાક્યુલર સોસૈટી પ્રગટ કરશે, અને તેનું ઈનામ જાહેર
સભામાં આપશે.
અમદાવાઢ. તા. ૧૨ એપ્રિલ સન ૧૮૬૪,
સહી સારામજી જમરોદજી જીજીભાઈ,
પ્રસ્તુત કુંડના ઇનામમાંથી આજ પર્યન્ત ૨૧ પુસ્તકા રચાઇને બહાર પડેલાં છે; પણ આ પહેલા ખંડની કાળમાઁદા સન ૧૮૭૮ સુધી રાખેલી છે, તેથી અમે એ ગાળામાં જે નિબંધો લખાઇને આવેલા તેની જ
સમાલેાચના કરીશું.
પહેલા નિબંધ ‘ ગુજરાતી ભાષાના ઇતિહાસ ' એ વિષયપર શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસનેા આવેલા અને તેની ઉત્તમતા વિષે એટલું નોંધવું ખસ થશે કે તેનું સ્થાન લે એવું ખીજાં પુસ્તક અદ્યાપિ ઉપલબ્ધ નથી; અને એમની એ વિષયની યાગ્યતા વિષે કવિશ્રી દલપતરામે ‘ ઉત્સગ માળા ’ ની પ્રસ્તાવનામાં એમની—શાસ્ત્રીની-અન્ય કૃતિમાં દર્શાવેલા અભિપ્રાય ટાંકાશું:
“ ગુજરાતમાં શાસ્ત્રીએ છે પણ આવે નિબંધ રચી શકે એવા તે વ્રજલાલ શાસ્ત્રી જ છે. એ શાસ્ત્રી વિદ્યા ખાતાને ઘણા ઉપયાગી છે. ’
""
સદરહુ નિબંધ રચવામાં એમણે ઘણાં હસ્તલિખિત પુસ્તકાના ઉપયેગ કરેલા અને તે કામાં સાધના જોતાં એમના એ પ્રયાસ ખરેખર સ્તુતિપાત્ર લેખાય. એમણે એ નિબધમાં નાંધેલી ઘણી ખરી હાથપ્રતે ગેરવલ્લે ગઈ છે એ બહુ શાચનીય થયું છે.
આવા ખીજો ભાષા વિષયક નિબંધ “ ઉત્સર્ગ માળા ” નામથી એમણે રચ્યા હતા. એમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત, પ્રાકૃતમાંથી અપભ્રંશ અને અપભ્રંશમાંથી જુની ગુજરાતી કેવી રીતે વિકાસ પામી હાલની સ્થિતિએ પહેાંચી છે તેના ઉત્સગ નિયમે સમજાવેલા છે; અને ભાષાનાં વિકાસ અને વિકાર સમજવાં માટે આ નિબંધ અભ્યાસીને મદદગાર અને ઉપયાગી થાય એ છે; એટલુંજ નિહ પણ ગુજરાતીમાં આ વિષયના અભ્યાસ કરનારને આ - બુદ્ધિપ્રકાશ, ૧૮૭૯, પૃ. ૧૫૪–૧૫૫,
Page #114
--------------------------------------------------------------------------
________________
સિવાય બીજું એક પુસ્તક નથી; એ પરથી વાચક એનું મૂલ્ય સમજી શકશે. કોઈને એમના નીચેના શબ્દો અભિમાનભર્યા જશે, પણ અમારું માનવું છે કે એ વિષયમાં એમની પારંગતતાને લઈને તે આત્મવિશ્વાસના ઉદ્દગારો છે.
મેં સંસ્કૃત પ્રાકૃત વ્યાકરણના ઘણા ગ્રંથે જાણ્યા છે અને ભણવ્યા. છે અને ગૂજર્જર આદિ ભરતખંડના ઘણા દેશની ભાષાઓના ગ્રંથો જોયા છે. માટે મારા લખેલા ઉપર કઈ દવારે૫ કરે તે તેણે પ્રથમ પિતાની છત તપાસી કરો. વાંચનાર જે વિદ્વાન હશે અને તે જે સત્ય રાખીને આ. નિબંધ વાંચશે તો તે આ નિબંધને વખાણશે.”+
સાઈટના એક સમયના આસિ. સેક્રેટરી રા. સા. હરિલાલ મોહનલાલ જેઓ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટરના હદે પહોંચ્યા હતા, તેમની યાદગીરી રાખવા ખેડા વિભાગના મહેતાજીઓએ એક ફંડ ઉભું કર્યું હતું, તેમાંથી રૂ. ૨૦૦) ની રકમનું ઈનામ પ્રસ્તુત વિષય પર નિબંધ લખી મોકલનારમાંથી જેનો પસંદ થાય તેને આપવાનું જાહેર કર્યું હતું. બે નિબંધ મળ્યા હતા તેમાં શાસ્ત્રી વ્રજલાલને લેખ પસંદ થયો હતે.
આના જેવી બીજી એક રકમ–રૂ. ૧૦૦ ની સન ૧૮૬૯ માં કચછના સાહિત્ય રસિક શેઠ ગોવિંદજી ધરમશી ઠક્કરે “મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં નાટકરૂપી નિબંધ “બુદ્ધિપ્રકાશ' જેવડાં ૫૦ પૃષ્ટનો” લખાવી મંગાવવા એસાઈટીને સેંપી હતી, તેને ઉલ્લેખ થવો ઘટે છે; તદનુસાર, જાહેર ખબર છપાવતાં પાંચ નિબંધ આવ્યા હતા, તેમાં કવીશ્વર દલપતરામને એક કર્યો હતો. આ પાંચે નિબંધે ઈનામ આપનાર ગૃહસ્થ જાતે તપાસ્યા હતા અને તે વાંચતાં પોતે જે સંતોષ અને આનંદની લાગણી અનુભવેલી તેનું વર્ણન એમણે સાઈટીના મંત્રી પર લખેલા પત્રમાં કર્યું હતું. એને ખ્યાલ પત્ર વાચનથી આવે તેમ છે –
કચ્છ-માંડવી, તા. ૮ મી નવેમ્બર સને ૧૮૭૦. મહેરબાન એમ. એચ. સ્ટેટ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી,
અમદાવાદ, આપનો કાગળ ચાલતા માસની તા. ૨ જીને લખેલે આવ્યો તેની પહોંચ કબુલ કરતાં જણાવવાની રજા લઉ છું કે મારા તરફ પાંચ નિબંધ આવ્યા, તેમાંથી “ભૂંગળ વિનાની ભવાઈ” એ નિશાનીવાળું નાટક મને પસંદ પડયું, તે આપને લખી જાહેર કર્યું. તેનાં જુજ પાનાં વાંચતાંજ મને એમ જણાયું કે આ કોઈ વિદ્વાનનું લખાણ છે અને જેમ જેમ આગળ
+ ઉગમાળા પૃ. ૮
Page #115
--------------------------------------------------------------------------
________________
૯૮
વાંચતા ગયા, તેમ તેમ મારા વિચારાને મજબુતી મળતી ગઈ, તેમાં જ્યારે પાને ૪૪ મેં જરાવસ્થા વિષે દ્વિઅર્થી છપય વાંચ્યા ત્યારે નિશ્ચય થયા કે આ રચના કાઈ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે. કેમકે થાડાં વર્ષોં ઉપર અહીંના માસ્તર ચતુર્ભૂજ શિવજીએ મને સરસ કવિતા રચના વિષે એક પોતાનું જોડેલ કવિત વંચાવ્યું હતું. તે એ કે,
કવિત—મનહર.
વિ કંચે તેજ જેના કથનની છબિ જાણે, રવિના પ્રકાશ પર હણે અંધકારને; નીરથી નીર ઝરે, વીર હાથ તીર ખરે, ભેદે દિલ્હ ભૂમિ એવા શેાધે શબ્દસારને; સ્વદેશનું પરમેશ પાસે હિત માગે સદા, વાણી છે શિક્ષિત અને પ્યારી નર નારને; ગાયે અહેનિશ રામ, સત્ય જે સુંદરશ્યામ, ચતુર કરે પ્રણામ કાવ્ય કરનારને.
( એની પહેલી લીટીના પહેલા, બીજીના ખીજો, એમ ચઢતા અક્ષર લેતાં કવિ ક્લપતરામનું નામ નીકળે છે) એ મુજબ આ આખા નિમધમાં આદ્યંત એ પ્રકારનીજ છુટક કવિતા મારા જેવામાં આવતાં મને તે નાટક દુરસ્ત લાગ્યું.
વિશેષ, સાસાષ્ટીએ પણ મારૂં પસંદ કરેલ નાટક બહાલ કર્યું અને વળી કવીશ્વર દલપતરામની કલમથી લખાયેલ છે, એવું આપે જણાવ્યું; તે હવે તે રસયુક્ત હોય તેમાં હું કાંઈ આશ્ચય સમજતા નથી. એ નાટકને પ્રથમ છપાવ્યાના હક્ક મેં આગળ લખ્યા છે તેમ તેના રચનારનેજ આપશે, અને શ. ૧૦૦) તેની હકદારીથી ઈનામ આપી ખીજા શ. ૫૦) ની હુંડી મે આ સાથે ખીડી છે, તેમાં લખ્યા રૂપિયા કવીશ્વર દલપતરામને શાલના કરીતે આપશે, તથા જણાવશે કે, નાની રકમ ઉપર જરા પણ નજર ન પહોંચાડતાં એ નાટકના ગુણાથી મારા મે!હની નિશાની તરીકે તે અંગીકાર કરશે.
તે સારા કાગળ તથા સફાઈથી તરત છપાવવા વાખ્ખી ભાસે તે તજવીજ કરાવશે, અને તે છપાઈ બહાર પડે ત્યારે મારે માટે નકલ ૫૦ મેાકલશે. તેની કીંમત હું આપીશ, એજ વિનંતી.
લી
ટક્કર ગાવિંદજી વિ. ધરમશીની સલામ....
Page #116
--------------------------------------------------------------------------
________________
વિશેષમાં એટલું ઉમેરીશું કે એ “મિથ્યાભિમાન નાટક” કવિ દલપતરામની એક ઉત્તમ કૃત્તિ છે; તે સાવ નવીન અને સ્વતંત્ર છે, અને ગુજરાતી સાહિત્યમાં ચાર્લસ ડિકન્સના પિકવિકની પેઠે અથવા સર રમણભાઈના ભદ્રંભદ્ર” ની પેઠે એમનું સર્જેલું “જીવરામ ભટ્ટ” નું પાત્ર ચિરંજીવ રહેશે.
સન ૧૮૭૮ સુધીનાં સોસાઇટીનાં પ્રકાશનની યાદી પ્રથમ આપેલી છે, તેમાં આ પુસ્તકનું નામ દાખલ કરેલું નથી; તેનું કારણ એવું સમજાય છે કે, સદરહુ પુસ્તકનું ગ્રંથસ્વામિત્વ, ઉપરોક્ત પત્રમાં જણાવ્યા પ્રમાણે કવિને પ્રાપ્ત થયેલું અને પાછળથી તેમની અન્ય કૃતિની પેઠે આનું પ્રકાશન પણ એમણે સોસાઈટીને સેંપી દીધું હતું.
ફરી પાછા આપણે મૂળ વિષય તરફ આવીએ. “ગુજરાતના ભીખારીઓ” એ વિષય પર સેરાબજી ફંડ ઈનામ માટે નિબંધ મંગાવેલા; તેમાં શ્રી. વિઠ્ઠલદાસ ધનજીભાઈ અને મી. મેરેશ્વર ગોપાળ દેશમુખ એ બંનેને નિબંધ ઉત્તમ માલુમ પડેલા; અને તે બંને છપાવવામાં આવ્યા હતા. બંને નિબંધે જૂદી જૂદી દૃષ્ટિએ લખાયેલા છે. મી. મેરેશ્વરે આપણે ધાર્મિક ઈતિહાસ–તેના ભિન્ન ભિન્ન સંપ્રદાયો અને પશે અવલોકી–તે અધમ સ્થિતિએ પહોંચીને કેવી રીતે તેણે ભિક્ષુકની સંખ્યામાં ઉમેરે કર્યો તે સચોટ વર્ણવ્યું છે અને છેવટને ભાગમાં તેના નિવારણના ઉપાયો દર્શાવ્યા છે, જ્યારે રા. વિઠ્ઠલદાસે તેમના નિબંધમાં વ્યવહારિક નજરે ભિક્ષુકોની વર્ગવારી કરી તે વિષે કેટલીક ઉપયુક્ત હકીકત નોંધી છે, જે આજે પણ જાણવા જેવી જણાશે. ખાસ કરીને એ સમયે સ્વદેશીના પ્રચારાર્થે અને દેશમાં નવા હુન્નર ઉદ્યોગ સ્થાપવા વિષે એ બંને ગૃહસ્થાએ વ્યક્ત કરેલા વિચાર વિચારણીય થઈ પડશે.
- બીજા વહેમોની પેઠે જ્યોતિષનું પિકળ પણ તે કાળે ઓછું પ્રચલિત નહતું. અજ્ઞાન જનતાને શાસ્ત્રને નામે અનેક બ્રાહ્મણે છેતરતા; અને એ કેવું જૂઠ છે, તે બતાવવાને સેરાબજી ફંડ ખાતેથી “જ્યોતિષના ફળાદેશના નિરુપયોગીપણુ” વિષે નિબંધ મંગાવેલા; તેમાં કવીશ્વર દલપતરામને લેખ પાસ થયેલ અને તે “દૈવજ્ઞ દર્પણ” એ નામથી છપાયે હતે. “જોષીનાં રડે નહિ અને વૈદ્યનાં મરે નડિ” એ લોકોક્તિ જાણુતી છે, અને આ લેખના અવલોકન પરથી વાચક જોઈ શકશે કે નબળા મનના મનુષ્યોને ધુતી ખાવાને એ એક પ્રપંચ જ છે; અને તે કવિશ્રીએ બહુ મનોરંજક રીંત સિદ્ધ કર્યું છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
તે પછીને નિબંધ “ગુજરાતને ઉત્કર્ષ થવાનાં સાધન” એ વિષય પર છે અને તે માટેનું ઈનામ શ્રી વિઠ્ઠલદાસ ધનજીભાઈને મળ્યું હતું. હિન્દુસ્તાનમાં વેપારની પાયમાલીનાં કારણે એમણે ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાંથી ઉતારે કરીને દર્શાવ્યાં હતાં. તે વખતે પણ પ્રજા સરકારની આપમતલબી રાજનીતિથી અજ્ઞાત નહતી તે એ ઉતારે બતાવી આપે છે. જુઓ, તેમાં શું લખ્યું છેઃ
૧. અંગ્રેજોનું રાજ થયા પછી હિંદુસ્તાનનું બજાર માલ મોકલનારને બદલે ખરીદનાર થયું, તેથી વેપાર અને નફાને ઘણું નુકશાન પહોંચ્યું.
૨. હિંદુસ્તાનના રાજાએ જે કે પહેલાં નકામું લશ્કર રાખીને ઘણે ખરચ કરતા હતા, પણ તેથી વેપારને કદી કાંઈ નુકશાન થતું નહીં. પણ હાલમાં તે લશ્કરી સામાન સરંજામ વિલાયતથી ભગાવતાં લાખો. રૂપીઆ વિલાયત મોકલવા પડે છે.
૩. અમીર ઉમરાવે પહેલાં પિતાને ભભ રાખવાને હજારે પૈસા ખરચતા હતા પણ તેઓ હાલમાં પડી ભાગ્યા છે. અને તેથી તેટલા પૈસાની છત બજારમાં ઓછી થઈ છે.
૪. અગાઉના વખતમાં મુખ્ય અધીકારીઓ દેશીઓ હતા માટે પૈસે દેશમાંજ રહે, પણ અંગ્રેજી રાજમાં મોટા હોદ્દેદારે અંગ્રેજે છે, તેથી તેઓ ઘણા પૈસે વરસે વરસ વિલાયત મોકલે છે. તેમજ મરનાર અંગ્રેજોનાં બેરાં છોકરાંને પેનશન તરીકે હિંદુસ્તાનને દર વરસે મેટી રકમ આપવી પડે છે.
૫. વળી હિંદુસ્તાનનું જાણીતું લશ્કરી ભારે ખરચ, તે પણ મુખ્ય કારણ છે. કેમકે તેથી હિંદુસ્તાનને દર વરસે મોટી રકમ વિલાયત મોકલવી પડે છે.
૬. રેલવે, કનાલ વગેરે યુરેપીઅનેએ (યુરોપીઅનેના પૈસાથી) સ્થાપી છે, જેથી સરકારની બાંહેધરીનું વ્યાજ તેમને મળે છે, ને તેનું ફળ બધું ઈગ્લાંડ જાય છે ને તેથી પડતી ખોટ હિંદુસ્તાનને આપવી પડે છે.
૭. આ વિના વળી લોકોને ભારે કર આપવા પડે છે(તે પણ કારણ છે).
૮. છેલ્લે વેપારમાં પણ યુપીઅને એટલા લાગ્યા છે કે, તેમની બરાબરી દેશીઓ કરી શકતા નથી.”
* ગુજરાતને ઉપ થવાનાં સાધન વિષે નિબંધ, પૃ. ૧૩ થી ૧૩૩,
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૧ શ્રીયુત વિઠ્ઠલદાસને “હિન્દુસ્તાનને ઈતિહાસ” ગઈ પેઢીમાં ખૂબ પ્રચાર પામ્યું હતું. એમનું દુર્ગાદાસનું પુસ્તક પણ એટલી ખ્યાતિ પામ્યું છે; અને એમના સસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલા નિબંધે એમના બહોળા વાચનને તેમ એ વિષયની ઉત્તમ નિરૂપણ શલીને અને વિવેક શક્તિને સરસ પરિચય કરાવશે. એ વખતે તેઓ નિબંધ લખીને સંતોષ માનતા નહિ, પણ એમના વાચનમાં અંગ્રેજી જર્નલોમાં જે કાંઈ ઉપયોગી લેખો જણાતા તેના અનુવાદ તેઓ બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર આદિ માસિકમાં શૈકલી આપતા; અને મહીપતરામના હાથ નીચે લાલશંકર, કાંટાવાળા, ખુશાલદાસ ગોકળદાસ વગેરેનું એક હાનું મંડળ જામ્યું હતું, તેમાંના તેઓ એક હતા. એમના વિષે કેટલીક ઉપયુક્ત અને મહત્વની માહિતી “સાહિત્યમાં હરગોવિંદદાસભાઈએ “વિઠ્ઠલદાસનાં સંસ્મરણ” એ નામથી એક લેખ લખ્યો છે, એમાંથી મળશે.
આપણું સમાજમાંના અન્ય દેની પેઠે આપણું જમણવારની ચાલમાં સુધારે થવા માટે રાવ સાહેબ હરિલાલ, જેમના વિષે નિર્દેશ “ઉત્સર્ગમાળા”ના નિબંધના સંબંધમાં કર્યો હતો, તેમણે રૂ. ૨૦ “જમણવાર વિષે” નિબંધ લખાવવાને સોસાઈટીને સંપ્યા હતા અને સંસાઈટીએ તેમાં બીજા રૂા. ૩૦ ઉમેરીને જમણવારની રીતિમાં ફેરફાર અને સુધારા સૂચવતે નિબંધ મંગાવ્યું હતે; પણ તે માટે કઈ તરફથી લેખ મળે નહિ તેથી એ રકમ વધારી રૂા. ૧૦૦ ની કરી હતી, અને ફરી માગણું થતાં અમદાવાદ પ્રેકટીસીંગ કુલના મહેતાજી મેહનલાલ કલ્યાણને નિબંધ ઈનામને યોગ્ય જણાય હતું. તેમાં જમણવારના ચાલની ઉત્પત્તિ, જમણવારના જુદી જુદી મટી જ્ઞાતિઓમાં પ્રસંગ અથવા ટાણાં, જમણ વખતે બેસવાની જગા, જમણવારનાં પાત્ર, જમણ, જમણવારને ખરચ, તેથી થતા ફાયદા ગેરફાયદા અને જમણવારની હાલની રીતમાં શે સુધારો થઈ શકે તથા કર જોઇએ, વગેરે બાબતનું વિવેચન કર્યું છે.
ખેદની વાત એટલી છે કે આપણે હજી એ વિષયમાં કંઈ પણ સતેષકારક સુધારો કરી શક્યા નથી.
આ વિષય સૂચવનાર રાવ સાહેબ હારલાલ મોહનલાલે સોસાઈટીના આસિ. સેક્રેટરી તરીકે, સન ૧૮૫૪ માં આઠ માસ કામ કર્યું હતું, અને તે
એવી રીતે કે તેઓ “ઈજનેરી ખાતામાં નોકરી હતી ત્યાં કામ કરતા અને રેજ થેડા કલાક સોસૈટીનું કામ કરતા હતા.”x
* બુદ્ધિપ્રકાશ સન ૧૮૭૮, પૃ. ૭૭.
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૨
એમને જન્મ ૧૮ મી જાન્યુઆરી ૧૮૩૬ ના રોજ થયો હતો. ભાતપિતા ગરીબ હતાં; અને મામાને ત્યાં રહીને મોટા થયા હતા અને વિદ્યાભ્યાસ કર્યો હતો. પ્રાથમિક અભ્યાસ સરકારી ગુજરાતી નિશાળમાં તુલજારામ મહેતાજીના હાથ નીચે કર્યો હોત અને અંગ્રેજીને અભ્યાસ રે. સા. ભોગીલાલભાઈ અને મ. ટી. બી. કટસ પાસે આશરે સાડા પાંચ વર્ષ કર્યો હતો. તે દરમિયાન મરાઠી તથા ઉર્દુ ખાનગી શિખ્યા હતા.
શરૂઆતમાં લશ્કરી પે-ખાતામાં નોકરી કરી હતી; પછી ખેડા વિભાગના ડેપ્યુટી એજ્યુકેશન ઈન્સ્પેકટર નિમાયા હતા, અને પાછળથી મામલત મેળવી હતી.
તેઓ જેમ કાર્યકુશળ અને બુદ્ધિશાળી તેમ સ્વભાવે મિલનસાર અને મમતાળુ હતા. તેના પરિણામે તેઓ ઉપરી અધિકારીની મહેરબાની મેળવી શકતા તેમ પ્રજાની ચાહના સંપાદન કરતા; અને ખેડા જીલ્લામાં ડેપ્યુટી તરીકે કામ કરતી વખતે તેઓએ એ જીલ્લાના મહેતાજીએને એટલે બધે પ્યાર મેળવ્યો હતો કે તેમની બદલી બીજા ખાતામાં થતાં, તેમના સંભારણામાં તેઓએ એક ઉઘરાણું કરી, તે રકમ એમની નામના કાયમ રહે એવો એકાદ વિષય પસંદ કરી, તે પર નિબંધ લખાવવા સંસાઈટીને સેંપી હતી.
આથી સોસાઈટીએ સન ૧૮૬૮ ના જાન્યુઆરીમાં જાહેર ખબર છપાવી કે, “ગુજરાતી ભાષાના શબ્દો સંસ્કૃતમાંથી કેવી રીતે અપભ્રંશ થયા અને ગુજરાતી વાક્યમાં તે શબ્દો કેવી રીતે વપરાય છે” તે વિષે સરસ નિબંધ લખનારને રૂ. ૨૦૦ નું રાવ સાહેબ હરિલાલ મોહનલાલ ઈનામ સેસાઇટી આપશે. શાસ્ત્રી વૃજલાલ કાલિદાસને નિબંધ મંજુર થયો હતો અને તે “ઉત્સર્ગમાળા ” નામે પ્રસિદ્ધ થયો હતો, જે વિષે પૂર્વે ઉલ્લેખ કરેલો છે. - એ નિબંધ વિષે લેખકે યથાર્થ જ કહ્યું છે કે “આ ઉત્સર્ગને
ધ્યાનમાં રાખનાર પુરૂષ સંસ્કૃત ઉપરથી ગૂર્જર ભાષા આ પ્રમાણે થઈ છે તે સમજશે અને શબ્દ ઘડવાની ટંકસાલ તેને હાથ લાગશે.”
{ ઉત્સગ માળા પૃ. ૮,
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩.
સરકારી કેળવણી ખાતાની સહાયતા અને સહકાર
“Nature is a great friend of co-operation; it is a gross libel upon to say she is always “red in tooth and claw.”
H. G. Wells. (The work, Wealth and Happiness of Mankind, page 37)
“Some noteworthy biologists to-day maintain that this creative synthesis born through mutual service and self-sacrifice is the key to all phases of evolution, inorganic, organic, mental and social. An atom, a molecule, a plant, an animal, a human society are cooperative systems. Each exihibits a unique type of synthesis. ".
H. H. Brinton.
( Creative worship, page-31 ) “જીવનવ્યવહારનું સૂત્ર સખ્ત હરીફાઈ નહિ પણ પરસ્પર સહાયતા છે; જીવનકલહ નહિ પણ સહકાર એ જ ઉન્નતિને માર્ગ છે.”
(બુદ્ધિપ્રકાશ, ૧૯૨૬, પૃ. ૨૧૪.) પુસ્તક પ્રકાશન અને ઉત્તેજન અર્થે સેસાઇટીએ અનેક વિધ માર્ગ ગ્રહણ કર્યા હતા, તેમાં સરકારી કેળવણી ખાતા સાથે સહકાર કરી અને તેની મદદ મેળવવી તે એક માર્ગ હત; અને એ પ્રકારે જે સંગીન કાર્ય તે સાધી શકી તે જેમ માર્ગદર્શક અને લોકપકારી તેમ સાહિત્યની દૃષ્ટિએ કિમતી અને અગત્યનું હતું. પ્રસ્તુત પ્રકરણમાં એ જ વિષયને ચર્ચીશું.
સોસાઇટી સ્થપાઈ તે સમયે કેળવણીનું તંત્ર ઑર્ડ ઓફ એજ્યુકેશન હસ્તક હતું, અને તેના વહિવટ પર દેખરેખ મુલ્કી અધિકારીઓ રાખતા હતા; પણ સન ૧૮૫૪ માં સર ચાર્લ્સ વુડન ખરીતે લખાઈ આવ્યો તે પછી પરિસ્થિતિ પલટાઈ ગઈ અને કંપની સરકારને નવું કેળવણું ખાતું
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ખિલવાની ફરજ પડી. નવી વ્યવસ્થા થઈ તેમાં ગુજરાતના સારા નસીબે મી. થિયેડર સી. હોપને સન ૧૮૫૬ માં ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઈન્સ્પેકટર નિમવામાં આવ્યા. એમના સમભાવી વર્તન અને મીઠી નજરથી પ્રાંતમાં કેળવણીના કાર્યને પુષ્કળ વેગ મળે અને એ જોઈ શક્યા કે એ કાર્યમાં સાઈટીની સેવા બહુ મદદગાર થાય એવી છે. તેથી તેઓ સંસાઈટીના લાઇફ મેમ્બર થયા એટલું જ નહિ પણ સાથે સાથે “ગુપ્ત રીતે એક સારી રકમ સોસૈટીને ભેટ કરી.' વળી અમદાવાદમાં કૅલેજ સ્થાપવાનો વિચાર એમણે જ પ્રથમ ઉપાડી લીધો અને પ્રાથમિક શાળા માટે સારાં પાઠ્યપુસ્તકોની બેટ પૂરી પાડવા સારૂ “વાચનમાળા” ના પ્રયોજક તેઓ જ હતા; જે વાચનમાળા પાછળથી હેપ વાચનમાળાના નામથી પ્રસિદ્ધિ પામી છે; પરંતુ તે વખતે લોક એટલા અજ્ઞાન હતા કે તેઓ કેળવણીનું મૂલ્ય સમજતા નહિ અને પાઠ્ય પુસ્તકે જેની કિંમત મેથી રહેતી તેથી તે ખરીદતા નહિ. પાઠ્ય પુસ્તકોના સેંઘાપણા વિષે પછાડી લખેલું છે જ. અને આ અડચણ ઓછી કરવા એક ઉપરી અધિકારીએ શરૂઆતમાં ફતેહમંદ વિદ્યાર્થીને સાલ, પાઘડી કે દુપટ્ટા આપવાનો રિવાજ હતે તે બદલીને, તેને બદલે શાળોપયોગી પુસ્તકો આપવાની પ્રથા પાડી હતી. એ વિષે સન ૧૮૫૦-૫૧ ના બોર્ડ ઓફ એજ્યુકેશનના રીપોર્ટમાં નીચેની પંક્તિઓ મળી આવે છે -
" ..................this year however I ventured to supply books instead of pagrees etc. In introducing this slight change............I was principally influenced by the consideration that parents have frequently been represented as unwilling to purchase books for their children, exceeding one rupee in price, while the greater number of books yet published in Gujarati are of a considerably higher price." (Page 42)
સસ્તાં શાળાપોગી પુસ્તકે. આ પરિસ્થિતિ લક્ષમાં લઈને હેપ સાહેબે સંસાઈટને શાળોપયોગી પુસ્તકે સસ્તી કિંમતે છાપી આપવાને આગ્રહ કર્યો. દલપતરામ એમના સેર્સટીના ઈતિહાસમાં લખે છે, “હોપ સાહેબે એવું કહ્યું કે સરકારી નિશાળમાં ભણવાની ચોપડીઓ મુંબાઈમાં છપાય છે તેને ભાવ ઘણો મેઘ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
લે છે, તેથી ગરીબ લોકોને તે ચાપડી ખરીદ કરવી મુશ્કેલ પડે છે; માટે ગુજરાત દેશના ભલા વાસ્તે તે ચેાપડીએ સસ્તું ભાવે છાપી આપવાનું કામ સાસૈટી માથે લે તો ઘણું સારૂં ને એ કામ સાસૈટીએ જરૂર કરવા જેવું છે; કારણ કે પુસ્તક કરવા સારૂ આ સેાસેટી સ્થપાઈ છે. ”
કર્મિટીને આ માગણી વાસ્તવિક જણાઈ અને તે માટે ચાર શિલાપ્રેસ નવાં ખરીદ કરીને, સરકાર માટે પાઠય પુસ્તકો સસ્તી કિંમતે પૂરા પાડવાનું કામ સાસાઇટીએ હાથ ધર્યું.
સન ૧૮૫૬-૫૭ ના રીપોર્ટમાં સદરહુ યાજના પ્રમાણે સાસાઇટીએ જે પુસ્તકા—હાપકૃત–છાપી આપ્યાં તેની વિગત નીચે પ્રમાણે આપી છેઃ— ભૂગોળ વિદ્યા
૪૦૦૦ નકલ
२०००
૨૦૦૦
૨૦૦૦
,,
દેશી હિસાબ
ન
,,,,
દર્શાવ્યાં છેઃ——
૧
ચાપડીનું નામ. કાવ્યદોહન પેહેલું પુસ્તક
ર
કાવ્યદોહન ખીજાં પુસ્તક
૩ શાળાપયેાગી નીતિવ્ર થ
४
હિતાપદેશ શબ્દા
૫ કથિત પાઠમાળા
ભા. ૧ લેા
ભા. ૨ જે
ભા. ૧ લા
ભા. ૨ જો
કુલ ૧૦૦૦૦ નકલો.
એક દશકાથી વધુ સમય સાસાઇટીએ સરકારી કેળવણી ખાતાને શાળાપયેાગી પુસ્તકો સસ્તી કિંમતે છાપી આપવાનું કામ કર્યું હતું અને તેની માહિતી સાસાઇટીના વાર્ષિક રીપોર્ટ માંથી ઉપલબ્ધ થાય છે, તે જાણુ માટે ઉતારીશું.
સન ૧૯૬૦-૬૪ ના પંચવાર્ષિક
રીપોર્ટ માં નીચેનાં નામેા
પૃષ્ઠ સંખ્યા.
૩૯૦
૪૭૬
૧૮૮
૧૮૨
૧૬૮
૯૬
૪૪
29
} ગુજરાતના ઇતિહાસ
9
વ્યાકરણ લેશ
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૯૯–૧૦૦.
99
22
નકલ.
૨૦૦૦
२०००
૧૦૦૦
૧૦૦૦
३००
૧૦૦૦
૧૦૦૦
Page #123
--------------------------------------------------------------------------
________________
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૦૬
નિશાળામાં હિસાબ રાખવાના નમુના
દેશી હિસાબ ભા. ૧ લે
૪૦
ભા. ૨ જો
७८
ભા. ૩ જે
૧૨૪
99
ભૂંગાળના ઉપયાગ કરવાની રીતિના ગ્રંથ ૫૪
નિરખ વિષે
२७
..
.
29
ܘ ܀
ક
૩૦૦૦૦
૧૯૦૦૦
૩૦૦૦
૧૦૦
૫૦૦
કુલ. ૬૨૬૦૦
આ ધોરણે સન ૧૯૬૮ સુધી જે પુસ્તકા સસ્તી કિંમતે અપાયાં હતાં તેની સંખ્યા ૧૪૧૭૫૦ આપેલી છે; તેમ સાસાટીનાં પ્રકાશનની સંખ્યા ૨૭૫૬૯૯ જણાવેલી છે. આ સિવાય ખીજા લેખકોનાં પુસ્તક! સોસાઈટી હસ્તક વેચાયાં તેની સંખ્યા ૨૫૯૩૯૮ ગણત્રીમાં લેતાં એક દરે પુસ્તક પ્રચારના આંકડા ૬૭૬૮૪૭ થાય છે.
કહેવાનું તાત્પર્ય કે જ્ઞાન પ્રચારની દૃષ્ટિએ સાસાઇટીનું આ કા, જનતામાં કેળવણીનું વાતાવરણ ઉભું કરવામાં મદદગાર અને ઉપયેાગી તેમ વખતસરનું હતું, એમ કાઈ પણ તટસ્થ નિરીક્ષકને કયુલવું પડશે.
આની આડકતરી બીજી અસર એ થઇ હતી કે સરકારે સોસાઈટીનાં પ્રકાશનેાને ઉત્તેજન આપવા માંડયું; અને હોપ સાહેબે તે નિયમ કર્યો હતા કે, “ તેમના તાબાની તમામ ગુજરાતી નિશાળે!માં ઈનામ વેહેંચવાને જેટલા રૂપિઆની ચાપડીએ જોઇએ. તેમાંની અરધી સરકારની અને અરધી ગુજરાત વર્નાકયુલર સાર્સટીની ચાપડી લેવા માંડી. એટલે વરસ દહાડામાં આશરે હજાર રૂપીઆની ચાપડીએ તે ખરીદ કરતા હતા; ને બુદ્ધિપ્રકાશ ચેાપાની પણ નિશાળ લૈશ્વરીમાં તેમણે રખાયું. ”× હાપ વાચનમાળા.
66
નિશાળ માટે સારાં પાઠ્ય પુસ્તકા તે સમયે નહાતાં અને તે ખામી પૂરી પાડવાને હાપ સાહેબે વાચનમાળાની યાજના ઉપાડી લીધી હતી; અને તે કાર્ય માં સાસાઈટીના પ્રાણરૂપ કવિ દલપતરામની સેવા છ માસ માટે છીતી માગી. તેમણે કમિટીને કહ્યું કે, ચેાપડીએ રચવાના કામમાં ક્લપતરામને અમને સોંપે
સોસાઇટી પાસેથી
* બુદ્ધિપ્રકાશ ૧૮૭૮, પૃ. ૧૪૬
છ મહિના સુધી અને સાર્સટીના
Page #124
--------------------------------------------------------------------------
________________
In Memoriam
1 - IF
Gian
હોપ વાચનમાળા કમિટીના સભ્યો
Page #125
--------------------------------------------------------------------------
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૯
આસિસ્ટંટ સેક્રેટરીનું કામ કરવાને તેટલી મુદત સુધી બીજા માણસને રાખે. દર મહીને રૂ. ૧૦૦ નો પગાર અમે દલપતરામને આપીશું. સેક્રેટરીએ તે પ્રમાણે તે કબુલ રાખ્યું નહિ પણ એવો ઠરાવ કર્યો કે એક દિવસ દલપતરામ બુક કમિટીમાં કામ કરે અને એક દિવસ સેગ્નેટીમાં કામ કરે, અને મહિનામાં પંદર દિવસને પગાર રૂ.૫૦ સરકાર આપે અને સેસટીમાંથી મહિને રૂ. ૩૦ મળે છે તે પંદર દિવસના પગારના આપે એ રીતે મહિને રૂ. ૮૦ ને પગાર આપ. દલપતરામે કહ્યું કે મારી આંખે બીલકુલ દેખાતું નથી, ત્યારે તે સાહેબેએ કહ્યું કે “અમારે તમારી આંખની નોકરી જોઇતી નથી, અમારે તમારી જીભની નેકરી જોઈએ છીએ. તમારી પાસે લખવાને કારકુનો અમે જોઈએ તેટલા આપીશું.”
આ પ્રસંગે આપણી એ પ્રારંભની વાચનમાળા વિષે ટુંક હકીકત આપવી એ ઉપયુક્ત થશે–સાહિત્યની તેમ કેળવણીની દષ્ટિએ અને આપણે આનંદ પામવા જેવું એ છે કે એ વાચનમાળા જનાર કમિટીના એક સભ્ય રા. બા. મોહનલાલભાઈએ તેને વૃત્તાંત લખી રાખ્યો હતો, જે દી. બા. કૃષ્ણલાલભાઈએ જાણતા સાપ્તાસિક “ગુજરાતી”ના સન ૧૯૧૦ ના દિવાળી અંકમાં છપાવ્યો હતો, તેમાંથી સારભાગ આપવો વાજબી ગણાશે.
વાંચનમાળાને સંક્ષિપ્ત ઇતિહાસ.
એ વેળાએ ગુજરાત તથા કાઠીઆવાડના તમામ ડેપ્યુટી ઈન્સ્પેકટરોને સરકારની પરવાનગી લઈ દુહાપ સાહેબ) અમદાવાદમાં ભેગા કર્યા હતા... અમને બે જણને (રા. બ. મેહનલાલ તથા રા. બ. પ્રાણલાલ મથુરદાસને) ડેપ્યુટીના કામથી છુટા પાડી બુક કમીટીમાં મેમ્બર ઠરાવ્યા. તથા રા. સા. ભેગીલાલને હમારી બુક કમીટીના પ્રેસીડેટ કરાવ્યા. નિશાળોમાં ચાલતી ચેપડીઓ કેટલાંક દૂષણોને લીધે બંધ કરી તેને બદલે નવી વાંચન પાઠમાળા તૈયાર કરવાનું કામ હપ સાહેબે આરંવ્યું. કમીટીની ઓફીસ ટ્રેનીંગ કેલેજના એક ઓરડામાં રાખવામાં આવી હતી.
આ કામમાં હોપ સાહેબને જાતિશ્રમ અથાગ હતું. ગુજરાતી વાંચન પાઠમાળ તૈયાર કરવાને સારૂ ઈગ્લાંડમાં તથા હિંદુસ્તાનમાં ચાલતી અંગ્રેજી સ્કૂલ વાંચન પાઠમાળાઓનાં પુસ્તક ભેગાં કર્યા હતાં. તેમાંથી તે નિશાન કરે તે મુજબ સારી સાદી ભાષામાં ગુજરાતી પાઠ તૈયાર કરવા અમને બે
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૧૦૪
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જણને ફરમાવતા, તે પાઠ તૈયાર કરી અમે બુક કમીટીમાં અમારા પ્રેસીડેંટ રા. સા. ભાગીલાલ આગળ વાંચી જતા ને તેમની સૂચના મુજબ ભાષામાં કે બાબતમાં જે સુધારા કરવા ઘટા હોય તે કરતા. કમીટીમાં મંજીર થયા પછી તે પાઠ હાપ સાહેબ જાતે વાંચી શ્વેતા ને તેમાં કઈ ફેરફાર કરવા જેવું હોય તેા તે પાઠ બનાવનારને ખતલાવી વધારા ઘટાડે કરવા પડે તે કરીને તેની સાફ નકલ ઉતારવા મુક કમીટીના કારકુનને આપતા. દરરાજ અમારે એ પ્રમાણે સવારના દશથી તે પાછ્યા પહેારના પાંચ લગી કામ કરવું પડતું. ફક્ત પહેલી ચાપડી તૈયાર કરવાને મહીપતરામ અને હાપ સાહેબ એને અઢી માસ કરતાં એછી મુદત લાગી ન હતી. એવી મતલબથી એ ચેાપડી રચી છે કે ખાવન અક્ષરા અ થી જ્ઞ સુધી આવે તે તેની સાથે ખારાખડી ને જોડાક્ષરની સમજ પણ આવી જાય; કે નાનાં બાળકોને વર્ણમાળા શીખવાને જે નીરસ શ્રમ પડે છે, તે ન લેવા પડે. એ વાત ધ્યાનમાં રાખીને વાક્યો તથા શબ્દો ગાવ્યાં છે. વ, ખારાખડી અને જોડાક્ષર શીખતાં નાનાં છેકરાંને ૩-૪ માસ લાગે છે, તે કષ્ટ દૂર કરી અસહિત વાંચન શીખે તે તેથી બાળકને આનંદ થાય, ને વળી આંખની સાથે અક્કલ પણ કેળવાય. એવી મતલબ એ પહેલી ચાપડીમાં રાખેલી હતી, પણ મૂળ ધારણા રાખનાર પુરૂષની ઈચ્છા ફળીભૂત થઇ નહિ...વાંચનમાળાના પાડાની વહેંચણ એવી રાખી હતી કે વિદ્યા સંબંધી તથા સાધારણ (સામાન્ય) જ્ઞાન સંબંધી પાઠો તૈયાર કરવાનું મને સોંપવામાં આવ્યું હતું. નીતિ સબંધી ને ભૂંગાળ સંબંધી પાઠો રચવાનું કામ રા.સા. મહીપતરામને તથા વનસ્પતિ ને પ્રાણી સંબંધી પાડે! લખવાનું રા. સા. મયારામને, ઇતિહાસ સંબંધીના પાડો રા. સા. પ્રાણલાલ લખતા. ઇતિહાસના પાઠો અંગ્રેજીમાં જે. બી. પીલ સાહેબ તૈયાર કરતા...કવિતાના પાર્ડ રચવા સારૂ કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈને બુક કમીટીમાં દાખલ કર્યાં હતા. કયા વિષયપર કવિતા કરાવવી તે કામ રા.સા. મહીપતરામની મુનસફીપર ઘેડવામાં આવ્યું હતું, તથા ખીજાં ગુજરાતી કવિતાનાં પુસ્તકામાંથી ચાગ્ય પાઠ તૈયાર કરવાનું કામ પણ રા. સા. મહીપતરામ જ કરતા. પ્રત્યેક પાઠ ચાર વખત વાંચવામાં આવતા. પ્રથમ મુક કમીટીમાં પ્રેસીડેંટની અર વહેંચાય, પછી હાપ સાહેબ વાંચે, તેમાંની કાઢેલી ખામીએ સુધારી બીજી વખત બુક કમીટીમાં વંચાય, ને હેપ સાહેબની મારી અંતે થાય ત્યારે તેની સા* નકલ થાય. એવી રીતે એ કામ અમે જૂનથી અકટોબર આખર
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૦૯
લગી એક સરખું જારી રાખ્યું, ને વાંચનમાળાના પાણા ભાગ તૈયાર કર્યો, પંછી રા. સા. ભોગીલાલભાઈને પોતાના વિભાગમાં જવાનો હુકમ થયેા, તેમજ રા. સા. પ્રાણલાલ તથા રા. સા. મયારામ પણ ડીસ્ટ્રીકટમાં ગયા. મારે તથા રા. સા. મહીપતરામને છેક ફેબ્રુઆરી ૧૮૫૯ સુધી રહેવું પડયું હતું. કારણ એ લખાયલા તમામ પાડોને અનુક્રમવાર સાત ચેાપડીઓને લાયક ગોઠવવા તથા લાંબા ટુંકા કદમાં હોય તે સરખા કરવા તથા છાપવાને લાયક તેની નકલેા કરાવવી, એ કામ અમારે એ જણને માથે રાખવામાં આવ્યું. હતુ....આ વાંચનમાંથી કેટલીએક ચાપડીએ લઈ કેળવણી ખાતાના ગુજરાતી ટ્રાન્સલેટર રેવરંડ ગ્લાસગા જે સુરતમાં રહેતા હતા તેમની મજુરી અમદાવાદથી સુરત જઈ હોપ સાહેબ ધણી ત્વરાથી લઈ આવેલા. ”×
સદરહુ વાચનમાળા રચતી વખતેજ શબ્દોની જોડણીને પ્રશ્ન મુશ્કેલ થઇ પડેલા અને તેનું નિરાકરણ કરવા હોપ સાહેબે એક જોડણી કોષ તૈયાર કર્યો હતા; તેની લિખિત પ્રત સોસાઈટીના સંગ્રહમાં છે. એ હાથ પ્રતના મુખપૃષ્ટ પર તેમણે લખ્યું છે કે આ ગુજરાતી ભાષાનેા જોડણી કોષ સન ૧૮૫૮માં નવી વાંચનમાળા લખવા રા. સા. ભેાગીલાલ પ્રાણવલ્લભદાસ, રા. સા. મેાહનલાલ રÐાડદાસ,મી. મહીપતરામ રૂપરામ, કવિ દલપતરામ ડાહ્યાભાઇ, સી. મયારામ શંભુનાથ અને રા. સા. પ્રાણલાલ મથુરાદાસની એક કમિટી નિમાયલી તેણે મિ. થિયેાડર સી. હાપની સૂચનાનુસાર તૈયાર કર્યાં હતા,
વળી તે હાથપ્રતમાં ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરે સન ૧૮૫૮–પહની સાલના વાર્ષિક રીપોર્ટ સરકારને કરી મેકલેલો તેમાં સદરહુ જોડણી કોષ વિષે ઉલ્લેખ કરેલા છે. તેના ગુજરાતી સાર નીચે પ્રમાણે છેઃ— “ ગુજરાતી જોડણીમાં અત્યાર સુધી બહુ અનિયમિતતા પ્રવર્તતી હતી અને નવી વાંચનમાળા રચવામાં એ પ્રશ્ન બહુ મુઝવતા હતા. તેથી કમિટીના સભ્યોએ માંહેામાંહે ચર્ચા કરી, જોડણી વિષે કેટલાક નિયમો વડી કાઢયા હતા, જે નિષ્ણુય સાથે બહારના વિદ્વાનોએ પણ અનુમતિ આપી હતી.”
। તદનુસાર વાંચનમાળામાંથી આશરે ૭૦૦૦ શબ્દો પસંદ કરી, તેની જોડણી ઉપરાક્ત નિયમાનુસાર કમિટની બહાલીથી રાખી હતી.
સદરહુ જોડણીના નિયમેા ગુજરાતી ભાષાન્તરકાર ડી. ગ્લાસગાએ મજુર સંખ્યા હતા. જોડણી પ્રશ્નના ઉકેલ આણુવામાં આથી એક પગલું * જુએ ‘ગુજરાતી ' ના દિવાળી અંક તા. ૩૦ મી એકટોબર ૧૯૧૦, પૃ. ૭૩,
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦. આગળ વધ્યા એમ કહી શકાય. જ્યાં સુધી ગુજરાતી શબ્દકોષ તૈયાર થાય નહિ ત્યાં સુધી એ પ્રશ્નને છેવટનો નિર્ણય કરે એ એક કઠિન કાર્ય રહેશે.
૪૮. પ્રસ્તુત વાચનમાળાનું કામ પુરૂ થયે તેની પ્રત તપાસવા માટે છે. સગાને મોકલી અપાઈ હતી. એ કાર્ય પસંદ પડયું છે, એવી નેધ સાથે એમણે કેટલીક કિંમતી સૂચનાઓ લખી મોકલી, તે જોડણીના નિયમાનુસાર વ્યવસ્થિત કરી, તેની સાફ નકલ રા. સાં. ભેગીલાલને રાજકોટ મોકલી આપવામાં આવી હતી.”
· Orttwosafticae
of the
Gujarati
Coreguage.
Compiled
in 1858,
for the import of regulatung the citrogeslag
I the new Reading raies,
bez a Committee compusingkan Saheb Blogilat Banoalubledas, Rad sahes kohanlat Ranchordae,
hi healibalranian Ruprawa, Kavi dalpatram boxabliai,
he maporain hao Sanct Praulal natharadas
under the direction of
આ
ક’
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૧ . પણ એ કમિટીમાં આ જોડણીને પ્રશ્ન કેવી રીતે ચર્ચા અને જુદા જુદા શબ્દોની જોડણી વિષે સમાં કે મતભેદ થતે તેનું રસિક
ખ્યાન કવિ દલપતરામે પડદા પાછળથી “ગુજરાતી લખાણ વિષે” એ શિર્ષક નીચે કર્યું છે, તે કમિટીની પદ્ધતિ પર તેમ તેના કામકાજ વિષે સારે પ્રકાશ પાડે છે, અને તેનું વાચન એ વિષયમાં રસ લેનારાઓને જરૂર ઉપકારક થશે. એ લખાણ નીચે પ્રમાણે છે –
મી. હેપને ઠરાવ. મેહેરબાન ટી. સી. હોપ સાહેબે જ્યારે સાત ચેપી નવી રચાવી ત્યારે ગુજરાતના સઘળા વિજીટર સાહેઓને અમદાવાદમાં એકઠા કરીને, એવો ઠરાવ કર્યો કે ગુજરાતી લખવાની એકજ રીત નકી કરવી. પછી તે વિદ્વાને કેટલાએક શબ્દોને વિચાર કરવા લાગ્યા. પ્રથમ એવી વાત કહાડી કે હસ્વ દીર્ઘ શી રીતે લખવા? ત્યારે કેટલાએકે કહ્યું કે ટુંક બેલા હોય તે સ્વ, અને લાંબે બોલાતે હોય તે દીર્ઘ લખવે. પછી પુછયું કે,
કીડી” એ શબ્દ શી રીતે લખો ? ત્યારે એકે કહ્યું કે હું તે કિડિ, કિડિ, કિડિ એમ બોલું છું, માટે મને તે લાગે છે કે એ બને અક્ષરે હસ્વ લખવા. બીજાએ કહ્યું કે “કિડી” આમ લખવું. ત્રીજાએ કહ્યું કે “કીડિ'' એમ લખવું. આ વખતે તેમાં હું પણ સામેલ હતા. પણ ગદ્ય બેલવા ઊપરથી હસ્વ કે દીર્ધને કાંઈ નકી ઠરાવ કહી શકવાની મારી નજર પહોંચી નહીં, અને હજી સુધી પણ પહોંચતી નથી. કવિતામાં જે શબ્દ આવે તે ઠેકાણે તેને હસ્વ ઉચ્ચાર થયે કે દીર્ધ ઉચ્ચાર થયો, તે હું સહેલથી કહી શકું છું. અને ગદ્યમાં તો ફક્ત “નદિયો’ એ રીતે ઈકારને પછવાડે ય આવે ત્યાં કાર ઝડપથી હસ્વ બેલાય છે એટલું મારાથી સમજાય છે.
મેં શેડે સંસ્કૃતનો અભ્યાસ કર્યો છે, અને ઘણું શાસ્ત્રીઓને સમાગમ મેં કર્યો છે. સંસ્કૃતમાં કેટલાએક શબ્દ હસ્વ, અને કેટલાએક દીર્ધ લખવાને ઠરાવ છે. પણ જેમ અંગ્રેજીમાં છે કે, ફલાણુ અક્ષરે લખ્યા હોય, ત્યારે તેને ઉચ્ચાર આ રીતે કરે. તેથી ઘણા શબ્દો ધારી ધારીને યાદ રાખવા પડે છે, તેમજ સંસ્કૃતમાં પણ ઉચ્ચાર, ઊપરથી હસ્ય દીર્ઘ જાણી શકાતા નથી, માટે ઘણું શબ્દોની લખવાની રીત ધારી ધારીને યાદ રાખવી પડે છે, અને જે યાદ ન હોય તે કોશના પુસ્તકમાં જેવું પડે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
છે. વળી ઘણાએક શબ્દો એવા પણ છે કે તે હસ્વ તથા દીધું અને રીતમાં લખાય છે. તેનું કારણ એવું જણાય છે કે કેટલાએક વિદ્વાનોનું મત હસ્ત લખવાનું, અને કેટલાએકનું દીધ લખવાનું હશે, તેથી છેવટ તે બંને રીત કબુલ રાખવી પડશે.
હવે કીડી શબ્દ વિષે છેવટ એવા વિચાર યે કે સંસ્કૃતમાં કીટ શબ્દ છે, તેના સ ંસ્કૃતના નિયમ પ્રમાણે નારી જાતિમાં કીટી શબ્દ થાય. તે ઉપરથી અપભ્રંશ થઈને કીડી શબ્દ થયેલા જણાય છે. માટે અશલ શબ્દ ઉપર વિચાર રાખીને કીડી એ રીતે અને અક્ષરા દીધ લખવા.
"
6
અશલ શબ્દ ઉપર નજર રાખવી, એ વિચાર પણ કેટલાએકને પસંદ પડયો નાહ, તાપણુ છેવટ ઘણાખરા શબ્દોના ઠરાવ અશલ ઊપર નજર રાખીને કર્યાં. માટે દશ, વીશ, ત્રીશ, ચાળીશ, પચાશ. એ રીતે લખવાને ઠરાવ થયેા. તેના અશલ શબ્દો એવા છે કે, શ, વિકૃતિ, ત્રિશત, ચવાચિત્, પંચારાત. અનુસ્વાર ગયા તેને બદલે દીધ થયા. જ્યાંથી અનુસ્વાર અથવા વ્યંજન જાય, ત્યાં દીધ થવાનાં ઉદાહરણા આગળ બુદ્ધિપ્રકાશમાં ઘણાં આપેલાં છે. ષને અપભ્રંશ સ થાય છે; જેમકે ષોડશ તેના સેાળ. ષષ્ઠિ તેના સાર. અને શત એ અશલ શબ્દ ઉપર નજર રાખિયે તે ‘ શે! ” એમ લખવું પડે, પણ તે સાની નજરમાં ઉતર્યું નહિ. માટે સો ' એમ લખવાના ઠરાવ રાખ્યા. ઘરના કરા વિષે લખવાની તકરાર નિક્ળી. ત્યારે ફક્ત એક જણ સિવાય તે બધા વિદ્વાનોએ એવું મત આપ્યું કે સ્તરી એમ લખવું. ઘણી વાર સુધી તકરાર ચાલી, છેવટ ખીજા દિવસ ઉપર વિચાર રાખ્યા. બીજે દિવસે રાવ સાહેબ મેહનલાલ રણછેદાસે કહ્યું કે, એતે આપણી ભૂલ થઈ અને ‘ કહરા ’ એમ તે કોઈ ખેલતું નથી. માટે ‘ કરા ’ એમ લખવું ઠીક છે. સાખાશ છે એ વિદ્વાનને કે મનમાં વાત ઉતર્યાં પછી મમત ખેંચ્યા નહીં. પછી સાએ તે વાત કબુલ રાખી. અશલ શબ્દ ઊપર નજર રાખવાનું જેનું મન હતું તેએએ પણ કહ્યું કે, કર એટલે હાથ. ધરના બે હાથ તે કરા. પછી ચસમાં, ગુમાસ્તા અને તરેવાર. એ શબ્દો વિષે તકરાર ચાલી. જે વિદ્વાનના કારશી, અરબીના વિશેષ અભ્યાસ હતા તેણે કહ્યું કે અશલમાં ચશમા, ગુમાસ્તા, અને તરેહવાર એ રીતે છે માટે તે તેમજ લખવા જોઇએ. ખીજા કેટલાએકને તે વાત પસંદ પડી નહિ. એ ત્રણ દિવસ સુધી તેની તકરાર રહી હતી, છેવટ એવું થયું કે ખીજા કેટલાએક સબ્દો સંસ્કૃત અશલ ઉપર નજર રાખવાની તમે ના
Page #132
--------------------------------------------------------------------------
________________
પાડો છે, માટે તે વાત તમે કબુલ કરે તો આ વાત અમે કબુલ કરીયે.
પછી તેમ થયું, તોપણ ચસમા, અને ગુમાસ્તે એ બે શબ્દોમાં સકાર લખવાનો ઠરાવ રાખે. “ચૂક ‘એમાં દીર્ઘ ઊ લખવાને ઠરાવ, રાખ્યો. “હ” શબ્દ વિષે મેહ, મહે,મેહ, મેં, એ રીતે જુદા જુદા વિચાર અપાયા. મૂળ શબ્દ “મુવ” અને હ અને ઉનો એ, જેમકે ચિત્રલેખા, ચિત્રલેહા, ગુડને ગોળ તે પ્રમાણે જોતાં “મેહ” લખવું જોઈએ, પણ છેવટ “ મેં ” એમ લખવાનો ઠરાવ થયો. “નહિ શુદ્ધ સંસ્કૃત છે, તે પણ તે ઉપર નજર ન રાખતાં “ નહીં” એમ લખવાનો ઠરાવ થયે. જ્યાં ઈ, એ, ; આવે અને તેની પછવાડે એ, આ વગેરે સ્વર આવે, ત્યાં “મા” ” ઉચ્ચાર થાય તે પણ આ, એ લખવા; અને તેના ઉચ્ચાર, યા, યે, એમ કરવા. જેમકે નદીઓ, કવિઓ, વાણીઆ, ઇત્યાદિ. પણ
તૈયાર' એમ લખવું, કારણ કે એ ઠેકાણે ફારશીમાં બેવડો ય છે, માટે ય લખ. હુશીઆર આશીઆ ખંડ એમ લખવું. ફક્ત એક જણે એવી તકરાર લીધી કે વાવ્ય, આંખ્ય, ઈત્યાદિક શબ્દો કે જેના અશલ શબ્દ ઈકારાંત છે, વાવ, મલ, તેએામાં યકાર જોડવા જોઈએ. એ વિષે છેવટ ઠરાવ થયો કે, ઘણા જોડાક્ષરે લખવાથી પારશી લોકે કંટાળે છે. માટે. એવા શબ્દોમાં યકાર જોડવા નહીં; પણ જ્યાંના લોકે યકારનો ઉચ્ચાર, કરતા હોય, તે લોકે ભલે તેમ ઉચ્ચાર કરે તેમાં મહેતાજીઓએ ઉચ્ચાર ફેરવાવવો નહીં. નાનું, મોટું, એમ લખવું. પણ નાનું, મોટું, હાનું, મહેસું, એમ લખવું નહીં. કહેવું, રહેવું, એમ લખવું. હ અને ડ ડે. આવે ત્યાં ઢ લખવો. જેમકે કાઢવું, વાઢવું ઇત્યાદિ. પણ તે ૮ ને ઉચ્ચાર હ અને ડ જોડેલા હોય તે રીતે કરે. અનુસ્વારની પરદેશી લકે ભૂલ કરે છે, માટે બીજી વિભક્તિ ઊપર અનુસ્વાર લખવો નહીં, અને ત્યાં અનુસ્વારનું ઉચ્ચાર કરતા હોય તેમજ કરવા દે. એ અનુસ્વાર વિના, કોઈ ઠેકાણે અર્થ ફરી જાય છે. જેમકે–
અથS વાણીઆને છોકરે લાકડી મારી ) વાણીઆના છોકરાએ લાકડી મારી. વાણીઆને કરે લાકડી મારી ! છોકરે વાણીઆને લાકડી મારી.
એ રીતે અર્થ ફરી જાય છે તો પણ અનુસ્વાર લખવો નહીં એ ઠરાવ થયો. કિમત કિલ્લો, દિલ્લી, મીઠું, ચેખું, લખવું. માલુમ નહીં પણ “માલમ લખવું. બહાર નહીં પણ “બહાર ” “પહાડ” લખવું. નેહેતું
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
નહીં પણ નહોતું' લખવું. તુરત નહીં પણ તરત લખવું. આંહીં નહીં પણ ‘અહીં લખવું. એવા ઠરાવ થયા. હવે સંસ્કૃત શબ્દોમાં કેટલાએક હસ્વ અને કેટલાએક દી લખવા. તે નીચે પ્રમાણે:
પ્રીતિ, રીતિ, નીતિ, ગતિ, રવિ, કવિ, આકૃતિ, પૃથ્વી, નદી, નારી, સ્ત્રી, લક્ષ્મી, બુદ્ધિ, વાણી, પ્રાણી, ઇત્યાદિ ઘણા શબ્દો યાદ રાખવાની જરૂર પડશે. ફક્ત વાંચતાં લખતાં શિખીને નિબંધ લખવાની આશા રાખે તે નિષ્ફળ થશે એવું થયું. સાત ચેાડિયામાં જેટલા તકરારી શબ્દો આવ્યા, તેના કાશ લખીને તે મેખરેએ સહી કરી. અને તેની એક એક નકલ કરાવીને તે દર એક મેંબરને આપવાને હરાવ થયેા. દર એક જણુના મનમાં એટલું તો રહ્યું ખરૂં કે તમામ શબ્દોના મારી મરજી પ્રમાણે લખવાને ઠરાવ થયા નહીં. તાપણુ લખવાની રીત એક મુકરર થઈ તેથી સૌને સતીષ થયા. એ કાશની નકલ અમારી પાસે આવી હતી પણ તે ખાવાઇ છે, માટે મેહેરઆન એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબ તરથી ફરી નકલ મળવા અમે રીપોટ કર્યો છે, તે મળ્યા પછી તેમાંના યાદ રાખવા લાયક શબ્દો બુદ્ધિપ્રકાશમાં થાડે થાડે પ્રગટ કરીશું. અમારી સોસાઇટીને મદદ આપનારા કોઈ એક વિદ્વાન એવી તકરાર લે છે કે સ્ત્રિયા એ રીતે ગુજરાતીમાં ઉચ્ચાર થાય છે, તથા એજ રીતે સંસ્કૃતમાં શુદ્ધ લખાય છે, તેમ છતાં સ્ત્રી લખવું તે અમને પસંદ નથી, તથા નાહ શુદ્ધ સંસ્કૃત છતાં નહીં લખવું તે પણ ઠીક નથી.
તે ખરૂં તે!પણ જ્યાં સુધી બીજે ઠરાવ થાય નહીં ત્યાં સુધી મી. હેાપ સાહેબના ઠરાવ પ્રમાણે લખવાની એકજ રીત રહે તે ઘણું સારૂં; એવા અમારા વિચાર છે. કવિતામાં લખનારની મરજી મુજબ લખે એવે ઠરાવ રાખેલા છે.
જેમ ગુજરાતીમાં મારૂં, મહાર, મ્હારૂં, એ રીતે જુદી જુદી તરેહથી કેટલાએક લખે છે, તેમજ સંસ્કૃતમાં પણ ઘણા શબ્દો જુદી જુદી તરેહથી લખાય છે. જેમકે નાળીએરના ઝાડને રિજે, નાહિÈ, નારીછી નારિરિ એમ લખે છે. છેવટ કાશ કરનારાઓએ, એ તમામ રીતેા કબુલ રાખી છે. એટલુંજ નહીં પણ કેટલાએક શબ્દો એક જાતમાં, એ જાતિમાં અથવા ત્રણે જાતિમાં લખાય છે. તેમજ હિંદી ભાષામાં ઘણું એક શબ્દ બે ત્રણ રીતે લખાતા આવ્યા છે. પણ ગુજરાતી ભાષા સુધારવા ચહાનારાઓને
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૫ હાલ એવો વિચાર છે કે એક શબ્દ બે રીતે લખવું નહીં, એકજ રીતે લખો.*
એ કૂટ પ્રશ્ન એટલેથી અટકેલે નહિ. સદરહુ વાંચનમાળાને નવેસર સુધારી સ્ટીરીઓ ટાઇપમાં છાપવાનો નિર્ણય થયો ત્યારે તેની જોડણી ફરી જોઈ જવા એક કમિટી નિમાઈ હતી, જેમાં સરકારી અધિકારીઓ સાથે તે વખતના અગ્રગણ્ય વિદ્વાનોને દાખલ કરવામાં આવ્યા હતા, એટલે તેમની ભલામણો સામાન્ય રીતે સર્વમાન્ય થઈ હતી; અને સરકારે પણ તે નિયમ કેળવણુ ખાતા માટે મંજુર કર્યા હતા.
તેને બહોળી પ્રસિદ્ધિ આપવા આ નિયમે ડિસેમ્બર સન ૧૮૬૮ ના “ગુજરાત શાળાપત્રમાં તેમ “બુદ્ધિપ્રકાશ'માં મી ટી. બી. કર્ટિસની સહીથી છાપવામાં આવ્યા હતા. તેઓ ઉત્તર વિભાગના એજયુકેશન ઇસ્પેકટરના હોદ્દા પર હતા; તેની સાથે સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે પણ કામ કરતા હતા.
જોડણુને ઉકેલ આણવામાં આ પ્રથમ પ્રયાસ હતું અને તે રીપોર્ટને આપણું ભાષા સાહિત્યના ઇતિહાસમાં સ્થાન છે, એટલું જ નહિ પણ એ વિષયના અભ્યાસીએ તે જે વિચારો ઘટે છે અને તે સુલભ કરવાના હેતુથી તે આખો ફરી છાપીએ છીએ.
| ગુજરાતી ભાષાની જોડણીના નિયમો
સરકારી ગુજરાતી નિશાળોમાં સાત ચોપડીઓ ચાલે છે તે સ્ટિરિઓ ટાઈપમાં છપાવવાને મનસુબાથી તેઓને તપાસી જઈ સુધારવાને સર એ. ગ્રાંટ, ડિરેકટર ઓફ પબ્લીક ઇન્સ્ટ્રકશને, મેહેરબાન સુરત જીલ્લાના કલેકટર હેપ સાહેબ, રાવ સાહેબ મોહનલાલ રણછોડદાસ, રાવસાહેબ મહીપતરામ રૂપરામ તથા રાજેશ્રી નંદશંકર તુળજાશંકરની એક કમિટી ઠરાવી. તે ઉપરથી એ ચાંપડીએ તપાસવા બેઠા ત્યારે એવું સૂઝયું કે પ્રથમ જોડણના - નિયમ ઈ. સ. ૧૮૫૯ માં અમદાવાદની કમિટીએ ઠરાવ્યા હતા તે જોઈ
જવા અને તેઓમાં જે સુધારે કર દુરસ્ત લાગે તે કરે. એ વધારે સરસ થાય માટે એ કમિટીએ નીચે લખેલા અનુભવી વિદ્વાનોને પોતાની મદદે આવવાની વિનંતિ કીધી અને તેઓ આવ્યા.
* બુદ્ધિપ્રકાશ સન ૧૮૬૨, પૃ. ૨૪૪. . * ગુજરાત શાળાપત્ર, પુ. ૭, સન ૧૮૬૮-ડિસેમ્બર અંક.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૬
૧. મહેતાજી દુર્ગારામ મંછારામ. ૨. કવિ નદાશ કર લાલશ કર ૩. કવિ ક્લપતરામ ડાહ્યાભાઇ. ૪. શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ.
એમાંના પહેલા એ ગૃહસ્થી સ્વતંત્ર છે અને સ્વદેશના લાભને અર્થે જ એમણે તસદી લીધી છે. એએની જોડે ખૂક્ષ્મ વિચાર કરી એમના અનુમતથી નીચેના ઠરાવ કર્યા.
૧. શબ્દના સાધારણ ઉચ્ચારમાં મૂળ શબ્દ જોડે થાડેાજ ફેર હોય તે તેને મૂળ પ્રમાણે લખવા; જેમ “દાશી” ને બદલે “દાસી” ‘પરમાણે’ ને બદલે ‘પ્રમાણે’. ‘મારગ’ ને બદલે ‘ માગ', ‘વના' ને બદલે ‘વિના’,
૨. અસલ અને ચાલતા ઉચ્ચારમાં ઘણા ફેર હાય, તે ચાલતા ઉચ્ચાર પ્રમાણે શબ્દ લખવા. જેમ ‘ માર્ગીશ' ને બદલે · માગશર, ક્ષેત્ર’ તે બદલે ‘ ખેતર ’ ‘ ગૃહ ’ ને બદલે ‘ ધર.
2
૩. શુદ્ધ સંસ્કૃત કે ફારશી શબ્દ આવે તો તેને અસલ પ્રમાણે લખવા જેમકે ‘ સૂક્ષ્મદર્શી ’ ‘ દૂરબીન, ’
૪. ગુજરાતી શબ્દો ગુજરાતના ઘણા ભાગેામાં જે પ્રમાણે બોલાતા હાય તે પ્રમાણે લખવા.
૫. એકજ અના છેક જૂદા જૂદા શબ્દો ગુજરાતના જૂદા જૂદા ભાગમાં ખેલતા હોય તે તે બધા રાખવા; જેમ ‘ આવું ’( પહોંચવું ), ‘પૈડું' (પૈ), ‘ગાતવું’( શોધવું), · એલ્યું ’(પેલું), ‘ તેાખુ ' ( જા હું ).
૬. સંસ્કૃત તથા હિંદી ધાતુ પરથી ક્રિયાપદ અને તેની જોડણી મૂળદ પ્રમાણે રાખવી, જેમ કહેવું, સહેવું, રહેવું. ધંત્યાદી.
૭. ઈકારાંત શબ્દને સ્વર પ્રત્યય આવે ત્યારે ઈ દીધું રાખીને તે સ્વર લખવા. જેમ ‘નદીએ’ પણ હસ્ત ઈ કરીને ય ઉમેરે તેાએ ચાલે; જેમ ‘નદી', ‘નિચે’; ‘છે? ‘ડિયા,' ઉકારાંત શબ્દને સ્વર પ્રત્યયઃ આવે ત્યારે ઉ જ રાખવું, જૂ, જૂએ, લીંબુ, લીંબુઓ; ઈત્યાદી.
૮. કાંસું, રાતું વાંચવું વગેરે શબ્દોમાં નાન્યતર જાતિ જણાવનાર જે સ્વર તે અનુસ્વરવાળા હસ્વ ઉકાર છે; અને અંત્યાક્ષરી ઉ પણ હવ લખવા. જા, લૂ, વગેરે કારાંત એકાક્ષરી શબ્દોમાં અત્યસ્વર દીધું છે. એ અક્ષરના શબ્દોમાં ઉકાર પછીના અક્ષર હસ્વ હાય તે તે ઉકાર દી
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૭ છે; જેમ ફૂટ, દૂધ, ધૂળ, મૂક, મૂક, ખૂબ, ઈત્યાદિ તેમજ ઉકારની પછીને અક્ષર દીર્ઘ હોય ત્યાં પણ એજ નિયમ ઘણું કરીને લાગે છે; જેમ ચૂને, ખૂણે, ઇત્યાદિ; અને તેમજ ધાતુ કે નામમાં ૧ હરવ કે દીધું હોય તેને પ્રત્યય આવ્યાથી અથવા સમાસમાં પણ ઉપલો નિયમ ફરતે નથી; જેમ મૂકનાર, સૂવાળો, દૂધભાઈવગેરે. બેથી વધારે અક્ષરના શબ્દોમાં પહેલા અથવા વચમાંના ઉકારથી પછીને અક્ષર હસ્વ હોય તો તે ઉ દીધું કરો અને જે તે અક્ષર દીર્ઘ હોય તે તે ઉ હસ્વ લખ; જેમ કૂબડે, ફૂટડે, ખુશાલ, વગેરે. ઈકોરાંત શબ્દોમાં જે ઈકોર તે દીર્ઘ છે; જેમ ઘી, કદી, નાખી. એ અને તેથી વધારે અક્ષરના શબ્દોમાં ઇકાર, હિસ્વ અને દીર્ઘ ઉકાર સંબંધી નિયમ પ્રમાણે લખાય છે; જેમ બીક, કીડી, ખીચડી, નાળિએર, રૂપિએ, ઇત્યાદિ.
૯. ગુજરાતી શબ્દોમાં “સ” હોય તેમાં ઈ કે ય મળવાથી તાળુ “શે બોલાય છે, જેમ કેસો હોય પણ ઈ આવવાથી કોશ', માસ, માશી, પીર, પીરશું. વગેરે એ નિયમ સુરત, ભરૂચ સિવાય આખી ગુજરાતમાં ચાલે છે માટે તે રીત ચેથા નિયમને આધારે રાખવી.
T. C. HOPE. દુરગારામ મંછારામ. T. B. CURTIS. નર્મદાશંકર લાલશંકર. મેહનલાલ રણછોડદાસ. દલપતરામ ડાહ્યાભાઈ મહીપતરામ રૂપરામ. વ્રજલાલ કાળીદાસ.
નંદશંકર તુલજાશંકર. આ ધારા મેહેરબાન ડિરેકટર ઑફ પબલિક ઈન્સ્ટ્રકશન સાહેબના હુકમથી છાપી પ્રગટ કર્યા છે.
ઉત્તર પ્રાંતના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર કરટિસ સાહેબને પણ એઓ સાહેબે એ કમિટીના મેંબર નિમ્યા હતા, પણ માંદગીના સબબથી કમિટીના કામકાજમાં તેઓ સામેલ થઈ શક્યા નહોતા, પરંતુ એ ધારા તેમને માન્ય છે, તેથી તેઓએ સહી કરી છે.' સુરત તા. ૩૧ મિ.
1 tears અકબર ૧૮૬૮. Educational Inspector, N. D.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮ હોપ વાચનમાળાનું કામ પૂરું ને થયું એટલામાં તે ડાયરેકટર ઑફ પબ્લીક ઈન્સ્ટ્રકશન મી. હાવર્ડની માગણીથી કવિ દલપતરામે “શહેર સુધરાઈ” પર એક નિબંધ લખી આપ્યો હતે; અને એમના આ અને અન્ય કાર્યોથી પ્રસન્ન થઈ, તેની કદર તરીકે, કવિશ્રી દલપતરામને કેળવણી ખાતાએ સન ૧૮૬૦માં અમદાવાદ હાઈસ્કૂલમાં અને સન ૧૮૬૧ માં ટ્રેનિંગ કૅલેજમાં એકેક કલાક કવિતા શિખવવાની પરવાનગી આપી; એ રીતે રૂ.૫૦)ની માસિક આવક કરી આપી.
ગુજરાતી કાવ્યદેહન તદુપરાંત મે. હાવર્ડ સાહેબે ગુજરાતી કાવ્યદેહનનું પહેલું પુસ્તક સંપાદન કરવાનું કામ તેમને સોંપીને કહ્યું કે “જે તે પુસ્તક સારું થશે તે ડાયરેકટર સાહેબ રૂ. ૫૦૦) ઈનામના આપશે;” અને સદરહુ કાર્ય માટે
સાઈટીની મેનેજીંગ કમિટીની અનુમતિ મેળવીને એમને એવી સવડ કરી આપવામાં આવી હતી કે, તેઓ એ પુસ્તક સોસાઇટીની નોકરીના વખતમાં રચે, એટલું જ નહિ પણ લખવા વાંચવાને વાસ્તે કારકુન રાખવા વગેરેનું જે ખર્ચ થાય તે સરકાર આપશે.
ખૂબ પરિશ્રમ લઈ તેમણે નવ માસમાં તે પુસ્તક તૈયાર કરીને મે. ડાયરેકટર સાહેબને સોંપી દીધું અને તે એટલું બધું લોકપ્રિય નિવડયું કે જુજ સમયમાં તેની બે આવૃત્તિઓ નિકળી, ૩૦૦૦ પ્રતે ખપી ગઈ; એથી ખુશ થઈ મે. હાવર્ડ સાહેબે તેનું બીજું પુસ્તક રૂ. ૧૦૦૦ નું પારિતોષિક આપીને કવિશ્રી પાસે રચાવ્યું હતું.
આપણું પ્રાચીન કાવ્ય સાહિત્યને પરિચય કરાવતું આ પહેલવહેલું પુસ્તક હતું: પ્રથમ ભાગ, ત્રણ ખંડમાં વહેંચાયો હતો અને ત્રણ ખંડેનું એક પુસ્તક સન ૧૮૭૬ માં થયું. જુના કાવ્યદેહનનાં પુસ્તકો છપાવવાને હક્ક સરકારે સોસાઈટીને સોંપ્યો તે પછી તરત જ તે બહાર પડયું હતું. એ જ વર્ષના સપ્ટેમ્બરના અંકના પુઠપર કાવ્યદેહનનો સ્વીકાર કરતાં લખેલું છે કે “કાવ્યદોહનનું પહેલું પુસ્તક જેમાં ત્રણ ભાગ છે તે, કવિ દલપતરામ ડાહ્યાભાઈએ છપાવી પ્રસિદ્ધ કર્યું છે, તેની એક નકલ ભેટ દાખલ અમને પહોંચી છે."*
છે જુઓ “બુદ્ધિપ્રકાશ,” સન ૧૮૭૮; પૃ. ૧૪૮. » “બુદ્ધિપ્રકાશ,” સન ૧૮૭૬, પૃ. ૧૯૩.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ત્યારબાદ રા. સા. મહીપતરામે પહેલા અને બીજા ભાગાની સુધારેલી આવૃત્તિ એક પુસ્તકરૂપે કાઢેલી તે લગભગ વીસમીસદીના પ્રથમ દાયકા સુધી પ્રાથમિક શાળાઓમાં અને માધ્યમિક શાળાના છેવટના વર્ગમાં એક પાઠ્ય પુસ્તક તરીકે પુષ્કળ પ્રચાર પામ્યું હતું; અને ગઈ પેઢી સુધી આપણી જુની કવિતાના સંસ્કાર આપણામાંના ઘણાખરાને એ જ પુસ્તકમાંથી પ્રાપ્ત થયેલા, એમ નિઃશંક કહી શકાય.
66
એના ગુણદોષ કે મૂલ્ય વિષે આજે અમે કંઈ કહીએ તેના કરતાં એ વખતે જ સાસાઈટીના આનરરી સેક્રેટરી મી. કિસે એ કાવ્યસંગ્રહ વાંચીને જે અભિપ્રાય બાંધ્યેા હતેા તે ઉતારવા એ વધુ બંધબેસ્તું થશે. ૧. આ ચેાપડીને ગુજરાતી કિામેથી નામ છાજે નહિ, કારણ કે, તેમાં માત્ર ગુજરાતી કવિયેાની સારી સારી છૂટક કવિતા લેવામાં આવી છે. આપની ઇચ્છા એવી હતી કે, ગદ્ય તથા પદ્ય એહુમાંથી વિષયે। ચૂંટી લે, આ ચેાપડીમાં આણવા. પરંતુ તે પ્રમાણે કરવામાં નથી આવ્યું, તેનાં કારણ હું ટુંકામાં લખી જણાવું છું. ગુજરાતી પદ્યનાં હાથે લખાએલાં જૂનાં પુસ્તક ઘણાં છે, અને તેમાંની ઘણી ખરી મતલબ ગુજરાત પ્રાંતના અદ્દા ભાગમાં પ્રસિદ્ધ છે. તેએ ઘણું કરી શુદ્ધ ભાષામાં રચાએલાં છે; તેથી તેમના બનાવનાર વિદ્વાન હતા એવું કહી શકાય. પણ ગદ્યના ગ્રંથ થેાડા છે; અને તેમાંની ભાષા હવાનાં સમયમાં કોઈ અભણેલ માણસ જેવી અશુદ્ધ ભાગ વાપરે તેવી છે. કેટલાક ગ્રંથ જતીએ રચેલા છેઃ તેઓ મારવ.ડમ થી ગુજરાતમાં આવ્યા, માટે તેમના ગ્રંથમાં પુષ્કળ મારવાડી શબ્દ તથા રૂઢિ છે. દેશની કથા, ચિરત્ર, મહાત્મ્ય આદિ લેઇને, કવિતામાં કે હિંદી, અથવા વ્રજભાષામાં જોવામાં આવે છે. સંસ્કૃત રામાયણ અને મહાભારતનાં ભાષાંતર ઘણું કરી ગુજરાતી કવિતામાં છે. વળી આ કાવ્યદોહનનું પુસ્તક આપને જેવું જોઇએ તેવુ એક રીતમાં નથી, તે એ કે, ગુજરાતી ભાષાની વૃદ્ધિ થઈ હોય એવું તેમાંથી જણાતું નથી; કારણુ કે આદિથી અંત સુધી એક પ્રકારની ભાષાની ધાટી જેવામાં આવે છે, તે પણ મારે એટલું જણાવવું જોઇએ કે, સામળ ભટ્ટ, જેમણે આશરે સંવત ૧૭૩૫ ના વર્ષમાં ગ્રંથ રચ્યા, તેમની પહેલાંના પ્રાચીન કવિયાએ હિંદી કે ઉર્દુ શબ્દ જવલેજ વાપરા છે; પણ સામળ ભટ અને તેની પછી જે કવિયા થયા તેમણે તેવા શબ્દ વાપર્યાં છે ખરા; પણ તે ઝાઝા નથી.
:
ર. વાસ્તે આ પુસ્તકને “ ગુજરાતી કવિયાની કવિતાને સાર સંગ્રહ ”
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦.
ગણી શકાય. કવિ દલપતરામે તેને “કાવ્યદેહન” નામ આપ્યું છે. મારા મત પ્રમાણે આ નામ ઘણું શોભતું છે.
૩. પ્રતાવના, અનુક્રમણિકા, તથા કઠણ શબ્દના કેશ સુદ્ધાં, હાથે લખાએલાં કાવ્યદેહનનાં ૫૦૦ પૃષ્ટ થયાં છે. જ્યારે તે છપાશે ત્યારે તેનાં ભરાઠી નવનીતનાં પૃષ્ટ જેવડાં ૪૦૦ થશે. એના ત્રણ ભાગ કરવામાં આવ્યા છે. તે પ્રત્યેક સંપૂર્ણ છે. તેની અનુક્રમણિકા કાળના ક્રમ પ્રમાણે ગઠવવામાં આવી છે.
૪. ૧૦૬ કવિયેનાં પુસ્તક જાણ્યા પ્રમાણે છતમાં છે. તેમાંની સરસ 'ઉપગી કવિતા લેવામાં આવી છે. તે કવિયોનાં નામની ટીપ સાથે તેમની જન્મભૂમિ, રહેવાસ અને તેમને લગતી બીજી કેટલીક બિન મળી શકી, તે આ કાવ્યદોહનમાં દર્શાવેલું છે. આગળ કઈ સમય ઉપર અમે આ કવિયાનાં નામની સંપૂર્ણ ટીપ આપવાની આશા રાખીએ છિયે, પણ હવણ જેટલાં નામની ટીપ આપી છે તેટલી તૈયાર કરતાં ઘણું મહેનત પડી છે.
૫. આ ટીપમાં પ્રથમ નામ કાઠીઆવાડમાં જૂનાગઢના નાગર બ્રાહ્મણ નરસિંહ મહેતાનું છે. તે પંદરમા સૈકામાં થયા. તે ગુજરાતી કાવ્યને પિતા નહિ હશે તે, જેટલા કવિના ગ્રંથ હયાત છે, તેમાં જૂનામાં જૂને કવિ છે, એટલું તે સહુ કઈ માન્ય કરે છે. તેણે કૃષ્ણનાં વખાણ વિષેનું હારમાળા નામનું મુખ્ય પુસ્તક શુદ્ધ ગુજરાતીમાં રચેલું છે, તેમાં સંસ્કૃત શબ્દ ઝાઝા નથી. તે સંવત ૧૫૧૨ અથવા સન ૧૪૫૬ માં રચાયું હતું. આ કાવ્ય કદાપિ સર્વોપરી નહિ હશે, તે પણ ઘણું જ લોકપ્રિય છે, અને ગુજરાતી સ્ત્રીઓને તે બહુ વહાલું લાગે છે.
૬. તેના પછી તુળશદાસ, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ અને શિવદાસનાં નામ ટીપમાં આવે છે. તેમના ગ્રંથમાં સન ૧૫૫૮, ૧૫૬૨, ૧૫૯૮, ૧૬૦૧ અને ૧૬૧૭નાં વર્ષ દીઠામાં આવે છે. કવિના ગ્રંથમાં મારા ધાર્યા કરતાં થોડા સંસ્કૃત શબ્દ ભાળવામાં આવ્યા અને મને લાગે છે કે, ઉરદુ શબ્દ તે એકે નથી. વિષ્ણુદાસના મુખ્ય ગ્રંથ સંસ્કૃત રામાયણ અને મહાભારતનાં ગુજરાતી ભાષાંતર છે.
૭. ત્યારપછી પ્રેમાનંદ ભટ, સામળભટ, વલ્લભટ, અને પ્રીતમદાસ થયા. તેમની ભાષાની શુદ્ધતા તથા તેમણે ઘણાં પુસ્તક રચ્યાં છે, એ બહુ વાતથી, તેઓ ગુજરાતના કવિયામાં નામાંકિત ગણાયેલા છે. તેઓ સન ૧૬૭, ૧૭૨૫, ૧૭૩૪, અને ૧૭૮૨ માં થયા.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૧ ૮. બીજા કવિયોનાં નામ ઉપર કહી ગયા, તે ટીપમાં જોવામાં આવશે. ૯. જીવતા કવિના ગ્રંથમાંની કઈ કવિતા લેવામાં આવી નથી.
૧૦. કેટલીક કવિતા વખાણવા યોગ્ય છે, તેમાં વિશેષે કરી કૃષ્ણરામ કૃત ગરઓ છે. તેમાં તે કવિએ પિતે જે સમયમાં થયો તે સમયનું વર્ણન કરેલું છે. તેમાં સાલ લખી નથી, તે પણ એવું ઊઘાડું છે કે, તે ગર પેશ્વાના રાજ્યમાં રચાયો હતો.
૧૧. પ્રસ્તાવના, કવિઓ તથા તેમના ગ્રંથ વિષે જે વિચાર દશવવામાં આવ્યા છે, તે કવિ દલપતરામે પિતે દર્શાવ્યા છે. વાસ્તે આ કાવ્ય દહનનું પુસ્તક એક ખરેખરા દેશથી રચવામાં આવ્યું છે. જેમ મરાઠી નવનીતને ફેલાવ થયો છે, તે રીતે આ પુસ્તકને થશે, એવો મને નિશ્ચય છે.
૧૨. આ પુસ્તક તૈયાર કરવામાં કવિ દલપતરામ ડાહ્યાભાઈએ ઘણું કરી આઠ માસને બધે કાળ રે હતે. મહેરબાન હોપ સાહેબના “ધારવામાં હતું કે, આવા પ્રકારનું પુસ્તક રચવા સારૂ વર્નાક્યુલર સોસાઈટી પાસે હાથે લખાએલાં જૂનાં પુસ્તકો પુષ્કળ છે. પરંતુ તપાસ કરતાં માલુમ પડયું કે, ગુજરાતી ભાષામાં જેટલાં પુસ્તક છતમાં હતાં તેમને દશમે ભાગ પણ સોસાઈટી પાસે નહોતે. ગુજરાતના સઘળા ભાગમાંથી હાથે લખાએલી જુની ચોપડીઓ વેચાતી લેવાની, અને કેટલીક ચોપડીઓ ઉતારે કરી લેવા સારું ઊછીતી લેવાની અગત્ય પડી હતી. કેઈ કઈ વેળા જુનાં પુસ્તકનું મો જેવું પણ કઠણ પડતું. જેટલાં જુનાં પુસ્તક છતમાં છે, તેટલાંની પ્રત્યે કવિ દલપતરામને કદાપી મળી ન હોય તે પણ એમણે એટલાં પુસ્તક જોયાં છે તથા વાંચ્યાં છે કે કાવ્ય દેહનનું નામ અપાય એવું પુસ્તક રચવાને શક્તિમાન થાય.
૧૩. મે માસની રજાને ભારે ઘણેખરે કાળ આ કાવ્યદેહન તપાસવામાં ગયો હતો. તે પુસ્તકના ગુણ સંબંધી તેલ કરવામાં મને બેરસદ મિશનના રેવરેંડ જોસેફ ટેલર સાહેબે ઘણી સહાય આપી હતી.
૧૪. તે સાહેબના મત મારા મતને અનુસરે છે કે આ પુસ્તક ઘણું વખાણવા લાયક છે. ગુજરાતી અક્ષર વિદ્યાના ગ્રંથમાં તે એક ૫ગી પુસ્તક થશે, લોકપ્રિય થશે અને લોકમાં વાંચવાની ઉલટ વધારશે. મેહેરબાન હોપ સાહેબે તથા ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરેએ જે ચોપડીઓ રચી છે તે અને આ કાવ્યદેહન મળી, ગુજરાતી ભાષામાં સરસ સુધારે કરશે.”
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨
૧૫. મેહેરબાન હાવ સાહેબે હાથે લખાયલા કાવ્યદાહનની પહોંચ કબુલ કરતી વખતે કવિ દલપતરામના શ્રમના પેટામાં તેમના ઉપર રૂ. ૫૦૦) મેકલ્યા. પહેલા કાવ્યદોહનની પહેલી આવૃત્તિની માત્ર ૧૦૦૦) નકલે છપાવી પ્રગટ કરવામાં આવી હતી, તે થાડા માસમાં ખપી ગઈ, તેથી ખીજી આવૃત્તિ કરવામાં આવી તેની ૨૦૦૦) નકલા છપાવી હતી. ”
વળી સદરહુ સંપાદન કાર્ટીમાં કવિ દલપતરામનું દષ્ટિબિન્દુ જાણવા સમજવાને એ બે ભાગમાં જે પ્રસ્તાવના એમણે લખી છે, તેમાંના ઉતારે લખાણના ભયે નહિ કરતાં, પ્રાચીન કાવ્ય સાહિત્યના અભ્યાસીને તે બેઈ જવા વિનતિ કરીશું.×
એ પછી સન ૧૮૭૫ માં “ કાવ્ય સક્ષેપ ’” નામથી ગુજરાતી કાવ્યદોહનનું ૩ જ પુસ્તક મે. ડાયરેકટર સાહેબની આનાથી, રા. રા. મહીપતરામની દેખરેખ હેઠળ કવિશ્રીએ ચેાજ્યું હતું અને તે બદલ એમને રૂા. ૩૫૦ નું પારિતોષિક આપવામાં આવ્યું હતું. તે પુસ્તક બાળભેાધ લિપિમાં છાપવામાં આવ્યું હતું અને તેની સરકારે ૬૦૦૦ પ્રત કઢાવી હતી, સન ૧૮૭૫ના રીપોર્ટના શબ્દો વાપરીએ તે “એ પુસ્તકમાં ફક્ત ત્રણુજ કવિયેાની કવિતા લીધી છે. તેમાં પ્રથમ ગીરધરકૃત રામાયણમાંથી કેટલીએક કવિતા ઇતિહાસ દાખલ છે, તેમાં અસલના અયેાધ્યાના રામની વાત છે. તે પછી લજ્જારામકૃત અભિમન્યુના આખ્યાનમાંથી કેટલાએક ભાગ લીધે છે. તે પછી શામળભટના વિવિધ વિષય તથા પદ્માવતીની વાર્તા સંક્ષેપમાં લીધી છે. એ વાર્તામાં સતિયા સ્વયંવરથી પરણેલી એ ચાલ ધણે વખાણવા લાયક છે. એમાં અટિત શૃંગાર રસ નથી પણ યોગ્ય રીતે શૃંગાર રસ છે. એ ત્રણે કવિઓની કવિતામાંથી ધમને લગતાં વાક્યા તથા અધટત શૃંગાર રસને લગતાં વાક્યા આમાં લીધાં નથી. માટે એ પુસ્તકનું નામ ‘ કાવ્ય સંક્ષેપ ’ રાખ્યું છે. ”:
ઉપરનાં વાક્યામાં વિક્ટોરિયન યુગના ધમ નીતિ અને શૃંગાર રસ વિષે જે વિચારો પ્રવર્તતા હતા તેને સાફ પડધાજ સંભળાશે.
* ગુ. વ. સેાસાઈટીનેા વાર્ષિક રીપોર્ટ સન ૧૮૬૦ થી ૧૮૬૪, પૃ.૭ થી ૧૯ * જીએ “ ગુજરાતી કાવ્યદાહન ” સન ૧૮૮૯ ની બીજી આવૃત્તિ. હું જુએ ગુ. વ. સેાસાઈટીના રીપા સન ૧૮૭૫, પૃ. ૯-૧૦.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૩ ગુજરાતી ભાષાનું વ્યાકરણ કેઈપણ ભાષાને અભ્યાસ કરવાને તેનું વ્યાકરણ અને શબ્દ કેપ આવશ્યક છે અને હિન્દની બીજી ભાષાઓમાં એ કામ પ્રારંભમાં ઉપાડી લેવામાં આવ્યું હતું એમ તે ભાષાઓમાં છપાયેલા શબ્દોષ અને વ્યાકરણ ગ્રંથે પરથી જોઈ શકાય છે, પણ આપણે અહીં એ કામ પદ્ધતિસર બહુ મોડું ઉપાડી લેવામાં આવ્યું હતું. છેક સન ૧૮૬૦ થી ૧૮૬૪ ના રીપોર્ટમાં એન. સેક્રેટરી અસંતોષના ઉદ્ગાર કાઢે છે કે “ગુજરાતી ભાષામાં સરસ વ્યાકરણ થયું નથી અને શબદ કેપનું નામ શોભે એવો કેશ હજી લગી બનાવવામાં આવ્યો નથી.”+
આ શબ્દો ડિરેકટર ઓફ પબ્લીક ઈન્સ્ટ્રકશનના કાને, જાણે કે પહોંચ્યા ન હોય તેમ મી. હાવ તે પછી સાઈટીને રૂા. ૫૦૦ ની રકમ ગુજરાતી ભાષાનું એક સંપૂર્ણ વ્યાકરણ રચાવવાને સોંપે છે અને આવા મહોટા કાર્ય માટે આટલું પારિતોષિક પુરતું નથી એમ માનીને સોસાઈટીએ તેના ફંડમાંથી રૂ. ૫૦૦ બીજા ઉમેરી તે કામ રેવ. મી. જે. વી. એસ. ટેલરને રૂા. ૧૦૦૦ નું ઈનામ ઠરાવી સંપ્યું હતું, જે લેખકે છપાવી પ્રસિદ્ધ કર્યું હતું. તેની ઉપયોગિતા વિષે એટલું જ કહેવું બસ થશે કે અદ્યાપિ એ વિષયમાં તે એક પ્રમાણભૂત પુસ્તક લખાયું છે, અને રા. બા. કમળાશંકરે નવું વ્યાકરણ રચ્યું ત્યાં સુધી એજ એકલું પુસ્તક પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું-વપરાતું હતું. “ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્તંભ’ એ પુસ્તકમાં દી. બા. કૃષ્ણલાલભાઈએ, લેખક અને એમના પુસ્તક વિષે જે શબ્દો વાપર્યા છે તે અક્ષરશઃ સાચા છે, એમ કહેવું જોઈએ. તેઓ લખે છે:
“ગુજરાતી સાહિત્ય જે જે અંગ્રેજોનું ઋણ થયું છે, તેમાં સ્વ. સફ વાન સેમરન ટેલર અગ્રસ્થાન લે છે. એમને એ ભાષા તેમજ એ ભાષાના સાહિત્ય પ્રત્યે પ્રેમ હત; અને એ ઉભયને અભ્યાસ પતે એક શિષ્ટ વિદ્યાર્થી તરીકે વિવેચક દૃષ્ટિએ કર્યો હતો. આ અભ્યાસને પરિણામે એમનું
ગુજરાતી ભાષાનું વ્યાકરણ” (નાનું તેમજ મોટું સન ૧૮૬૭) અને ધાતુષ એ બન્ને સાહિત્યના અન્વેષણમાં સ્તંભરૂપ ગણાય છે.”
+ ગુ. વ. સંસાઈટીને સન ૧૮૬૦-૬૪ને રીપેર્ટપૃ. ૧૬. * ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્તંભે, પૃ. ૨૦,૨૧.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
વળી એ વિદેશી વિદ્વાનને આપણી ગુજરાતી ભાષા માટે કેવું મમત્વ અને પ્રેમ હતાં એ એમના નીચેના ઉદ્ગારા પરથી સ્પષ્ટ થશેઃ
સામળાદિક ગુજરાતી કવિઓના ગ્રંથમાં જીવે. તુકે તુકે આયાસનાં પ્રમાણુ દેખાય છે. મનેાયત્ન કર્યાં પૂર્વે ગુજરાતી કાચી દેખાય પણ પછી ખરી પાશ્ની જણાશે. યત્નકારી અધુરા તે તેની ભાષા પણ અધુરી; પણ જે વાપરનારના યત્ન સંપૂર્ણ । ગુજરાતી પણ સંપૂર્ણ; હા, સણગારેલી પણ દેખાય, ગુજરાતી, આય`કુલની, સંસ્કૃતની પુત્રી, ઘણી ઉત્કૃષ્ટ ભાષાએની સગી ! તેને કોણ કદિ અધમ કહે.'
""
66
66
પ્રભુ એને આશિર્વાદ દેજો. જુગના અંત લગી એની વાણીમાં સવિદ્યા, સદ્નાન, સહના સુખેધ હો, અને પ્રભુ કર્યાં ત્રાતા, શોધક એનું વખાણુ સદા સુણાવજો. ”
સન ૧૮૬૭ માં એ વ્યાકરણ પ્રસિદ્ધ થયું ત્યારે એને હ પૂર્વક વધાવી લેવામાં આવ્યું હતું અને તે વર્ષોંના “ બુદ્ધિપ્રકાશ” માં તેની સમાલોચના કરતાં ગ્રંથકર્તા વિષે જે કહેવામાં આવ્યું છે તે જાણવા જેવું હાઇને, તેટલા ભાગ અહિ આપીએ છીએઃ
ગૂર્જરદેશમાં પણ ન્હાનાં વ્યાકરણ થતાં થતાં હવણાં માઢુ ટેલર વ્યાકરણ થયું છે. ટેલર સાહેબ યદ્યપિ ઈંગ્રેજ છે, પણ તેમણે ગૂજર ભાષા વિષે વધારે જ્ઞાન મેળવ્યું છે. એ સાહેબ લાટીન જેવી મેટી ઘણી ભાષાઓ જાણે છે, તથા ભાષાઓનાં વ્યાકરણાનાં મૂળ તત્વ સમજે છે; તેણે કરીને ગુર્જર ભાષાના વ્યાકરણમાં એમણે વ્યાકરણના મૂળતત્વ જણાવ્યાં છે. ટેલર વ્યાકરણ વાંચનારાઓને વ્યાકરણ સંબધી જ્ઞાનમાં ઘણાજ વધારો થશે. ગૂર્જરભાષા મૂળ સ ંસ્કૃત વિકાર પામીને થઇ છે. એ વાતનું ટેલર સાહેબને સારૂં જ્ઞાન છે, તેથી તેમણે પોતાના વ્યાકરણમાં સંસ્કૃત ઉપરથી ગુજરાતી શબ્દો થયાનાં ઉદાહરણ ઘણે ઠેકાણે લખ્યાં છે. ઈંગ્રેજ લોકોમાં એક માટે સદ્ગુણ એ છે કે, જે જણ જે કામને! આરંભ કરે છે, તે જણુ તે કામની પરિસમાપ્તિ લગી તેમાં મડયો રહે છે. ટેલર સાહેબ ઘણા વર્ષથી તળ ગુજરાતમાં રહે છે, અને ગુજરાતના લોકોના પરિચયથી તેમણે ગુજરાતી ભાષાનું જ્ઞાન સંપૂર્ણ મેળવ્યુ' છે. એ સાહેબ જે વેળાએ ગુજરાતી ભાષામાં ખેલે છે, તે વેળાએ કાઈ જાણે જે આ તે ગુજરાતી જ છે પણ પરદેશી છે
* ટેલરના ‘ ગુજરાતી વ્યાકરણ 'ની પ્રસ્તાવના–ત્રોજી આવૃત્તિ, ૧૮૯૩,
66
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૫ એ બોલવા ઉપરથી કાંઈ ભિન્ન ભાવ જણાતો નથી. વળી એ સાહેબે ગુજરાતી ભાષાના ગદ્યપદ્યાત્મક અનેક ગ્રંથ વાંચ્યા છે. જૂની ગુજરાતી અને નવી ગુજરાતી ભાષાના ભેદ પણ પોતે સમજે છે. વળી તે પિંગળ વિષે સારું સમજે છે, અને ગુજરાતી ભાષામાં કાવ્ય કરે છે. ફારસી ભાષાના શબ્દ લીધા વિના પોતે શુદ્ધ ગુજરાતી ભાષામાં લખી જાણે છે. હસ્ય દીર્ધાને ભેદ પણ પિતે સમજીને લખે છે. એ સાહેબ ભાષાશાસ્ત્ર વિષે ઘણું જાણે છે, માટે તે સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી ભાષા જાણનારા ગુજરાતી વિદ્વાનને તે ઘણું ચાહ્ય છે.”
ધાતુ સંગ્રહ ભાષાના અભ્યાસમાં મદદગાર થઈ પડે એવું બીજું મહત્વનું પુસ્તક, એમણે લખ્યું તે “ધાતુ સંગ્રહ” નામનું હતું. આ પુસ્તક રચવામાં એમને શાસ્ત્રી વ્રજલાલ કાલિદાસે કિમતી અને પુષ્કળ સહાયતા આપી હતી. વસ્તુતઃ એ બંનેના એકત્ર પ્રયાસ અને અભ્યાસનું એ ફળ હતું. શાસ્ત્રી વૃજલાલ રચિત બે પુસ્તક “ઉત્સર્ગમાળા” અને “ગુજરાતી ભાષાને ઈતિહાસ” એ વિષે પૂર્વે કહેવામાં આવ્યું છે. સંસાઈટી સાથે એમને સંબંધ ગાઢ હતા. કવિ દલપતરામની ગેરહાજરી દરમિયાન એમણે આસિ. સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. “બુદ્ધિપ્રકાશ” માં એમના લેખ નિયમિત છપાતા અને “શબ્દ સંગ્રહ” ના કામમાં એમને રોકવામાં આવ્યા હતા, એટલે કે કોઈ પણ પ્રકારે એમની વિદ્વત્તા અને જ્ઞાનને લાભ લેવાતો હત; અને કવિ દલપતરામે “ આવા શાસ્ત્રીઓ વિરલ છે, એમ કહેવામાં માત્ર સત્ય. ઉચ્ચાર્યું હતું.” એમની કૃતિઓ વાંચતાં જ વાચકની પ્રતીતિ થશે કે આપણું પ્રાચીન ગુજરાતી ભાષાનું એમનું જ્ઞાન જેમ બહોળું તેમ ઉંડું હતું અને તે સમયની સાધન સામગ્રી વિચારતાં, એમની વિદ્વત્તા માટે જરૂર માન ઉદ્ભવે; યુનિવર્સિટીની પરીક્ષા માટે તે પુસ્તકે નિમાણ થાય, એજ તેની ઉત્તમતાનું પ્રમાણપત્ર છે. ખરે, ગુજરાતી ભાષાના અભ્યાસ માટે એમનાં પુસ્તકે માર્ગદર્શક મિયારૂપ છે; અને આજે પણ શાસ્ત્રીની કક્ષામાં મૂકી શકાય એવા ગણ્યા–ગાંડ્યા વિદ્વાને મળશે.
પ્રસ્તુત ધાતુસંગ્રહ તૈયાર કરાવવામાં સાઈટીને આશરે રૂ. ૧૨૦૦ નું ખર્ચ થયું હતું અને એ ખર્ચ સોસાઈટી ઉપાડી લઈ શકે એવી તેની
+ “બુદ્ધિપ્રકાશ'- સન ૧૮૬૭, પૃ. ૪૮-૪૯.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬ નાણાંસ્થિતિ નહોતી. તેથી કેળવણી ખાતાના વડાને વિનંતિ કરતાં, સર એ. ગ્રાન્ટ રૂ. ૬૦૦ મદદમાં આપી, તે પુસ્તક સરકાર તરફથી પ્રકટ કરવાનું માથે લીધું; નહિ તે સેક્રેટરી જણાવે છે તેમ, તે “આપણું (સોસાઇટીની) શક્તિ ઉપરાંતનું થઈ પડત.”
આ તે કોના તરફથી, શા સંજોગમાં અને કેવી રીતે એ પુસ્તક લખાયું અને છપાયું, તેની વાત કરી, પણ તેને વિષય, કેવા પ્રકારને હતા, તેનું નિરૂપણ કયા ધોરણે થયું હતું, એ બધું જાણવા સારૂ રેવ. મી. ટેલરે, એ પુસ્તકની હાથપ્રત કમિટીને મોકલી આપતાં જે રીપોર્ટ કર્યો હતો, તેનું વાચન ઉપયોગી થશે.
તેને પરિચય કરાવતાં તેઓ લખે છે –
તમારી અગાડી રજુ કરેલા પુસ્તકનું નામ ધાતુસંગ્રહ પાડ્યું છે. સંસ્કૃતમાં અને ઉત્તર હિંદુસ્તાનની દેશી ભાષાઓમાં ધાતુ કે મૂળના નામથી જણાવેલા તમામ શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવેલ સમુદાય છે. ગુજરાતી વિદ્યાર્થીઓને માટે તૈયાર કરેલે આવો ગ્રંથ છે નહીં, તેટલા માટે તેમને ફાયદો થયે નથી માટે આ પુસ્તક એ ખોટ પૂરી પાડવાના ઈરાદાથી મ્યું છે.
ધાતુસંગ્રહમાં આપેલાં મૂળ આશરે ૨૪૦૦ છે. જે રીતે અમે આ બાબતમાં પકડી છે તે નીચે પ્રમાણે
પ્રથમ–માત્ર મૂળ આપ્યાં છે.
બીજું:–જે ગણને ધાતુ હોય તે ગણ બતાવ્યો છે. જે ધાતુ બે કે વધારે ગણમાં વપરાયો હશે તો દરેક ગણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. આ તફાવત વારંવાર માત્ર ગણમાં હોય છે, કેમકે રૂપના તફાવતથી શબ્દાર્થમાં કાંઈ ફેરફાર થતું નથી, પણ કઈ કઈવાર ગણની સાથે અર્થ પણ જુદો પડે છે. અને આ જ તફાવતને લીધે જુદા જુદા ગણ બતાવવાનું ઘટારત ગણવામાં આવ્યું છે.
ત્રીજું: -ધાતુના નામ જણાવેલા છે. તે
ચેાથું:–હિંદુસ્તાનના વિદ્વાને જે રૂપ વાપરે છે તે રૂપમાં અર્થ આપેલા છે. ત્યાર પછી ગુજરાતીમાં ભાષાંતર આવે છે. કેટલાક ફાયદા સંપાદન કરવાની ઉમેદથી આ રીત પકડી છે; અને જેમ તેમ કરી આપેલા માયનાને માટે આધારવાળી અસલ રીત દરસાવેલી છે. આ દેશની અસલની વિદ્વત્તા અને હાલના કેળવણીના યને વચ્ચેનો સંબંધ સ્થાપિત
Page #146
--------------------------------------------------------------------------
________________
૧ર૭
થએલો છે. અને હિંદુસ્તાનના બીજા ભાગોમાંના વિદ્યાર્થીઓ સાથે વહેવાર સુગમ કર્યો છે, કેમકે આ અમુક રૂપમાં જુને અર્થ સાથે ધાતુ હિંદુસ્તાનના તમામ ભાગમાં વિદ્વાન સ્વદેશીઓના જાણ્યામાં છે. ઉત્તર હિંદુસ્તાનની દેશી ભાષા અને સંસ્કૃત ભાષાનાં મૂળ સંબંધી રૂપે સાથે ગુજરાતીને મુકાબલો સેલ ક્યમાં આવ્યો છે. અને જે નિયમથી હાલની ગુજરાતી ભાષા થઈ છે તે નિયમે ખુલા કર્યા છે.
પાંચમું –ઉદાહરણ (અ.) દરેક ધાતુને ઓછામાં ઓછા એક દાખલો તેની લગાયત આપે છે. સરખાપણાને માટે ત્રીજો પુરૂષ, એક વચન, સામાન્ય રૂપ, અને વર્તમાનકાળ સર્વ ઠેકાણે પસંદ કરે છે. આ પસંદતાને માટે વધારે કારણ એ છે જે દેશી વ્યાકરણમાં આપેલ ઘણે સાધારણ દાખલો છે. આ સાધારણ ધાતુ બીજા દાખલા વિના રહેવા દીધા છે. (બ) જ્યારે ધાતુ સાધારણ હોય છે ત્યારે તેમાંથી નીકળેલાં કેટલાંક નામ આપ્યાં છે. આ નામ સાધારણ રીતે ત્રણ ને વખતે ચાર રૂપમાં દેખાય છેઅસલ સંસ્કૃત જૂનું પ્રાકૃત (પછીનું પ્રાકૃત વારંવાર અપભ્રંશ છે.) અને ચાલતી ગુજરાતી. હાથનાં લખેલાં પુસ્તકમાં આ શબ્દની વચ્ચે બરાબરનું ચિન્હ (8) મુકેલું છે. વળી નીચે લાલ લીટી દેરી ગુજરાતી સારી પેઠે જુદી પાડી છે. જે એક શબ્દનાં આ જુદાં જુદાં રૂપ જુદાં જુદાં બીબાંથી છપાય તે વાંચનારને સુતર પડે. પણ આ થકી આ પુસ્તક છાપવાનું કામ મુશ્કેલ પડશે, કેમકે હિંદુસ્તાનની અક્ષરમુદ્રાઓ પાડવામાં એક જ લીટીમાં જુદા જુદા અક્ષરે છાપવામાં થોડું કે બીલકુલ લક્ષ દેવાતું નથી.
કોઈને આ ચેપડીમાં જોતાં વાંત માલુમ પડી આવે એવી એક અડચણ છે, પણ થોડો વિચાર પહોંચાડે તે દૂર થશે. જે ધાતુઓ ઉપરથી સાધારણ ગુજરાતીમાં કઈ પણ શબ્દ નિકળી આવ્યો નથી એવા કેટલાક ધાતુ આ પુસ્તકમાં આપ્યા છે; પણ આ પુસ્તક તૈયાર કરવામાં ગુજરાતી ભાષાને બોળા વિસ્તારમાં આપણે ગણવી પડી છે. આ ભાષાની પ્રાચીન મધ્ય સંબંધી વિદ્યામાં સાધારણ ઉપયોગમાં ના આવતા શબ્દો પુષ્કળ છે.
ધાતુનું પુસ્તક” આ અસાધારણ શબ્દોના ભાયના જાણવામાં મદદ કરશે. વળી ગામઠી ભાષામાં તરેહવાર શબ્દો પુષ્કળ છે, તેમનાં મૂળ દસ્તુરની રૂઈએ સે વસા ધાતુમાં માલમ પડશે. પ્રાંતના, કે કવિતા સંબંધી શબ્દોમાં કોઈને અમારે વિસારી મુકવા ન જોઈએ. કેમકે અમને ખબર નથી કે
Page #147
--------------------------------------------------------------------------
________________
તેમાંના કેટલા શબ્દો શુદ્ધ ગુજરાતીમાં આવવાના નહીં. તેમજ કેટલાક અપ્રસિદ્ધ ધાતુઓના લોપ કરવા, કે નજર તળે કાઢી નાખવા, એ અમે વ્યાજબી ધારતા નથી; કેમકે એક તરફ પદ્ય સંબંધી વિદ્યાનું અને બીજી તરફ પ્રાંતની ભાષાઓનું આપણું જ્ઞાન એટલું થોડું છે કે આપણને ખાત્રી થઈ શકતી નથી કે કેઈ અમુક ધાતુ ઉપરથી આ ભાષામાં કે શબ્દ નિકળ્યો નહીં હોય, તેટલા માટે તમામ સ્વીકારાએલા ધાતુઓની પૂર્ણ યાદી ગુજરાતી વિદ્યાર્થીઓને જણાવવી, અને ગુજરાતી ભાષા સંબંધી દરેકની કીંમત મુકરર કરવાનું ભવિષ્યના શેધ ઉપર રાખવું એ અમને સારું લાગ્યું.
ગયાં ચેડાં વર્ષમાં ગુજરાતી વિદ્યાએ ભારે ડગલાં ભર્યો છે, ને અતિ ઉતાવળથી તે વિદ્યા વધશે એવી ખાતરી થાય છે. આ બાબત પરથી એવું લાગે છે કે આ પુસ્તકમાં આપ્યા છે એવા ધાતુને સંગ્રહ વિચારવંત ગુજરાતી લખનાર અને વિદ્યાર્થીને ઉપયોગી પડશે, કેમકે વપરાતા અપ્રસિદ્ધ શબ્દોના મૂળ અને સો વસા શુદ્ધ અર્થ નક્કી કરવામાં તેઓ મદદ કરશે, અને હમેશ સુધરતી ભાષામાં તંગીને લીધે તેમને જે નવા શબ્દોની જરૂર પડશે તે શબ્દો તેમને સુઝી આવસે જેઓ એવો મત ધરાવે છે કે કે પરાયા શબ્દો ભાષામાં દાખલ ન કરવા, તેમના મતને હું કેવળ નથી. પણ હિંદુ ભાષામાં પરાયા શબ્દોના શુદ્ધ ઉપયોગ દાખલ કરવા ? એ કેટલું બધું મુશ્કેલ છે ? એવું જ્યારે કોઈને લાગે છે, ત્યારે ભાષાના શબ્દોને સાધારણ સમુદાય જે મૂળ ઉપરથી નિકળ્યો છે, તે મૂળમાંથી નીકળનારા શબ્દો વાપરવામાં સારે લાભ લેવાનો મત ધરાવવાની તેની મરજી થશે. વળી આ ખજાનામાંથી નીકળેલા નવા શબ્દો પારકી ભાષાના મૂળ ઉપરથી નીકળનારા શબ્દો કરતાં વધારે જલદીથી ભાષામાં દાખલ થઈ શકે છે.”
ગુજરાતી શબ્દ સંગ્રહ. ગુજરાતી ભાષાને શબ્દોષ રચાવવાને અભિલાષ મી. ફોર્બસને સાઈટી સ્થાપી તે સમયથી હતે. પહેલા વર્ષના રીપોર્ટમાં પ્રાચીન કાવ્યોની નકલ ઉતરાવવા વિષે ઉલ્લેખ કરતાં, એમણે શબ્દકોષ માટે તેના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આ રહ્યા એમના શબ્દઃ
" The person employed in taking charge of the ગુ, વ. સે. ને સન ૧૮૯૮-૧૯ ને રીપોર્ટ, પૃ. ૬, ૭, ૮.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
library is also at work in copying the old manuscripts, which contain the only real Guzaratee in existence and which must eventually prove of the highest value, when as I hope we shall be enabled to cause the compilation of a Dictionary. "×
અને આ કાર્ય માત્ર એક શુભેચ્છામાં જ સમાઈ રહ્યું નહોતું; કેમકે સન ૧૮૫૧ નું કામકાજ નાંધતાં કવિ દલપતરામ જણાવે છેઃ
“ હાથનાં લખેલાં પુસ્તકા શામળ ભટનાં આઠ, નરસિંહ મહેતાનાં આર્ડ, એક લજ્જારામ ભટનાં ગીતેાનું તથા ખીજાં છ તે રચનાર કવિએના નામ વગરનાં, એ રીતે ૨૩ પુસ્તકા એ વરસમાં લખાયાં. તે નામ વગરનાં પુસ્તકામાં રામાયણ તથા ભારતની સારી ગુજરાતી ભાષામાં કથાઓ છે.’” વાર્ષિક રીપાર્ટીમાં સેક્રેટરી વળા લખે છે કે એવાં પુસ્તકોનો સંગ્રહ કરવા ઘણા જરૂરના છે. કેમકે એક તેા તે પુસ્તકા લોકોને વાંચવા મળે અને તેમાંના શબ્દો એકઠા કરીને ગુજરાતી કોશ થઈ શકે. કાશને માટે ૬૦૦૦ શબ્દોનો તા સંગ્રહ કરેલા છે; અને કાશનું સંપૂર્ણ પુસ્તક કરવાને તેા કેટલાંક વરસ ોઇએ. એવું પુસ્તક બનાવવાનાં સાધનાના સંગ્રહ કરવા એ સાસટીની આછી ફરજ નથી. જ્યારે એવું પુસ્તક તૈયાર થશે, ત્યારે સાસૈટીનાં કામનું એક સંભારણું રહેશે અને જે લોકો સેસટીના કાયદા જાણતા નથી તેમને પણ માલમ પડશે. (તે વખતે સાર્સટીના આસિસ્ટંટ સેક્રેટરી શા. મગનલાલ વખતચંદ હતા. તેઓ શબ્દો એકઠા કરવાનું કામ કરતા હતા.)
સન ૧૮૫૪ માં એ શબ્દ સંગ્રહમાં ૯૦૦૦ શબ્દો એકઠા કર્યાંની નોંધ મળે છે; પણ સન ૧૮૬૪ ના રીપોર્ટમાં પૂર્વે જણાવી ગયા પ્રમાણે એક સારા કાશ અને વ્યાકરણના અભાવ માટે સેક્રેટરીએ ખેદ દર્શાવી તે કામ માટે એક મોટું ફંડ ઉભું કરવા માગણી કરી હતી; અને તે વર્ષની વાર્ષિક સભામાં ઉઘરાણું થતાં એક સારી રકમ ટીપમાં ભરાઈ હતીઃ પરંતુ તે નાણું મેળવવામાં વિદ્યબ થયા હોય કે તે ભરાયેલું નાણું મળ્યું નહિ હાય, ગમે તે કારણ હા, પણ સન ૧૮૬૫-૬૬-૬૭ ના રીપોર્ટમાં તે સબંધમાં નીચેનાં વાક્યે નજરે પડે છેઃ
* Report G. V, Society, 1849, page 9. * • બુદ્ધિપ્રકાશ ’સન ૧૮૭૮–પૃ. ૩૦
Page #149
--------------------------------------------------------------------------
________________
230
“ અમારા છેલ્લા રીપોટ વાંચતી વખતે ખુશી સાથે અમે જાહેર કર્યું હતું કે લવાજમની મેાટી રકમ ભરાઇ છે, અને એવી ઉમેદ રાખવામાં આવી હતી કે એક ગુજરાતી ભાષાના સારા અને પૂર્ણ કોશ કે જેની ઘણી તંગી છે તે રચવાના આરંભ કરવાને અમારાથી બની શકશે, પણ જણાવવાને દીલગીર છીએ કે જે ભારે રકમ મળવાની અમને આશા મળી હતી તે રકમ આજસુધી નહી મળવાથી કાશ કરવાની બાબતમાં અમે કશું કરી શક્યા નથી; અને જેવી રીતે મરેઠી ભાષાના કોશ સરકારે કરાવ્યા તેવી રીતે ગુજરાતી ભાષાના કોશની તંગી પુરી પાડવાનું કામ સરકાર ઉપર અમારે નાંખવું પડે છે. "×
આ વિષે વધુ માહિતી ખીજા વના એટલે કે સન ૧૮૬૮ ના રીપોટ માં એવી મળે છે કે “ માજી આટિંગ એજ્યુકેશનલ ઈન્સ્પેકટર તે—બ્યુલર સાહેબ સોસાઈટીના લાઇફ મેમ્બર થયા છે અને સાસાઇટીએ ઘણા કાળથી ધારેલા ગુજરાતી કાશ શરૂ કરવામાં તે ચલાવવામાં એઉ સાહેબની ભારે મદ સાસાઈટીએ ગણી હતી; પરંતુ તેના મંદવાડથી તથા હિન્દુસ્તાન છેડવાથી તે કામ મૂલતવી રાખવાની જરૂર પડી છે. પણ તેમણે લખવાનું તથા અને તેટલી મદદ આપવાનું વચન આપ્યું છે.”
તે પ્રમાણે હિન્દમાં તે પાછા આવ્યા બાદ ગુજરાતી કાશનું કામ હાથમાં લેવામાં આવ્યું હતું. સન ૧૮૭૧ માં વાર્ષિક સામાન્ય સભામાં એમણે જ કાશ વિષે ઠરાવ રજુ કર્યાં હતા કેઃ—
ગુજરાતી કાશ વાસ્તે શબ્દો એકઠા કરવાનું જે કામ સોસાઇટીમાં ચાલે છે તેને તપાસ રાખવાને એક સખ કમીટી ઠરાવવી; તેમાં મી, સ્કોટ સાહેબ અને ડાયરેકટર ઓફ પબલીક ઈન્સ્ટ્રકશન સાહેબ જે એપીસરને નીમે તે અને મળીને તેને તપાસ રાખે.
66
39
તે પછીના વાર્ષિક રીપોર્ટમાં એ કામને આગળ વધારા (પ્રેગ્રેસ) નીચે મુજબ જણાવ્યા છે:
66
સન ૧૮૭૦ ના ડીસેમ્બરમાં ગુજરાતી શબ્દોને માટે કાશ રચાવવાના વિચાર કર્યાં હતા તેનું કામ હાલ ઠીક ચાલે છે. આ સાલમાં કાવ્યદોહનનાં એ પુસ્તકામાંથી શબ્દો કાઢયા તે આશરે ૧૧૦૦૦ નીકળ્યા છે
+ ગુ. વ. સા. ને સન ૧૮૬૫-૬૬-૬૭ નો રીપેાટ, પૃ. ૭.
* ગુ. વ. સા. ના રીપા, સન ૧૮૬૯, પૃ. ૧૨
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૧
અને ૭૨ ની સાલમાં પ્રેમાનંદ કૃત દશમ સ્કંધ વગેરેમાંથી શબ્દો કાઢવાનું કામ ચાલશે.
એ કામમાં આસિસ્ટંટ સેક્રેટરીના તાબામાં એ કારકુનો આપ્યા છે. તેના પગારના દર મહીને રૂ. ૨૦ તથા કાગળ ખર્ચે આશરે રૂ. ૩ થાય છે તે મેહેરબાન ડાક્ટર બ્યુલર સાહેબ-એજ્યુકેશનલ ઈન્સ્પેકટર સાહેબ તરફથી મળ્યું છે. ”§
આજે વર્ષે ૪૪૨૧ નવા શબ્દો દશમ સ્કંધ, દયારામકૃત કાવ્યસંગ્રહે, સામળકૃત સુડામાંતેરી અને ગીરધરકૃત રામાયણમાંથી ઉમેરાયા હતા, અને ત્રીજે વર્ષે ખીજા પચીસસે શબ્દો વધ્યા હતા; તે સાથે એમ દર્શાવાયું છે કે તેના ખર્ચામાં સરકારે રૂ. ૧૮૦ અને ડા. ક્યુલરે પદરના રૂ. ૧૨૫ આપ્યા હતા.
સન ૧૮૭૪માં એ શબ્દસંગ્રહ કુલ ૨૪૯૨૧ શબ્દોને થયે। હતા અને સન ૧૮૭૫ માં ૨૦૦૦ નવા શબ્દો તેમાં સંગ્રહાયા હતા; પણ તે પછી એ કામ અટકી પડે છે. એજ વર્ષોંના રીપોર્ટ માં જણાવાયું છે કે,
66
તે ખાતામાં (કાશ ) જે કારકુન રાખવા પડેલા તેનું તમામ ખર્ચ મેહેરઆન જી. બ્યુલર સાહેબે તથા ડાયરેકટર ઓફ પબ્લીક ઇન્સ્ટ્રકશન સાહેબે આપેલું છે, માટે એ શબ્દો બ્યુલર સાહેબને સોંપવામાં આવશે. ” વળી સન ૧૮૭૬ ના રીપોર્ટ માં તે વિષે વધુમાં એવી હકીકત મળી આવે છે કે, “ તે સાહેબને એવા વિચાર છે કે, એક કમિટી હરાવીને તે શબ્દો ઉપયાગમાં લઇને કાશ રચાવવા; તે તેમની ોગવાઈ આવશે ત્યારે કરશે. ”
કાશનુ કામ આ પ્રમાણે ડેલવાયુ તેની વધુ કોઇ નોંધ એ પછીના વાર્ષિક રીપોટ માં કાઈ સ્થળે મળતી નથી. છેક સન ૧૮૯૩ સુધી પહોંચીએ છીએ ત્યારે બેડી–પ્રશ્નની ચર્ચા થતાં કમિટીને શબ્દસંગ્રહ પ્રથમ કરવાની જરૂર લાગે છે અને બુદ્ધિપ્રકાશમાં શબ્દ લખી મેાકલવાની જાહેર ખબર આપી, એ શબ્દસંગ્રહનું !!મ નવેસર ઉપાડી લેવાને તે નિર્ણય કરે છે, એમ તે વર્ષના રીપોર્ટ પરથી સમજાય છે.
આ પ્રશ્ન કમિટી સમક્ષ કેવા સંજોગમાં આવ્યેા, કાના તરફથી તે ઉપસ્થિત થયા, એની કાંઇ માહિતી મળતી નથી; પરંતુ સન ૧૮૯૮ ના રીપોર્ટમાં એવું લખાણ કરેલું છે કે, ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી
§ ગુ. વ. સા. ને સન ૧૮૭૧ ના રીપેા', પૃ. ૨ * ગુ. વ. સેા. ને સન ૧૮૭૬ ના રીપેા', પૃ. ૫
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩
મુકરર કરવાના હેતુથી ગુજરાતી શબ્દસંગ્રહ કરવાનું કામ કેળવણી ખાતાને મેહેરબાન ડિરેકટર સાહેબે સંસાઈટીને સોંપ્યું છે, અને વધુમાં એવી રીમાર્ક કરેલી છે કે એ શબ્દ સંગ્રહ પર અન્ય વિદ્વાનોના લખાઈ આવેલા અંભિપ્રાય લક્ષમાં લઈને છેવટની જોડણું સસાઈટી તરફથી નિમેલા બે અને કેળવણી ખાતા તરફથી નમેલા બે, એમ ચાર ગૃહની કમિટી મુકરર કરે. એ કમિટીમાં નીચેના ચાર ગૃહ નિમાયા હતાઃ
રા. બા. લાલશંકર ઉમિયાશંકર ૨. રા. રમણભાઈ મહીપતરામ રા, સા. માધવલાલ હરિલાલ દેસાઈ
| ( પ્રિન્સિપાલ ટ્રેનિંગ કૉલેજ). રા, ર. જમિયતરામ ગૌરીશંકર શાસ્ત્રી
(વાઈસ-પ્રિન્સિપાલ ટ્રેનિંગ કૅલેજ ). એ જ વર્ષમાં ઉપર નિર્દેશ કરેલ શબ્દ સંગ્રહ–ચાર ખંડમાં, ડેમી આઠ પેજી ૨૫૮ પૃષ્ટનાં–સોસાઇટીએ છપાવી, તેની પ્રતે વિદ્વાનોને અભિપ્રાય અર્થે મોકલી આપી હતી.
આ વિષયને અહિંથી છોડીશું; કેમકે પ્રથમ ખંડ માટે જે કાળમર્યાદા બાંધી છે, તેની સીમાબહાર આ વૃત્તાંત છે. વિશેષ હકીકત બીજા ખંડમાં યોગ્ય સ્થળે આપવામાં આવશે.
પણ આ પ્રકરણને પુરૂ કરતાં પહેલાં એક મુદ્દા પર અમે જરૂર ભાર મુકીશું કે સરકારી કેળવણું ખાતું સંસાઈટી જેવી સાહિત્ય અને જ્ઞાન પ્રચારનું કાર્ય કરતી સાર્વજનિક સંસ્થા સાથે ચાલુ સહકાર કરે, તેને હમેશાં આર્થિક મદદ આપે, તેની સાહિત્ય અને વિદ્યાને લગતા મહત્વના પ્રશ્નમાં સલાહ અને અભિપ્રાય લે, તે ઉભયના એકત્ર પ્રયત્નથી જે પરિણામ નિપજે, તે જરૂર લપકારી અને પ્રગતિમાન થઈ પડે, તેમજ તેનું કાર્ય સરસ અને સંગીન થાય; જેનાં પ્રત્યક્ષ પ્રમાણે ઉપર નેધેલી હકીકતમાંથી મળી રહે છે. એક લેખકે સાચું જ કહ્યું છે કે –
વિના સહકાર નહિ ઉધાર.”
Page #152
--------------------------------------------------------------------------
________________
-
પ્રકરણ ૧૪,
વિદ્યાભ્યાસકે મંડળી.
મંડળી મળવાને ચાલ આપણામાં અસલથી નહીં જ, પણ દેવયોગે કરીને છેડાએક દિવસ થયા આવી મંડળી મળવાને સંપ્રદાય નિકળ્યો છે, તેથી હું ઘણે આનંદ પામ્યો છઉં.”
(નર્મગદ્ય, પૃ.૧.) “ વિદ્યાભ્યાસક નામની, ભરતા સભા હમેશ; - ભલાં ભલાં ભાષણ થતાં, વિધવિધ વિષય વિશેષ.”
(દલપત કાવ્ય, ભા. ૧, પૃ. ૩૦૯ ) - સેસાઈટી સ્થપાઈ તે અરસામાં એક પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી નીકળી હતી, તેને આશય લોકોપયોગી પુસ્તક પ્રચારમાં આણવાને હતે. તેણે શિલાછાપમાં છાપેલાં પુસ્તકોની કોક કોક પ્રત પ્રાપ્ત થાય છે પણ એ મંડળી વિશે એટલીજ માહિતી મળી આવે છે કે તે ઉભી કરવામાં રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, મહેતાજી તુલજારામ અને આજમ રામપ્રસાદ લહમીરામ વગેરે ગૃહસ્થો સામેલ હતા, અને એમણે અમદાવાદમાં પહેલવહેલું શીલાપ્રેસ આક્યું હતું.x
તે પછી “બુદ્ધિપ્રકાશ” નામનું એક મંડળ અસ્તિત્વમાં આવ્યું હતું અને એ મંડળને “બુદ્ધિપ્રકાશ” માસિક સન ૧૮૫ભાં કાઢવાનું માન ઘટે છે.ખરે, એ કાર્ય એમનું એક સાહસ હતું, કેમકે તે એમની ગુંજાસ બહારનું હતું. પણ તે માસિક ઝાઝું ટકેલું નહિ, દેઢેક વર્ષમાં બંધ પડયું હતું.
પરંતુ ઈગ્લિશ સ્કુલના હેડમાસ્તર રા. સા. ભોગીલાલભાઈની પ્રેરણ અને મદદથી “વિદ્યાભ્યાસક” નામનું મંડળ નિકળ્યું હતું, તેનું કામકાજ ઉત્સાહભર્યું, ગતિમાન અને સંતોષકારક નિવડયું હતું. કેવા આશયથી એ મંડળ પ્રથમ ઉભું કરવામાં આવ્યું હતું તેની વિગત નીચે પ્રમાણે મળી આવે છે. - “આ સભા અત્રેની અંગ્રેજી સ્કુલના માછ માસ્તર રાવસાહેબ
* જુએ, બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૪, પૃ. ૪.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ભાગીલાલ પ્રાણવલ્લભદાસની મેનતથી તા. ૨ જી માહે ફેબ્રુઆરી સને ૧૮૫૧ તે રાજ સ્થાપવામાં આવી ત્યારે તે તેમાં અંગ્રેજી સ્કુલના વિદ્યાર્થીઓ ફક્ત સભાસદ હતા. તેમને નિબધ લખવાના અને ભાષણ કરવાના અભ્યાસ થાય એજ (હેતુથી) મુખ્યત્વે કરીને એ સભા સ્થાપી હતી, તે પછી ગુજરાતી સરકારી નિશાળાના મહેતાજીએ પણ તેમાં દાખલ થયા, તે સભાનું કામ વધતું ગયું; ” એટલું જ નહિ પણ તેણે બંધ પડી ગયલું “ બુદ્ધિપ્રકાશ ” માસિક પાછું ચાલુ કર્યું હતું, અને સન ૧૮૫૪ માં કેટલાક યંત્રા મંગાવવાને સાસાટી પાસે મદદ માગતાં તેને રૂા. ૫૦ અક્ષીસ આપવામાં આવ્યા હતા.
તે વખતે જાહેર વ્યાખ્યાન વગેરે એ મડળના આશ્રય હેઠળ અપાતાં હતાં અને તેના કામકાજમાં સાસાઈટીના મુખ્ય સંચાલક મી. ટી. બી. કસિ જેએ હાઇસ્કુલના હેડમાસ્તર હતા, ખાસ રસ લેતા હતા. એક રીતે તેની પ્રવૃત્તિ સોસાઇટીના કાની પૂર્તિરૂપ હતી. બુદ્ધિપ્રકાશમાં તેના સધળા વૃત્તાંત છપાતા હતા. એ મંડળની સભાએ શરૂઆતમાં ઇંગ્લિશ સ્કુલના મકાનમાં મળતી અને પછીથી હિમાભાઈ ઇન્સ્ટીટયુટ બંધાતાં જાહેર સભાઓનું તે એક કેન્દ્રસ્થાન થઈ પડયું હતું.
દરેક જાહેર સંસ્થામાં બને છે તેમ એની પ્રવૃત્તિ પણ એક સમય મંદ પડેલી અને નિરાશા છવાયલી, તેનું રસિક બ્યાન તેના સેક્રેટરીએ વિદ્યાભ્યાસક સભા અને તેની અરજી” એ નામથી કર્યુ છે. તત્કાલીન પરિસ્થિતિ જાણવાને તે વન ઉપયાગી છે. તેમાંથી મંડળ વિષે પણ કેટલીક ઉપયાગી માહિતી પ્રાપ્ત થાય છે.
66
હશે, કે ગયે ફેરે
ભરાઈ નાાતી. છેક
અવર સુધી રહ્યા
વિદ્યાભ્યાસક સભા અને તેની અરજી. “ સર્વે શ્રોતાજનો માંહેથી ઘણાખરાને માલુમ ફક્ત દશ બાર સભાસદેા આવેલા હતા, તેથી સભા સાડા સાત વાગી ગયા પછી નિરાશ થઇને હું ઘેર ગયો. રસ્તામાં જતાં તરેહ તરેહના વિચારો આવવા લાગ્યા, તે ફક્ત એક એ એટલુંજ નહિ, પણ પથારીમાં જતા સુધી એ વાત મારા દિલમાંથી ગઈ નહિ. વારે વારે એજ વિચારો આવે કે સભા શુંભાગી પડશે ? આખરે નિશ્ચય થયે, કે ના ના એમ તે શું થાય. આવી રીતે મન સાથે ગડભાંગ થવા લાગી, ઊંધ ક્યમે કરી આવે નહિ. ઘણી રાત ગયા.. પછી મારી આંખ મળી કે તુરત સ્વપ્ન આવ્યું, તેમાં કોઈ સ્ત્રીની આકૃતિ મારી
* બુદ્ધિપ્રકારા, સન ૧૮૫૯, પૃ. ૫૭.
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૫
નજરે પડી. તજવીજ કરી તો માલુમ પડયું કે વિદ્યાભ્યાસક સભા પોતાનું સ્વરૂપ ધારણ કરીને મારી પાસે આવી છે, તેણે મારી સુખસાતાની ખબર પુછી. તેમજ મેં તેની પુછી; ત્યારે ક્લિગીરીને! દેખાવ ધારણ કરીને જવાબ આપ્યા કે, મારી ખબર તેા તને માલમ જ છે તેા, હાલમાં મારા બેહાલ થયા છે તે સૌંના જાણવામાં જ છે. જ્યારે મારો જન્મ થયા ત્યારે મારા સભાસદોએ સારા પ્યાર જણાવ્યા હતા પણ એમાં કાંઈ નવાઇ જેવું નથી. ખાળક કાને ખાર છે; જેને કશું સંતાન નથી હોતું તે વાંઝિયું કહેવાય છે, તેથી તે સુખી છે, એવું પાતે તથા ખીજાં કાઇ પણ માની લેતું નથી. કેટલાએક લોકો સવારના પ્રહરમાં ઊઠીને વાંઝિયા માણુસનું મે!હુ જોતા નથી, એવું વાંઝિયા માણસને હલકું ગણે છે, તે ઉપરથી જણાઈ આવે છે, કે સમજી અને એસમજુ માણસાના મનમાં બાળકનેા પ્યાર ઘણા હાય છે. જે કાઇ ગામમાં અથવા શહેરમાં સભાના જન્મ થએલા નથી હાતા, તે પણ વાંઝિયું કહેવાય. તે ગામ અથવા શહેરની આબરૂ સારી કહેવાય નહિ. અમારી જાતના જન્મ સિવાય સુધારા થવા ઘણા મુશ્કેલ છે. આ શહેરને પેટ આ વથી મારા જન્મ થયેા છે, તેટલામાં મેં મારી શક્તિ પ્રમાણે કાયદે કર્યો હશે; તેા પણ જે કરવું જોઇએ તેમાંનું કશું થયું નથી, એને દોષ મારે શિર નથી. મને ઊછેરનારાએ મારી પછવડે ઘટતી મહેનત નહિ કરે તે એમાં હું શું કરું, મારે કો ઇલાજ નથી. સમજુ માણસ તે મારા નામને દેષ દેશે નહિ, પણ મને ઊછેરનારાઓને દેશે. મારા જુના ઊછેરનારાઓમાંથી કેટલાએકે વાજબી કારણને લીધે મને દેખાવ આપવા અધ કર્યાં છે, પણ કેટલાએકાએ મેમુનાસબ મારા ત્યાગ કર્યો છે એ જેવું મને ખાટું લાગે છે એવું ખીજું એકકેઃ લાગતું નથી, આ કારણે કરીને હું ઘણી વાર પાંગળા થઈ હતી, પણ ઈશ્વર કૃપાથી સારા વૈદ્યો મળી આવ્યા તેથી મારૂં પાંગળાપણું મટવા આવેલું છે પણ બીક લાગે છે કે, ઔષદ ઊપચાર તેમના તરફથી સારા ચાલતા નથી એટલું જ નહિ, પણ કેટલાએક તા મારી પાંગળીની ખબર જેવા કેાઈ વાર પણ દેખા દેતા નથી.
અરે મારા સેક્રેટરી ! મારી પાસે રાણાં રાવાની કાંઈ જરૂર નથી.હું તને લખાવું તે પ્રમાણે લખીને મારી એક અરજી તૈયાર કર, અને તે સભાસદોની હજીરમાં વાંચી સંભળાવ. પછીથી જે થાય તે ખરૂં.
ઉપર પ્રમાણે વાતચીત થયા પછી નાચે લખેલી અરજી તેણીએ લખાવી પછીથી અલાપ થઇ ગઈ.
Page #155
--------------------------------------------------------------------------
________________
અરજી આજમ મેહેરબાન, કદરદાન, નેકનામ.
(ઈત્યાદિ જે કિતાબો આપીશ તે ઓછા છે.) સભાસદો અને શ્રોતાજનેની જનાબમાં,
અરજદાર વિદ્યાભ્યાસક સભાની સલામ દિગર અરજ એ છે જે હાલમાં મારી નવ વર્ષની ઉમ્મર થવા આવી, તેમાં શું શું થયું તે વિષેની વાત મારા જન્મ ચરિત્રની જુદી જુદી ચેપડીઓ ઉપરથી મારા સન ૧૮૫૮ ની સાલના રિપોર્ટમાં જણાવી છે, તેથી બહાં તે વાત દાખલ કરીને તમારો અમુલ્ય કાળ રોકવા દુરસ્ત ધારતી નથી. મને જે ખલેલ પહોચેલાં છે તે ઘણાખરાના જાણવામાં છે. હું વચ્ચે પાંગળી થઈ ગએલી હતી, પણ ગઈ સાલમાં સારાં થવાને સમય આવ્યો હતો, મને સારી પેઠે સાંભરે છે કે મારી મુલાકાત લેવા એ સાલમાં સરાસરી ૧૦૮ માણસ આવતું હતું. ઓછામાં ઓછી સંખ્યા ૫૫ ની હતી ને ઘણામાં ઘણું ૨૧૦ ની હતી. બેસનારાઓને જગ્યા પણ મળી શકતી નહોતી. ભાષણ પણ ઘણાં સારાં, રસિક અને ઉપયોગી થયાં હતાં. પ્રેમાભાઈ શેઠ પ્રેમથી પધારતા હતા. તેમજ બીજા સારા સારા લોકો પણ આવતા હતા. આ બધું સારી રીતે કેમ ચાલ્યું એને વિચાર કરું છું તે માલુમ પડે છે કે, હોપ સાહેબે પિતાના સર્વે ડેપ્યુટીઓ સાથે પિતાનો મુકામ આ શહેરમાં કર્યો હતો, તેથી મારી મુલાકાત લેવાને તેઓ સર્વ આવતા; તેમાંથી કોઈ કહીં ને કોઈ કહીં વેરાઈ ગયા. વળી કરટીસ સાહેબ ચાહીને મારી મુલાકાત વાસ્તે આવનાર તેમને ચેડા દિવસ પરગામ જવું પડ્યું તેમાં વળી તેમની પ્રકૃતિમાં છેડે બિગાડ થયે હતા તેથી એ સાહેબ પણ આવી શક્યા નહિ. રાવસાહેબ પ્રાણલાલને સરકિટમાં જવું પડયું. તેમજ મહિપતરામ પણ પિતાના જીલ્લામાં ગયા. આવી રીતે રંગમાં ભંગ થઈ ગયે, કેટલાએક લેકે દેખાદેખીથી આવતાં તે પણ બંધ થયા. તેમજ જે ફક્ત લાજને વાતે દેખા દેતા તે સારા માણસે, આવતા બંધ થયા તેની જ સાથે તેઓ પણ બંધ થયા. નાનાં નાનાં છોકરાંની અંદર આવીને બેસવામાં શરમ ગણનારા પણ અટકી પડ્યા એટલે રેહેવામાં તે ફક્ત નામંલ સ્કાલરે કે જે બિચારા જ્યારે કહ્યું ત્યારે હાજર. વળી
સ્કુલના પહેલા વર્ગના થોડા ઘણા છોકરાએ બીજાઓ પુરાઈ ગએલા એિટલે તેમને તે ઉપાય નહિ. બીજા આસપાસના બે ચાર. હવે
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૭ તિ કોઈ ગણાવવાનું બાકી રહ્યું નથી. આમાંથી જે નાર્મલ કલાસ ગઈ તે જોઈ લે શેભા. પછી તે મારું નામ નામનું ચાલે છે તે પણ ઢંકાઈ . જશે. કોઈ ભારે ભાવ પુછશે નહિ. પણ કાંઈ ફિકર નહિ. મારે ગભરાઈ જવું જોઈતું નથી. આગળ નામેલ કલાસ કયાં હતી. આગળ હોપ સાહેબ ક્યાં હતા. મારે હવે હૈયે હાથ રાખવો જોઈએ. કોઈને મારી દયા ના આવી પણ આખરે ઈશ્વરને તે આવી, એની કૃપાથી કરટીસ સાહેબ આરોગ્ય થયા છે, રાવસાહેબ પ્રાણલાલ અને મહિપતરામ પણ સરકિટ ફરી આવ્યા છે. એ સુધારાના આગેવાન લોકોને તે મારી ફિકર હશે એમાં શક નથી. પણ બીજા કેટલાએક જે મારી ખબર લેવા આવતા નથી તે ભારા ઊપર ક્યાં સુધી રિસાયેલા રહેશે. હવે તે એઓએ રીસ રાખવી નથી જોઈતી. જુવાન વિદ્વાને અને વિદ્યાને ચાહનારાઓને ઘણું લાંબા પિકારથી કહું છું કે, મુંબઈને જવાન વિદ્વાનોની પેઠે તમે સુધારામાં આગળ પડે. ત્યાંહાંના લોકેએ અમારી જાતનું જેમ માન વધારી દીધું છે તેમ તમે પણ વધારવા પછવાડે મેહેનત કરે. તમે ભણ્યાગણ્યા કેણે જાણ્યું, તમે જ્ઞાન મેળવ્યું કેણે જાણ્યું. તમે ડાહ્યા થયા કોણે જાણ્યા. એ તો
જ્યારે બીજાને ભણાવો, બીજાને જ્ઞાની કરે, બીજાને ડાહ્યા કરે ત્યારે જ તમારી મેનત સફળ થઈ એમ કહેવાય. જેમ કોઈ માણસ પોતે એકલાનું પેટ ભરી બેસી રહે અને બીજાની ફિકર ચિંતા રાખે નહિ એ જેવું નીચું કહેવાય તેવુંજ અથવા તેથી પણ જાદે, પોતે સમજુ થઈને બીજાને સમજી ના કરે તે નીચું કહેવાય. તમારે તો ધર્મ છે, કે બીજા અજ્ઞાનીઓને જ્ઞાની કરવા, તેમને માણસાઈમાં લાવવા, ખરાબ અને વહેમી રસમો દુર કરવી. તેને વાસ્તે ભાષણ કરીને લોકોના કાન ખુલ્લા કરવા.
તમારે જે જે કરવું જોઈએ તે જે ઈહીં લખું તે ઘણું લંબાણ થાય. તે સર્વ તમે સારી પેઠે સમજો છો, એવું છતાં આંખ આડા કાન કરે છે એ તમને ઘટારત નથી. જ્યારે તમે મારા મદદગાર નહિ થાઓ ત્યારે બીજું કેણ થશે. જ્યારે તમે આગળ નહિ પડે ત્યારે બીજું કેણ પડશે. સુધારાનાં કામ કરવાને જ્યારે તમે લોકોને ઉશ્કેરશે નહિ, ત્યારે બીજું કોણ ઉશ્કેરશે અને ટુંકામાં આ સર્વ કામ તમે માથે નહિ લે ત્યારે બીજું કોણ લેશે. મારી અરજ તમારે સારી પેઠે ધ્યાનમાં આણવી જોઈએ છયે. મારી મુલાકાત લીધાથી કેટલે ફાયદો છે એ વાતની સમજુતી લકને જ્યારે તમે નહિ આપે, અને તમે પોતે જ નહિ આવે ત્યારે પછી
Page #157
--------------------------------------------------------------------------
________________
સર્વ પત્યું. મારે કોઈના આગળ દણાં રવાના રહ્યાં નહિ. જ્યારથી હિમાભાઈ ઈન્સ્ટિટયુટે મને પિતાની ગોદમાં લીધી ત્યારથી તે મારી ઘણી અડચણ દુર થઈ છે; રેહેવાને વાતે સાત હજાર રૂપિયાની હવેલીને મેડે મલ્યો છે; નીચે મનમાન્યાં પુસ્તકો અને વર્તમાનપત્રો ગોઠવાએલાં છે; આ વગેરે સર્વ સુખ સારૂ છે, પણ મારું જીવતર તમારા હાથમાં છે. જે મારા આવરદાની દોરી તમે તાણી, તે તુટી ગયા વગર રહેનાર નથી, અને જ્યારે એમ થયું ત્યારે ઉપરનું સર્વ સુખ શા કામનું.
શહેરના શેઠીઆઓ અને ગૃહસ્થ તમારે પણ મારી મુલાકાત અવશ્ય લેવી જોઈએ. વિદ્વાન લેકે સુધારા વાસ્તે જે જે મહેનત કરે તેમાં તમારે તન મન ને ધનથી મદદ કરવી. તે લેકે તે ફક્ત સારા રસ્તા બતાવશે અને તમને બનતા સુધી મદદ કરશે. પણ જ્યારે તમે મારી મુલાકાત સારૂ આવશે નહિ ત્યારે તમારા જાણવામાં સર્વ વાતે કયાંથી આવશે માટે અવશ્ય તમને ઘટે છે, કે પંદર દહાડે એક બે અવર ફુરસદના કહાડવા. બીજાની ખાતર ના આવે તે મારી ખાતર વાસ્તે આવો. પણ મારી મુલાકાત લ્યો ને લ્યો. તમને ઘણા આગ્રહથી અને નમ્રતાથી કહું છું કે તમે મારું કહેવું ભૂલી જશે નહિ. કેવત છે કે “સમજુને ઇશારત ને મુરખને ટકણી.” તમે ભુલશો નહિ એવી મને આશા છે કે પછી કોણ જાણે. આટલું કહીને તમને અરજ કરવી તે બંધ કરૂ છું પણ તમારા ઉપરી જે નગરશેઠ પ્રેમાભાઈ છે તેમને ઉપરના કરતાં વધારે એટલુંજ કહું છું કે તમારા સ્વર્ગવાસી પિતાજીને કીર્તિસ્થંભ જે “હિમાભાઈ ઇન્સ્ટિટયુટ” તેણે મને પિતાના ખોળામાં લીધી છે, માટે તમે જે મને વિસારી મુકશે તે ઘણું અઘટિત કરયું કેહેવાશે. મને તમારી ખાતરી છે કે તે પણ વખત છે માટે યાદ દેવરાવ્યું. આગળ તે તમે મારી મુલાકાત લેવા ચુક્યા નથી પણ હાલમાં ફુરસદ નહિ મળવાના સબબથી અવાતું નહિ હોય, પણ હવેથી તે આવશે. તમને વધારે કાંઈ કહેવાનું નથી એટલીજ મારી અરજ છે તે દિલમાં રાખવી.
વિદ્વાને, જ્યારે તમારી તરફ નજર કરું છું, ત્યારે મારા દિલમાં ઘણું વિચારે ઉઠે છે, પણ તે આ અવસરે તે સર્વ જવા દઉ છું; તે પણ એક વાત કહું છું કે સર્વ જગ્યાએ ભારે ભભક ઘણો વાગેલો છે, મારું નામ દેશાવર ખાતે ફેલાઈ ગએલું છે તેથી દુરના માણસે તે ધારે છે કે મારાથી કોણ જાણે શેય સુધારે થતું હશે, મેં શાં શાં કામ કરયાં તે જાણવા
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૩૯
સમશેર બહાદુરવાળો તે પિકાર મારે છે. પણ જાણતું નથી, કે નામ મેટાં ને દરષણ ખોટાં છે. આ વિષેની લાજ બધી તમને છે માટે આશા છે કે મારી હકિત ધ્યાનમાં લઈ મારી હાલત સુધારવા તથા મારી મુલાકાત લેવા જરા પણ આંચકો ખાશે નહિ. જે આવી રીતે થયું તે મારી આશા પૂર્ણ થઈ એમ સમજીશ.”
કોણ વ્યાખ્યાતાઓ હતા અને કેવા વિષય પર વ્યાખ્યાન મંડળ હસ્તક અપાતાં હતાં તેની સૂચી પ્રકરણના અંતે પરશિષ્ટ ૩ માં આપી છે; અને તેમાંના ઘણાખરા “બુદ્ધિપ્રકાશ” માં છપાયેલાં જણાશે. અહિં એક ખાસ પ્રસંગને ઉલ્લેખ કરવાનું મન થઈ આવે છે અને એ પ્રસંગ તે મંડળના મંત્રી શ્રી. બાબારાવ ભોળાનાથ કોલેજમાં વધુ અભ્યાસ અર્થે મુંબાઈ જતાં, મંડળ તરફથી એક માનપત્ર અપાયું હતું, તે હતો. એમાં નવીન કે ધ્યાન ખેંચે એવું કાંઈ વિશેષ નથી પણ શરૂઆતમાં માનપત્ર કેમ લખાતાં તેના નમુના તરીકે તેનું મહત્વ છે –
માનપત્ર
અમદાવાદ તા. ર૬ મી ડિસંબર સને ૧૮૫૭ રાજેશ્રી બાબારાવ ભોળાનાથ
વિદ્યાભ્યાસક મંડળના સેક્રેટરી. સાહેબ,
તમેએ વિદ્યાભ્યાસક મંડળિની તરફથી ગયા મે મહિનાથી આજદીન સુધી સેક્રટેરીનું કામ સારી રીતે ચલાવ્યું, તેમાં વચમાં કેટલાએક દહાડા કાંઈ કારણોથી મંડળ બંધ પડી હતી, પણ તમે ઊદ્યોગ કરીનેં પાછી જાગતી કરી અને સારાં સારાં ભાષણ કરવાની સભાસદોને ઊમેદ વધે એ રીતે વચનની મિઠાસથી સહુ સાથે તમે અંતરશુદ્ધ મિત્રતા રાખી એવી તમારી લાયકી અને નમ્રતાને ગુણ અમેં વિસરનાર નથી, અને તમે અહીંની ગુજરાતી સરકારી વિશાળમાં તથા અંગ્રેજી સ્કૂલમાં વિદ્યાભ્યાસ કરીને વળી વિશેષ વિદ્યાભ્યાસ કરવા સારૂ મુંબાઈ તરફ સિધાવવાના છે પણ અમે આશા રાખીયે છેયે કે તમે ત્યાંહાં રહીને આ મંડિળને કોઈ કોઈ વખતે કઈ બેહથી મદદ આપશો, અને અમારી સાથે તમે જે મિત્રાચારી રાખી છે તે વિસારશે નહીં. અમે પરમેશ્વર પાસે માગિયે હૈયે કે
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૯, પૃ. ૧૨૬ થી ૧૩.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪.
તમે જ્યાં જ્યાંહાં જાઓ ત્યાં તમારા મનની ઈચ્છા પૂરી થાય અને ત્યાંહાંની મંડળમાં પણ પ્રખ્યાત થાઓ અને આવી રીતે માનપત્ર પામે.
સહી ટી. બી. કટીસ સાહેબ આનેરી પ્રેસિડેન્ટ છે રાવસાહેબ પ્રાણલાલ મથુરાંદાસ. » મહેતાજી તુળજારામ સુખરામ. • રણછોડ ઊદેરામ સેકટેરી. ઇ લાલભાઈ રૂપરામ પ્રમુખ. • કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ઉપ પ્રમુખ. » હરીલાલ દામોદર (નોર્મલ કલાસની તરફથી)”x
ગુજરાતમાં આ જાતનું મંડળ અમે જાણીએ છીએ ત્યાં સુધી એ પ્રથમ હતું અને તેનું કામકાજ સભાએ ઘડેલા અને મંજુર કરેલા નિયમપૂર્વક થતું હતું. કાયદાકાનુનની દૃષ્ટિએ તે ખરડે બહુ ઉપયોગી નહિ હોય; પણ તેમાંની કેટલીક માહિતી જરૂર રમુજ આપશે તેમ તેને વહિવટ કેમ થત હતે તે લક્ષમાં આવશે
વિદ્યાભ્યાસક મંડળી. (સ્થાપવામાં આવી તારીખ ૨ ફેબરૂઆરી સન ૧૮૫૧)
તા. ૨ જી જાન્યુઆરી સન ૧૮૫૮ સુધી સુધારેલા કાયદા. ૧. આ મંડળી દર પખવાડિયે શનીવારે સાંજના ૭ કલાક વાગત ભરાશે. ૨. એક આનરેરી પ્રેસીડેન્ટ, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને બીજા
કારેબારિયે મળીને આ સભાનું કામ ચલાવશે. . આ સભામાં જે કોઈ સખસ સભાસદ થવાની ખાસ રાખતાં હશે
તેને કારોબારી મંડળીના અનુમત્તથી સભાસદ કરવામાં આવશે.' ૪. આ સભાના ખરચ સારું દર સભાસદ પાસેથી દર વર્ષને આરંભે
ઓછામાં ઓછા બે આના લવાજમ લેવામાં આવશે. તે ઉપરાંત જે કઈ સાહેબ આપશે તે ઉપકાર સાથે લીધામાં આવશે. અને જે કંઈ
બક્ષિસ દાખલ આપશે તે પણ મેટા એશાનથી લીધા માં આવશે. ૫. આ મંડળીની વર્ષોવર્ષની છેલ્લી બે કે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને
કારેબારિઓને છુપા મતથી પસંદ કિલ્લામાં આવશે.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૭, ૫. 19
:
.
Page #160
--------------------------------------------------------------------------
________________
-૧૪૧
૬. આ સભાના સેક્રેટરી અને ખજાનચી એક જણનેજ કરાવવામાં આવશે. અને મડળીના ખરચખુટણ વગેરેને હિસાબ તથા સભાનાં વહિવટનું દફતર તે રાંખશે. અને હિસાö વગેરે કારાખારિયા ત્રણ ત્રણ મહિને તપાશશે. તથા વની છેલ્લી સભાયે સઘળા વિહવટ સેક્રટેરી સભાની આગળ વાંચી સંભળાવશે.
છ. આ સભામાં ચાલતા રાજ્ય સબંધી તથા કાઈના ધર્મસબંધી નિંદા, સ્તુતી કરવી નહી.
૮. આ સભાના કાયદામાં ફેરફાર કરવા હશે તે ઓછામાં એછા અધ સભાસદો હાજર હશે ત્યારે જ તે કામ થશે.
૯. રસાળા વાંચવાનો અથવા ભાષણ કરવાના અધિકાર સભાસદોને.
૧૦. જે ધણીને રસાળા વાંચવાની વારી હોય તેને મહીના આગમચ સેક્રટેરિયે ખબર આપવી.
૧૧. રસાળા વાંચનારે પંદર દાહાડા આગમચ પોતાને રસાળેા સેક્રેટરીને પાહેાંચતા કરવા કે તે રસાળેા કારાબારી મંડળી તપાસીને સુધારવા ઘટે .તેમ સુધારે.
૨૨. જેને વિષય લખવા ફરમાવ્યું હોય તેનાથી અડચણને લીધે ના લખી શકાય એવું હોય તેા સેક્રટેરીને એક અઠવાડિયા આગમચ સૂચના આપવી. અને એમ નહી કરતાં ફરમાવ્યા પ્રમાણે કાઈ પાતાના વિષય તયાર કરી ૧૧ મા કાયદા પ્રમાણે - સેક્રટેરીને પહોચતા નહી કરે અથવા તેનું ચેાગ્ય કારણ નહી બતાવે તે તેને એક આને ઈંડ લીધામાં આવશે.
૧૩. રસાળા વાંચવા લાયક નહી હોય તે તે કારાબારી મ`ડળી રદ કરશે. ૧૪. કોઈ સભાસદે મંડળીમાં આવવાને ચુકવું નહી. જે યાગ્ય કારણ હાય
તા તેની ચીઠી લખી સેક્રેટરીને માકલવી, એથી ઊલટી રીતે કરશે તેા પા આને ઈંડ લીધામાં આવશે. અને એજ પ્રમાણે લાગટ ત્રણુ એટક સુધી વશે તેા તેનું નામ સભાસદોની ટીપ માડેથી કાહાડી નાખવામાં આવશે.
૧૫. રસાળા વાંચનારે પોતાનો નિબંધ પોર્ટુગીસ કાગળના ચેાથા ભાગની તકતી પ્રમાણે સારા કાગળમાં લખી સેક્રેટરીને તુરત પોહાચતા કરવા.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૬. રસાળે વાંચી રહ્યા પછી સભામાં બિરાજનાર હરેક જણને તે - રસાળાની બાબત ઊપર તકરાર કરવાને હક છે અને તે તકરારને
નિવા પ્રમુખ પિતાના હાથમાં રાખશે. ૧૭. સભાસદે વિવેક અને અદબથી ચાલવું અને રસાળા લખવામાં અથવા
વિવાદ કરવામાં પરસ્પર નિંદા કરવી નહીં. ૧૮. સભા બાહારના હરકોઈ માણસને વિષય અથવા ભાષણ કરવું હોય તે
કારોબારી મંડળીની રજા જોઈયે. ૧૯. એ સભા શ્રાવણ માસમાં બંધ રહેશે. ૨૦. પરગામીને સભાસદ થવાની મરજી હશે તે તેને પણ સભાસદ
કીધામાં આવશે. ૨૧. જે કંઈ ન સભાસદ દાખલ થશે તેની પાસેથી ઓછામાં ઓછા
બે આના આગળથી લીધામાં આવશે. ૨૨. દરેક સભાને વહિવટ નીચે લખ્યા પ્રમાણે થશે
૧ લું. પ્રમુખે સાંજના ૭ કલાકે ખુરશિયે બિરાજવું. ૨ . ગઈ સભાના વહિવટની હકીકત સેક્રટેરીયે વાંચી સંભળાવવી. ૩ જુ. દરખાસ્ત કરવી. ૪ થું. રસાળો વાંચો અથવા ભાષણ કરવું અને તે ઊપર ઘટતી
રીતે વિવાદ કરે. ૫ મું. આવતી સભામાં રસાળા વાંચવાના હોય અથવા ભાષણ કરવાનું
હોય તે વિષે સેક્રટેરીયે ખબર આપવી. ૬ ઠું. સભા બરખાસ્ત કરવી.
સહી. રણછોડ રામ.
સેકટેરી. રણછોડભાઈએ પ્રસ્તુત મંડળને ટકાવી રાખવામાં સારે ઉત્સાહ દાખવેલો, તેથી અમદાવાદમાંથી છેવટ જતી વખતે એક માનપત્ર એમને મંડળ તરફથી આપવામાં આવ્યું હતું. એ ભાનપત્રમાં નેંધેલી કેટલીક બિના સસાઈટીને ઈતિહાસ અને રણછોડભાઈના ચરિત્ર પરત્વે ઉપયોગી છે અને આપણુ. સાહિત્યના ઇતિહાસમાં એ બનાવને સ્થાન ઘટે છે. એ પ્રસંગનું વર્ણન નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે –
“ભાઈ રણછોડ ઉદેરામને માનપત્ર આપવા સારૂ તા. ૧૪ મી ડીસેઅને એજ સાંજના ૬ વાગતાં હીમાભાઈ ઇન્સટીટયુટમાં સભા ભરાઈ
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૮, પૃ. ૩ થી ૫.
Page #162
--------------------------------------------------------------------------
________________
..રામ
હતી. મેહેરબાન અલેકસાંડર જારહીન સાહેબે સભાપતિના ખુશીએ બિરા બન્યા હતા. રાવસાહેબ ભોગીલાલ પ્રાણવલભદાસ, આજમ મસાલ વખતચંદ, રાવસાહેબ મહિપતરામ રૂપરામ, અને ગાયકવાડ મહારાજના વકીલ રાજેશ્રી સખારામ વિનાયકરાવ, તથા સ્કુલના શાસ્ત્રી ભાસ્કરાચાર્ય વગેરે આશરે ૬. સભાસદે હતા. તે વખતે જે માનપત્ર આપ્યું તેની નક્ષ નીચે મુજબ –
માનપત્ર ભાઈ રણછોડ ઉદેરામ,
રહેવાસી મહુધા, જલે ખેડાના નાતે ખેડાવાળ બ્રાહ્મણ. ભાઈ, તમે અમદાવાદની હાઈસ્કુલમાં અંગરેજી અભ્યાસ કરીને અહિંના કેળવણુ ખાતાનાં કામમાં, દિલ ઉલટથી ઘણું સારી મહેનત લીધેલી છે અને હાલ તમને અહિંના પરી. બહેચરદાસ અંબાઈદાસે પિતાની મુંબઈની દુકાન ઉપર મોકલવાને બંદોબસ્ત કર્યો વાસ્તે તમે એક બે દિવસમાં મુંબઈ જવાના છે. અને તમે અહિંના લોકો સાથે ઘણું પ્રીતિ મેળવી છે, માટે આ વિદ્યાભ્યાસક સભા તમારે ઉપકાર માનીને આ માનપત્ર આપે છે.
તા. ૧૯ મી ડિસેંબર સન ૧૮૫૭ થી તે ૬૧ ની સાલ આખર સુધી તમે આ સભાના સેક્રટેરીનું કામ સારી રીતે ચલાવ્યું. અને પછી મેહેરબાન પીલ સાહેબની હજુરમાં તમને નેકરી મળ્યાથી પ્રગણામાં ફરવા જવું પડયું તેથી કામ છોડયું, તે પણ તમારું દિલ આ સભા તરફ હતું. ગુ. વ. સંસાઈટીના આસી. સેક્રટેરીને આંખ્યાની દવા સારું મુંબઈ જવું પડયું, ત્યારે સન ૧૮૫૯ માં ભાસ ૮ સુધી, તથા તેને કાવ્યદોહનનું પહેલું પુસ્તક તૈયાર કરવામાં રોકાવું પડયું ત્યારે તા. ૨૧ એપ્રીલ સન ૧૮૬૦ થી અકબર આખર સુધી બુદ્ધિપ્રકાશ ચોપાનિયાના એડીટરનું કામ તમે સારી રીતે ચલાવ્યું હતું. તમે ગુજરાતી કવિતાનો અભ્યાસ કરીને વિવિધપદેશ નામની એક કવિતાની ચોપડી સન ૧૮૫૯ માં છપાવીને પ્રગટ કરી, તથા “જયકુંવરને જ્યએવા નામનું નાટક રચને બુદ્ધિપ્રકાશમાં ડે થડે પ્રગટ કર્યું, તે હાલ સુધી છપાય છે; તે સિવાય ઘણું સારા વિષયો બુદ્ધિપ્રકાશમાં તમારા લખેલા છે તે સર્વે વાંચનારના મન ઉપર સારી અસર થાય એવા છે. તેથી તમારી યાદગીરી આ દેશના લોકોમાં ઘણાં વર્ષ સુધી રહેશે. મેહેરબાન પીલ સાહેબ પાસે, પછી મહેરબાન ઈજ્યુકેશનલ ઈન્સ્પેકટર ઉત્તર વિભાગના સાહેબની હજૂરમાં તમે કેટલાએક હિના સુધી કરી કરી,
Page #163
--------------------------------------------------------------------------
________________
પછી ગુજરાતી ટ્રાન્સલેટર સાહેબની હજુરમાં ગુજરાતી ટ્રાન્સલેશન એકબીશનરની રૂ. ૪૦ ના પગારની જગે તમને મળી તે કામ હાલ સુધી તમે કયું. તમ સરખા કેળવણી પામેલા અને પ્રમાણિક માણસ અમદાવાદમાંથી જવાથી અમે દિલગીર છેયે પણ આશા છે કે બુદ્ધિપ્રકાશમાં તમારા સુંદર વિષયના લખાણથી હમેશાં તમારી યાદગીરી અમને આપતા રહેશો. અહિના વિદ્યાખાતામાં કેળવણી પામેલા ભાઈ વીરચંદ દીપચંદ વગેરે મુંબઈમાં છે, અને વળી તમારા જવાથી અમદાવાદના કેળવણી ખાતાની ખુબી મુંબઈમાં વધારે થશે. તમને સજનતાને ગુણ પરમેશ્વરે બનશીશ આપે છે. કહ્યું છે કે –
છપા. સજજનતા ગુણ સરસ, મળે નહીં ખરચે મૂલે, શિખવ્યાથી ન શિખાય, નથી ફળતી કે ફૂલે, વિચરે દેશ વિદેશ, લેશ જિવામાં નહિ જામે; પવિત્ર તીર્થ પ્રવેશ, કિધે પણ કેઈ ન પામે; કદિ પ્રગટે નહિ દલપત કહે, ઘર ઘર અથડાયે ઘણું, ઈશ્વર કરૂણાથી ઉપજે, પુરૂષ વિષે સજજનપણું. ૧ તરૂવરને નહિ તાગ, ભાગ્યથી સુરતરૂ ભેટે; હીરા મળે હજાર, કેહિનુર એકજ છેટે; બગલા બાણું કરેડ, હંસ તે ન મળે હળવે; સમળા મળે અસંખ્ય, ગરૂડમહિમા ક્યાં મળ; જન તે બહુ જડશે જગતમાં, તન તાપ ને તેથી ટળે; દિલ સત્યપણે દલપત કહે, મહાભાગ્ય સજન મળે. ૨
માટે તમારા જેવા સજ્જન મળવા ઘણું દુર્લભ છે. અમે તમને જેટલું માન આપિયે તેટલું તમારી લાયકી પ્રમાણે થોડું છે. અમે પરમેશ્વર પાસે ભાગિયે છે કે તમે જ્યાં બિરાજે ત્યાં, સુખ, આબરૂ અને આવાં માનપત્ર તમને ઘણાં મળે. એજ અમારો આર્શિવાદ છે. પછી રણછોડ ગલુરામે કવિતા, ) અને સ્કુલના શાસ્ત્રીએ લેક ( તા. ૧૪ મી ડીસેમ્બર સન ૧૮૬૩. રચેલા વાંચ્યા હતા )
» “બુદ્ધિપ્રકાશ' સન ૧૮૬૪, પૃ. ૮ થી ૧૦.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૫ પરિશિષ્ટ ૩
વ્યાખ્યાને. વિષય.
વ્યાખ્યાતા. તારીખ, ૧ રાજ્ય વિદ્યાભ્યાસ . કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૪–૯–૧૮૫૪ ૨ વિદ્યાની આવશ્યક્તા .... શ્રી વિષ્ણુપત નરસપંત ૨૮-૧૦-૧૮૫૪ ૩ હુન્નર ન છુપાવી રાખવા વિષે • • • • ૪ વિદ્યાના લાભ . રા.સા. પ્રાણલાલ મથુરાદાસ સન ૧૮૫૬ ૫ આળસ તજી ઉદ્યાગ કરવા
વિષે. .. . રા. હરિલાલ દામોદરદાસ ૧૯-૧૨-૧૮૫૭ ૬ ખોટા વહેમે તજવા વિષે. રા. રણછોડભાઈ ઉદેરામ ૩–૧–૧૮૫૮ ૭ ભૂગોળ વિષે ... ... રા.સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ૩–૭–૧૮૫૮ ૮ ગુજરાતી ભાષા વિષે... રા. મહીપતરામ રૂપરામ ૨૪–૭-૧૮૫૮ ૯ કલેકટ્રીક ટેલીગ્રાફ ... ર. મેહનલાલ રણછોડદાસ ૩૧-૭-૧૮૫૮ ૧૦ રસાયણ પ્રવેગ . , , ૨૩–૧૨–૧૮૫૮ ૧૧ વરાળયંત્ર . . . સા. પ્રાણલાલ મથુરદાસ ૧૪–૮–૧૮૫૮ ૧૨ હિંદુસ્તાનમાં રૂ વિષે ... રા. દોલતરામ ઉત્તમરામ ૨૮-૮-૧૮૫૮ ૧૩ માણસ અને પશુ આદિ
- પ્રાણીમાં તફાવત . . સા. મયારામ શંભુનાથ ૨૮–૮–૧૮૫૮ ૧૪ વાયુની જરૂરિયાત ... રા. રતનશંકર મણિશંકર ર–૧૦–૧૮૫૪ ૧૫ ડાપણ . . . લાલભાઈ રૂપરામ ૯-૧૦-૧૮૫૮
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬.
પ્રકરણ ૧૫,
બુદ્ધિપ્રકાશ “સન અરાઢ ચોપન તણે, મનહર માર માસ, પ્રથમ થકી ચોપાનિયું, પ્રકટયું બુદ્ધિપ્રકાશ. શશિ સૂરજ તારા તડિત, આપે ભલે ઉજાશ, જડતા તિમિર ટળે નહિ, જ્યાં નહિ બુદ્ધિપ્રકાશ.”
(દલપતકાવ્ય, ભા. ૧, પૃ. ૩ર૩. ) “We are happy to state this publication, ( Buddhiprakash ) which contains articles on History, Natural Philosophy, Morality, the general news of the month, and anything that is likely to be of interest has met with a success greater than was anticipated and bids fair to become ( if it is not so already ) one of the most popular Magazines in the Gujarati language."
T. B. Curtis. (Report, G. V. Society, 1854-55.) ગયા પ્રકરણમાં મંડળીઓ વિષે લખતાં અમે જણાવ્યું હતું કે “બુદ્ધિપ્રકાશ” નામના મંડળે એજ નામનું એક પાનિયું કાઢયું, તેનો પહેલે અંક ૧૫ મી મે સન ૧૮૫૦ ના દિવસે પ્રસિદ્ધ થયો હતો. તે પખવાડિક હતું, અને તેની પૃષ્ટ સંખ્યા ૧૬ ની હતી અને વળી તે લીમાં છપાતું હતું. તે લેવાનું સને અનુકૂળ થાય તે માટે છુટક નકલ દોઢ આને વેચાતી મળતી હતી. એ માસિક કાઢવામાં તેના પ્રયાજકને શો આશય હિતે એ પ્રથમ અંકની શરૂઆતમાં સમજાવે છે, તે પરથી એની રીતિનીતિને ખ્યાલ આવશે.
પ્રસ્તાવના અથવા દબા. આ ચોપાનીયું છપાવનારાઓની એવી ખાતરી થઈ છે કે જે દેશમાં બેલીનું કાંઈ ઠેકાણું નથી, તેરે તરે વાર ચોપડી થએલી નથી, લોકેનું મન વિદ્યા તરફ લાગેલું નથી, મેં તેને લીધે વિદ્યા એ શી વસ્તુ છે. તે ભણ્યાથી શા શા ફાએદા થાઓ છે. એવા દેશમાં મુળ પગરણમાં કંઈ બુદ્ધિ ઉધો,
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૭
લોકાના વહેમ અ, ને વિદ્યા ભણવા તરફ ચીત લાગે. લોકોની આંખ્યા ઉઘડે, કે વિદ્યા તે શું છે, પથરા છે, ઢેખાળા છે શું ? એવી એવી મ્હોટી મ્હોટી અનેક તરેની વાતા માંહી આવે, એવું ચેાપાનીઊ. આ વગર દેશમાં સુધારા થાઞ, લેાકેા સમજું તે ડાઘા, શાણા, વીચારવંત, જ્ઞાની વિદ્ધાંન થાઅ એવું થવું મુશકલજ. પ્રથમ તા લોકોનું માહાટુ અજ્ઞાન એ છે જે, હરેક કઈ વર્તમાંન બાબતના કાગળ અથવા ચેાપાનીઊ હાએ છે તેમાં શી વાત લખેલી છે, મહી સાપ છે, કે ધેા છે, તે કાંઈ વાંચતા નથી. ( શેઠ આવા તેા કે વખારે નાંખા.) એવી તરેની તે લેાકના મનમાં વાત વશેલી છે; વળી કોઈ લાક વાંચતા હશે તે તેમાં જે લખું છે, તે વાત ખરી છે, કે ખાટી છે, એ વાતને કાંઇ વિચાર કરા વિના પાધરૂં શું કે “ ગપાલસ છે, એવી તરેને લોકોના મનમાં વેહેમ આવીને શેલેા છે, કે જેટલાં મુંબાઇનાં વર્તમાન અથવા ચાપાંની આવે છે, તેને લો ગપાસ છે કેહે છે, વળી અહીંઆં જે વરતમાંન બુધવારે બુધવારે પાએ છે તેનું નાંમ વરતમાંન છે તેને લોકેા બુધવારી? એટલે ઘણું: હલકુ નાંમ પાડું છે. વલી લોકો શું સમજે છે કે વિદ્યા ભણવી એટલે લખતાં વાંચતાં આવડયું, સાચું જુદું માલા, લેાકાનાં કાલાં ધેાળાં કરી માથાં કરેલ થ, એ ભણવું; એવી એવી તરેના અનેક, કદાપી ગણીએ તેા પાર ના આવે એવા વેહેમ ભરાએલા છે, કેટલીએક ઊલટી વાતે! સમજાય છે, ( અલબત તે કાંઇ લોકોના વાંક નથી, કદાપી તેમને ખબર હાએ તે તે લે! કદી એવું માંને નહી) મનમાં એકદમ કાંઇ નવી વાત ગમે તેવી સારી, ગમે તેવા તેમાંથી ક્ા થાય એવી હાઞ પણ તે થવી માહા મુશકલ. તારે તેટલા માટે આ ચેાપાની છપાવનારાઓના એવા ઈરાદો છે, કે એ ચાપાનીઆમાં એવી એવી વિદ્યાની, ઇતિહાસની, રસાએનશાસ્ત્રની, લેાકેાના વેહેપાર વિશે, લેાકેાના ચાલ ધારા વીશે, જે જે મ્હોટા મ્હોટા માંની લીધેલા વેહેમ છે તે વિશે વાતા લખવી કે તેણે કરીનેં લગીરેક લોકોના હાલના વિચારમાં ફેરફાર થાઅ; ને હાલમાં જે જે અમુલ વસ્તુએ છે તેને, જેમ કુકડાને મન રત્ન, તેમ ધીકારીને નાંખી દે છે, તે તે વસ્તુઓને લખીને લેવી તે જેમ હીરા, મેાતી, માણેકને માંન આપે છે, તે સહાસ પ્રાણ રાખે છે, તેના કદાપી કરાડમા હીસાનું એ તેમને માંન આપે એવી રીતની પાવનારાઓના મનમાં હાંસ છે; પછી તા દઇવ ઈચ્છા જે થાએ તે ખરૂં. અમને આશા છે કે કેટલા એક સારા, સમજું, પ્રથા, તે વિદ્યાંન, લેાકેા આ વાત વાંચીને એવું ખેલશે કે “ નવરા ડાલ એટા એટા કાંઈ કામ તે
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
99
જોઇએ, રાજગાર નહી, ધંધા નહી, તારે કાંઈ કમાવવું જોઇએ કેને, તારે આ ખાસા ધંધા ઉભા કર્યાં. ” તારે જે લોકોને મનમાં એવું આવે તે લોકોએ આ વાત સારી પેઠે સમજી લેવી જોઇએ, કે ચેાપાની છપાવનારાઓને એવા કઇ ઈરાદો નથી કે એ ચેાપાની છપાવીને તેમાંથી કઈ નફે મેળવવા, પણ ફક્ત એટલુંજ, કે કંઇ કરતાં લોકોનું મન વિદ્યા તરફ લાગે છે. ( કારણ કે વિદ્યા તરફ મન લાગું તો પછી હાલમાં તા કોઈની શકતી એવી નથી કે અગાડીથી પાંકી આપે કે અગાડી જતાં આવા કાએ થશે. ) વળી એ ચેાપાનીઊં ખપે, ને લોકોને વાંચવાના શોખ થાએ, અને તેમાંથી ફક્ત એના ખરચ જેમ નીકલું, એટલે ખારપા થઈ. વલી એ ચાપાંનીઊં કાં તાલેવન, કાં ગરીબ, સરવે લોકાના વાંચવાના ઊપભાગમાં આવે, એટલા માટે તેની જીમત હાલમાં રૂા. ૭-૧-૬ હરાવી છે ને એવે વિચાર છે, કે જો કદાપી એ ચાપાંની બહુ લોકો લેશે, તે આગળ ઉપર તેની કીમત રૂા. ૭-૧-૦ કરી નાંખવી. હવે જે કદાપી આ જે કીંમત ઠરાવી છે તે ઉપરથી કોઇ લગીરજ વીચાર કરશે, તા જણાઈ આવશે કે ફક્ત વિજ્ઞાની વૃદ્ધી ચા ને મ્હોટા મ્હોટા લાકોને તેને વિદ્યાને'ટકે દે એવા લોકોમાં દેખાદેખી ચડશ વધે, એવા ઈરાદો છે માટે ચાપાંની છપાવનારાઓની એવી હાંસ છે કે એને બધા લાકા સારી પેઠે પોતાનાને જેવી મદત આપે છે એવું જ ધારીને આને પણ મદત આપશે.
આ ચાપાંનીમાં શી શી ખાખતા આવશે તે કઈ લખી શકાતું નથી પણ એટલું છે, કે ધણું કરીને આ નીચેની વાર્તામાંથી છપાવામાં આવશે.
૧ રસાયનશાસ્ત્ર.
૨ નામીચા પુરૂષાનાં જન્મ ચરીત્ર.
૩ ઇતિહાસ એટલે આગળ ખાદશાહા ને રાજા કેવા થઆ તે તેમની રાજનીતિ શી રીતની હતી ને તેઓએ શાંશાં પરાક્રમ કરાં, ૪ નકલી વાતો ને કાડા,
૫ વેપાર બાબત.
ચરચાપત્ર.
૬
એ શીવાએ જે જે વાર્તા અનુકુળ આવશે તે માલંમ પડશે કે આવી વાતથી લેાકાને કાંઈ પણ રસ પડીને લગીરેક સુધારા થાએ એવું છે એવી ખાખતા છાપવામાં આવશે.
એ ચેાપાની” પહેલું વહેલું જ એટલે તારીખ ૧૫ મી મે અસત્ ૧૮૫૦ થી છપાવા માંડયું છે, તે દર મહીને ૧૫) મી અને છેલ્લી એ એ તારીખોએ છપાશે.
Page #168
--------------------------------------------------------------------------
________________
৭৮
આ ચેપનીક જે મંડળી પ્રવરતાવે છે તે મંડળીનું નામ શું છે ને તિમાં કોણ કોણ છે, તે બાબતને વિસ્તાર આગળ ઉપર આવશે.
આ પાનીનું કામ પહેલવહેલુંજ શરૂ કર્યું છે, તેમાં કાંઈ લખતાં તથા છાપતાં ભુલચુક થઈ હશે તે તે વાંચનારાઓએ કૃપા કરી માફ કરવી. હવેથી એ ચોપાનીઆનું કામ અમારાથી સુધરતું જશે, તેમ કરીશું স৷ ৷৷৷ ৪. ”
জােসেপালে সাত সদস্যদের
অনলাইন
ও জেলেদের
সবথেলনেৰেল । সোন্দীখালীকাপদােনানেী উৎসবৌধ্যে তিনি
ধাত্তথলিয়াৰেীৰ সেমী লায়লালে বিগ দেয়। সঙ্গে বালিনেহে বংশেহতনালায় নিয়োটে সি'ত
যেয়ে লুঙ্গি ,লেদ মনসা। ২ভিসন্দাদেশেদাটানটুলীর্দর্ণেীলচেনা
উ পেত, বাতি লাভরে যাসদেড়োবীদাসমংডীণলাল। নিধনেপজেচাহ মালুদিয়োলেনে বোর্থেবলেথিনে বিক্ষোণু মুম্বয়ায় সলিমগোষ্ঠী মাদন সংক্সেসরিব্যাদি অাশেদাঙ্গজেনেমেগাথা এলিভেলেজে লিমা বলে সেলভসটা জাত তেলায়াত। যালোনসোলেহ আহচেরজাঙ্গানিলীয় জোছনা নাচ
সু9োই। ' সন 100.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
વાચકબંધું જોઈ શકશે કે આ અખતરે એક પ્રકારનું જ્ઞાનસાધનવાચન જનતાને પૂરું પાડી, તેની સેવા કરવાનો હતો, પણ તે અલ્પ આયુષ્યવાળ નિવડ્યો હતે; છતાં એ પ્રવૃત્તિ પડી ભાંગી નહિ. વિદ્યાભ્યાસક નામની નવી મંડળી સ્થપાઈ તેણે એને ફરી સજીવન કર્યું અને તે કાર્યમાં સોસાઈટીની સહાયતા મેળવી.
આ પ્રમાણે સન ૧૮૫૪ ના માર્ગમાં વિદ્યાભ્યાસ મંડળે તે હાથમાં લીધું અને પહેલે અંક એપ્રિલમાં બહાર પાડે, ત્યારથી બુદ્ધિપ્રકાશ સતત નિકળતું રહ્યું છે. એ સમયની વસ્તુસ્થિતિ સમજવાને અને એક નેધ તરીકે એ મંડળે જે નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું તે મહત્વનું હોઈને તે નીચે આપીએ છીએ.
પ્રસ્તાવના. આ બુદ્ધિપ્રકાશ નામનું ચોપાળ્યું બુદ્ધિપ્રકાશ નામની મંડળીઓ ચલાવ્યું હતું તે વરસ દહાડેકની મુદત સુધી ચાલ્યું પણ પછી એ મંડળીના બેસનારા પિોતાના કામસર છુટા પડયાથી એ ચોપાળ્યું ભાગી પડયું. હાલમાં વિદ્યા
ભ્યાસક મંડળીની નજરમાં એવું આવ્યું, જે આ દેશના લોકોને વિદ્યા ભણવાની કહીએ તેવી હોંશ હજુ સુધી પેદા થઈ નથી. માટે જુદી જુદી વિદ્યાની ચોપડીઓ લેવાનું ખરચ કરતાં લોકો લગીર વિચાર કરવા જાય છે. પણ થેડામાં ઘણું થાય, એટલે તેને થોડું ખરચ ને બહુ ફાયદો થવાને માટે આ ચોપાખ્યું છપાવું ધારયું. પણ એ પાન્યાનું ખરચખું ટણ કરવાને સારૂ આ મંડળીની શકતી નહોતી તેથી એવી મદત વર્નાક્યુલર સોસાઈટી પાસે માગી તેથી એ સોસાઇટીએ મેરબાની કરીને અમને મદત આપી. તેથી આ ચોપાનું શરૂ કર્યું છે. મેં એ પાવાની તકતી આગળના બુદ્ધિપ્રકાશ પાન્યાના જેટલી થશે ને તેમાં પૃષ્ટ ૧૨ હાલમાં આવશે. ને જે તેહેનેં સારી પેઠે આશરે મળશે તો એકદમ ૧૬ પૃષ્ટ થશે. આ ચેપાવાનું નામ પણ બુદ્ધિપ્રકાશ જ રાખ્યું છે, તે દર મહીને એકવાર નીકળશે પણ મહીનામાં બે વાર નીકળવાને સુમાર સ્વદેશીઓની મદત ઉપર છે, ને વળી ક્યાં ગરીબ કે ક્યાં તાલેવાન સરવ લોકને આ પાનું લેવાનું સેલ પડે માટે તેહેની કીમત અગાઉથી આપે તે વરસ દહાડે રૂ. બા નેં પાછળથી આપે તે વરસે દહાડે રૂ. ૧)નેં છુટક એક રાખે તે તેને આને એક એ રીતને ભાવ કરાવ્યો છે. આ પાન્યામાં ઘણું કરીને નીચેની બાબતે આવશે.
ઇતિહાસ એટલે આગળના રાજા કણ કણ હતા, તેમના રાજ્યમાં
Page #170
--------------------------------------------------------------------------
________________
૧પ૧
શું શું બન્યું તેમની રાજ્યનીતી કેવી હતી. તા. તેમણે શાંશ પરાક્રમ કરયા. એ વિગેરે, નાભિચા પુરૂષનાં જન્મ ચરિત્ર, હસવાની વાતે વિશય એટલે એમ કે ફલાણ બાબતથી કેટલા ફાયદા ને કેટલા ગેરફાયદા થાય છે, તા. એ મહીનામાં બનેલી વાતને સાર એ વીગેરે બીજી ઘણુક પ્રકારની બાબતો કે જેથી વિદ્યા અને બુદ્ધિ વધે ને લોકોને બહુ ફાયદો થાય એવી આ મંડળીને જે બાબતે લાગશે તે પણ આ ચોપાન્યામાં દાખલ કરવામાં આવશે. વિદ્યા અભ્યાશક મંડળી આ પાનું ચલાવશે પણ હરકોઈ મહેરબાની કરીને આ પાન્યાને માટે લોકેને ઉપયોગી બાબતે લખી મોક લશે, તે મહટી મહેરબાની થશે. મેં આ પાનું ચલાવનારને સારી પેઠે આશા છે, કે સરવે દેશી તથા સાહેબ લેકે સારે આશરે આપશે.”x
પરંતુ એ વ્યવસ્થા સુગમ થઈ પડી નહિ; એ કામ એમને એમના ગજા ઉપરાંતનું જણ્યું. તેથી એ તંત્ર સાઈટીને ઉપાડી લેવા ફરજ પડી અને તેનું સંપાદન કાર્ય આસિ. સેક્રેટરી હરિલાલ મોહનલાલને સંપાયું. પણ ટુંક મુદતમાં એસાઈટીમાંથી તેઓ છૂટા થતાં, બુદ્ધિપ્રકાશને ચાર્જ મગનલાલ વખતચંદે સંભાળી લીધો. એઓ પણ સન ૧૮૫૫ માં સરકારી નોકરીમાં જોડાતાં, નવી મુશ્કેલી આવી પડી અને સારા કાર્યકર્તાના અભાવે સોસાઈટીનું નાવ ડામાડોળ થવા માંડયું; અને તે ક્યારે ડૂબશે એ કહેવું અચોકકસ થઈ પડયું. આ કટોકટીના મામલામાં ઐન સેક્રેટરી મી. કટિસે કવિ દલપતરામને સોસાઈટીના આસિ. સેક્રેટરી થવાને સૂચવ્યું; અને મીફાર્બસે તે અભિપ્રાયને અનુમોદન આપતાં, દલપતરામે સાદરામાં સરકારી સારા લાભની નોકરીમાંથી મુક્ત થઈને પિતાનું સર્વસ્વ સેસાઇટીને–ગુજરાતી જનતાની સેવામાં અર્પણ કર્યું, અને બુદ્ધિપ્રકાશનું તંત્રીપદ લેતાં, સન ૧૮૫૫ ના જુલાઈ અંકમાં તેમણે લખ્યું હતું કે,
જે જે સર્જન જગતમાં, પઢશે બુદ્ધિપ્રકાશ; તે તેની દલપત કહે, પ્રભુ પૂરી કર આશ.
વાંચનારા મહેરબાનેને વિજ્ઞમી જે હું દલપતરામ ડાહ્યાભાઈ સાદરાના મહેરબાન પુલેટીકાલ સાહેબની હજુર કચેરીમાં મુલકગીરી દફતરના હેડ કારકુનનું કામ કરતો હતો ત્યારથી વરનાક્યુલર સેશાઈટીના મેંબર મહેરબાન વાલીશર સાહેબ વિગેરેના અભિ
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૪. * રેવાકાંઠાના પુલેટીકાલ.
Page #171
--------------------------------------------------------------------------
________________
પર
પ્રાય લેઈ સાસાઇટીના સેક્રેટરી ટી.ખી. માસ્તર કટીસ સાહેબે–મહીકાંઠાના પુલેટીકાલ સાહેબને કેટલીએક તરેથી શાપારશ કરી ઘણા આગ્રહથી મને સાસાટી ખાતામાં ખેાલાવી લીધા. તેા મને પણ બીજાં કામ કરવા કરતાં મારા દેશના સુધારાનું પરાપકારી કામ કરવાની ઘણી ખુશી છે. તેથી મહીકાંઠાના મહેરબન પુલેટીકાલ સાહેબે મારા ફાયદા સારૂં મને ઘણા દીલાસે મેટા દરને મલવાના દીધા, તાપણ સાસાઇટીના કવેશ્વરની જગા, એ સરવથી મોટા દરો સમજીને આ જગા મેં કબુલ કરીને સેવટ એજટ સાંહેબને રાજીખુશી કરીને હું અહી આવો. તા
હવેથી આ સોસાઈટી તરફથી બુદ્ધિપ્રકાશ ચેાપાનીયાં જે છપાશે તેમાં કેટલાએક વિષય મારા બનાવેલા આવશે. તે મારી મહેનત સાંમું જેને મહેરબાની કરીને આ ચોપાનીયું ખુબ દીલ લગાડીને તમારે વાંચવું. તે બીજાને વાંચી સંભળાવવું તે જે રીતે એ ચેાપાનીયાનો વધારે ફેલાવ થાય, એ રીતે કરવામાં મેહેનત લેવી જોઇયે, કે જેથી આપણા દેશનું કલ્યાંણ થાય. લોકોની બુદ્ધિના વધારા થાય એ કામ મેટા પરોપકારનું છે.
૧ આ ચેાપાનીયામાં કાંઈ વધતા ઓછી વાત લખાઈ જાય તે એ વીશે મહેરની કરીને પત્રદ્રારે મને લખી જણાવવું.
૧ કોઈ પ્રશ્ન મને પુછ્યાને ચાહતા હૈ। તા તે વીશે પત્ર લખવા. એટલે માહારી બુદ્ધિ પ્રમાંણે તેને ઉત્તર આ ચેાપાનીયામાં પ્રસિદ્ધ ફરવા લાયક છું તેા કરીશ.
૧ કાંઇ ચરચાપત્ર લખશે! તે તે વીશે પણ ઉપર લખા પ્રમાણે વીચારમાં લાવીશ.
૧ આપણા દેશમાં વિદ્યા ને સુધારા શી રીતે થાય. એ વીશેના અભિપ્રાય ૯ખી મોકલશે તો ઘણું સારૂં.
૧ આ ચેાપાનીયામાં કોઇ વખત ઘણી સારામાં સારી વાત તમને પસંદ પડે એવી છપાય ત્યારે તમારે અમને લખી જણાવવું. કે જેથી અમને’ માલમ પડે કે આવી વાતો વાંચવાથી તમેા ખુશી છે વા પછી તેવી બાબતે વીશેષ લખીશું. ને જે ખાખત તમને મુલ પસંદ ન પડે તે તે પણ લખી જણાવશે તે તે વીશે વીચાર કરીશું.
૧ આ ચેાપાનીયામાં જે ભાષા છપાય છે, તેમાં પણ શુદ્દે અશુદ્ધ વીશે લખશે! તેા તે ઉપર પણ વીચાર કરીશું.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩
આ ચેાપાનીયાં ભરૂચ, સુરત, મુંબાઇ, તથા કાઠીયાવાડ, કચ્છ, કરાંચી અંદર, શીંધ, હૈદરાબાદ, ન્હાની મારવાડ વીલાયત વીગેરે દેશાવરામાં ઘણે કાણે જાય છે.
તારીખ ૧ જુલાઈ સને ૧૮૫૫ સંવત ૧૯૧૧ ના પ્રથમ અશાડ વદી ખીજને વાર રવેવું.
""
કા. દલપતરામ ડાઆભાઈ હી. ”+
સાસાઇટીમાંથી નિવૃત્ત થતાં સુધી એમણે એ ત ંત્રીપદને શોભાવ્યું હતું. માત્ર એમને આંખનું દરદ થતાં બે વખત દવા કરાવવાને રજા લેવી પડેલી, તે ગાળામાં રણછોડભાઈ ઉદયરામ અને શાસ્ત્રી વૃજલાલ કાલિદાસે આસિ. સેક્રેટરી તરીકે એ પત્રને એડિટ કર્યું હતું.
સન ૧૮૫૪ થી ૧૮૭૮ સુધીનાં બુદ્ધિપ્રકાશનાં પુસ્તકાની સૂચી પરિશિષ્ટ ૪ માં આપી છે, તે નેતાં જણાશે કે તેમાં કેવા કેવા વિષયેા અને તે વળી વિવિધ પ્રકારના પ્રકટ થતા હતા; અને લેખક વ ની નામાવિલેમાં મગનલાલ વખતચંદ, મનઃસુખરામ સૂર્યરામ, રણછેાડભાઈ ઉદયરામ, રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, રા. સા. મહીપતરામ રૂપરામ, રા. સા. મેાહનલાલ રણછોડદાસ, રા. સા. પ્રાણલાલ મથુરાંદાસ, શ્રીયુત વિષ્ણુ નરસોપંત, શાસ્ત્રી ધૃજલાલ કાલિદાસ, હરગોવિંદદાસ કાંટાવાળા, લાલશકર મિયાશ`કર, વિઠ્ઠલદાસ ધનજીભાઈ, ખુશાલદાસ ગેાકળદાસ, ગેાપાલ હિરદેશમુખ (લેાકહિત વાદીની સંજ્ઞાથી) વગેરે જાણીતા નામેા મુખ્યત્વે નજરે પડશે; એટલું જ નહિ પણ દરેકનું વ્યક્તિત્વ-ખાસીએત એમના લેખામાં સ્પષ્ટ રીતે અંકિત થતું જણાશે.
કવિ દલપતરામ ! એમાં નિયમિત રીતે લખતા રહેતા; અને એમના લેખા-કવિતા માટે લેાકને અજબ આકર્ષણ હતું. એ રીતે બુદ્ધિપ્રકાશમાં લખેલા એમના લેખાના જથા થાડેા નથી; અને તેમાંના ઘણાખરા સ્વતંત્ર પુસ્તક રૂપે પ્રસિદ્ધ થયલાં છે. ખરૂં કહીએ તા બુદ્ધિપ્રકાશની લેાકપ્રિયતા કવિને આભારી હતી; એએજ તેના આત્મારૂપ હતા.
પ્રથમ એ પખવાડિક હતું. તેની પૃષ્ટ સંખ્યા ૧૬ ની હતી અને કિમ્મત છૂટક અંકની દોઢ આના હતી; પણ વિદ્યાભ્યાસક મ`ડળીએ તેને માસક કરી નાંખીને, તેની પૃષ્ટ સંખ્યા પણ ઘટાડી ૧૨ કરી; અને તેની કિમ્મત અ'કની એક આના રાખી અને જેએ વર્ષે આખરે લવાજમ ભરે તેમના
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૫, પૃ. ૭-૯૮.
Page #173
--------------------------------------------------------------------------
________________
માટે વાર્ષિક લવાજમ રૂપિયે એક ઠરાવ્યું અને તેના કાર્યકર્તાઓને માલુમ પડ્યું કે એ માસિકની માગણું અને કદર થાય છે ત્યારે તેની પૃષ્ટ સંખ્યા સન ૧૮૫૫ માં વધારી અને તે ત્રણ ફરમાનું એટલે કે ૨૪ પૃષ્ટનું કર્યું. તેનું વાર્ષિક લવાજમ અગાઉથી આપે તેમને માટે રૂપિયા એક અને પાછળથી ભરે તેમના માટે રૂપિયે દેઢ રાખ્યું.
કવિ દલપતરામે તેનું સુકાન હાથમાં લીધું ત્યારે તેને ફેલાવે ૬૦૦ નકલને હતે. શરૂઆતમાં સસાઈટીનું પિતાનું પ્રેસ હતું, તેમાં “વર્તમાન” પત્ર નિકળતું ત્યારે એ માસિકની બેટ માલુમ પડતી નહિ, પણ જ્યારે સોસાઈટીનાં પ્રેસ કાઢી નાખ્યા અને કોન્ટ્રાક્ટથી કામ લેવાવા માંડ્યું ત્યારે બુદ્ધિપ્રકાશ પાછળની બેટ ખેંચવા માંડી. સને ૧૮૬૦ ના રીપેટમાં તેની બેટ આશરે રૂ. ૩૩૩ બતાવેલી છે અને તેણે દશમા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યાં સુધી તેની એવીજ આર્થિક સ્થિતિ રહી હતી. કવિ લખે છે, “હાલ બુદ્ધિપ્રકાશ ૬૦૦ ખપે છે, પણ આ વર્ષમાં (સન ૧૮૬૩) ઘરાક વધવાની આશા છે. અમે સર્વ લોકો પાસે મદદ માગીએ છીએ કે ઘરાક વધારવાની તસદી મેહેરબાની કરીને લેવી. બુદ્ધિપ્રકાશનું ખર્ચ તે ઉપજમાંથી પુરૂં થતું નથી. પણ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તેનું ખર્ચ પુરૂ કરે છે.”
બીજે વર્ષે એટલે સન ૧૮૬૪થી બુદ્ધિપ્રકાશ ટાઈપમાં છપાવું શરૂ થયું; અને તે માટે “અમદાવાદ યુનાઈટેડ પ્રેસ” નામની કંપની કાઢવામાં આવી હતી; અને અમારી ભૂલ થતી ન હોય તે એ પ્રથમ ટાઈપનું કારખાનુંપ્રેસ-હતું. તે સ્થાપવામાં સોસાઈટીના કેટલાએક નોકરને હાથ હતે અને એક રીતે તે સોસાઈટીમાંથી ફણગો ફૂટયો એમ કહીએ તો ચાલે.
સન ૧૮૬૮ માં શાસ્ત્રી વૃજલાલ તેના કામચલાઉ તંત્રી નિમાતા, એમણે માસિકને શરૂઆતને શેડોક ભાગ બાળબોધમાં છાપવાનું આરંભ્ય હતું. એક લિપિ વિસ્તાર પ્રચાર કામ કરનારાઓને એ વિષયમાં આ પ્રથમ પ્રયોગ હવે એ નેધવા જેવું છે.
નવી ગઠવણ થયા પછી બુદ્ધિપ્રકાશના ફેલાવામાં સુધારે થતું જણાય છે. સન ૧૮૬૮ માં તેની ૧૦૦૦ પ્રતિ નિકળતી હતી અને સન ૧૮૬૯માં ૧૧૦૦; અને તેને બને તેટલું સ્વાશ્રયી અને પગભર કરવાને
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૩, પૃ. ૪. * તે વખતના શિલા છાપના પ્રેસે માટે જુએ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૪, પૃ. ૪. + જુઓ ગુ. વ. સંસાઈટીને રીપોર્ટ, સન ૧૮૬૦, પૃ. ૧૨.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૫
સને ૧૮૭૧ માં તેનું લવાજમ વધારીને રૂિપયા દેઢ કરવામાં આવ્યું હતું. તે સંબંધમાં સન ૧૮૭૦ ના ડિસેમ્બર અંકના બુદ્ધિપ્રકાશના પુંઠા પર નીચે મુજબ જાહેર ખબર છાપેલી છે.
જાહેર ખબર
અમદાવાદ બુદ્ધિપ્રકાશ ચેાપાનીઆના સર્વે ધરાકાને જાહેર કરવામાં આવે છે જે—આગળ આ ચેાપાનીઉં હલકા કાગળા ઉપર શિલાપ્રેસમાં છપાતું હતું ત્યારે દર સાલના એક રૂપૈયા કિંમત હરાવી હતી. પછી ટાઈપથી સારા કાગળા ઉપર છાપવા માંડયું, તેથી ખર્ચ વધારે થાય છે તે પુરૂં થતું નથી. માટે સાસાઈટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કાટ સાહેબે મેહેરબાન મ્યુલર સાહેથ્સ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ઉત્તર વિભાગના સાહેબની સલાહ લઇને આવતી સાલથી દર સાલનેા રૂ. ૧-૮-૦ કે દોઢ રૂપૈયા કિમત ઠરાવી છે. વરસ પુરૂં થયા પછી આપે તેની પાસેથી રૂ. ૨-૦-૦ કે એ રૂપૈયા લેવામાં આવશે.
22
અને સન ૧૮૭૧ ને રીપોર્ટ વાંચતાં માલુમ પડે છે કે લવાજમના વધારાથી બુદ્ધિપ્રકાશના ગ્રાહકની સંખ્યામાં ઘટાડે થવાની ભીતિ રખાતી હતી તે ખાટી પડી હતી અને તેનું વેચાણ ૧૨૦૦ ની આસપાસ રહ્યું હતું. વળી બુદ્ધિપ્રકાશમાં આવતા લેખે માટે લેખકોને પારિતાષિક અપાતું. હતું અને તે વિષેની જાહેર ખબર બુદ્ધિપ્રકાશમાં છાપેલી મળી આવે છે; તેમાં જણાવ્યું છે કે, ઇંગ્રેજીમાંથી, કે સંસ્કૃતમાંથી સાચી બાબતને ગુજરાતીમાં તરજુમા કરીને, અથવા પેાતાના મનના વચારયી સાચી બાબત કાઈ લખી માકલશે, તે સરસ હશે તે બુદ્ધિપ્રકાશમાં દાખલ કરીશું; ને બુદ્ધિપ્રકાશના દર પૃષ્ઠ ૧ ના રૂ. ૧) એક પ્રમાણે તે લખી મોકલનારને છપાયા પછી ફ્રી મળશે. ’+
66
સદરહુ પ્રથા શરૂઆતથી ચાલુ હતી એવું પ્રમાણ આપણને ખીજી રીતે પ્રાપ્ત થાય છે; કેમકે પારિતોષિક આપીને લખાવેલાં લેખાનાં ગ્રંથસ્વામિત્વ. વિષે સન ૧૮૫૫ ના બુદ્ધિપ્રકાશમાં નીચે પ્રમાણે નોંધ લખેલી મળે છે.
“ આ ચેાપાનીયામાં જે વીશય લખાય છે, તેમાંના ઘણાખરા વરનાકયુલર સાસાઇટીના માટેજ ખેલા હોય છે. અને કેટલાક વરનાકયુલર સાસાઇટી રૂપીઆ આપીને લખાવે છે. તેથી એ વીશય ઉપર માલકી વરનાકયુલર સાસાઇટીની છે. તેથી એ વીશય થાડે થાડે છુટક અંકમાં છપાય બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર-પુ’હું-સને ૧૮૬૯.
+
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૯
છે, તે ફરીથી નવેથી જુદા જુદા છાપી ચાપડી બનાવાના હક ફક્ત અમારાજ છે. વાસ્તે બધા લોકોને અમેા ઝાહેર કરીએ છીએ જે અમારા વીશયમાંથી કાઈ લેઈને છાપી જુદી ચાપડી જેવું બનાવશે તેા તે ૧૮૪૭ ના આટ ૨૦ માંથી ઊલટા ચાલા એવું કરશે. ”
તેમજ સન ૧૮૬૦ ના રીપોર્ટ માં સેક્રેટરી જણાવે છે:
“ જે લોક આ ચેાપાનીઆ સારૂ વિયા લખી આપે છે, તેમને મહેનતના બદલા મળે છે. તેથી જુવાન વિદ્યાર્થીઓ વગેરેને વિષયો લખવાના ઉલટ વધે છે. ”×
બુદ્ધિપ્રકાશમાં પ્રથમ ધાર્મીક લેખા લેવાના પ્રતિબંધ નહાતા પણ સન ૧૮૭૪ માં “દશ અવતાર” એ નામના લેખ પ્રસિદ્ધ થતાં કંઇક ખટરાગ થયલો સમજાય છે, તેથી કમિટીએ બુદ્ધિપ્રકાશમાં ધામિક લેખો નહિ લેવા એવા નિર્ણય કર્યો હતા.
એવી રીતે રાજકીય વિષયેા નહિ દાખલ કરવા એ વિષે શરૂઆતથી વિદ્યાભ્યાસક મંડળીને મદદ કરવાનું સાસાઇટીએ કખુલ્યું, ત્યારથી તેની સાથે સરત કરી હતી કે “ તેમાં (ચેાપાનીઆમાં ) રાજદ્વારી ખાખતાની તકરાર
છાપવી નહીં. ''+
તે સમયના સામયિક પત્રામાં બુદ્ધિપ્રકાશ અગ્રસ્થાન ભાગવતું, એમ જણાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એને કાળા મોટા છે અને તે વિસરાય એવા નથી.
સન ૧૮૫૬-૫૭ ના રીપેમાં એન. સેક્રેટરી લખે છે.
66
માસિક ચાપાનિયું બુદ્ધિપ્રકાશ કે જેની ઊમર ૪ વર્ષની થઈ છે તાય પણ આપણી મસ્જી માફક તે આખા દેશમાં દોડવા શિખ્યું નથી, તથાપિ તેના અક્કલબાજ ચલાવનાર કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઇના હાથ નીચે સુધરીને પોતાના જાતભાઈ ખીજા ગુજરાતી ચેપાનિયાં કરતાં તે વિશેષ લોકોનું મન રંજન કરે છે.”
એ અભિપ્રાય તે કાળે સાચે હતા એમ સાહિત્યને વાચકવર્ગ જરૂર સ્વીકારશે.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૫, પૃ. ૧૬.
× ગુ. વ. સે. ને સન ૧૮૬૦ ને રીપોર્ટ, પૃ. ૧૧-૧૨.
- બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૪, પૃ. ૧૪૪ ની સામે પુઠા પર
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૪, પૃ. ૯.
♦ બુધ્ધિપ્રકારા, સન ૧૮૫૮, પૃ. ૫૮.
Page #176
--------------------------------------------------------------------------
________________
વિષય
અમદાવાદ વસ્યાનું કારણ અમદાવાદના ઇતિહાસ વિષે અમેરિકાના ગુલામે વિષે અમેરિકાની લઢાઈ અણહીલવાડ પાટણની સ્થિતિ
....
...
વિષે આબુની હકીકત સારાંશ આબુ પર્વતનું વર્ણન આ લાકાના પ્રાચીન ઇતિહાસ... ઇરાની લઢાઈના સલાહના કેલકરારા
...
૧૫૭
પરિશિષ્ટ ૪ બુદ્ધિપ્રકાશની અનુક્રમણિકા ( સન ૧૮૫૪ થી ૧૮૭૮ )
| લેખક
પુ. નં.
ઇતિહાસ
...
...
ઈંગ્લંડ દેશની રાજ્ય ચલાવ
નારી સભા ઈસ્રાયલ લેાકા વિષે એક ચીનાએ લખેલા પત્રાના તરજુમે..
બ્રેક લોકોનું વણુન
...
...
...
ક્રીસસ અને સાલન કુમારિલ ભટ્ટાચાય પ્રશ્નોંધ ક ડાલ પુરાણુ વષે ગુજરાતમાં દુકાળ પડયે તેની
યાદી
...
ગુ. વ. સા. ના અતિહાસ
...
એન્ગ્રેસ આ હિંદ ાવકટારિઆ... અંગ્રેજ લોકોનું રાજ કર્યુ, કઇ જગાએ અમલ ભગવે છે કાઠીયાવાડ અને કચ્છ પ્રાંતનું વર્ણન
100
...
...
..
...
: : : :
⠀⠀⠀⠀
:
...
...
: : :
ઃ ઃ
000
૯
༧༠
૪. ૪. ૩,
૧૦ મું
૨૫ મું
બુદ્ધ પટ ૯, ૩. ૩..
૪ થું
૩
૯ મું
૧૨ મું
૧૯
29
૨૫ મું
પાન નબર
૩ તું
પર
८७
૪
૧૨૪
૧૫૬
૧૬૭, ૧૮૭
૭, ૨૯, ૪૩
૨૪૧
૨૪ મું
૬ હું', ૭ મું ૧૪૯, ૧૭૩, ૧૯૫; ૧૩,૪૪
૨૪ મું
૧
૯ મું
७७
335
૯૩
૧૧૮
૧૬૯, ૧૭૫,
૨૦૧
૧૫
૧૯૪
૧૪૭
૨૮૧
૩, ૨૭, ૫૩,
૭૬, ૯૯, ૧૪૭,
૧૭૧ ૨૦૨ ૭,૨૯, ૪૩
Page #177
--------------------------------------------------------------------------
________________
880
ગાસાઇ અને વૈરાગીઓની ઉત્પત્તિ ચાર જુગમાં થઈ ગયેલા ભાટે!... ચાર યુગ વિષે
જયશીખરી ચાવડાની વાત
તાબુત વિષે... ત્રાવણકાર વિષે દક્ષિણના દુકાળ વિષે... દુનિયાંની વસ્તી નિજામના વંશ વિષે પટ્ટણ સોમનાથ વિષે પારસીયાના શ્લાક
""
...
જગતમાં રાજ્ય સ્થાપનનાં કારણ... જૈન કાલીકાચાય પ્રશ્નધ ટાયરના રાજા પેરીકલીસ
...
બ્રિટિશ રાજ્ય અને આગલા રાજ્યના મુકાબલા બંગાળાના દુકાળ વિષે ભરતખંડના પ્રાચીન ઇતિહાસ
ભવાયાની ઉત્પત્તિ ભવાઇનું ભાકારૂં ભરતખંડી આર્યાનું વર્ણન ભાવિ પ્રબંધ
800
ભીન્નમાળ તથા દેવલાટીની
...
હકીકત
...
મહારાણી વિકટારિયા સાહેબનું
રાજ્ય સ્થાપન
...
830
""
...
...
...
પારસી લેાકા વિષે પ્રિન્સ આપ્ વેલ્સનું લગ્ન ક્રૂડ અને પેશ્વાની માહિતી બકરી ઈદ વિષે બ્રાહ્મણાબાદ વિષે ખાવા ધાર વિષે દંતકથાઓ બ્રાહ્મણેાના ગાત્ર તથા પ્રવર વિષે... લા. ાહ,
...
...
...
...
૧૫૮
...
...
...
...
:::
૫ મું
૮ મું ત્ર, કા. ૧૧ મું
:
⠀⠀⠀
લા. હિ. ૨૧
૧૭
૨૦
૨૩
૧૦
૨૩ મું
૧૮ મું
૧૭ મું રરમું
ૐ ૐ ૐ ૐ ૐ
***
...
220
_. . . L. (±, L,
""
૧૮ મું ૨૫ મું
૨૩
૨૪ મું
32
૮ મું
""
૧૩ મું
*
૨૬૦ ૨૮૦
૨૮૧
૧૫૫
૧૩
૨૫ મું
૫ મું
૧૧૧
૧૦૭
૨૦૧, ૨૨૫,
૨૪૫, ૨૬૮
८७
૧૦૭
૨૭૯
૧૬૩
૨૩૩
૧૫૩
રપુર
કર
૪૩, ૫ મું | ૧૬૭; ૨૬, ૪૪
૭૩
૨૧ મું ૭ મું
૧૪૦
૨૨૬
પુ
૭૮, ૧૦૬, ૧૩૫
૪૫
૧૪૫, ૧૬૯, ૧૯૨
૧૯૦, ૨૦૯, ૨૩૮, ૨૬૩,
૨૦૯ ૧૦, ૪૦
૧૮૩, ૧૯૭
૨૭૫
૩૧
૬૫, ૭૯
૨૭૩
૧૯૮
Page #178
--------------------------------------------------------------------------
________________
મહારાજા મહારાણી મનુષ્યની મૂળ પીઢીકા વિષે માહિતી મહારાણીના નવા ખેતાબની યાદગીરીમાં Àને હિંદુધર્મમાં લીધેલા છે... મિસરી લોકો અને તેમના રાજાઆને તિહાસ મુસલમાન વિષે માહિતી
મુસલમાન લેાકા વિષે...
...
મુસલમાનનું રાજ્ય સારૂં કે મરાઠાઓનું રાસમાળાની વાત
99
22
C
રાયકવાળ બ્રાહ્મણુની નાત વિષે... । તુર્ક લડાઇનું જાહેરનામું શિઓ તથા તુર્કસ્તાનની લડાઈ
વિષે લગ્નમાં ઉકરડી નેતરવા વિષે લક્ષણુસૈન પ્રબંધ લગ્નની પૂર્વ પીઠિકા વઢવાણુ વિષે
વડેાદરાના ગાયકવાડ મહારાજની વંશાવળી ...
...
વાયવ્ય ખુણા તરફના દુકાળ વિષે... વિસળદેવ પ્રબંધ વીરધવળ પ્રબંધ
130
...
...
...
વિમળ પ્રબંધ શિલાદિત્ય પ્રબંધ
શ્રીમાળી બ્રાહ્મણના કળેવા
લગ્નમાં
શીખ લોકો વિષે સાભ્રમતીની રેલ વિષે...
...
...
480
03.
...
...
: :
૧૫૯
:
:
:: : : છં
દલપતરામ
⠀⠀⠀
: : : : :
...
કા.
. કા.
. કા.
કુલપતરામ
ૐ
લેા. હિ... | ૨૧ મું
""
૧૬
રે
...
૨૪ ૨૫
...
~~~ ?, જ
૧૨ મું
લેા. હિં. ૧૯
૮
૨૪
૧૫ મું
૫
મું
૧૬
૨૪
6.
(.
મું
૮ મું
'30'T
૪. 8.
**
७
૯ મું
~ **
*50% V*?
મું
૧૬ મું
૧૩ મું
'' 'D'E) 'મ) ''
૨૮૨
૨૦૪
૬૬
૧૯૫
૪૦
૧૧૦, ૧૩૮,
૧૫૦, ૨૧૧
૯૪,
૧૦૯,
૧૪૦, ૧૭૫,
૨૦૩
૧૨૩
૪૦, ૬૩, ૮૦, ૯૮, ૧૧૩,
૧૨૯, ૧૫૨, ૧૬૭, ૨૦૯ ૩૦, ४४
४७
૧૯૨
૨૦૮
૧૧;
૨૦૫
૫૬
૧૧૩
૨૦૦
}}
૩૩
૧૨૮, ૧૪૯, ૧૦૧, ૨૨૧
૫૫ २७८
૧૨૯
૧૧૪ ૫
૨૫૩
Page #179
--------------------------------------------------------------------------
________________
:
૧૮૬
સિથિઅને લોકાનું હિંદુસ્તાનમાં ||
આવવું • • સિંધઆ મહારાજની વંશાવળી લે. હિં, સંજાનમાંથી જડેલા ક હિંદુસ્તાનને ઈતિહાસ... - •
. . . .
: :
ર૨, ૪૧, ૫૭, ૭૦, ૮૧, ૯૭, ૧૧૩, ૧૨૯ ૧, ૨૭, ૩૬, ૭૨, ૧૩૬
:
.
.
૧૨૫ ૨૧, ૩૧
૨૪૭
.
૭ દ
૨૯, ૫૫, ૯૧ ૧૯૩, ૨૧૭
૧૮૧
8. e. e.
હિંદુસ્તાનમાં પ્રાચીન વિદ્યા ... ... | ૨૦ હિંદુ લોકોની પ્રાચીન સ્થિતિ - ... હોલકરના વંશ વિષે .. ..| લો.
કવિતા અભરામ કુલીન કે - " | 1
૨૩ મું અભિમાન તજવા વિષે દલપતરામ ૫ મું અમદાવાદની તુરંગને ગરબે અતિ લોભ તે પાપનું મૂળ અસલના રાજાઓ વિષે અતિશય સર્વ અસાર ઈશ્વર પ્રાર્થના ઈશ્વર ભક્તિ વિષે - ઈશ્વરની માયા વિષે ગરબીઓ ...દલપતરામ ઈશ્વર ભક્તિ વિષે કવિતા ઈશ્વર ભક્તનું પદ - ઉપદેશી ધૂળ ઉદાર કામમાં હાથ વાપરવા વિષે... ઉપદેશ વિષે.... " ઉપશા કુળિયા માં ઊપદઘાત સુવા એકત્રીસે ઉત્તમ કુળ વિષે
દલપતરામ એક દિવસ યાદ રાખવા વિષે . એક મિત્રે લખી મોકલેલા પ્રશ્નોના ઉત્તર , થલપતરામ ૧૮
૧૨૧
७३ ૧૩
દલપતરામ
૪. ૮૪.૮૪. ક્ર. ૯. .૮.
૨૬૫ ૧૨૧ ૧૨૧ ૨૬૫
૧૨૧
૨૪૧
દ...૪. હૃ. ૪.
૨૫
.
Page #180
--------------------------------------------------------------------------
________________
A A 2.2.ce, (૨) A
૩િ.
અંગ ઊધારને ઝઘડે , ને ... ૨
૧૦ અંતરજામીથી બીહે તે કપટથી કમાણી કરશે નહિ . દલપતરામ
- ૨૫ અંગ્રેજી રાગનું ગીત.. " ઋતુ વર્ણન –
૧૮૩/૧૪૧, ૧૫૭, ૧૭૩ { ૧, ૨૫, ૪૧, [ ૫૮, ૮૧, ૧૦૧,
૧૨૫ ગ્રીષ્મઋતુનું વર્ણન - દલપતરામ
૯૭, ૧૨૪
૧૪૫ , વર્ષાઋતુનું વર્ણન ...
૧૬૯, ૧૯૩ , શરદઋતુનું વર્ણન ને
૨૧૭ , હેમંતઋતુનું વર્ણન...
૨૪૧ , શિશિરઋતુનું વર્ણન...
૨૬૫ ,, વસંતનું વર્ણન
૪ કહેવું તેવું સાંભળવું , .
૧૪૫. કપટીને સંગ ન કરવા વિષે પદ-દલપતરામ કળીકાળનું વર્ણન ••
૧૩૫ કટાવ •• .. •
કપામJ ૧૬ કર તું તારું કામ . કવિ દીનૂ દરવેશના કુંડળીયા .... કાન કવિની કુંડળીયા*
૪૯ કુટ નારીઓને શીખામણ કુડી સાખ્ય વિષે .
૨૧૮ કુંડાળયા • •
૨૩૯ કેરીનાં લક્ષણો - - કેરીને સંગ ન કરવા વિષે ગરબી...
૧૦૩ કેફ વિષે લાવણુઓ .. ફીની નિંદા વિષેની લાવણ . કેવું કામ કરવાથી મરવું સારું ને કેળીનું વર્ણન :
કવિ શામળ કોણ સ્વર્ગ અને કણ ન જવાના
૧૯૩ ગરૂડ પુરાણ માહિની કથા -
૯૭ ગરબી (શેઠ રૂસ્તમજીજમશેદજીની) દલપતરામ ગરબે. ગમાર બાવની )
૨૬૫ - ગાડડને રાસડે
૨. નું ! ૮૯, ૧૪ ગુજરાત વર્નાક્યુલર સેસાઇટીની .
ગરબી -
+ 2 &.ce.... ભા. ૧ ૦ .
&
૧૨૧
૧૬૮
5
| ૧૩
R લ્ડ.8..te. ce. ce.
« &
- ૬૪
૪a દ ક જ દરદ
છે ee e ce.
c 2 જ
૨૩
2 3. e
4
Page #181
--------------------------------------------------------------------------
________________
.
{
૨૧૭ : ૨૮૨ - ૨૬૫ ૯૭
ગાંઠનું ગોપીર
.
૨૩૩ ૨૭૧ ૯૭
૨૫
ગ્રીષ્મઋતુનું વર્ણન . .. ગુજરાતની બલિહારી, ઘણું રળ્યાથી રીઝવું નહિ , ઘર સુતરની આંટી ઉકેલવા વિષે | - ગરબી - ઘોડાદેડ વિષે . ચિત્ર કાવ્ય દેહ • ચેત્રવણુ • • ચંદ્રાવળા • • જગતકર્તાની આરતી -. દલપતરામ જગતરૂપી બાગનું ધૂળ જીવને ઉપદેશ •
દલપતરામ જુવાનીના તેર વિષે . જેને જેથી સુખ તેને તે પ્યારું જે જાયું તે જાય ... .. ટીકાકારને પિકાર • તેં તે ઘટમાં ઘર કીધું વાલમ |
- વરણાગીઆરે".. તેનું શું કરે છે. દલપતરામ ૧૬ દિવા વિના અંધારું ઘર | દીકરીને વિદ્યાદાન દેવા વિષે . . ! ૧૦ દુરાચારીને શિખામણની કવિતાને દુષ્ટ સ્વભાવ દેશાટન કવિતા »
૪.૦૪.૮૪..૪. હs, ૭. ૪. ૮૪....
૧ १७० ૧૨૧ ૧૨૫ ૨૮૯ ૧૨૧ ૧૪૫
ઉ૩ ૪૯
૧૯૩
૭.૪.૭.૦૪.૮, ૩.૩
૨૫ ૨૫ ૧૯૦
૧૧૨
.
१७७
. . .
G
GR
૧૯૩
| |જેશકર દંપતી ધર્મ વિષે . દૃષ્ટાંત વચન સભાશિક્ષક સુલે- I
માનનું • • ધણુનું ધાર્યું થાય : દલપતરામ ધીરજ વિષે પદ • • નરભમરને શિખામણનું ગીત ... નવા વર્ષ વિષે ઈશ્વર પ્રાર્થના . તાવ વિષે .. નિરર્થક ગાન તાન વિષે નીર નેવનાં મેભે ગયાં નીતિ વિષે દેહા . ” નિરાશ્રિત સ્થાન વિષે - પ્રજાનું દુઃખ ટાળવાની ગરબી એ.
૨૪૯ ૨૪૫
8... . . . .
૪૯
૧૯૩ ૨૬૭
Page #182
--------------------------------------------------------------------------
________________
૨૦૯
પરોપકાર કરવા વિષે ... પળ વિષે પ્રભુ પ્રાર્થને ...
૮૯
. . . .હબ્દ
•
"દલપતરામ
૨૦૨ ૨૧૭ ૨૬૫
. .
૧૨૧
પરચુરણ છપ્પા • - લયસ્તરો પરસ્ત્રી વિષે... ... શામળ ભટ્ટ ૧૧ પ્રાથના .
• દલપતરામ પડદાની વાત પેટમાં રાખવા વિષે પરમેશ્વરની પ્રાર્થના - દલપતરામ પ્રભુ સ્તુતિ • • પરનારીની પ્રીત વિષે... પ્રથમ પોતાને સુધારા કરવા વિષે , પ્રસ્તાવિક દોહરા વિષે....
૧૦૧ , - ૨૧૭
૧ -
.
- ૭૩
e. .
૯૭, ૧૨૧, ૧૪૫, ૧૯૩, ૨૧૭, ૨૪૧,
૨૬૫ ૨૧૦
પરચુરણ કવિતા
...
... છોટાલાલ
નરભેરામ) ...દલપતરામ ૧૯ મું
પ્રસ્તાવિક દેહરા–..
{ ૨૫, ૪૯,૭૩,
૯૭, ૧૨૧, ૧૪૫, ૧૬૯, ! ૧૯૩, ૨૧૭,
૨૪૧, ૨૬૫
પ્રભુ પ્રાર્થના • પ્રસ્તાવિક દોહરાઃ– .
છે
. ૨૦ મું
૧, ૨૫, ૪૯,
૭૩, ૯૭, ! ૧૨૧, ૧૪૫, ૧૬૯, ૧૯૩, ૨૧૭, ૨૪૧,
૨૫. ૧, ૨૫ - ૧૯૩
જ ર
. .
પાણ પેલી ચણીયે પાળ ... પારકે ઘેર ઝાઝા દહાડા ન રહેવા - વિષે . • • દલપતરામ પિતાજીની સ્તુતિ પિતાજીનું વચન પાળવા વિષે - પીતળના અને સેનાના રંગ વિષે પેટ ભરવા વિશે • •••'
ર ર છે
...te. .
૨૧૭ ૧૫૭ ૧૪૫ ૧૪૫
?
Page #183
--------------------------------------------------------------------------
________________
૨૫
પૃથ્વીરૂપી નટડીની ગરબી - ફરીથી પરણવાના બહાનાનું ગીત / ફાર્બસ વિરહ
• કુલણજી • •
e.. .. (. .
૧૮૨ ૧૯૧ ૧૧૫
૧૪૫
ફાંસ કાઢતાં પેસે સાલ
૪૦
૧૮૨
.પ્ટ2.2.
૧ ૨૪૧ ૮૯
બુદ્ધિપ્રકાશની તારીખ બુદ્ધિપ્રકાશની વિનંતી બેલે તેનાં બેર વેચાય ભરથાર વશ કરવાની ગરબી, ભગવતની ભક્તિ કરવા વિષે
સુચના ભણવા વિષે • ભાઈના હેત વિષે ... ભાવનગરની ગરબી :
" :
. ..
૧૩૭ ૨૪૧. ૨૪૧
૯૨ .
૧૮૫
&.૭.
૪૯
૧૮ ૧૧૩
૮૧૪.. હe
૧૩૩
માનંદ કૃત મહિના મડદાને બે બેલ . મરણને ભય છે માટે પ્રભુને | | ભજવી . •• ••• જે ભગત મનને શિખામણ વિષે » મનુષ્ય મહિમા . | મનુષ્ય ધર્મ વિષે .. મહિના • • દલપતરામ માતાજીની સ્તુતિ ... માણસના જીવતર વિષે , માણસના સ્વભાવની જુદી જુદી ! જતિ ...
) " માતાના ગુણની ગરબી માણસ માત્ર પર પ્રા ત રાખવા A વિષે • • દલપતરામ મિથ્યાપણુ વિષે - " . મિત્રતા વિષે .• • મીઠા ભગતની શિખામણ અને મુંબાઈના શેઠ મંગળદાસની !
ઉદારતા , એ મુંબઈ વિષે ગરબીઓમાતની સ્વારી
૧૧૩ ૧૯૩
૪.
8....
૧૬૯
૨૫
૨૪૪
(ાધ્ય.૭.
૨૩૩ ૧૨૧ ૯૭
Page #184
--------------------------------------------------------------------------
________________
. . e.
૧૧૦ ૧૬૯
૧૬૧
R. ૯
૧૧૭
~
૧૬૫ મેટું કોણ • • મોંઘવારીમટાડવા પ્રભુને પ્રાર્થના મંગળાચરણ સવાયો . અને રણછોડ ભગતે પિતાની સ્ત્રીને
દીધેલી શિખામણ રાજ વિદ્યાભ્યાસ • • રામચંદ્રજીને સીતાજીના કાગળની |
ધોળ • • રામચંદ્રજીએ વનવાસ જતાં ! * સીતાજીને કહેલું ધળ ને રાજેશ્રી મહીપતરામ વિષે .. રાગ હેળી ... ... દલપતરામ રાજનીતિ .. રાજબીજ વિષે રૂસણું તેડવાની ગરબી રેવરેડ ડાકટર વિલ્સન સાહેબને
ગરઓ ...
...
પપ ૧૭૩ . ૪૯
૧૯૭ ૨૧૭
૪.
૧૮૫
"
-
ભ. પ્રી.
રોગ શાત્ય મા
. e.દ.
૧૪૫
લક્ષ્મી વિષે... . લખાઈ આવેલા પ્રશ્નો.. લોભ વિષે .• •
દલપતરામ
૨૧૨ ૧૪૫
.
... દ. 3.
૧૨૦ ૧૮૭
૧૯૩
૧૯૩
વચન વિવેક.. ... વહેમ તજવાની ગરબી... વહેમ તજવા વિષે • વચન વિવેક બાવની - દલપતરામ | ૧૧
વ્યભિચારી વિષે ... વાણીયાના ગુણ તથા અવગુણના છપા
• • વિકટોરિયા મહારાણીજીના છંદ - વિશેષક છંદ " •••
• વિધવાને વિલાપ ... | હ ા | ૧૦ વિવાહ અને વરશી તે કરે દલપતરામ
૧૪૫
હe......
૨૧૭
૩
૪.૪.
વિનય વિષે. વિવેકી નર.. વિદ્યા વિષે ... ... .. . ... વિદ્યા રૂપી આંબાનું ધળ દલપતરામ ૨૫ મું વીખને વિલાસી છવ, સાકરને |
શું કરે ? . . . !
૨૬૫ ૧૧૮ ૧૫
(દ.
e.
Page #185
--------------------------------------------------------------------------
________________
. . . [ ૧૩ દલપતરામ ૧૭ મું
તેમ વિષે . . શક્તિ વિચારી કરીયે કામ શાણપણું શિખવા વિષે શિયાળા વિશે • શુક સંદેશ
. ૪. ૪. ૪. (૪.
૧૬૯ - ૧૪૫ ૪૯
•••
૧૬ મું
૧૬૯
૧૬૯
શુભ કાજે બેનને તેડાવવાનાં ગીત : શુરવીર છત્રીસી
દલપતરામ શેર બજારનું પદ • -
૧૨ મું. શેરના તથા રૂના વેપારથી ખરાબી...
૧૩ મું શ્રવણાખ્યાને
e. e. 8. . .
૧૨. ૧૧૧, ૧૨૭, ૧પ૯, ૧૮૭, ૨૧૧, ૨૩ર, ૨૫, ૨૭૩
-
૩૪
૯૧ ૨૧૭ ૧૭૮
. . . .
સત્ય વિષે • • સર જમશેદજીને પરો સ્વનું આચારે વર્તાય સતભામાનું રૂશણું •• સત્સંગ મહિમા ... સ્વદેશાભિમાન વિષે ...
દલપતરામ સરસમાં સરસ. ને નરસમાં
નરસકિયું સમસ્યા પૂર્તિ અફીણિયાની 1
નિંદા વિષે
૧૭
૪૯
.
.
૭૧, ૧૧૩, ૨૯, ૨૫૮
૧
. . . . . .
-
૫૭
૯૭ . ૧૭૬
.
સાચ વિષે છપ્પા સારૂ કામ કરવા વિષે... » સાહેલીઓને શિખામણ દિલપતરામ સીતાજીને પ્રત્યુત્તર ધળ ... સ્ત્રી રૂપી પેટી વિષે ... દિલ સુખ દુખ બે સાથી છે સુધારાની વાત ધીરે ધીરે સંભ- |
લાવવા વિષે - સુખ સાગરનું પદ • • સુધારાની વૃષ્ટિનું પદ » દલી
લપતરામ સુધારા વિષે... ••• સુધારા વિષે છંદ •• સુજન ગુણ વર્ણન ...
૧૩ મું સુસંગતિ વિષે ... જિલપતરામ સૃષ્ટિજન્ય ઈશ્વરજ્ઞાન કાવ્ય / ...
૧૭૩
૧૩
ઠ્ઠ. ણ. . ૯. . .
૭૩ - ૨૪૧ ૨૫
29
૭૩
Page #186
--------------------------------------------------------------------------
________________
..
સાપારી વિષે સાદાગર શેઠીયાના ગરમે સપની ગરી સતેષ વિષે...
...
સંગના ગુણ હિર હિર ખેલવા વિષે... હુન્નર શિખવા વિષે કવિતા
હારી
...
...
...
ઃઃ
અલેકઝાન્ડર સેક્ષક કીરની ઉત્પત્તિ
કરસનદાસ મુલજી
કવિ કેવળરામજી વિષે કિવેરાજી રમાબાઈ ગાયનશાસ્ત્રી વિષે જગન્નાથ વિ યાપા સિંધિયાનું માણ જારડીન સાહેનું મરણ જૈન પાઉન્ડસ જૈન પડત મેલું ! ટામ્સ સિમ્પસન દાક્તર ભાઉ દાજીનું મૃત્યું નગઢ હિમાભાઇના સ્વર્ગ વાસ,
...
....
નરભેરામ ભક્ત કાસ સાહેબનું મરણુ
કાસ સાહેબ વિષે
...
આદિતરામભાઈ
...
......
...
ભાસ્કરાચાય ભૂખણ વિષે... મહીપતરામ રૂપરામ વિષે
...
૧૩૭.
દ્દલપતરામ
08.
...
"
ચરિત્ર
800
...
દલપતરામ ૧૨ મું ૧ મું
પ્રા. શ
૧૩
my
:::
७
*, ?
૧૨ ૧૫
૧૦
૮.૩,૯.૪.
૯ મું
૧૦
મું
૧૭ મું
૨૫
મું
૨૪
છ
ટ્
૧૦
ઢલપતરામ ૨૧
་~*
','.', a(t,
મું
' 'T) 'V) 'T '''''''
મું
૧૩ મું
૧૦ મું ૧૮
ઉત્તમરામ -૮ મું, ૯ મું દેલવામ
૨૦૯ ૧૬૯
૮૨
૧૧
૨૧૩
૨૧૭ .
૯૭
૪૯
૪૧.
૧૪૯
૧૨૫
૧૧૭
૨૧૮
૨૦૬
૨૩૬
૨૫૩
૨૮૫
૧૧૬
૧૨૩
૨૦૮
૩૨૨
૧૦
૧૭
૬′
૨૨૯, ૨૪૫,
૨૭૬ ૧૪,૨૯, ૬૨, ૪, ૧૦૩, ૧૨૩, ૧૫૭, ૧૭૭, ૧૯૬, ૨૧૪, ૨૩૪,
૨૫૨
૨૫
૩૨
૭૪; ૨૭
Page #187
--------------------------------------------------------------------------
________________
બટુકમાર સ્વામિ - મ. સુ. ૧૦ 1. ૧૭૫ માગ્યુહેલ નામને ઉત્તમ ન્યાયાધીશ | હ દ્વારા જાધવ અને સાયણ વિષે થોડી હકીકત ••• રતનલાલ ૧૯ મું
ત્રકલાલ ભિ ડણ ભક્ત વિષે ... ' . યુ. કે ૨૨ મું મહેતા દુર્ગારામનો સ્વર્ગવાસ | - ર૩ મું,૨૪મું ૨૫૭, ૨૭૦;
૧૪, ૫૩, ૧૧૪,
૨૨૯
૨૨
૪.ce.e.
૫૪ ૨૯ ૧૧૫
મિસ મેરી કાર્પેન્ટર .. . રામકથા રચનાર તુલસીદાસ | ૨. બા. મણીભાઈ જશભાઈ ... રે, બા. ગોપાળરાવ હરિ વિષે.. લાલશંકર ઉમિયાશંકર વિષે ...
સ્વામિ દયાનંદ સરસ્વતિ હિમા ભગત વિષે , હેમચંદ્ર • •
ધર્મ-તત્વજ્ઞાન
e...&. ૪.
૨૫૯ ૨૯૮
૨૩ ૧૫૭
આત્મા અમર તથા સ્વર્ગ નરક |
ભાનવા વિષે . • ઈશ્વરી પડી વિષે ... ... ઈશ્વર પ્રાર્થના
- ઉદવાડામાં પારસી લોકેનો
. . .
૧૯૫
સ,
પવિત્ર અગ્નિ
...
"
"
૬૫ ૧૨૧ ૧૪૭
ઉપનિષદ વિષે : કંડલ પુરાણ વિષે ગોસાઈ અને વેરાગીઓની ઉત્પત્તિ એસાઈજી વિષે ચાર્વાક મત ••• ચાર પુરૂષાર્થ • ચંડી પાઠ : •
... . . . . .
• •
V ,
જગતકતી પરમેશ્વર છે તે વિષે
જોઈ વિષે...
•
-
જોગણીઓ તથા દેવીઓ વિષે .
(.ce.
Page #188
--------------------------------------------------------------------------
________________
કુંઢિયા તપાનાં મૃત્તિ વિષે દૃષ્ટાંતા... તપ વિષે દશ અવતાર વિષે
080
નાસ્તિક વિષે
..
ન્યાયના આત્મવાદ પશુસણ અથવા પયૂ પણ પીર મારાં વિષે પુરૂષાત્તમ મહાત્મ્ય પારાણા વિષે *ીમેશન પથ વિષે બ્રહ્માંડ વિષે... બ્રાહ્મણ ધર્મનું મૂળ
...
બુધર્મની કથા યુદ્દ વિષે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ સ્વામિનારાયણ વિષે સંસ્કાર વિષે
શ્રીમદ્ ભગવદ્ગીતા હિંદુ લોકોના તહેવારા વિષે
...
અભય વરની વાત ઊદ્યમ કર્મની વાર્તા
કમળાક્ષીની કથા કળશની વાર્તા
900
...
...
...
...
...
...
ધર્મ સધી
...
...
પુરચંદ અને સુરચંદની વાત ખાવાયલું બાળક
ગરૂડની વાત
...
...
...
...
...
030
...
...
: : :
030
...
...
...
ૐ
...
૧૯
વાર્તા
:::
....
...
...
...
⠀⠀⠀⠀⠀⠀
...
...
:
...
...
...
...
::
૧૯
૨૦
૮ મું
૧૯ મું
૧૩ મું
૨૪
e. e.
56
૨૦ મું
૪ શું
******૭
૧૮
૨૫ મું
૨૦ મું
૧૧
મું
''..
૨૫ મું ૨૨ મું
૧૭ મું
મું
૧૫ ૨૦ મું
૧૨ મું
૨૨ મું
'+'')
***
૧૪ મું
૩૯
૫૦
૧૪, ૧૭૦,
૨૦૮
૧૫૧
ટ્રેટ
૨૬
૨૧૩
૧૧૪
૧૨૩
રર
૧૭
૨૩૬, ૨૭૦
૧૬૦, ૧૮૧,
૨૦૬, ૨૨૪
૧૮૦
૧૯૩
૨૧૮
૩૭
૮૫
૨૨૦
૧૮૧,૨૦૨
૨૪૩
ર, ૧૦૮,
૧૨૬, ૧૫૧,
૧૮૪, ૧૯૮, ૨૨૦, ૨૫૨, ૨૫૬
૧૫૪, ૧૭૧ ૧૦૫, ૧૩૦, ૧૫૧, ૧૮૫, ૨૩૩, ૨૪૫.
૧૬
૯૭, ૧૧૬, ૧૯૫, ૨૦૮
૧૬૧
Page #189
--------------------------------------------------------------------------
________________
ગંગાબાઈ અને જમનાબાતી
વાત
...
9.6
ચડતી પડતી વિષે એક વાર્તા ચાંપારાજ હાડાની વાત ચંદ્ર ચંદ્રાવતીની વાતૉ
જંગલની છે।કરી જંગલના છેાકરે ટાપરાની શેષ રંગ સાચાની વાત
...
...
ડેાન કવીકસેટ
તાકિ કપુરના સ્વયંવરની વાર્તા ૧ લી .. નિધન દુખીઆરાની વાત નંદ બત્રીસીની વાર્તા...
...
...
...
...
000
પત્થરલાલ પ્રેમજીનું નવાઈ જેવું જન્મ : ચરિત્ર
600
000
અૌલ્ડના ચમત્કારી તથા સમ
યાચીત ઉત્તર * ગરજીની વાત બુદ્ધિધનની વાર્તા મેના પેાષ્ટની વાર્તા
...
...
...
...
800
900
...
મુાભાઈ વા તે પાણી મુખીના છેકરા રાહ્યાની વાત ...
૧૦
:
⠀⠀⠀
: : : :
...
...
⠀⠀⠀⠀
ર. ઊ.
૧૩ મું
૨૫
૧૭
૨૧
૨૫
૧૨
'''' ')
**0)
૩
(1.1.
૧૮ મું
૧૬ મું
99
૧૯ મું
***
'' '' '' ''
૮ મું ૧૫ મું
૧૮૩, ૨૦૦, ૨૨૬, ૨૪૪,
૨૫૬
૧૭૭
૫૦, ૭૪ ૪૧, પર, ૮૧, ૧૦૨, ૧૩૪,
૧૫૩, ૧૮૩, ૨૦૪, ૨૩૬, ૨૬૭,
૨૮૪
૧૪
૩૮
૧૯૯
૧૦૨
૩૭, ૫
૧૯૫
१४७
૫, ૩૧, ૧૫, e, ૧૦૩, ૧૩૭, ૧૫૦,
૧૭૭, ૨૨૧, ૨૪૩
૧૧, ૫૯, ૯૪, ૧૧૧
४
૩૮
૨૬૭
૧૭, ૩૨, ૬૭, ૧૧૧, ૧૭૭,
૨૩૩
૧૦૯
૧૦૧
Page #190
--------------------------------------------------------------------------
________________
"
"
...
રૂપાવતીની વાત
...
૪.
૧૦૮
૬૭
૧૨ મું [ ' ૩૦ - -
૪, ૨૬, ૧૦૪વિક્રમ રાજાની વાત .. •
૧૧૦, ૧૪૦
૯૦, ૧૧૨ સત્સંગ વિષે નરસિંહ કુંવરને પ્રબંધ • •••
૨૧૮ હાસ્ય મિશ્રિત અભૂત રસની વાતી • •••
દિલપતરામ ૧૨ મું { 'રા ' ભાષા-સાહિત્ય-નિબંધ
ભાષા અનેક ભાષાઓનું જ્ઞાન .. અર્થાલંકાર વિષે ... અફલાતુન વગેરેની કહેવત. આરબી કહેવત એક કવિની મુસાફરી... કવિતા વિષેની ચરચા -
૧૪૦ ગ્રંથ વિષે • • • ગુજરાતી ભાષા ..
૧૩૪ ગુજરાતી ભાષા વિષે .. ગુજરાતી ભાષા વિષે ભાષણ ! મહીપત
રિામ રૂપરામ ગુજરાતી ભાષા વિષે સંવાદ ગુજરાતી ભાષાની જોડણીના નિયમ જનાવર શબ્દનો અર્થ ન'કેશ ••• •• નવી ભાષા કરવા વિષે તથા | નામ પાડવા વિષ
૧૭૪ * પિંગળ વિષે •••
૪, ૨૬, ૫૭,
૧૩૦, ૧૭૪ * * *
૭૮, ૯૪, ૧૧૧, ૧૨૮, ૧૪૪, ૧૬૫, ૨૧૧ ! ૧૦,૪૧, ૭૨,
૯૩, ૧૦૩; ૧૨૩, ૧૫૧ ૧૬૬, ૧૯૮
૨૨૮
8.8.ce. 8. ૭. . . . e.
૧૮૬
*
૦૨
: :
. .
: :
8...
હ.
:
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૨
.
પ્રસ્થાન કિકા ... પ્રેમાનંદ ભટ્ટની કવિતા સરસ |
કે શામળની ... " ભાષા વિષે. •
.
8.
s.
s.
ભાષારૂપી બાગ મળતાં તથા છૂટા પડતાં બેલ
વાના શબ્દો . વિચાર શક્તિ તથા વરચ્ચાર વાક્યાલંકાર વિષે શબ્દાર્થ વિચાર "
s.
કીર વિષે
,
e.e.
૧૯૪ ૪૭,૪૯, ૭ર, ૯૬, ૧૮૩
૯૪, ૧૯૦
શબ્દવિચાર શબ્દોની જાતિ વિષે -
. . .
.
શબ્દ શાસ્ત્ર શબ્દ જ્ઞાન
*
૧૮૯
. ૪.૭..
૨૬૫
૩૯
શબ્દની વ્યુત્પત્તિ - શામજી ભટ્ટની કવિતા શાસ્ત્રી ગુજરાતી ભાષા શુદ્ધ વર્ગોચ્ચાર સ્ત્રીઓ વિષે ઉબેક્ષાલંકાર સંસ્કૃત તથા ગુજરાતી ભાષાનાં
મળતાં વાક્ય " . સંસ્કૃતમાંથી અપભ્રંશ થયેલા
.
ને
...
. .
સંસ્કૃત ભાષા વિષે ..
સંસ્કૃત વ્યાકરણે સંસ્કૃત ભાષા
- "
૧૩૫ ૮૧
.
સંસ્કૃત શબ્દ હિન્દુસ્તાન માંહેની દેશી ભાષાઓ
s..
૧૦૯ ૨૧
Page #192
--------------------------------------------------------------------------
________________
અમરચંદ્ર કવિ પ્રબંધ... અલંકારિક વાતો વિષે એક કવિતાના અથ અંગ્રેજી ભાષાંતર પાર્કમાળા
...
કવિતા વિષે... કવિતાની પરીક્ષા
કવિતાના અભ્યાસિયા... કાના માત્રા વિનાના મેડિયા અક્ષર વિષે કાગ્ય દાહન
કાવ્ય ગ્રંથ ... કાવ્ય તરંગ
""
...
કવિ પ્રેમાનંદ સરસ કે શામળ ... કવિતા અને તેની ભાષા કવિતા વિશ્વાસ
22
99
...
...
29
...
...
...
:
...
કાગળના થારાના દેહરા ગુજરાતમાં થઇ ગયેલા કવિયેાનાં નામ ટ્રામ અને ગામ ગુજરાતી ભાષાના ઇતિહાસ
કવિયાને
...
...
...
...
: : :
...
...
...
...
૧૯૩
સાહિત્ય
⠀⠀⠀⠀
⠀⠀⠀⠀⠀
...
⠀⠀⠀⠀⠀
..
...
...
* *
મુ
૧૦ ૧૧ મુ
૧૨ મુ
૧૪ મુ
= = = =.
૧૯ મુ
= ૭
ક',,,,, *,
૧૬
૧૭ ૨૧
૯ મુ
૨૨મ
૨૩ મ
૨૪ મુ
૮ મુ
,,
૯ મું
પ
૧૩૯
૧૬૨
૧૩૧, ૧૫૮,
૧૮૧, ૨૦૬,
૨૩૫
૧૪૭
પ
પ
૧૦૬
૯, ૨૮, ૫૦, ૬૭, ૮૮,૧૦૪, ૧૨૮, ૧૪૪,
૧૭૦
૨૭
૬૭
૧૬૮
૨૫૪
૮, ૮૪ ૬૨, ૮૯, ૧૧૪, ૧૨૮, ૧૫૬, ૧૮૮, ૨૯, ૨૪૨, ૨૭૬,
૨૮૯ ૧૧, ૩૭, ૮૧,
૧૩૫, ૧૫૬,
૨૦૫, ૨૬૯ ૩૭, ૧૪૫,
૨૦૧, ૨૪૧
૧૬૧
૨૪૮
૨૬૬
૨૨,૨૭, ૭૬, ૧૦૦, ૧૫૦, ૨૦૮, ૨૧૫
Page #193
--------------------------------------------------------------------------
________________
હ.
ગુજરાતી ભાષાને વધારે અભ્યાસ |
કરવા વિષે .. ગુજરાતી લખાણ વિષે... .. ગુજરાતી ભાષાના કવિને |
ઈતિહાસ
૧૬૦ ૨૪૩
*
8.
|| ૮, ૩૦, ૬૦, | ૯૦, ૧૨,
૨૪૨
e .
૧૦૨ ૨૯
૨૩૧
,
૨૫૭
ગુજરાતી ભાષાના ઈતિહાસની
, પુરવણી • • ગુજરાતી જુના લખાણ વિષે ગ્રંથને સમય •• ચરચા પત્રને જવાબ ચાળીશ વર્ષ ઉપર લખેલી ગુજ
રાતી ભાષાને દાખલ : ... જુના લેખો વિષે - તર્ક સંગ્રહ દીવાનજી રણછોડજી કૃતગ્રંશે ... નળ દમયંતી
૩૬
..બ્દ
૨૫૭ ૧૨૫
[ ૧૪૮, ૧૭૬,
૨૦૦, ૨૨૩
.
. ૪૦, ૬૩
નવ રસ નળાખ્યાન કડવું ૧૫ મું અર્થ છે
સુદ્ધાં • • નાટય વિચાર . નાગાનંદ નાટક . . નાગજીના કુંડળિયા - - નિબંધ લખવાની રીત - પરસ્ત્રી લંપટ છે , પ્રેમાનંદ અને શામળની કાવતા !
8 8.8.
૧૬૦, ૨૩ ૩
૨૮૦
૯૧ ૧૯૧ ૧૭
.
વિષે ચર્ચા
=
પંડિત મંડનમિશ્ર અને તેની ભાર્યા-1
ઉભય ભારતીને પ્રબંધ
૨૫૩, ૨૭ર
. =
ભડલી વાક્ય • - ભૂજમાં કવિતાની શાળા વિશે | ભેજ કથા • •
. ૧૧૦
૧૦૫ ૫, ૨૪, ૫૯, ૮૩ ૧૦૦, ૧૨૩, ૧૨૯, ૧૬૬, ૧૮૧, ૨૧૩,
૨૩૩
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૫
• •
•
-
મું
૧૧, ૩૦,૪૮, * | ૮૭, ૧૧૭, ! ૧૩૯, ૧૬૩, ૨૦૩, ૨૩૪,
૨૫૭ - ૧૧૪, ૫૭,૮૮, ! ૧૦૪, ૧૨૮, ! ૧૫૫, ૧૮૦,
२०४
છે
.
•
.
.
૨૮૩
મુકુંદરાય
-
૧૮૮
ભેજા ભક્ત વિષે ... મહાન કાવ કાલીદાસની ચતુ- | - રાઈની વાતે ... મરાઠીમાં જુનામાં જુનો ગ્રંથકર્તા મથ્યાભિમાન નાટક વિષે મિતાક્ષરાને કર્તા વિષે વિદ્યારામ વ્યાસની વાતે શામળની કવિતા શાસ્ત્રીની સભા વિષે સગાળશાને ઈતિહાસ... શ્રવણાખ્યાન વિષે ..
૨૨.
. . . . . .
૧૮૩ ૨૧૮ ૧૦૯
૨૧૯
ع .
૧૦ ૧૬૨ ૧૫૯
ક
૦.
સુભાષિત લોક
...
ع .
સુભાષિત )
સૂડાબહોતેરીની વાર્તાઓ સંસ્કૃત ઉચ્ચારવાની શિક્ષા સંસ્કૃત વાણીના મૃત્યુ વિષે સંસ્કૃત પુસ્તકો •• સંસ્કૃત ગ્રંથ વિષે ... હરિહર કવિ પ્રબંધ હંસ કાવ્ય શતક' .
. . ع . ع . ع . ع . ع کی
૪૪ ૧૧૯, ૧૬૫, ૧૯૦, ૨૬૨
૧૪૧ ૧૧૭ ૧૨૩ ૨૫૮ ૯૮
૩, ૨૭, ૫૧, '૦, ૯૯, ૧૨૩, ૧૫૦, ૧૭૫, ૨૦૦,
૨૨૧, ૨૪૬, . '૧૮ શું 1. ૨૧૦
1
. . ૨૭.
હેમાદ્રી પંડિતનાં કરેલાં પુસ્તકો ..
Page #195
--------------------------------------------------------------------------
________________
નિબંધ
દ.
૧૭૦
૪૮
અનેક ગ્રંથ વાંચનાભ્યાસ અભ્યાસ કરવા વિષે - આકાશી રંગ વિષે - ઋષિ વિષે . કવિની વિનતિ
..
૧૯૭ ૨૫૩
.
૧૪
e
૧૩૬
છ.
૯૮
.
૧૯૮
૧૪૫
. . ..
ટ૭
૨૫૯
. *
૯૭
ખેડુ લેકેની ભાષા વિષે ગામના નામના અર્થ.. ગાયન વિષે... ••• ગ્રંથકારેને અભિનંદન નાટક ગ્રીષ્મ ઋતુ .• ગુઘાર્થ બેલવાની તથા લખ
વાની રીતે . • • ચમત્કારી કોષ્ટક વિષે... ... ચર્ચા કરવાની રીત . ચોપાનીયાં વાંચવાની ભલામણ... ટીકા લખવાની રીત ... દેશી રાજાઓની સ્થિતિ ...પ્ર. પુસ્તક સંરક્ષણ ... - બુદ્ધિ મહીમા ' ... ..દલપતરામ ભલુ ચહાનારનું ભલું ને ભુંડું !
ચહાનારનું શું .. . ભાષણ કરતાં કરવાના ચાળા ..! મનોભાવનું અનુમાન ... .., કા, સ્વેચ્છને હિંદુ કરી શકાય કે નહિ..! . લગ્ન વિષે લડાઈ એટલે શું તથા તેનાં શાં | | પરિણામ થાય છે... ...! લખાણથી પરીક્ષા , લાકડું. શી વસ્તુનું બને છે. .. વર્તમાનપત્ર તથા ચોપાનીયાં | | વાંચ્યાથી ફાયદા ... વર્તમાનપત્રો વાંચવાની ભલામણ... વર્તમાનકાળમાં સંસ્કૃત પુસ્તકની
અવસ્થા વસંત વર્ણન વસ્તુ ચિંતા.... વર્તમાનપત્રની તથા પુસ્તકની |
ભાષા વિષે
૧૧૪ . ૨૪
.
૩.
૪૦
. . .
- ૨૪૩
. .
૧૩૩
૪૩
ટ..e.
૫૯
૧૩૧
બ.
૧૪૦.
Page #196
--------------------------------------------------------------------------
________________
લી
વા છે • • વંશવૃદ્ધિ વિષે વધતુ વર્ણન વિદ્યાભ્યાસ વિષે ... વિદ્યા રહિત વિષે •• વિદ્વાન ને કહે .... વિધાન કોને કહે તે વિષે શબ્દનો અર્થ સમજીને કરે
(નાડુ પકડજે )... શરદઋતુ વર્ણન .. શુદ્ધ લખવા બેલવા વિષે
૧૩ મું [ ૯૪ . '
૧૮ મું | ૯, ૩૪, ૬ | ૧૩ મું 1. ૧૪૬ ૩
૮૮ ૨૩૬ .
•લાલ
૪.
|
૪. ૪.૪
૧૮૦ ૨૨૩
૪.૪.૪.
|.
સભા વિલાસ
૧૦૪ સંભાષણ વિષે
૧૮૦ સંગ્રહસ્થાન .....
સંવાદ એક કવિને અને રાજાનો મેળાપ .. | ૧૦ મું ! વશપાળ અને યમરાજ .. .... | ૯ મું |
સામાન્ય જ્ઞાન અને નીતિ અગ્નિ રથની ગાડીની સડક વિષે ... ૩ જું ૧૧૭ અભિમાન વિષે ... ..
૩ , ૫ મું ૧૪૩, ૩૩ અજ્ઞાનને આશરે આપનારા- |
એને અરજ ... અધિકાર મળ્યો એટલે સર્વે |
ઉચું મુકયું • • અફીણના કસુંબા વિશે
૧૭૦ અસલના અને આજના શી | રાજાઓ વિષે -
રરર અજ્ઞાની ગમે તેમ બેલે અદબ વિષે... •• અભિમાની રતું ...
.e.
.
૯૯
૧૯૪
.
૧૯૯
અભિમાન • • અદેખાઈ વિષે - અભિમાની ..... અમેરિકામાં ટાંતર ...
(જ.
}
૨૮૩,
Page #197
--------------------------------------------------------------------------
________________
ટ. 2.2.
૧૩૮.
અવિચારી કાર્ય વિષે અભ્યાસ કરવા વિષ • અભુત ચમકાર વિષે - અઘરણ તથા સીમંત વિષે .. આપણી હાલત વિષે થોડોએક |
વિચાર ••• .... આળસુ વિષે . આશા • • •
8.
૮૧
૧૦૦ ૧૦ મું, ૧૯મું ૨૨૭, ૧પપ
2 .e.
R.
૨૨૭
૨૩૮.
આશ્ચર્યકારક લગ્ન ... આપણી દુનિયાને અંત કે |
આવશે... આવેશ એટલે જુસ્સો આિત્મહત્યા વિષે ... ઈનસાને હાથપગ નથી ઇશ્વરની ધાસ્તી રાખવાની અગત્ય... ઈશ્વર ઉપરના ભાવ વિષે
૨૭૧
@.Z.ce..e. e.
૪૯
ર૭૬ ૨૮૧
૨૨૨ ૫૯
ઈશ્વરના હુકમ વિષે - ઊંના સોગન દેવા વિષ ઉડાઉપણા વિષે .... ઉછાળાપણું ઉપાય કરતાં અટકાવ સારે ઉત્તમ કુળ જેવાથી નુકશાન ઉદ્યોગ વિષે. •••
. . . . . .
૭૧
૧૫૫
૨૨૯
૫૦ ૧૨ મું, ૧૫મું ૧૨૬, ૯૮,
૨૩૦ ૧૮૪
. . .
:
-
ઊદ્યોગ મહિમા
૨૨૬ ૧૭૪
ઊદ્યોગ વિષે જયાનંદની વાર્તા ... ઉંચપણું • • ઉંચી નીચી નાતે વિષે 1 એક સાંજની શોભા અને સ્વામી મ. એક બીજા ઉપર પ્યાર રાખો આ એક કંજુસને કાગળ . એક ન્યાયાધીશની ચતુરાઈ ...
e..
૨૧૯
૪ ૪.
મેં ૨૮૬, ૧૫૭
૪.૮૪.
૧૩૭ ૭૪
એક ગાયની શિખામણ - એક વકીલની હશિયારી એક માણસે આખા લશ્કરને |
બચાવ કેમ કર્યો. અને
.
. . .૨૫
૨૪.
૧૧૩
Page #198
--------------------------------------------------------------------------
________________
ક્રોધ વિષે કે કરવાથી શાશા થાય છે. કરકસર તે બીજો ભાઇ કહેવું પણ કરવું નહિ...
...
...
કૃતન-તુ કૃતશ્રી વિષે કરે સેવા તા મળે. મેવા કેની સાથે લગ્ન કરાય કારભારીઓના દીકરાઓને અંગ્રેજી ભણવાની જરૂર કન્યાવિક્રય કહર
...
...
...
અનથો
કોણ સ્વર્ગ અને કોણ નર્ક ગયું કાળના ઉપયાગ ખાટા વહેમા તજવા વિષે નિષધ ખુબસુરત હાથ
...
ખુણે ખેસી રહેવું નહિ પણ મેદાને પડવું ખાટું થાય છે તે સારાને કાજે ખાટી સાક્ષી નહિ પુરવા વિષે
કરડવું નહિ પણ પુ ફાડા કરવા... ક્રોધ વિષે
ખરાબ ચાલને વળગી ન રહે ગપના ખુલાસા ગુજરાતમાં અજ્ઞાનરૂપી અંધારું તથા તેની વિદાયગીરિ ગુપ્ત ઉપકાર વિષે
..
ગરીબ મામાપની દોલત ગયા વર્ષ વિષે ગધેડાનું માણસ બન્યું ..
...
130
200
...
...
...
ગરીબના આશીર્વાદથી શું થાય... ઘરેણું ઘાલવાની ખરાબી ધાસને ક
...
૧૯૯
...
સ.
...
800
મહેસુ.
મ મુ
: :
: :
: :
: :
܃
મ
હ. દા.
...
: :
: : :
૩ તું
99
、 v
૬ છું
૭મું, ૮ મું ૨૭,
૮ મું
૧૪ મું
૧૬
મું
૧૭ મું
૨૩ મું
૧૮
૨૦ મું
૫ મું
છ
મું
""
૧૦ મું
૧૧ મુ
23
૨ જીં
61.600.
૧૨ મું ૧૮ મું
૨૫ મું
સી. ફરજેટ ૧૦ મું
૧૧ મું
૧૪૭
૧૪૮, ૧૭૭
૨૦૩
૨૧૦
૩
૨૮૫
૧૫
૧૦૧
૨૧૮ .
૨૧૦
૧૭૨
૧૧
૧૦૫
૧૪૭
૨૭૨
૬, ૩૬, ૧૧
૧૧૨
૧૬૧
૬૫
૩૮, ૫૮,
૯૧, ૧૨૭
૬૩
૧૨
૧૧૬ ર
૯૩
ર
૧૩
૧૨૩
૧૩૫
૨૭૮
Page #199
--------------------------------------------------------------------------
________________
ઘાતકી જનાવરેને વશ કરવા
* વિષે -
પર
-
ઘેડા વિષે .. ચોમાસા વિષે ચાર વસ્તુ વર્તવાની રીત ચોખા ન્યાયાધીશનું દષ્ટાંત ચેતવણું ચોર પકડવાને સે ચાર્ય વિષે .
. . . ૪.૯૦૦e. ..
૩૫
૧૫૪
?
૨૩૫,
૪૨
૧e. . ૪. 4.. .
૧૬૩
.
સુક છુપાવવા જુઠ્ઠું બોલવું નહિ ચિત્તની શાન્તી વિષે » ચોરીના ભાલ વિષે કહાણી છેડી ભણીને શું કરશે? જમદાર વિષે જંગલને છોકરે . જગત રૂપી નિશાળ વિષે જન્મગાંઠને દિવસ . જુવાનીના તરંગ .. જેવું શરીર તેવું યત્ન... જાત વીમે . જાના ખેતાબેની પડતી દશા
૧૫૮ ૩૮
૪.
૧૦૫ ૧૮૬
૨૭૩ ૬૧, ૯
૯૪
8.
|
. .
૧૯૭ ૧૦૩ ૧૭૫ ૨૧૮
વિષે
•
•
•
.૮૪.
૪૯ ૪૯, ૭૩
૧૩૮
જુસ્સાને સારું અજવાળાની અગત્ય જાચકની હલકાઈ • • • જુઠ વિષે . . જીવતે નર ભદ્રા પામે જનમતાં અને મરતાં થતાં દુઃખ | જૂઠી સાક્ષી પુરવા વિષે | જૂઠી સાક્ષી વિષે શંકાને ખુલાસે, ઝાડ, પાન, અને જનાવર વિષે
ગ્રંથ બનાવવાની રીત - ઝાઝુ સગપણ કેનું જાણવું ટેક રાખવા વિષે •• ઠગાઈ વિષે ... • ડાહ્યો અને મૂર્ખ .. ઢેક વાણીયાની વાત ... ઢાણુ અને દાણ સ્ટેશન તાળવા વિન્મ -- ને
૧૪૬
૪.ર..... .૯૧
૧૦૦ ૧૦૫ १४८ ૬૭
૧૮
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૮૧
૪ શું
૧૩૪ ૧૧૭
દેહ કષ્ટી કરણ સંબંધી .. દુનિયામાં સૌથી મોટી આગબેટ... દલિત પેદા કરવા વિષે - દેશી આધકારીઓ અને પિસા- |
વાળાનો ધર્મ -... :-- દુર્ગુણ વિષે ચેતવણી ... દેશની આબાદી સારું વિદ્વાન અને
શ્રીમતની જરૂર છે. • દૂધના દૂધમાં અને પાણીના
e.૯ભ્ય
૧૯૪
૨૪૯
હીમાં
.
જ રા
૧૫
.
દેશી રાજાઓને સાહવટની જરૂર દરેક ગામમાં વિદ્યા ફેલાવવા
વિષે - દુરાગ્રહ રૂપી દુર્ગુણ . દૂધાધારી બા ... દુઃખ શી વસ્તુ છે . દેહને ભરૂષો નથી તે વિષે દુકાળમાં રાજાએ તથા પ્રજાએ
ક.
૨૨૯
૧૨ ૨૭૪
8.8
૧ કપ
૩.e.
ધનવાન વિષે ધાળાના કાળા
૧૯૭ ૧૦૮ ૧૦૦
...
હ.
ર૬ ૨૨૪ ૧૯૭
. 8..e..
૨૬૬ ૧૮૨ ૭૫
ધનાથનું ચરિત્ર
બીએ નાણું દાટયું ... ધંધે અને ઉદ્યોગ ધણ ધણીઆણના સ્નેહ વિષે .. ધર્મ વૈર વિષે .. - ધર્મ નિકપણાથી સમાધાન ... નદીમાં ચાલનારી આગબે .. નીતિ વિષે તથા પ્રાચીન વિદ્યા
ભાસી–તથાદેશાંતરી વિદ્યા
ભ્યાસી માણસે વિષ ••. નાત ભાઈઓનું કલ્યાણ ઈચ્છવા
વિષે ... નવરાત્રીના હોમ તથા દિવાળીના
દીવા વિષે નમ્રતા વિષે .. નવરું બેડું નખાદ ઘાલે
નીતિ વિષે ...
= =
પર
e. =
૧૩૪ ૧૮૨
હ૦-
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જ
૧૭૮
=
નાગનો વાઘ .. • નઠારી રીતભાતે કાઢી નાખ
વાને ઉપાય • • નઠારા ચાલ• • નાક કાપીને અપશુકન કરનાર નઠારી સોબત
૨૦૪
૩૫
૨૪૦
૨૦૦
નાગરી પારસી નવાઈ દેખીને કુતરાં ભસે નિંદા કરવાની ટેવ • નીચામાં નીચે ધંધે કી ... નિરાશ્રિત લેકે વિષે ... નાતિલા વિષે વિચાર ... નવ ભાગને તથા પાંચ ભાગને
& ce. E.
૬૭
૧૭૭, ૫૦
૭૮
ખેલ
૧૯૫
:
"
ર૬૮
E
નાત વરા વિષે ... પુંજી કરવાના ઉપાય .. પરમેશ્વર અને માણસના બની !
વેલા ઘાટ, પુસ્તકશાળા, પરોપકાર વિષે પક ઠરાવ ...
૧૮૬ ૨૦૫
૪ e
१०४
૧૭૧
&
૨૧૦
૨૪૧
C
પુનરવિવાહ વિષે . પત્થર જેવા નરને ઉપદેશનું પરમેશ્વરને કે આકાર છે - પરમેશ્વર છે અને તેને ભય
રાખી સદાચરણમાં ચાલવા પૂજા ભેળું રતન જાય છે પારકા મનની વાત જાણવા વિષે પ્રભુએ પિ ન કર્યું હોત તો ઠીક |
કે નહિ.... - પરમેશ્વર ચાહે તે કરે.• પરણેત સ્ત્રી વેચવાને ચાલ પાંચ ઈન્દીને સંવાદ
= e &
૨૩૫, ૨૪૩
૧૮૬ ર૭૦
દ
૫૦ ૧૮૪
= દ
૨૪૩
પડતી દશા જ
પ્રાણીની સ્થિતિ .. પરમાર્થ વિષે
૨૬૬ ૨૪૩ ૨૬૫ .
Page #202
--------------------------------------------------------------------------
________________
કરતા કરતી છાયા ફેરફાર વિષે... ફરજો વિષે માળ વિવાહ નિબંધ...
...
બાળ વિવાહ નિષેધક ગ્રંથ આાળક પવાડે માની મહેનત કે દીલા ચાકર બેઅદબી ખેલવા વિષે... બાલ્યાવસ્થામાં
....
સ્ત્રી સંગથી
શરીરની ખરાબી...
મુદ્દિના ગુણ્ તથા મહિમા બાના ઉપયાગ વિષે... બહુશ્રુત થવાનાં સાધન ભગવાનના ભક્ત ...
...
ભાઇઓમાં સંપ રાખવા વિષે ભણનારને ભલામણુ ભીખારીયાને વારૂ ધ શાળા જોઈએ ભરતખંડમાંથી વિદ્યા નાડી તેનાં કારણ ભ્રમણા વિષે...
ભીખારીની સ્થિતિ સુધારવાના
...
...
...
મણનું માથું જો પણ નવટાંકનું નાક ન શેા મનુષ્ય પ્રાણી વિશે વચાર મુંબઇના નમુના અમદાવાદ માંચા તાડ
930
...
ઉપાય મિત્રા વિષે મનના મેલ શાથી ધાવા
...
માણસને ભણવાની શી જરૂર છે.. માણસ જનાવર કરતાં ગયાં માબાપના ઉપકાર વિષે માણસ જાતિ સર્વથી ઉત્તમ છે... માબાપે ાકરાંને પૈસા આપવ કે વિદ્યા મને માગ માકળેા છે મિત્ર કરવા વિષે
: :
::
...
...
૧૮૩
....
&
.:..
: :
:
:::
900
મ.સુ.
D
* : G$
૧૫
૨૧ મુ
૨૫ મુ ૩ ાં, પૂ. તિ.
૫ મુ
૯
૧૦
૧૪
૨૧
.
૧૨
୬
૧૧ મું
૧૨ મું ૧૬ મું
૯
( &*,
. ±, ±, t
,,
*.
સ
ઃઃ ઃ
'F'509 F
૮ મું
"2
૪. મેં
૨૮૦
૩૫
૧૯૭
૧
૧ થી ૮૦
૧૩૮
૨૮
૫૧
૨૨૬
૨૫૯
૫૭
૨૫૩, ૨૭૦
૮૭
૬૨
૨૮૩
૯૮
૧૬૦
૧૮૯
૧૨૩
૧૩૨ ૧૦૯૯
२२०
૪૧
૫૫
૧૦૭
૧૦૮
૧૭૪ ૨૬૯
૧
૮૧ ૨૨૩ ૧૧૫
Page #203
--------------------------------------------------------------------------
________________
સુષ્ય પ્રાણીની ખૂબસુરતી સાથે |
ચાને સંબંધ
-
૧૯૮
. .
-
.
૧૭
.
..
૪૪ ૧૭ ૧૨૧ ૧૭૪
મેંઘવારી વિષે ... અને મુંબઈ કરતાં અમદાવાદના હિંદુ- |
એને વહેમ ઓછો ...! માણસ માત્રને કેળવણીની જરૂર
છે તથા તે લેવાનાં સાધન મેત તથા તેથી થતી અસરે / હ, દ્વા. મોટું કે નાનું મુકાબલેથી કહેવાય. મો. મિત્રતા અને ગોષ્ટી વિષે મેટી ઘોડાગાડી વિષે... મહારાણીજીના તાજ વિષ મુખ્ય ચાર ઉદ્યમ : મનને વિશ્વાસ છે ... માબાપ સાથે કેમ વરતવું ભાણસ ઉપર હક વિષે મા, બાપની છેકરાં વિષેની |
વર્તણુક - ભાણસની અસલસ્થિતિને નમુને. રસ્તામાં જમવા બેસવા વિષે - રાણુછના રાજ્યથી આ દેશને |
લાભ - રાજાઓને ધર્મ
-
... 1 રાજાને સજજનના મેળાપ વિષે... રંગ તને વનરાજ • - જય વિષે વિચાર ... ... લા. ઉ.
૧૯૫
. e a, .
e .
છ.બ
ક.
.
રામચંદ્રજીએ રાજા સંબંધી
એમના ભાઈ ભરતને ચિત્રકુટ પર્વત ઉપર કરેલા
સવાલ લપેડશંખ લાખ. તે કહેને |
સવા લાખ - લખેલી વાત માનવા વિષે |
૧૦૮
૪.૪.
લેકેને સુધારવાનું દષ્ટાંત લાલાનું અને કાકાનું સ્વમ લોક લજ્જા વિષે
૧૨૨ ૧૦૮ ૧૦૨
...!
૮. ક.
Page #204
--------------------------------------------------------------------------
________________
...
લાજ અને માદ ક્ષેાહીના પ્રવાહ લાકડું શી વસ્તુનું અને છે લડાઇનું મૂળ જોર અને જુલમ... વિદ્યા ગુણ વર્ણન વિષે વહેમરૂપી અજ્ઞાન વિષે વિદ્યા લાભ વિષે વિદ્યા ભણાવ્યાનું કારણ વિદ્યા વિષે ... વરકન્યાને પેાખવાનું કારણ વાડીમાંના વિચાર વડનગરા નાગરાની નાતમાં સુધારા વિષે વિશ્વાનુભવ સ્વપ્ન વ્યભિચાર દોષનું નિવારણ વિશ્વાસી લેાકેા વિષે ચાલતી ગપો...
...
...
000
...
વિષે સત્ય નિરૂપણ
...
વાંચવાના શાક વિષે વીશ ટકાના હિસાબ વિદ્યા કરતાં વિવેક વધે વિશ્વ વાડીની કથા વ્યસન વિચાર વિરાધી હિંદુઓ વિદ્યાગુરૂનાં લક્ષણ વિધવા વિવાહ
વ્યાભચાર નિષેધ વિષે ક્ષેમચંદ
...
પ્રભુધ ••• વિધવા ગાદી વિલાયતી ગાડી વિષે .. વિચિત્ર વિચારના લોકો
...
...
...
વચનપાળ મારવાડી વસ્તુચિતા વાણિયા મુછ નીચી ? તે કહે
...
...
..
...
-
800
...
...
નીચી વ્યભિચાર નિષેધ વિષે... વિધવા વિવાહ વિષે
વેદાંતી કરતાં લાદાંતી સારા તે
...
⠀⠀⠀⠀
: :
૧૮૫
: : : :
...
...
0.0
...
...
...
: : : :
: : : : : : :
::::
...
...
$
...
...
૧૫ મું
ae ]e, ze. (2,
४
૧૬
૧૮ મું
૩
2u
99
66
os (L.
e. (૨.૭.
૮ મું
૧૦ મું
22
૧૨ મું
""
૧:
"1
૧૩ મું
""
22
૧૪ મું
૧૫ મું
મું
૧૬ ૧૭ મું
૧૮ મું
""
૧૯ મું
૨૨ મું
૧
૨૧
૨૫૯
૨૪૩
૧૭
૨૦૫
૨૦૯
૧૫
૩૭
૧૨૭
૭
८४
૧૩૮
૧૦૪.
૧૮૩
૨૪૮
૨૬૭
૮૬
८८
૨૪૨
૨૫૦
૨૫૬
૨૫૮
૨૧
૧૧૨
૧૬૧
૮૧
૧૪૭
૨૧૯
૧૦૩, ૧૪૦
૪
૧૭૨
૨૪૯
૪૨
૨૦
Page #205
--------------------------------------------------------------------------
________________
: : :
સુધારા વિષે... :-- સુધારા વિષય .. સુખી કુટુંબ સરખાં રહેવાને ગરમાઈને ગુણ. સાઠોદરાઓને શાબાશી સંસાર સ્વપ્ન જેવો છે
= ૦.૪.e.
१४७ ૨૩૦
: :
૪
૭૪
*. : : : : : :
- = = = = 8.
૧૩૩ ૧૫૬
૧૫૮ ૮૮
સુમાર્ગે ખર્ચ કરવા વિષે સાચી વિદ્યા વિષે .. સફાઈ વિષે સંતિષ . સદાચારથી વર્તણુક ચલાવવી ... સાચાઈનું ફળ ••• "| સુધારા વિષે... ... સારાને સંકટ પણ સારું થઈ |
પડે છે..... ••• - મ, સુ સુધારા કરવા ચહાનારને ધર્મ સુતારના ફળીયામાં બાવળીયો
ઊગ્યો . ” સુધારે કેટલે થયે ... સુરતમાં સુધારા વિષે .... સુખ દુઃખ વિષે સુજન વર્ણન
•ત્રકા.શાસ્ત્રી
.
૧૩૧
૧૦ ૧૨, ૨૮
૧૫૯ ૨૧૯ ૨૩૩
૧૭ ૪૭
૧૯૪
સમતા ગુણ સ્વાર્થ વિષે... ... સ્ત્રી સુધારા વિષે - સુધારા વિષે એકમત . સદ્ગણ આવવાના માર્ગ સાચ વિષે • • સુવિચાર ••• સ્વામિભક્તિ સુધારાનું વર્ણન સુખના રાહ• ••• ત્રિયા રાજ્ય સોગન અથવા પ્રતિજ્ઞા સુધારક સંપ કરી ... સંસાર • • સ્વભાવ પ્રમાણે કામ સેપવું સ્ત્રીને ધંધે
૨૨૪
૯૮ ૨૮૧ ૧૫૯
૧૫ ૧૨૧ ૧૬૯
,
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૮G
. .
૨૧૭
.
૧૫૭
સગાંસંબંધી વિષે -... - સ્વદેશાભિમાનીઓને સૂચના - સારે કેણ , - - સ્ત્રીની ખુબસુરતી તથા શણ- |
ગારનું વર્ણન શ્રીમંતની ને ગરીબની દવા જુદી
હોય છે
.
.
૨૧૯ ૨૨૭
•
સંપ વિશે
* *
૧૭
. . .
ปน
.
P
શિખામણ કડવી ઝેર જેવી |
લાગે છે શક્તિ પ્રમાણે કામ કરવું ... શીખામણની વાત ... ... શીવવા વગેરેને સંચા વિષે ... શું તરખલા જેટલી શાક્ત પણ જ ઈશ્વરમાં નથી .. :-- હોળી વિષે . ••• હળીને નહારે ચાલ બંધ
પાડવા વિષે .. .. હાલના તેમજ પહેલાંના જંગલી
ચાલ - •••••• હઠીલી સ્ત્રી વિષે ... “હુંકારે તો નહિ, વહેવારે સમ- |
જવું હોય તે આવો
. .
૨૨૫
...
.
[G[
૧૦૧,
૧૧૭
8. . .
૩૧ ૨૦૬ , ૧૫૭
P.
૧૯૯
હિંમત અને યુક્તિ .. હુંપદ તજવા વિષે .• - હિંદુઓમાં જમણવાર. - હેડમાં પુરાયેલે અનુભવદાસ . હિંદુઓમાં કન્યાઓની બેટનાં |
કારણ • • • હુન્નર વિષે • ક્ષમા વિષે .. ... જ્ઞાન શું હાક નથી મારતું? ને |
બુદ્ધિ શું પિતાની વાણું
નથી કહાડતી •• • જ્ઞાતે વિષે ભવિષ્ય + ...
. 8.
૧,
૬ ૩ ૨.૨ ૨.
.... | ૮ મું |
• | ૧૯ મું
૨૬૧ . ૨૬૭
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૮
નાટક જયકુંવરને જય :
... | ૯ મું) ૬૫, ૧૦૭,
૧૫૪, ૧૮૩,
૨૦૫, ૨૩૫ | ... | ૧૩ મું ૧૩, ૭૫, ૧૧૧,
૧૨૯, ૧૫૮, ૧૮૫, ૨૦૮, ૨૩૧, ૨૪૫,
૨૭૩ ૧૦૧, ૧૫૦,
૧૭૬ ધન સ્ત્રી સત્તા નાટક...
૧૭૦ બ્રીટનને રાજા લીઅર... ..
૨૯, ૬૦ વડ સાવિત્રી નાટક ત્રણ અંકી ને
1 ૧૩૧, ૧૫૫ સીએલાઈન
| ૧૭૬, ૨૦૧,
8.
....
૨૨૫
૪. e.
૧૧૮
P. 2...
૪૬ ૧૧૧ ૨૭૫
સમાલોચના ઈરાનની મુક્તિસર તવારીખ . ઉત્સર્ગમાળા ••••• ઉત્તમ કપોળ (કરસનદાસ મૂળજી |
ચરિત્ર).... કહેવત • • ગુલાબ નાટકની પહોંચી ગુજરાતી ભાષાનું વ્યાકરણ ચાવડા ચરિત્ર અને ઇમાડને
પ્રવાસ .. ••• ટુટિયાના તેફાન વિષે... ... નર્મકથા કોષ પ્રવીણ સાગર ફાર્બસ જીવન ચરિત્ર .. માલવિકાગ્નિમિત્ર નાટક. . રેવન્ડ મી. ટેલરકૃત ગુર્જર
ભાષાનું વ્યાકરણ - લલિતા દુગ્ધ દર્શક નાટકની |
પહોંચ .. •••
.8.8.
૧૫૪ ૧૬૭
છે. હ.
૨૦૬, ૨૭
૧૧૪
&
હ.
૪૪
બ.
|| ૯૩, ૧૩૬,
૧૬૧, ૨૬૧
વડનગરા નાગરની સ્ત્રીઓમાં | ગવાતાં ગીતનો સંગ્રહ
J
... ! ૧૯ મું |
8.
૧૬૫
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૯
૨૬૧
૨૨
વનરાજ ચાવડા - વૈદ્યક જ્ઞાન... .... શેકસપીયર કથા સમાજ સવિતા કૃત કવિતા ... સાહિત્ય સરસી ... સાસુ વહુની લઢાઈ •
.#.#.B.ee
૫૯ ૧૯૯ ૧૧૩
.
સંતોષ સુરતરૂ ગ્રંથની પહોંચ .. હિતોપદેશ • • • હેવાલે ફરદોશી .. હાલની અને હવે પછીની પારસી |
કેળવણ વિષે ...
૧૬૭ ૨૬૧ ૧૬૫.
.
.
કેળવણી
અમદાવાદમાં ડિએની નિશાળો... અમદાવાદની સરકારી અંગ્રેજી
નિશાળ અમેરિકાનાં કેળવણી વિષે . અમદાવાદની સ્કુલ
- ઈતિહાસ શિખવાની રીત ... કાઠીયાવાડની ગામઠી નિશાળોના
ચાલ વિષે કાઠીયાવાડમાં કેળવણીને ફેલા. કેળવણી વિષે
૧૪૧ ૨૪૫. ૧૨૮
૬ ક. છ..e.. સ હ
૫૦ ૧૯૦ ૩૯
૧૦૯
૫૭,
૮૭*
૩,
૮૭*
કેળવણી આપવા વિષે.. કેળવણ લેવાને શોખ કોલેજ વિષે શેઠ પ્રેમાભાઈનું |
ભાષણ. ••• કોલેજ વિષે કવિ દલપતરામનું ભાષણ ગુજરાતી નિશાળોને સારૂ નવી
પડીઓ ... ગુજરાત પ્રાંતની કોલેજ નિશાળો વિષે નિશાળની અગત્ય , બાળકના અભ્યાસની ચાલતી .. મહેતાજીનું કામ શું અને તે |
કેમ કરવું ? સ્ત્રીઓને વિશ્વાસ વિ : સ્ત્રી કેળવણી વિષે . આ
૨૦૦ ૧૮૮
...૦૧
૨૧
૩૬, ૮૬
૧૪૬
(
૧૭.
RE
Page #209
--------------------------------------------------------------------------
________________
પ્રવાસ
|
કશનદાસની મુસાફરી... - મહાબળેશ્વર વિષે - ભાથેરાનની મુસાફરી - રાજેશ્રી મહીપતરામના વિલાયતથી |
આવેલા કાગળે ...
૪ શું છે. ૬૭, ૮૫
| ૮૨, ૧૦૫ [ ૧૪૬
| ૧૫, ૧૮૬,
૨૦૬, ૨૩૧
રામદાસ શેઠની મુસાફરી
૧૪ મું ! ૬૪, ૧૧૭,
૧૫૦, ૧૮૭, ૨૦૫,
મું
e.e.
2.
વિલાયતમાં હિંદુઓને જવા વિષે...
ગણિત અંગ્રેજી તારીખ ઉપરથી ગુજ... !
રાતી તીથિ તથા વાર કાઢવા
વિષે ... ગણિત વિદ્યા વર્ણન વિષ ... ચાલતી જરીફ વિષે ... ..
૧૬૭ ટીકા પર ટીકા
.. | ૧૬ મું | ૩૯, ૮૪ ભૂગોળ, ભૂસ્તર, ખોળ, તિષ વિગેરે અધિક માસ વિષે ... ..
. ૨૪ મું ૧૨૧ તું નિર્ણય • •
.. | ૧૨ મું
૧૫. કચ્છ દેશ વિષે ..
૨૭૮ કાળમાન વિષે
• લે હ. રર કિલે પનાલ
२२७ ખરેલો તારે...
૨૮, ૯૦ ગૃહ વેધશાળા ચીન દેશ વિષે
૧૩
૧૪૬ ચીન અથવા ચીનાઈ દેશનું ! વણ ન .
| ૭૫, ૯૧, ૧૧૩ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર | જાણવાની રીત -
૭પ ચંદ્ર ગ્રહણ વિષે ...
૨૪ મું | ૨૩૮
e.૪.. હe. જ ૮ = ૮૨ ૨ ૪ ૨૯
૭.G.. 8. . .
૨ ૮ . e.
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૧
ચાંદ્ર માસ તથા સેર માસ
૧૦૧
તિષ વિષે
.©..
-
૨૦
૧ ૦૭.
૪.ta. .
૨૭
૬૫
જ્યોતિષ શાસ્ત્ર વિષે ..
તિષના ફળા દેશ વિષે જ્યોતિષ તથા વૈદક વર્ષ દેશનાં નામ દિનમાન • • •
૧૯
૪૩
. . . . 8. ૪.
૨૫૩
નેપશ્યન
•
•
""|
૨૫૪ ૧૨૬
પર્વતોની ઉંચાઇ વિષ પરછાયા વિષે ... પાપીને મિનારે .. પૃથ્વીના વર્ણન વિષે ...
. .. . . .
૧૪૯ ૧૬૯ ૨૧૮
૧૦ ૧૯૧ ૧૧૦
બાધરપુર ભતી વા••
•••
૧૭, ૫૦
ભૂકંપ વિષે.... ભૂતળ, ભૂગોળ મહાબળેશ્વર વિષે
.
- ૧૦૫
.. નટવરલાલ ૧૮ મું ત્રબકલાલ
મુંબઈ વિષે... વર્ષને સારે
૧૧૭૦ ૨૮૭
વઢવાણ વિષે
૪.૪. હા. દ. ૪. K. E.
૧૧૩
વડોદરા વિષે વિદ્યાભ્યાસક સભા, ભૂગોળ વિષે...
૧૯૪ ૧૨૧, ૧૪૦
૨૬૯
શિયાળ બેટ વિષે ... ... ત્રિ, શુકન તથા મુદ્દત વિષ .. શુકનું સૂર્ય ઉપર થઈને સંક્રમણ...
૪. 2. E.
૧૮૯ ,
૨૨
સૂર્યમાળા ... સૂર્ય ગ્રહણ •
. .. • ••••••
... | ૧૫ મું |
૧૪૬. . " ૧૯૨
Page #211
--------------------------------------------------------------------------
________________
આગ લગાડનાર ભૂત... એક ભૂતની વાત કામણુ કરવાના વહેમ ગળામાંથી શાળ ગરામ કાઢનાર
000
...
વિષે જાટ્ટુગર વિષે જાદું વિષે જાહેર વિજ્ઞપ્તિ જાદું વિષે
:
...
જાદું ભૂત વિષે જાદુગરને ઠગ્યા જાદુગરે મુંગાને મેલતે કર્યો જોશીની ગપ ભૂતના વહેમ વિષે મેસ્મેરીઝમ વિષે
:
...
...
...
માંડવીની પાળનું ભૂત... વશીકરણના દાખલા વટામણમાં કિમિયાગર હાલમાં નીપજેલી ભૂતની
...
અવાજના વેગ અરેરા ઇલેકટ્રીસીટી વિષે ઇલેકટ્રીક : ટેલેાક્ ઉષ્ણતા વિષે ઉનાઈના ઉના પાણીના કુંડ
9.0
૧૯૨ વહેમ-જાદુ
...
...
...
...
...
...
...
ઋતુ ભેદ
ખેતી કરનારી કીડિયા... ચમક વિષે ... ચમકના ગુણ વિષે ચારવાડી પાનની તંગી. જાનવાની હુંશિયારી.. જુદે જુદે તેમણે ઓછી વત્તી ટાઢ પડે છે તેનાં કારણે..
...
વાત...
...
...
⠀⠀⠀⠀
: : : :
વિજ્ઞાન
****
..
..
૯ મું
૧૩ મું
૨૪ મું
૧૧ મું
૨ જાં
૩
૧૯
૨૪
૧૭
૧૧
૧૮
૧૪
""
© ?...
૨૧
૧૦
મું
મું
મું
મું
૯.૩ ૯.૭, ૯, (e, *#હું # @
૨૦૯
૧૫૬
૫૦
૬૮
૨૧, ૭૫
૪૯
૧૮૧
૧૪૩
૨૫
૯૩
૧૧૫, ૩૦
૩૫
૧૫૬
ર૬૬
૧૮૪
૧૯૨
૨૫૯
૧૯૭
૧૮.
૧૪, ૧૬૦
૧૩૩
૧૦૭
૧૧
૭ મું ૯ મું
૪૫
૩ જાં, ૪ યુ ૨૧૯, ૯, ૨૨
છ મું
૧૨૭
૩૭૩
૨૨.
૨૨૫
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૩
પર્વતોની ઉત્પત્તિ વિષે પડઘા .. .
(ક,છ,
.. |
૮
બલૂન ... ભૂસ્તરવિદ્યા ..
••• ••
૪, .
-
હ.
કા.
૮૫, ૧૦૬, ૧૨૪, ૧૪૯,
૧૭૨, ૨૪૭,
૨૯૩ પ૬, ૧૨૪
.
by
•
55
| ૨૨ મું
. .
૧૩૫
•. મનુષ્ય પ્રાણુની ખૂબસુરતી સાથે |
ચામડીને સંબધ ••• મેઘ ધનુષ • • રેતીનાં તોફાન વિષે . વાતાવરણ વિચાર
:
૨
&
.
| ૨૦૨, ૨૨૭,
- ૨૪૮ ૧૧, ૮૨, ૧૫૧,
૨૫૦, ૨૭૪ ૧૭, ૬૦, ૭૬, ૧૨૭, ૧૫૫, ૨૦૩, ૨૩૫, ૨૫૩, ૨૭૨
ce.
. 8.
૧૩, ૩૫
૨૮૨ ૨૦૩
,
વિજળી અને ગૂર્જના વિજળી તથા વિદ્યુત વિષે વળિયે ... વૃષ્ટિ • • સિદ્ધ પદાર્થવિજ્ઞાન .
૪. ૪.
૧રર ' ૧૯૧, ૨૧૨,
•
૨૫, ૩૩,૫૮,
૬૫, ૮૩, ૧૧૭, ૧૪૧,
૧૨.
સૂર્યનાં કિરણના પડવાના નિયમ |
અને તેનાં પરિણામ
૧૯૩
Page #213
--------------------------------------------------------------------------
________________
આફ્રિકાની ખ્યાશિક એ જાતની કીડીઓ
ઊંગ ઊટંગ નામનું વાંદડું
કાઉન્ટ્રી એટલે ગાયના ઝાડ ચીપનસી નામનું માંકડું ચેારવાડી પાનની તંગી ફાનસ માંખી
રાક્ષસી ઝાડ રીંછ વનસ્પતિ શાસ્ત્ર શાહમૃગ ( આસત્રી )
અંગકસરત
અંગકસરત વિષે શેતરંજ વિષે
...
નેટા વિષે
૧૯૪
પ્રાણી વન અને વનસ્પતિશાસ
.
"9
200
888
દેશી કારીગરીના સવાલમાં અશાસ્ત્રીના નિવડે નાણાં પ્રકરણ
000
...
000
:
::
::
...
રમતગમત-વ્યાયામ
વિષે
એન્કા અને કપની હિંદુસ્તાનમાં નેટા ચલાવવા વિષે...
...
...
અર્થશાસ્ત્ર
...
::
...
*
...
30.
ર્
૧
૨૧
૧૭
८
७
: :
૨૦
૧
(D. (',
૧. ૩.
૮ મુ
૩
૯ મું
૪ શું
૨૫ મુ
૧ લું
૨ જાં
૯ મું
29
૧૨ મુ ૭ મુ
૨૫૭
७४
૫૬
Le
૨૭૩
૨૫૧
૨૫૭
૪ર
७४
૯૯
૧૫૯, ૧૭૨,
૨૦૧, ૨૨૫,
પર
૯
૧૯૩, ૨૦૧
૭, ૨૧
૧૩૭ ૧૦,૧૮, ૩૫, ૪૯, ૫, ૧૧૫
૫, ૧૭, ૩૮,
૪૯, ૬૮, ૨૧
૧૪૨
૧૭૯
૨૦૨
૯૬
Page #214
--------------------------------------------------------------------------
________________
.
૧૬૫
૧૫
હુન્નર-કળા-ઉદ્યોગ ઉજજડ મેદાનમાં હુન્નર અને
વિદ્યાના ઉપયોગ વિષે કાઠીઆવાડની માટીની ખાણે |
અને છાણ • • • ખાંડ વિષે .. . દેશી કારીગરોને ઉત્તેજન આપવા |
વિષે . • - દેશી કારીગરીને ઉત્તેજન ...
. .
૨૫૨ ૧૮૮ •
.
૧૬૯, ૨૩૪
૨૬૫ ૦, ૭૩, ૧૩૩, ૧૫૨, ૨૫૦
નવી રીતથી કપાસ લોઢવાની
ગુજરાતી મંડળી
.
૨૧૧
"
. . . .
૨૮૨ ૧૮૬
૨૩૬
.
૧૩૭ ૧૫૨
, 8. .
૧૮૯
૬૧, ૧૭૫
રૂ કાંતવાન યંત્ર જોઈને ઉપજેલા
વિચાર... લખવાને સંગે
સિ. દ | ૨૩ મું વણાટ કામની વિગત , •• શાસ્ત્રીય ગમત અને પ્રયોગ
૧૭ મેં
ખેતી વિભાગ ખેતીને ધંધ
૧૩ મું ખેતીની કળા વધારવા વિષે ... ખેડ, ખાતર, પાણું અને તાપ .. ખેતી વિષે .. ગુજરાત પ્રાંતમાં અમેરિકન
ચેખાનું વાવેતર દાખલ |
કરવા વિષે ... બીજ તથા તેના વાવેતર વિષે .. . કે. જે. , રેશમ વિષે ... ... ... ખુ. ગે
આરોગ્યદક અફીણના બંધાણ વિષે આરોગ્યતાને વાતે પોષાકની !
જરૂરિયાત •••••• આરોગ્ય-છોકરાં ઉછેરવા વિષે ..! આયુષ્યના ત્રણ વિભાગ આંખનું રક્ષણ • ઊંધ • • - કુવાનું પાણી શુદ્ધ રાખવા વિષે
, < * ce.
૫૮ ૧૦૧ ૧૨૧
ભર
હ.
૧૮૧ ૨૫૬
e.cજ
૨૫૫ ૨૫૩ ૧૮૫
e
Page #215
--------------------------------------------------------------------------
________________
કેરી પદાર્થ ... કેફ વિષે
કાગળીઆના ઉપાય
વૈનાઇન
ગર્ભા સ્થિતિ વિષે કરાંની આરાગ્યતા વિષે
: : :
સૂચના ...
જુસ્સા અને તંદુરસ્તી ઉપર મનેાવિકારની અસર
...
...
...
...
દીધોંયુષ્ય દરદીની સંભાળ કેમ લેવી દીર્ઘાયુષ્ય અને મગજની મહેનત...
શરીર સંરક્ષણ શાચ ક્રિયા ...
...
...
નાહાવાની અગત્ય પાનીય અથવા પીવાના પદાર્થોં...
ભેાજન વિચાર રક્ત પીતના દરદ ઉપર રૂબા વિષે... વાળાના દરદ વિષે
વીંછી પકડવાની રીત... વૈદા યતી વિષે વૈદક વિષે
...
...
...
શાળી કાઢવા વિષે સુવા એસવાની જગાઓ શ્વાસેાશ્વાસ વિષે હવાના જીવડા વિષે હાડપિંજર
...
...
...
...
કાઠીઆવાડનું સંગ્રહસ્થાન કુવા શોધી કાઢનાર વિષે
0.0
...
અમદાવાદની તુરંગ વિષે કચ્છના રા. સા. નું ઈનામ કાઠીયાવાડના તાલુકદારાને સૂચના...
...
....
૧૯૬
: : :
ઃ ઃ
પ્રકી
D
⠀⠀⠀⠀
800
::::::
...
...
...
...
...
...
...
મા. દ
:::
ઃઃ
૯ મું
૨૧ મું ૧ લું-૩
...
૧૦ મું
૨૪
મું
૧૦
*?
૯ મું
૫
5
૧૬
૨૦
૯
૧૨
૧૬
૧૭
૨૧
૪ .
...
૯ મું હા. ત્રિ. મેા. ૨૧ મું
૧૭ મું
મું
૨૨
* મ
'T 'T)' 'T
૩
૨૩ મું
૧૧
મું
૧૩
મું
૨૫
૧૧
'T'
' '' '' 'T)
'''''
૧૨
મું
૧૯ મું
૨૨૪
७८
૮૮-૭૨
૧૯૮
૨૨૬.
૨૭૮
૨૫૮
૧૧૩
૧૬૩
૧૭, ૩૯, ૧૫૬
૨૦૦ ૨૨૩
૨૧૯
૬૨
૧૩૪
૨૯૭
૧૦૬
૧૪૪
૩૦
૧૧૬
૨૩
२.२७
७
૧૭૬
૧૩૯
૨૩૫, ૨૪૩
૧૮૭
૧૮૬
૭૦
૭૫
Page #216
--------------------------------------------------------------------------
________________
કાલેજ કરવાની
ખેતીવાડીની અરજી...
ગજાનંદ ફે।જદારને માન અને
ચાંદ ગવર્નર સાહેબનું પધારવું ગરાસીયા રજપુતાની રમુજ ગયા ચામાસા વિષે
પાર્ટ
ગાયકવાડ મહારાજની શાળાઓ
ચાપડીયા, ચેાપાનીયાં, લાયબ્રેરી વીગેરેની યાદી
...
જતા રહેલા વે ત્રવાડી જાહેરનામું જોગણી અથવા મુંબઈ અ દ્વીઅર્થી
ટીકાપર ટીકા (ગણિતપર ચર્ચા) ડયુક આવ્ એડીંભરાનું મુંબઈમાં પધારવું તરપડીના ત્રણ અને એક ગધેડીને દક્ષણા નિબંધ
દુર્ગાબાઇને પુનર્વિવાહ... દેશી રાજાઓને અગત્યની સૂચના...
નવાં પુસ્તકો વિષે વિચાર નગરખંડના તરજુમા
..
પ્રસ્તાવના
પ્રાચીન વિવાહ વિધિ વિષે
પ્રિન્સ આવુ વેલ્સને માનપત્ર પુનામાં થયેલું. પુનર્લગ્ન પુસ્તક વૃદ્ધિ વિષે
પ્રેમાભાઇ દરવાજો અને જારડીન
રસ્તા
9.8
પ્રેમાનંદ અને શામળની કવિતા વિષે ચર્ચા
...
અહુચરાજીમાં લાંધનારા... આવનાની સાલનું દેધડુ
...
૧૯૯
: : : :
9.0
...
..
: : :
: : : :
:::
:
:
: :
૨૫ મું
૮ મું ૧૧ મું-૧૮ નું ૧૮ મું ૨૪ મું
૨૩ મું
૧૪ મું
૨૫
૩
૨૫ મું
૧૬ મું
૧૭ મું
૧૧
૨૫
૧૮
૧૦
ܐ ܝ
""
૧
'F?
૨૩ મું
૧૧
'T
(t, D, E, ±.
''.
22
૨૦૯
૧૬૫
૧૭ મું
૪૮-૪૧
૯૫
૨૪૩
૨૦૨
૧૧૯
ર
૨૩ મું ૨૫, ૪૯, ૭૩
૧૧૭
૧૫૭
૧૮૩
૧૩૭
૧૨૩
૩૯, ૨૪
૧૫
૧ લું ૧૪ મું
૩૬
૨૫ મું ૭૧, ૯૫
ૐ ૐ ૐ
૧
૧૨૫, ૧૫૧
૫
૩૪
"1
७४
૭૧
Page #217
--------------------------------------------------------------------------
________________
બાળલગ્ન વિષે ગરબીઓ લખ
વાની જાહેર ખબર ...
૪.
8.
બાળલગ્નની ગરબીઓ ... બ્રાહ્મણ, વાણીયામાં જુદી જુદી |
નાતે વિષે
e.
2.
બિભત્સ લખાણ વિષે કાયદો
સન ૧૮૫૬ એકટ ૧ - બુદ્ધિપ્રકાશની વિનંતિ.... બુદ્ધિપ્રકાશના દશમાં પુસ્તક વિષે.. બુદ્ધિપ્રકાશ બિબામાં છપાવા વિષે.. મદ્રાસને વેદ સમાજ... મોટો મુરખ કેણ .
. .
. . .
રાવ કૃષ્ણરાવ ગોપાળ દેશમુખ ... રાજ્ય રચવા વિષે ... વઢવાણનો નવો પુલ - -
. . .
૧૦. ૧૯૭
૨૮૧
.
- ૨૫૫, ર૭૭
વડોદરાના રાજ્યના સન ૧૮૭૫
૭૬ ના રિપોર્ટને સાર .. વડોદરા રાજ્યને સન ૧૮૭૬-૭૭
ને રિપોર્ટ વાડાશિનેરના નવાબ સાહેબ
.
૨૦૯, ૨૨૧
.
આત
૨૯૮
. .
૨૧૯
સાસ્ત્રીની સભા વિષે શ્રીમાળી બ્રાહ્મણોને ઠરાવ
,, ને બોધ સર મંગળદાસ નથુભાઈની
સખાવત
... ...
by
by
૪.
સ્ટર ઓફ ઈન્ડિયાનો ઈલ્કાબ...
| ૫૩,
સાભ્રમતિના પુલ વિષે. "
. ૪.
સોરઠમાં ગવર્નર
પધરામણી
સાહેબની | •
.
Page #218
--------------------------------------------------------------------------
________________
ર્ટિ , સભા, ભાષણ વિગેરે ગુ. વ. સ. નો સન ૧૮૫ર - તથા ૧૮૫૩ ની સાલનો
રિપોર્ટ... ••• • ગુ. વ. સ. ની વાર્ષિક સભા -
بى
૧૭
و
૧૫૯
به
૫૫
ند
نهی
મુ. વિ. સ. ના રિપટને સારી = (૧૮૫૮-૫૯) ••• ... ગુ. વ. સી. ની વાર્ષિક સભા
ને રિપોર્ટ ... ગુ. વ. સે. ને રિપોર્ટ સને
૧૮૬૫, ૬૬, ૬૭ ને , ની સભા
ને રિપોર્ટ » »૧૮૭૧ ની
સાલનો
. بی
:
بی
૨૫૦
:
بی
بی
૧૩૦ .
:
ના ધારા
بی
بی
છે. રિપોર્ટ સન | ૧૮૭ર નો * *
بی
بی
૨૫૭
૧૮૭૪ની
સાલને
بی
૨૦૯
بی
૨૦૫
ને સને ૧૮૭૫ ની સાલનો વાર્ષિક રિપોર્ટ
ને સને ૧૮૭૬ ની સાલને રિપોર્ટ
ની સભા તથા સને ૧૮૭૭ રિપોર્ટ
بی
૧૮૧
,,
بی
૨૫૬
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
معي
بمه ،
بد
بوی
بد
دا به
૩, ૧૧૬ ૫૭, ૧૨૫
હિમાભાઈ ઇન્સ્ટીટયુટ... . હિમાભાઈ ઈન્સ્ટીટયુટને સન | - ૧૮૫૭ ની સાલને રિપોર્ટ હિમાભાઈ ઇન્સ્ટીટયુટને સન ( ૧૮૫૮ ને રિપોર્ટ ... હિમાભાઈ ઈન્સ્ટીટયુટને વાર્ષિક |
. રિપોર્ટ તથા સભા હિમાભાઈ ઈન્સ્ટીટયુટની વાર્ષિક
સભા . અમદાવાદની વિદ્યાભાષક મંડળી અમદાવાદમાં ને યંત્ર ચલાવ્યો
તે વખતે ભરાયેલી સભાની
હકીકત ••• અમદાવાદની સ્કૂલ ... .. અમદાવાદમાં પ્રાર્થના મંદીરનું
ખાત મુહૂર્ત .. અમદાવાદ સ્વદેશ ઉઘોગ વર્ધક
મંડળી અમદાવાદ પ્રાર્થના સમાજના 'મંદીરના વાતુને વૃત્તાંત
તથા હેવાલ અમદાવાદમાં તા. ૧લી જાન્યુ
આરિની ધામધુમ... આળસ તજી ઉદ્યોગ કરવા વિષે..
د
૧૫૬ ૨૪૫
ت
:
૨૧૭
بی
૧૨૮
بی بی
૩૮ ૧૧૮
بی بی
૫૬ ૧૪૬, ૧૬૦
بی
:
આપારાવ ભોળાનાથ પુસ્તકશાળા.. ઇલેકટ્રીક ટેલેગ્રાફ • ઈગ્લીશ લોકોનાં અને દેશીઓનાં
લક્ષણે વિષે ઔદિચ્ચે હિતેચ્છની વાર્ષિક સભા' કેલેજ વિષે શેઠ પ્રેમાભાઈનું ભાષણ
... , વિષે કવિ દલપતરામનું | " ભાષણ ખોટા વહેમ તજવા વિષે ગયા મહિનામાં ચાલેલા કાગળિયા
વિષે .• • •
.ق
به
૬, ૩૬, ૫૧
-
I
&
بفي
૧૫૭
Page #220
--------------------------------------------------------------------------
________________
e.
@.
૧૩૬
ગવર્નર સાહેબનું ભાષણ ગુજરાતી ભાષા સુધારવાની |
મંડળી ગોપાળરાવ હરિ દેશમુખની | ગોપાળ ઓચ્છવ .
બદલી ..
.
•••
.
૮૫
૧૮૯
.
છોડીઓની નિશાળનું ખાત મુહૂર્ત.. છડિઓની નવી નિશાળનું વાસ્તુ છોડિયાની નિશાળમાં વાર્ષિક
ઈનામ ... છડિયાની નિશાળની પરીક્ષા
,, માં ઇનામ ... છોિની નિશાળો વિષે
૧૧૭ ૨૭૪
..
२७
૧૩૫
જગજીવનદાસ ખુશાલદાસને માનપત્ર જૈન પુસ્તકશાળા ... ટાગોર સત્યેન્દ્રનાથ સાહેબ ટ્રેનીંગ કોલેજનું નવું મકાન .. દાક્તર કાલીઅરને માનપત્ર ધોળકાની લીલાધર લાયબ્રેરી
E. .. . . .
૨૧૯ ૨૪૧ ૧૯૩
૪૧
E. ce. .
૧૨૦ - ૭૬ ૨૬૫ ૨૩૧
નવા રેલ્વે સ્ટેશનનું જાહેરનામું ... નાપાડની વિદ્યા સભા - - નિરાશ્રિત સ્થાન સ્થાપવાની સભા... પ્રયોગ દર્શન પરિ બહેચરદાસ અંબાઈદાસને
રા. બા. નો ઈલકાબ પુસ્તકશાળાના ઉપયોગ વિષે પુસ્તકશાળાનું ખાત મુહૂર્ત પેટ્રીએટિક ફંડ સભાનું વૃત્તાંત...
૨૨૩
૧૫૧
8.3.3.હ.
૧૭
૪૧
8.e.
૧૦૭ ૨૩૦, ૨૫૯
ફારબસ સાહેબની છબી વિષે ... બાઈ જીવરના પુનર્વિવાહ વિષે.. ભાવનગર છગનલાલ લાયબ્રેરીને | ભૂગોળ વિદ્યા વિષે . ::
રિપોર્ટ..
- ૨૪ ૧૨૧, ૧૪૦
e.
મહુવાની સુધરાઈ વિષે... ... મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનીંગ કેલેજ...
.e.
... ' ૨૧
મેં
૨૨૭
Page #221
--------------------------------------------------------------------------
________________
માણસ પશુ આદિ પ્રાણીમાં તફાવત (ભાષણ)...
મુનસ 2મુલજી હારમજને
માનપત્ર
મુંબાઈમાં પુનિવવાહ થયે મેટી ઉંમરનાને કરવા વિષે
ચેાગ વિષે ડા. કાર્પેન્ટરનું ભાષણ.. રાડ દેરામને માનપત્ર રાજેશ્રી બાબારાવ ભેાળાનાથને
વિદ્યાભ્યાસ
...
માનપત્ર રાવસાહેબ મહીપતરામને માન રાવ. દાભાઇને સરકારી ઈનામ... રા. બા. બાળાનાથ સારાભાઇને
માન
...
રીલીક ક્રૂડની સભા લેડ મેયાનું દુરણ વાયલી સાહેબને માનપત્ર વિદ્યાની આવશ્યક્તા
...
""
...
વિદ્યાભ્યાસ વિષે ભાષણ
વિદ્યાભ્યાસ સભા અને તેની
અરજી...
શાહાપુર પુસ્તકશાળા શ્રીમાળી સુજ્ઞ વર્તણુક સભા સરસ્વતી ઉત્સવ સુરતની છેાડિયાની નિશાળ વિષે... હઠીસંગ તથા પ્રેમાભાઈ ઇસ્પિ
તાલનું વાસ્તુ હરકારબાઈ અને જોતીભાઇની
જૈન શાળા...
ની કન્યાશાળાના વાર્ષિક રિપોટ સન ૧૮૭૧ તા... હુન્નર ન છુપાવી રાખવા વિષે ભાષણ'...
૦૨
મારામ શંભુનાથ
: :
⠀⠀⠀
⠀⠀⠀
⠀⠀⠀
વીન્રુપથ નરસુપ૨
...
...
996
૪
રા. સા. ૩
પ્રા મ.
...
:
૫ મુ
ૐ ૐ
૯ મું
૧૮ મુ
...
૯ મુ
રર મુ
૧૧ મુ
૪ થ્
८
૧૭ મુ
૨૨ મુ
૧૧
મુ
૧૯ મુ
૧૫ મુ
૧ લું
૨૩
૨૦
૧૧
૯
--
of ` .`7)
600.
29
'
૨૦ મુ
૩ જ
૧૮, ૨૦૪
૧૩, ૩૭, ૧૩
૧૬૪
૧૩૮
9
૧૮૦
૮
૧૩૧
૧૩૩૧
૯૨
'૯૩
૨૮૦
૧૦
૧૩૪
૨૮
૧૯૫, ૨૧૦
૧૨૫
૧૬૫
૧૧૫
૨૫૧ ૧૫૨
૨૬
४८
૧૩
૩૩, ૪
Page #222
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬,
અન્ય પ્રવૃત્તિઓ.
“ઇનામ આપીને કે પુસ્તકની પ્રતે ખરીદીને ભાષાન્તરરૂપે કે મૂળ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખાવવાને ઉત્તેજન આપવું.” (ગુ. વ. સે. ને સન ૧૮૪૮ થી ૧૮૯૮ ને પચાસ વર્ષને
રીપાટ, પૃ. ૬૯.) સરકારી અંગ્રેજી અને ગુજરાતી શાળાઓના વિદ્યાર્થીઓની કઈ મુકરર ગુજરાતી પુસ્તકમાં પરીક્ષા લેવી, અને તેમની પાસે કોઈ મુકરર વિષય ઉપર નિબંધ લખાવવો. (ગુ. વ. સે. ને સન ૧૮૪૮ થી ૧૮૯૮ ને પચાસ વર્ષને
રીપાટ, પૃ. ૭૦ ) દેશકાળ અને લોકસ્થિતિ, નજર સમીપ રાખીને સોસાઈટીએ શરૂઆતથી કેળવણુ, સાહિત્ય અને જ્ઞાનપ્રચારના પ્રશ્નોને ઉકેલ જુદે જુદે માર્ગે અનેક દિશાપ્રતિ આરંભ્યો હતો, જેમાંના કેટલાક, જેમકે વર્તમાનપત્ર, પુસ્તકાલય, કન્યાશાળા, પાઠ્ય પુસ્તકો વગેરેની હકીકત અગાઉ અપાઈ ચૂકી છે, તેથી બાકી રહેલી બીજી પ્રવૃત્તિઓનું આ પ્રકરણમાં વિવેચન કરીશું.
લેખક તરફથી રચાઈ આવતા સઘળા ગ્રંથને સાઇટી ન જ છપાવી શકે એ ખુલ્લું છે; પણ જેમના પ્રયાસ ઉત્તેજનપાત્ર હોય એવા લેખકને મદદની અને તેમના કાર્યની કદર થવાની જરૂર રહે છે, એ સૂત્ર સ્વીકારીને સોસાઈટી, જેઓ મદદ માટે માગણી કરતા તે લેખકના ગ્રંથની અમુક પ્રત ઉત્તજન તરીકે ખરીદ કરતી. એ રીતે પહેલા વર્ષમાં પાંચ સાત લેખકોને ઉત્તેજન આપ્યાના દાખલા મળે છે. વચમાં નાણાં સંકેચને લઈને એ કામ કઈક મંદ પડ્યું હતું; પણ સન ૧૮૬૮ પછીના લગભગ બધા રીપેર્ટમાં ઉત્તેજન તરીકે અન્ય લેખકોનાં પુસ્તક ખરીદ કર્યાના ખર્ચની વિગત મળે છે અને તે રૂઢિ અદ્યાપિ ચાલુ છે. આ ઉત્તેજન માટેનાં પુસ્તકે ખરીદ કરવાને એટલી મોટી સંખ્યામાં માગણી થતી રહેતી કે સન ૧૮૬૯ ના વાર્ષિક રીપેર્ટમાં (પૃ. ૧૨) ઍનરરી સેક્રેટરી મી. સ્કોટને તે વિષે નીચે મુજબ ઉગારે કાઢવા પડયા હતા—
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
“ ગુજરાતી ભાષામાં જેટલી ચેાપડીએ છપાય, તે બધી ચાપડીને સાસાઇટીના આશરાને હક છે, એમ લોકો સમજે છે, તે ભૂલભરેલું જણાય མ་འ མཐ છે. ગુજરાતી વિદ્યાના લાભમાં જે પુસ્તક ગણાશે, તે પુસ્તકને ખની શકશે ત્યાં સુધી સાસાઇટી હંમેશાં આશરેા આપશે. પણ પોતાનું નાણું ઉડાવી દેવા માટે આશરે આપી શકતી નથી. સાસાઇટીના હેતુ જે કા` સાધવાનેા છે, તેને વધારે ફાયદો કરવામાં નાણું ખરચવાની અગત્ય છે. ”
વળી છેકરાઓને વાચન માટે અભિરુચિ ઉત્પન્ન થાય અને તેમને લખવાને અભ્યાસ પડે, તે અર્થે કોઈ મુકરર પુસ્તકમાં પરીક્ષા લેવાની તેમ કોઈ અંગ્રેજી પુસ્તકમાંથી ગુજરાતીમાં અનુવાદ કરાવી, યોગ્ય ઉમેદવારને ઇનામ આપવાની ચેાજના કરવામાં આપી હતી; અને તેના લાભ ગુજરાતી અને અંગ્રેજી બંને શાળાના વિદ્યાર્થીએ લેતા. પહેલે વ
66
ઋતુ ” વિષે નિબંધ લખાવવામાં આવ્યા, જે વિષે પૂર્વે કહેવાયું છે અને તેમાં ઉત્તીણ થનાર વિદ્યાર્થીએની સ ંખ્યા ઈંગ્રેજી સ્કુલમાં છ અને ગુજરાતી શાળામાં પ ની હતી.
સન ૧૮૭૬ માં રા. સા. મહીપતરામ નીલકંઠે સરદાર ભેાળાનાથ સારાભાઈના અનુમાદનથી એવીજ મતલબની દરખાસ્ત વાર્ષિક સામાન્ય સભામાં રજી કરી હતી, કે “ અમદાવાદમાં અને બીજી જગાએ નિશાળમાં અભ્યાસ કરતા કરા અથવા છેકરીઓને મેનેજીંગ કમિટી પાતે અથવા પોતાના તરફથી જે માણસને તે કામ સોંપે, અને તેને જે ચેાગ્ય લાગે તે પ્રમાણે પુસ્તકોનું ઈનામ જાહેર સભા ભરીને પ્રસંગેાપાત આપવું ” અને એ સૂચના સર્વાનુમતે સ્વીકારાઈ હતી.
""
પણ જેમ સોસાઇટીના કામકાજનું ક્ષેત્ર વિસ્તાર પામતું ગયું અને કેળવણીને પ્રચાર વધતા ચાલ્યા તેમ આ પ્રતિ એઠું ધ્યાન અપાવા માંડયું; છતાં સન ૧૮૭૨ માં એક નવીન પ્રયાગ કેટલાક સભ્યાની સૂચના પરથી શરૂ કર્યાં અને તે વકતૃત્વ કળા ખીલવવાના હતા. વકતૃત્વની હરીફાઇમાં જેએ ઉંચે નબરે આવે એવા પ્રથમ ત્રણને રૂ. ૨૫, ૧૫ અને ૧૦ એ અનુક્રમે રોકડ ઇનામ આપવાની વ્યવસ્થા કરી હતી અને જેમની ઇચ્છા રોકડ નાણું ઇનામમાં લેવાની ન હોય તેમને સેાસાઇટી એક રૂપાના ચાંદ આપતી હતી. એ ચાંદ પર નીચેના શબ્દો કાતરવામાં આવતાઃ
* જુએ ગુ. વ. સા. ના પચાસ વર્ષોંને રીપેા` સન ૧૮૪૮ થી ૧૯૯૮, પૃ. ૭૦, - સન ૧૮૭૫ ને! વાર્ષિક રીયા', પૃ. ૩.
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૦૫
26
'गु. ब. सोसाइटी दत्तोऽयं सुभाषणार्थं कार्तिचंद्रः
66
‘ ગુજરાતીમાં
પહેલે વર્ષે વકતૃત્વ ઇનામની હરીફાઈ થયેલી તે માટે ઈંગ્રેજી રાજ્યની સ્થાપના અને તેથી થતા ફાયદા ” એ વિષય પસંદ કરવામાં આવ્યા હતા અને તેમાં ઇનામ મેળવનાર વિદ્યાર્થી વક્તાએ નીચે મુજબ હતાઃ
૧. જીવણલાલ નથુભાઈ...રૂ. ૧૫)
૨. રણછોડ ગલુરામ...રૂ. ૧૦) ૩. મારેશ્વર ગેાપાળરાવ...રૂ. ૫)
આમાંના નં. ૨ અને ન. ૩ એ મેએ રેાકડ ઇનામ ન લેતાં ચંદ્રકની પસંદગી કરી હતી.
ખીજે વર્ષે દેશી રાજ્યની હાલની સ્થિતિ અને તેને સુધારવાનાં સાધન એ વિષય ચર્ચા માટે રખાયા હતા અને એ વર્ષના ઇનામની રકમ મુંબાઇના શેષ મારારજી ગેાકળદાસ તરફથી મળી હતી. જે ત્રણ ઉમેદવારને છટાદાર ભાષણ માટે ચુંટી કાઢવામાં આવ્યા હતા તેમનાં નામેા નીચે પ્રમાણે હતાં; તેમાંના પહેલા નબરે ચાંદ લીધા હતા.
૧. મી. લક્ષ્મણ ગેાપાળ દેશમુખ ૨. મી. વૃજરાય સોકરાય દેસાઈ ૩. મી. વંદ્રાવનદાસ મથુરાદાસ
...રૂ. ૨૫) ...રૂ. ૧૫)
...રૂ. ૧૦)
ત્રીજા વર્ષના ઇનામની રકમ વઢવાણના ડાકાર સાહેબ મહારાજા રાયસીંગજીએ આપી હતી અને ભાષણ માટે “ ઈંગ્લિશ લોકોનાં અને દેશીઓનાં લક્ષણા સરખાવીએ તે શા ભેદ માલુમ પડે છે ? ” એ વિષય નક્કી કર્યો હતા. નીચેના ઉમેદવારાને તેમની સામે જણાવેલી રકમ ઈનામમાં આપવામાં આવી હતીઃ
૧. મી. અમૃતલાલ સેવકરામ
૨. કવિ રણછેડલાલ ગલુરામ
૩.
.રૂ. ૨૫).
...3. 24)
મી. હરજીવન વિમાન કે દરેકને
રૂ. ૫)
સદરહુ વકતૃત્વ નામી હરીફાઈ માટે નિયમે ઘડવામાં આવ્યા હતા તેમાંના મહત્વના નીચે આપીએ છીએઃ
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ભાષણની સરસાઇ ગુણથી બતાવવામાં આવશે. બધા મળીને ૧૦૦) ગુણ મુકરર કરવામાં આવ્યા છે. તેમાંથી ૫૦)ગુણ ભાષણની મતલબ એટલે હકીકત, દલીલ, વિષયની રચના વગેરેના, ને ગુણ પ૦) ભાષણની રીતિ એટલે ખેલવાની રસિકતા, છટા અને શુદ્ધ ભાષાની ઉપર ધ્યાન રાખી આપવામાં આવશે.
66
૫.
૬. બધા ઊમેદવારાનાં ભાષણ થઇ રહેશે એટલે પરીક્ષક કમિટી સથી વધારે ગુણ મેળવનાર ત્રણ ઉમેદવારનાં નામ નક્કી કરશે તે તે ઊમેદવારને ગુણ પ્રમાણે પદર, દસ ને પાંચ રૂપીઆનું ઇનામ મળશે.
૭. સ્મરણને વાસ્તે ઉમેદવાર હાથમાં ટુંકું ટીપણ રાખીને જોશે તે હરકત નથી પણ ઘેરથી લખી લાવેલું વાંચી સભળાવા દેવામાં નહી આવે. ’×
તેમજ પુસ્તક વૃદ્ધિ કરવા સારૂ પુસ્તક વેચાણ વધારીને તેમાંથી ગ્રંથકારને મદદ આપી શકાય એવી અજમાયશ સાસાઈટી તરફથી કરવામાં આવી હતી તેની તેધ કરીશું. એ અજમાયશ મહારાષ્ટ્રમાં રાનાડે અને ગાપાળ રિ દેશમુખે પુસ્તકવૃદ્ધિ અર્થે જે નિવેદન પ્રસિદ્ધ પત્ર બહાર પાડયું હતું તેનું ફક્ત અનુકરણ હતું. બીજી રીતે પણ એ માહિતી ઉપકારક છે. એક તે! એ સમયનું પુસ્તક વાચન, પુસ્તક વેચાણ અને પુસ્તકના પ્રચાર કેવા હતા તેને તે કંઇક ખ્યાલ આપે છે; બીજું, એમાં દર્શાવેલી સસ્તા પુસ્તક વેચાણની યાજના આજ પણ અનુસરવા જેવી છે; અને ત્રીજું સાસાઈટી પુસ્તકપ્રકાશન અર્થે શી રીતે કાર્ય કરતી હતી અને તેમાં કેવી અડચણા તેને નડતી તેની માહિતી મળે છે. પ્રથમ વસ્તુસ્થિતિ સમજાવતી નોંધ આપેલી છે. અને તે પછી મેનેજીંગ કમિટીની સમતિ લઈ પ્રસિદ્ધપત્ર છપાવ્યું હતું: તે અને અમે નીચે આપીએ છીએઃ—
“ ગુજરાતી ભાષામાં એવાં પુસ્તક ગુજરાતીઓને પુરાં પાડવાનું કામ ગુજરાત વર્નાક્યુલર સોસૈટીનું છે પણ દક્ષિણીને વાંચવાને જેટલા શાખ છે એટલે! હજી ગુજરાતીઓમાં જણાતા નથી. મરાઠી વાંચનારા એક હજાર ધરાક તેને મળી આવશે પણ ગુજરાતી વાંચનારા એક હજાર ઘરાક કયાંથી મળે ? જો એક હજાર કરતાં ઓછા ઘરાક મળે તે પણ સાલૈટી તે કામ માથે લેવાને ઘણી ખુશી થશે. વળી જે જે પુસ્તકો
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૨, પૃ. ૨૮૨-૮૩,
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ઉપર લખેલા દક્ષિણ વિદ્વાને મરાઠી ભાષામાં પ્રગટ કરે તે ઉપરથી ગુજરાતીમાં તરજુ કરીને પ્રગટ કરતાં સૈટીને મુશ્કેલ પડે નહિ. પણ હજાર ઘરાક થવાં જોઈએ. - ડાયરેકટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશન સાહેબનું ઘણું કરીને પુનામાં રહેવાનું થાય છે તેથી સરકાર તરફથી મરાઠી ભાષાને જેટલી મદદ મળે છે એટલી ગુજરાતીને મળતી નથી, સરકારે રૂ. ૫૦૦૦૦) ખરચીને એક કમિટી પાસે મરાઠી ભાષાને કેશ કરાવ્ય; પણ ગુજરાતી ભાષાના કેશને વાતે એની અરધી રકમ પણ સરકાર આપે એમ લાગતું નથી. | ગુજરાત વર્નાકયુલર સોસૈટી દર સાલ એક બે નવાં પુસ્તક રચાવીને પ્રગટ કરે છે. તે એવી રીતે કે સેસટીની કમિટી કે જેમાં વિદ્વાન અને અનુભવી મેમ્બરે છે, તેઓ મળીને પ્રથમથી વિચાર કરે છે કે કિયા વિષય ઉપર પુસ્તક રચાવાની ઘણી જરૂર છે. પછી એવા વિષય શોધી કાઢીને તે ઉપર નિબંધ રચાવે છે. તે એક જ માણસની અક્કલથી રચાત નથી પણ રૂ. ૧૦૦) કે ૧૫૦) નું ઈનામ કરાવીને ઝાહેર ખબર છપાવે છે કે હરેક ઠેકાણાને ગુજરાતી ભાષાને લખનાર આ વિષય ઉપર નિબંધ લખી મોકલશે. તેમાં સૌથી સરસ નિબંધ કમિટી પસંદ કરશે અને ઇનામ આપવા લાયક હશે તોજ તેના લખનારને તે ઇનામ મળશે. હવે વિચારવું કે તે નિબંધ કેટલો બધે ઉપયોગી હો જોઈએ. તેમ છતાં એવા નિબંધ સેર્સટી નાણાં ખરચીને છપાવે છે તે જથાબંધ પડ્યા રહે છે. પાંચ સાત વરસ અગાઉ સરકારની તરફથી સેર્સટીને સારી મદદ મળતી હતી, અને નિશાળમાં ઈનામ વહેચવા સેસટીની જથાબંધ ચોપડિઓ રાખતા હતા. ત્યારે સેસટી પોતાના પુસ્તકની ઓછામાં ઓછી બબે હજાર નકલો છપાવતી હતી પણ સરકારે મદદ બંધ કરી ત્યારથી પાંચસે પાંચસેં નકલો છપાવે છે. એટલી પણ પાંચ વરસમાં ખપી જતી નથી.
સને ૧૮૭૩માં સે સે રૂપીઆના ઇનામી ચાર નિબંધ સેરોટીએ છપાવ્યા હતા. તેનાં નામઃ
નકલ ૧ જમણવાર વિશે નિબંધ ૧૦૦૦ ૨ ગુજરાતના ભિખારી વિશે પ૦૦ ૩ કેફ વિશે નિબંધ
૫૦૦ ૪ દૈવજ્ઞ દર્પણ
૫૦૦
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પછી તેની અકેકી નકલ મેહેરબાન ડાયરેકટર સાહેબની તરફ સાસટીના સેક્રેટરી રા. બા. ગોપાળરાવ હિર દેશમુખે એક અંગ્રેજી લેટર સાથે મેકલીને લખ્યું કે આ દરેક ચેાપડીની કેટલી નકલા મદદ દાખલ આપ રાખશે! ? તેના ઉત્તર એવા લખાઈ આવ્યા કે દૈવન દર્પણની એક હજાર નકલો સરકાર ખાતે રાખીશું. અને બાકી બીજી ત્રણની અમારે જરૂર નથી. તેથી દૈવન દર્પણુની તરત બીજી આવૃત્તિ છપાવવી પડી, અને બાકી છપાવેલી ચાપડીને ચતુથાશ પણ હજી સુધી વેચાઈ ગયા નથી.
મરાઠી ભાષામાં કાઇ વેદના અનાં ચેાપાનીઆં પ્રગટ કરે છે; કાઈ પગ્દર્શન ચિંતનિકાનાં ચેાપાનીઆં પ્રગટ કરે છે; અને કાઈ તુકારામ અને રામદાસ વગેરે જીના કવિઓની કવિતાનાં પુસ્તકો વગેરે પ્રગટ કરે છે અને દર સાલ પાંચસાત રૂપીઆ ભરવાના હોય છે તાપણ તેમને જોઇએ તેટલાં ઘરાક મળે છે. અને ગુજરાતીમાં જુનાગઢમાં વેદાદિપક ચેાપાની નીકળવા લાગ્યું હતું તેની ઘેાડી કીમ્મત છતાં ઘરાકો મળ્યા નહિ તેથી ભાગી પડયું. તેમજ કેટલાએક ગુજરાતીઓએ પુસ્તકા રચીને રાખેલાં છે પણ તેને છપાવતાં હીંમત ચાલતી નથી.
નગરખંડનું પુસ્તક સંસ્કૃતમાં છે તે ઉપરથી એક વિદ્વાને ઘણી મેહેનત લઇને ગુજરાતીમાં તરજુમા કર્યાં ને પ્રગટ કરવા સારૂ સાસટી તરફ માકલ્યા. નાગરાની ઉત્પત્તિ સંબંધી તેમાં વાત છે અને નાગરો ઘણા શ્રીમંત તથા વિદ્વાન ગણાય છે તેથી એવું ધાર્યું કે ૩૦૦ સહી તા તરત થઈ આવશે. એમ ધારીને બુદ્ધિપ્રકાશમાં બે ત્રણ વાર જાહેર ખબર છાપી, અને લખ્યું કે એછામાં ઓછાં ૩૦૦ ધરાકા થશે તો તે પુસ્તક છપાવીશું અને કીંમત રૂ. ૨) રાખી હતી; પણ લખવાને દીલગીરી છે કે ઘણી મુદતે મૂક્ત ૨૫ સહીઓ થઇને આવી, તેથી તે છાપવાનું કામ બંધ રહ્યું અને પુસ્તક તે ધણીને પાછું આપ્યું. આવી રીતે થાય ત્યારે પુસ્તક પ્રગટ કરનારાઓના મનમાં હીંમત શી રીતે વધે ? ”
પુસ્તક વૃદ્ધિ વિષે જાહેર ખબર×
“ સને ૧૮૭૮ તા. ૩ જી માહે માર્ચ ગુજ. વર્નો. સાસૈટીની મેનેજિંગ [મટી મળી હતી. ત્યાં એવી વાત નીકળી કે ગુજરાતી ભાષામાં ઉપયાગી
* બુદ્ધિ પ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૬૯ થી ૭૧, * "બુદ્ધિ પ્રકાસ, સન ૧૮૭૮, પૃ. ૯પ-૬,
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૯
જ્ઞાન આપે એવાં પુસ્તકે ચેડાં છે. એવાં પુસ્તકે ચેડાં જ માણસ વેચાતાં લે છે. તેથી નવા રચી પ્રગટ કરવાની ઈચ્છા વિદ્વાનોને થતી, માટે સારા ગ્રંથે વાંચવાનો શોખ જોઈએ તેવી ઉતાવળે વધતો નથી, ને વિદ્યાના પ્રસારમાં ઢીલ પડે છે, માટે નાનાં મોટાં પુસ્તકે રચાવી સસ્તે ભાવે ઘણા લે તેમ કરવાને યત્ન કરે. આવા જ હેતુથી દક્ષિણ દેશમાં રાવબહાદુર ગોપાળરાવ હરી દેશમુખાદિ સજ્જનોએ ભેજના કરી છે, તેવી જ ગુજરાતમાં કરવી. ગુજરાત વર્નાક્યુલર સેર્સટી કેટલાંક વરસથી સારાં પુસ્તકોને ફેલાવો કરવાની કોશીશ કરે છે, પણ તે ચોપડીઓ વેચાતી લઈ વાંચવાની ઈચ્છા લેકમાં જણાતી નથી તેથી મનમાનતી રીતે સોસૈટીનો હેતુ પાર પડતે નથી. આ અડચણ ખસેડવાને મેનેજિંગ કમિટીએ ઠરાવ કર્યો કે દેશનું હિત ઈચ્છનારા રાજા રજવાડા, સચૈહ અને વિદ્વાનોને વિનતિ કરવી કે દર વરશે ઓછામાં ઓછાં પાંચ રૂપીઆનાં પુસ્તકે સોસૈટી પાસેથી વેચાતાં લે. એવું કરવાની એક હજાર સહીઓ મળે છે. સારા ગ્રંથનો વધારો થવામાં અડચણ રહે નહિ. એ સહીઓ મળેથી ગ્રંથે રચનારાને ઉત્તેજન આપી નવાં પુસ્તકે રચાવી પ્રગટ કરવાં. આ હરાવ પરથી સ્વદેશ મિત્રોને વિનતિ કરવામાં આવે છે કે તેમણે પિતાનાં નામ નીચે સહી કરનારને કે સેન્સેટીના આસિસ્ટંટ સેક્રેટરી કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈને મોક્લવાં.”
તા. ૧ લી એપ્રિલ સન ૧૮૭૮ ગુ. વ. સોસૈટી અમદાવાદ.
- મહીપતરામ રૂપરામ,
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭.
આશ્રયદાતાઓ.
“By doing good with his money a man as it were stamps the image of God upon it, and makes it pass current for the merchandise of heaven. "
Rutledge. જે સમયે સાઈટી સ્થપાઈ ત્યારે અંગ્રેજ મુલ્કી અધિકારીઓની સત્તા અને પ્રભાવ એટલા જાદે અને પ્રબળ હતાં કે એમને એક શબ્દ દેશીઓને આજ્ઞા રૂપ થઈ પડતે; તેથી સોસાઈટી માટે ફંડ ઉભું કરવામાં તેના સંચાલકોને શરૂઆતમાં ઝાઝી તકલીફ પડી નહેતી અને પહેલા વર્ષમાં જ લગભગ રૂ. ૧૦,૦૦૦ નું ફંડ તેઓ એકઠું કરવાને શક્તિમાન થયા હતા.
પરિશિષ્ટ ૫ માં પ્રથમ નાણાં ભરનારાઓની નામાવલિ આપી છે, તે જોતાં જણાશે કે એ કાર્યમાં યુરોપિયની સહાયતા હી નહોતી; અને સન ૧૮૭૩ માં આસિ. જડજ મી. એમ. એચ. સ્કટ સેસાઈટીના સેક્રેટરી પદેથી છૂટા થતાં સુધી સાઈટીનું તંત્ર-વહિવટ પ્રથમથી એક યુરોપિયન હસ્તક હતો એ વિસરવું જોઈએ નહિ.
હિંદીઓ તેમાં અલ્પ પ્રમાણમાં હતા, ત્રીજા વર્ષની કમિટીમાં ઈગ્રેજી સ્કૂલના હેડમાસ્તર રા. સા. ભોગીલાલભાઈનું નામ મળી આવે છે. પણ જેમ સેસાઈટીના ઉદ્દેશને પરિચય થતું ગયો અને એને આશય સમજવામાં આવ્યો તેમ હિન્દીએ તેમાં જોડાવા લાગ્યા; છતાં સન ૧૮૫૮-૫૯ ના રીપોર્ટમાં ઍન. સેક્રેટરી જણાવે છે કે “ગુજરાતમાં વિદ્યાના ફેલાવ વાતે સોસાઈટીએ આટલું બધું કામ કર્યું અને અદ્યાપિ પરિયંત પણ કર્યા જાય છે એવું છતાં તેને આશ્રય આપનારા ઘણા થોડા છે એ ઘણું અજાયબ જેવું છે.”
જુદી જુદી દિશામાં સેસાઈટીએ અનેક પ્રકારનાં કેળવણીનાં કાર્યો આરંભથી ઉપાડી લીધાં હતાં અને તે એટલાં ખર્ચાળ અને ખોટનાં હતાં કે
* ગુ. વ. સંસાઈટીને સન ૧૮૫૮-૫૯ ને રીપોર્ટ, પૃ. ૧૧.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૧
સાસાઈટીનું સઘળું નાણું તે માટે પુરતું થતું નહેતું. પણ શાળા માટે સ્વતંત્ર જોગવાઈ સારી રીતે થતાં, પુસ્તકાલયને જુદું પાડતાં, માંડ માંડ એના હાથ સંકડાશમાંથી છૂટયા હતા; અને તેના સંચાલકોને લાગતું કે સોસાઈટીને હેતુ પૂરી રીતે સિદ્ધ કરવા હોય તે તે માટે હાળું ફંડ એકઠું થવું જોઇએ. તેથી સન ૧૯૬૦ થી ૧૮૪ ના રીપોર્ટમાં (પૃ. ૧૬ ) આન. સેક્રેટરી જણાવે છે:
આપણું ઉપયોગી કામ સારી રીતે ચલાવવા સારૂ, ઓછામાં ઓછા ૩, ૧૦૦,૦૦૦ ભેગા કરવા જોઇએ. ( આદિવસમાં આ રકમ બહુ ભારે ન કેહેવાય.) અને અક્ષિસ તથા લવાજમના દર વર્ષે રૂ. ૬,૦૦૦ મળવા જોઇએ.” “ નેટીવ લાઇબ્રેરી ”—પુસ્તકાલય માટે કવિ દલપતરામે નગરશેઠ પ્રેમાભાઇની મુલાકાત લઇને તેના સારૂ નવું મકાન બંધાવવા રૂ. ૭૦૦૦ મેળવ્યાની હકીકત પાછળના એક પ્રકરણમાં અપાઈ ચૂકી છે; પણ તે આગમચ વલેાખી વર્નાક્યુલર ફંડ રૂ. ૪૧૦૦/-નું સાસાઇટીને સન ૧૮૫૨-૫૬ માં મળ્યું હતું એની વિગત આપીશું, એ વન સોસાઇટીને! રીપા ઉપલબ્ધ નથી પણ કિવ દલપતરામે એમના સોર્સટીના ઇતિહાસમાં એ સબંધી નીચે મુજબ માહિતી આપેલી છે:ક
et
સને ૧૮૫૨ ની સાલમાં
મુંબઈમાં એક વિલેબી સાહેબ હતા, તેના નામનો યાદગીરી રાખવા સારૂ એક ઉઘરાણું થયું. તેમાં રૂ.૮૨૦૦ ભરાયા. તેની ચાર ટકાના વ્યાજની લોન લઇને સરકારમાં મુકી. તેમાં
""
* એ દિવસે શેરમેનિયાના હતા.
* એજ વિષયને એમણે વળી પદ્યમાં ગૂથ્ય! હતા. એ પક્તિએ આ પ્રમાણે છે:
મનહર છંદ.
r
‘ મુંબાઇમાં સારે એક વિલેાખી સાહેબ હતે., ફંડ થયું તેની યાગીરી અભિલાખવા; ઉઘરાવતાં ઉપન્યા રૂપીઆ હાર આ તથા ખસે સાંખ્યા સરકારમાં તે રાખવા; પ્રતિ વર્ષે એના વ્યાજના રૂપી ઉપજે તે, નીમે કર્યાં દક્ષિણ સેાસાઇટીમાં નાંખવા; ફારબસ તણી તખીરથી એવું કર્યું જે, અ દેવા ગુર્જર સેાસાઈટીને ચાખવા.
,,
(દલપત કાવ્ય, ભા. ૧ પૃ. ૩૯)
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
રૂ.૪૧૦૦ ના વ્યાજની રકમ દક્ષિણ સાઈટીને દર સાલ આપવાને ઠરાવ થયો. અને બાકી રૂ. ૪૧૦૦ ના વ્યાજની રકમ ગુજરાત વર્નાકયુલર
સાઈટીને દર સાલ આપવી, એમ ઠરાવ થયો. તે વિશે સેક્રેટરી સાહેબે વાર્ષિક રિપોર્ટમાં એસ. એસ. ડીકનસન સાહેબ તરફથી તા. ૧૦ મી ફેબ્રુઆરી સન ૧૮૫ર નો તથા મુંબઈ સરકાર તરફથી તા. ૬ ઠ્ઠી ફેબ્રુઆરી સન ૧૮૫ર નો લખેલો એ રીતે બે પત્રો આવ્યા છે. તેમાં લખે છે કે રૂ. ૮૨૦૦એકઠા થયા છે અને તેનું નામ વિલોબી ફંડ રાખ્યું છે. તે પશ્ચિમ હિંદુસ્તાનની ભાષાને ઉત્તેજન આપવા સારૂ છે. અને તેમાંથી રૂ. ૪૧૦૦ નું વ્યાજ જ્યાં સુધી ગુજરાત વર્નાકયુલર સેસટી હશે ત્યાં સુધી તેને દર વરસે મળશે. તે ઘણી ખુશીની વાત છે."*
કવિ દલપતરામ વળી શેઠ સેરાબજી જમશેદજીને સોસાઈટીને હેતુ અને એનું જ્ઞાનપ્રચારનું કાર્ય સમજાવીને રૂ. ૨૫૦૦) શેઠ તરફથી ઈનામ નિબંધ. લખાવવાને પ્રાપ્ત કર્યા હતા, એ બીના અગાઉ જણાવવામાં આવી છે. વળી નિબંધે રચાવવા માટે અન્ય રકમ છૂટક છૂટક પ્રાપ્ત થયેલી તેને ઉલ્લેખ થયેલ છે.
પણ એકસામટી રૂ. ૧૦,૦૦૦ ની મોટી રકમ સોસાઈટીને ભેટ કરવાને યશ તે તે વખતના મુંબઈના રૂના રાજા શેઠ પ્રેમચંદ રાયચંદને છે. એમની સખાવતે જગજાહેર છે. મુંબઈમાં રાજાબાઈ ટાવર, સુરતમાં કન્યાશાળા, ભરૂચમાં પુસ્તકાલય, પ્રેમચંદ રાયચંદ ફેલોશીપ કલકત્તા યુનિવસિટીમાં, અને આપણું અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કેલેજ વગેરે એમની જ ઉદાર મદદને આભારી છે. જેમ એમણે બહોળું ધન મેળવ્યું તેમ સખાવતના કામમાં તે નાણું ઉદાર દિલથી વાપર્યું હતું. (એમના વિષે વધુ માહિતી મેળવવા ઈચ્છનારે મ. દિનશા એદલજી વાછારચિત શેઠ પ્રેમચંદ. રાયચંદનું ચરિત્ર જેવું.)
એ શેઠ અમદાવાદ પધારતાં કવિ એમને સોસાઈટીની વાર્ષિક સભામાં તા. ૧૮ મી ફેબ્રુઆરી ૧૮૬૫) નિમંત્રણ આપી તેડી લાવ્યા હતા. તે પ્રસંગે ઍન. સેક્રેટરી મી. કટિસે સભામાં નીચે પ્રમાણે ઠરાવ રજુ કર્યો હતો
ગુજરાત વર્નાકયુલર સોસાઇટીએ જે હેતુ ધાર્યો છે તે ઘણું અગત્યને છે, એવું સભાસદો સમજીને તે સાઈટીનું ભંડોળ વધારવા અને તેને હિતને પુષ્ટિ આપવા સારૂ તેમનાથી બનતે પ્રયત્ન કરવાને બંધાય છે.” * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૫૮
ગુ, વ. સે. ને સન ૧૮૬૦ થી ૬૪ ને રીપેટ, પૃ. ૧૮.
Page #232
--------------------------------------------------------------------------
Page #233
--------------------------------------------------------------------------
________________
શેઠ પ્રેમચંદ રાયચંદ.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૧૩ અને તે વિષે વિવેચન કરતાં બોલ્યા હતા કે,
મને ભરૂસે છે કે, સેસાઈટને આશ્રય આપવા સારૂ આપણા મિત્ર મિ. સેરાબજી જમસેદજી સરખા બીજા ઘણું હાંસીલા છે. સંસાઈટીને કેવી રીતની મદદ જોઈએ છે, તેણે શાં શાં કામ કર્યો છે, અને તે શું કરવાનો અભિલાષ રાખે છે તે સહુ બિના જગ પ્રસિદ્ધ કરવાની માત્ર અગત્ય છે. હર વર્ષની રીત પ્રમાણે સંસાઈટીના ઉઘરાણાની ટીપ સઘળે ઠેકાણે ફેરવવામાં આવે છે અને મને નક્કી છે જે સુજન અહીં પધારેલા છે તેમાંના ઘણા ખરા એ ટીપમાં પિતાનાં નામ ઉમંગથી વધારશે.
મિ. પ્રેમચંદ રાયચંદ જે અત્રે પધારેલા છે, જેમણે “બે બે યુનિવર્સિટીમાં, સુરતમાં છોકરીઓની કેળવણુમાં, અને વાસ્તવિક બેલીએ તે સુધારાનાં સઘળાં કામમાં ઔદાર્ય મતિથી નાણુની સારી મદદ આપે છે, તેમણે મને સભાને જાહેર કરવાની રજા આપી છે કે, હું સોસાઈટીના ઉઘરાણમાં દસ હજાર રૂપીઆની રકમ ભરીશ. આ વાત સાંભળી સહુ જય જય શબ્દ ઉચર્યા !
એ દરખાસ્તને અનુમોદન આપતાં રાજેશ્રી કીકાભાઈએ જણાવ્યું હતું કે, “આ સોસાઈટીને સ્થાપન થયાં ૧૫–૧૬ વર્ષ થયાં, ત્યારથી દિવસે દિવસે સુધારા ઉપર કામ આવ્યું છે એટલું જ નહિ, પણ વિદ્યાને ફેલાવ, અને લાયબ્રેરી તે એના પ્રતાપ વડે કરીને થઈ છે.
જુઓને લાયબ્રેરી થવાથી ન્યુપેરે વગેરેથી માહિતગારી વગેરેને ઘણા પ્રકારને ફાયદો થયે. વિદ્યા જેવું મોટું પુન્યનું કામ નથી, ગરીબ લોકને માટે ફંડ ઉત્પન્ન કરવું, રૂપીઆ વૈોંચવા, ધર્મશાળાઓ કરવી, ઇસ્પાતાળ કરવી, એ સર્વ વિદ્યાને પ્રતાપ છે. જે વિદ્યાની વૃદ્ધિ થઈ તે રોજગાર વળે, દ્રવ્ય વધ્યું, સારા સારા વિચાર વિધ્યા, ને તેણે કરીને ઉપર બતાવેલા ઉપકારનાં કામ થયાં, ને થતાં જાય છે. એટલે વિદ્યા એ ઝાડ છે. ને બીજાં ધર્મનાં કામ તે એની શાખાઓ છે. ફક્ત શાખાઓને કલમ કરી બેશી રહેવા કરતાં ઝાડને પાણી વગેરે પાઈ પુષ્ટ રાખ્યું તો, શાખાઓ સહેજે સારી રહેશે. માટે સર્વ પુન્ય, ને સર્વ સારા કામનું મૂળ જે વિદ્યા છે, તેની પુષ્ટિ આવી સેસાઇટીઓ વડે છે. માટે ઉદાર ચિતના ગૃહસ્થાએ આવા કારખાનાની સહાયના કામમાં સારી મદદ કરવી ઘટે છે.”
અને સભામાં ટીપ કરતાં એ ઘડીએ નીચે મુજબ રકમે તેમાં ભરાઈ હતીઃ
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૪
રૂા. ૧૦,૦૦૦) શેઠ પ્રેમચંદ રાયચંદ. કે, ૨,૦૦૦) એનએબલ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈ. , ૧,૮૦૦) શેઠ જેસંગભાઈ હડીશંગ.
૫૦૦) શેઠ ઉમાભાઈ હડીશંગ. ૩૦૦) રાવબહાદુર શેઠ મગનભાઈ કરમચંદના ભાણેજ.
૫૦) મેહેરબાન ઓલીફન્ટ સાહેબ. , ૫૦) મેહેરબાન ડાઉન સાહેબ.
૧૦૦) મિ. ટિ. બિ. કટિંસ સાહેબ. , પ૦) કવિ દલપતરામ ડાહ્યાભાઈ.”
એ પછી થોડી મુદતમાં મુંબઈના શેરમેનીઆમાં હજારો લે. પાયમાલ થઈ ગયા અને શેઠ પ્રેમચંદ પણ મુશ્કેલીમાં આવી પડ્યા હતા. છતાં સન ૧૮૬૮ માં એ ભેટની રકમ પૂરી એમણે સંસાઈટીને એકલી આપી હતી. એ ઉદાર સહાયતા માટે સોસાઈટી એમની સદા આભારી રહેશે: અને એ ઉપકારની લાગણું કવિએ તેજ વખતે નીચેના શબ્દોમાં દર્શાવી હતીઃ
મનહર છંદ. અવનિને એક ચંદ ઈશ્વરે ઉજાશ માટે, આ એથી અડચો પડે ઘણું કેશ–વા; જ્યારે હોય છે. ચંદ કસુર ન કશી રહે, ક્યાંથી આવે કે ખરી અડચણો ખોસવા; પ્રેમચંદ રાયચંદ, પ્રેમચંદ હેમચંદ જેડચંદ મળ્યા તને, પ્રેમ કરી પિષવા; થયુ તારૂ સિદ્ધ કામ કહે દલપતરામ, હવે તું સસાઈટી ન લાગ અવશેષવા. ૧
ઝૂલણા છંદ, રાવ ખાવાને વિધાત્રિ વૈકુંઠ ગઈ, અધિપતી પાસે અરજી ઉચારી; રાયચંદ પુત્ર પૃથિવી વિષે પ્રેમચંદ, મારિ મગરૂરિ એણે ઉતારી; કઈક લાચારને તે કર્યા લખપતી, ભૂપ જેવા કર્યા કઈ ભિખારી; કરમ લખતાં મને શરમ આવે હવે, કરમની રેખ પર મેખ મારી. * ગુ. વ. સે. ને સન ૧૮૬૦ થી ૧૮૬૪ ને રીપોર્ટ પૃ. ૧૯.૨૦.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૫
દાહરા,
કર્મી કઢા ધુળિભદ્રને, મળતી સતનુગ વાર; પ્રેમચંદ થુળિભદ્રને, આ અવસર અવતાર.
૧૪
સોસાઈટીની આર્થિક સ્થિતિ આ પ્રમાણે સારી રકમ બક્ષીસ મળતાં સુધરી હતી અને તેના યથાર્થ ખ્યાલ આપવા અમે સન ૧૮૪૯ નું વાર્ષિક સરવૈયું . ફ્રાંસે મંત્રીપદ છેડયું તે વખતનું અને સને ૧૮૭૭ નું સરવૈયું શ્રીયુત ગેાપાળ હિર દેશમુખ નિવૃત્ત થતાં, રા. સા. મહીપતરામે સોસાઈટીના વિહવટ સ ંભાળી લીધો તે વખતનુ નીચે આપીએ છીએ; તે પરથી એ ત્રીસ વર્ષોંના ગાળામાં સેાસાઈટી કેટલી સાધનસંપન્ન બની હતી, એ સરખાવવાનું સુગમ થશેઃ
સન ૧૮૪૯
આવક રૂ. ૯૫૪૦-૧-૩
ખર્ચ રૂ. ૬૮૪–૯-૬
બાકી સિલક રૂ. ૮૮૫૫-૭-૯
સન ૧૮૯૯. મુંબાઈ એ કમાં
ડેડ સ્ટાક તથા સ્થાવર મીલ્કત
જંગમ મિલ્કત
લે’ણું સિલક
૨. ૨૯૦૮૦-૭૯
૨.
૫૩૦૩-૨-૯
૨. ૪૦૧૭-૧૪-૭
૪૧૪-૯-૧
૨૨૭-૩-૦
૩.
૨. ૩૯૦૪૭-૫-૨
* ગુ. વ. સા. ને સન ૧૮૬૦ થી ૧૮૬૪ ના રીપેા, પૃ. ૨૩.
Page #237
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૫.
૧૦૦-૦-૦
પીઆ ભરનારનાં નામ. એકદમ આપેલી વરસો વરસ આપ
બક્ષીસ, વાના કબુલ કર્યા તે, ક્યાન કેન્ચની મારફત વગર
નામના આવ્યા તે ... ૧૦૦૦-૦૦ રેવડ. જી. ઈ. ટીવીટ, આસિઈટ ચેપલેન.. ..
૨૫-૦-૦ રેવરંડ છે. દબલ્યુ. પીરીટસ.
૨૦-૦-૦ ક્યારુન પુલ જેમ્સ... - ૧૦૦-૦૦
૨૫-૦-૦ પોલિટિકલ એજંટ મહીકાંઠા ૨૦૦-૦૦
૫૦-૦-૦ આસિસ્ટંટ પિોલિટિકલ એજંટ મહીકાંઠા .. ••• ૫૦-૦-૦
૨૫-૦-૦ ક્યાપન કેન્ચ આટિંગ રસિડેન્ટ
વડોદરા • • ૨૦૦-૦૦ લેફટનન્ટ બાટી આસિસ્ટન્ટ
રસિડેન્ટ વડોદરા .. ૫૦-૦૦ કરનલ સીપીટ કમાંકિંગ વડેદરા ૫૦-૦૦ મેંજર મેકન • •
૨૫-૦-૦ માટન ફગહર •• •
૧૫-૦-૦ લેફટનંટ વાઈટહીલ ગુજરાત ઇરેગ્યુલર હોર્સ
૧૫-૦-૦ મેજર. બેલી પાંચમી રીજમેંટ | લાઈટ ઈનફન્ટરી - ૧૫-૦-૦ ક્યાહન એચ. રડ ,, , . ૧૫-૦-૦ ઈ. જી. ફાસટ એસ્કવાયર... ૨૦૦-૦-૦ સી. જે.ડેવીસ • ૨૫-૦–૦ જે. એમ. ડેવીસ , , ૫૦-૦-૦ એ. ડી. રાબસન , ... ૫૦-૦-૦
૧ અમદાવાદના કલેકટર.
૨૫-૦-૦૦
Page #238
--------------------------------------------------------------------------
________________
°
°
o °
૦ °
૦
o
-
૨૧૭ સી. સી. વીચ 5 -
૨૦-૦-૦ ક્યાટન કારમાક ... ••• ૫૦-૦૦ એ. કે. ફારબસ એસ્કવાયર ... પ૦-૦-૦
૨૫-૦-૦ જે. ઈ. બાથે ,
૨૫-૦-૦ ડબલ્યુ. સી. એન્કસ, ડબલ્યુ. લેગેટ ,
૨૦-૦-૦ મેજર. હટ ..
૨૫-૦-૦ બી. હટ. એસ્કવાયર
૫૦-૦૦ ટી. એગલવી ,
૧૦૦-૦-૦ આઈ. બ્લાક ,
૫૦-૦-૦
૨૫-૦-૦ એલ.એચ.ડેવીડસન,
૫૦-૦-૦ આઈ. એ. વુડ ,
૨૦-૦–૦ મેજર વુલીઅમ લાંગ
૨૫૦-૦-૦
૧૦૦-૦-૦ ક્યાટન આઈ. બાર.
૫૦-૦-૦
૨૪-૦-૦ ઘોઘાનું માઝન .. શા. વરજલાલ મેતીચંદ ... રાઈટ ઓનરેબલ લાઈફાકલાંડ... - ૨૦૦-૦૦ રાધનપુરના નવાબ સાહેબ ... ૩૧૭-૮-૦ પાલણપુરના નવાબ સાહેબ .. ૩૦૦-૦-૦ મેજર બ્રેન સાહેબ.... ... ૩૦-૦૦ લેફ્ટનંટ બુક્સ ... " ૧૦૦-૦૦ એ. સ્પેન્સ • • ૧૦૦-૦૦ શેઠ હેમાભાઈ વખતચંદ ... ૨૦૦-૦૦ શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ . ૫૦-૦૦ મુનસી સારાભાઈ બાપાભાઈ ૧૦૦–૦-૦ શેઠ હઠીસંઘ કેસરીસંઘ ... ૨૦૦-૦-૦ શેઠ મગનભાઈ કરમચંદ .... પરી. જેઠાભાઈ મુળજી ... ૧૫૦-૦૦ રા. ભગવાન નરભેરામ મુનસીફ તા. ધંધુકા • ••• ૧૦-૦–૦
સુરતના જજ. ૧ કાઠીઆવાડને પિલિટિકલ એજંટ. ૨ ભોળાનાથભાઈએ ભર્યા.
૦. ૦
o
૦
૦ ૦
o
$
૦ ૦
o
૦ ૦
$
૦
$
$
$
૨૧-૦-૦
Page #239
--------------------------------------------------------------------------
________________
ધંધુકાના મામલતદાર મહાસુખરામ નરભેરામ...
રા. બાળકૃષ્ણ ગંગાધરશાસ્ત્રી...... રા. ભાગીલાલ પ્રાણવલ્લભદાસ... મિ. જારડીન સાહેબ નડીઆદના મુનસફ જોરાભાઇ.-. ખેડાના સદર અમીન મીરાતરામ
...
ગણપતરામ
ઈડરના મહારાજા ભાવનગરના ઢાકાર
મહુધાના મુનસફ્ ભાઉ મહીરાલ
ગાયકવાડ સરકાર
...
...
...
રા. મીઠાભાઈ ગલાલ
હીરાચંદ પ્રેમચંદ રઘુનાથ વીલશાસ્ત્રી સુરતના... મેજનજી પાલનજી કોટવાલ
...
ઘોઘાના મારવાડી બાજન અંબાશંકર વરજરાય ધોળકાના મે. આવા કુંવર ફતેસંગ જીઆવા
...
સુરતના જનાર્દન વાસુદેવજી સુરતના સદર અમીન...
દેોલતરામ કેશવરામ વકીલ
ધરાંગધરાના રાજા... ઘેાધાના મુનસફ્ મંછારામ ઘોઘાના મે. દીનાનાથ
...
...
...
...
...
...
...
૧૮
૧૦-૦-૦
૭૫-૦-૦
૫૦-૦-૦
૧૦-૦-૦
૨૫૦-૦-૦
૩૫૦-૦-૦
૨૦-૦-૦
૩૫૫૯-૮-૦
૨૫-૦-૦
૧૦-૦-૦
૧૦-૦-૦
૫-૦-૦
૫-૦-૦
૨-૦-૦
-૦-૦૦¢
૨૦-૦-૦
૧૦-૦-૦
૧૫-૦-૦
૨૦-૦-૦
૪૦-૦-૦
૦-૦-૦¢
કુલ રૂ. ૯૬૦૧-૦-૦
૧૦-૦-૦
૧૦-૦-૦
૨૮૪-૦-૦
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮.
સાસાઈટીનું અધારણ,
“ Laws do not put the least restrain, Upon our freedom, but maintain't; Or if it does, 'tis for our good,
To give us freer latitude; For wholesome laws preserve us free, By stinting of our liberity.
Butler.
.
કોઈ એક નવી સંસ્થાનું બંધારણ પ્રથમથી રચી તે પ્રમાણે વહિવટ કરવા જતાં કંઈ ને કંઈ મુશ્કેલી આવી નડે છે. સામાન્ય અનુભવ એમ કહે છે કે બંધારણ જેમ સરલ અને સક્ષેપ તેમ તેના વિહવટમાં સુગમતા વધુ રહે છે; એટલુંજ નહિ પણ તે મ`ડળી વાસસ્થાના ભાવિ વિકાસ અને પ્રગતિમાં તે મદદગાર થાય છે. ખાસ કરીને જ્યાં કાઈ નવીસવી પ્રવૃત્તિ આદરવાની હોય, કોઈ નવા ચીલે! પાડવાના હોય, ત્યાં કાયદા કરતાં વ્યવહારુ દૃષ્ટિએ થેટીક ક્લમાનું, ખપપુરતું બંધારણ ઘડાયું હોય એ વધુ ઉપયેાગી અને સગવડભર્યું થાય છે.
સાસાઇટીના સંસ્થાપકોએ તે સમયની પરિસ્થિતિ વિચારીને તે માટે જે નિયમે ચેાજ્યા હતા તે જેમ વ્યવહારૂ તેમ મુદ્દાસર માલુમ પડશે. વળી સાસાઇટીના ઉદ્દેશ એટલા વિસ્તૃત અને વ્યાપક રાખ્યા હતા કે એમાં સાહિત્ય, કેળવણી અને જ્ઞાનપ્રચારને લગતી સર્વ કાઇ પ્રવૃત્તિના સમાવેશ થઈ શકે.
પ્રથમ સભા સાસાઇટી સ્થાપવાને તા. ૨૬ મી ડિસેમ્બર સન ૧૮૪૮ ના રાજ મળી તેમાં નીચેના નિયમા ઠરાવરૂપે મજુર કરવામાં આવ્યા હતાઃ ૧ ઠરાવવામાં આવ્યું કે હવે એક મંડળી કરવી. તેનું નામ “ગુજરાત વર્નાક્યુલર સોસટી” એવું પાડવું.
૨ આ મંડળીના હેતુ ગુજરાતી ભાષામાં ગ્રંથા વધારવાને રાખવા.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૦
૩ દર વરશ ડિસેમ્બર મહિનામાં મેટી મંડળી ભરાશે. તેમાં જે સેમ્બરે હાજર હશે તેઓ એક કમિટી મુકરર કરશે. તે કમિટીએ મંડળીનું કામકાજ ચલાવવું.
૪ વરશ દહાડામાં કમિટીમાં ઈ જગે ખાલી પડે (કોઈ મેમ્બરની પરદેશ બદલી થાય છે.) તે તે ઉપર કમિટીવાળાએ બીજાને ઠરાવો.
૫ દર વરશે દશ રૂપીઆ આપવાનું કબુલ કરનારા તથા એકદમ રૂ. ૫૦) બક્ષીસ આપનારા તથા તેથી જાદે આપનારા તે સરવે મેમ્બરમાં ગણાશે.
૬ કમિટીએ એક વરસમાં મંડળની મૂળ પંજીની ચોથાઈ ઉપરાંત મેમ્બરને પુછયા વગર ખરચ કરવું નહિ.
૭ આવતા વરશની કમિટીમાં બેસવા સારૂ નીચે લખેલા સાહેબને અરજ કરવી. ક્યાન વાલીસ,
રેવરંડ. જી. દબલ્યુ પીરીટસ. યાપ્ટન ફુલજેમ્સ,
એ. કે ફારબસ એસ્કવાયર. રેવરંડ. આર. ઇ. ટીવીટ, ઇ. જી. ફાસ. એસ્કવાયર.
વાત નીકળી કે એ. કે. ફારબસ એસ્કવાયરને મંડળીના સેક્રેટરીનું કામ પિતાને માથે લેવાની વિનતિ કરવી અને તે સરવે મેમ્બરોએ કબુલ કર્યું.
નક્કી કર્યું કે આ મંડળની પુછ હઠીસંગ કેશરીસિંગને ત્યાં મુકવી.
ઠરાવવામાં આવ્યું જે હરેક મુકરર બાબત કમિટીને ઠરાવ થયા પછી સેક્રેટરીએ એ પુંછમાંથી રકમ ઉપાડવી.
કરાવવામાં આવ્યું કે સેક્રેટરીએ મંડળીને હિસાબ રાખ તથા કાગળ પત્ર લખવા તથા મંડળી એકઠી કરવી એ વગેરે બીજું કામ હોય તે કરવું.
કરાવવામાં આવ્યું કે કમિટીમાં ત્રણ મેમ્બર મળ્યા એટલે બરાબર કમિટી ભરાઈ એમ જાણવું
* ફક્ત એક બે વખત ડિસેમ્બર મહિનામાં ભરાઈ હશે. પછી સેસેટીને વહિવટ લંબ થયો એટલે ડિસેમ્બર પછી જ્યારે હિસાબ તૈયાર થાય ને અવકાશ ભળે ત્યારે જનરલ સભા ભરાવા લાગી.
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧
ઠરાવવામાં આવ્યું કે વરશેાવરસ રૂપીઆ આપનારા હોય તે દર વરશે અગાઉથી તા. ૧ લી જાનેવારીએ ભરવા જોઇએ.”
ઘણાખરા હિંદીઓ સાસાટીનેા લાભ તે વખતે તેના તરફથી કાઢવામાં આવેલી નેટીવ લાઇબ્રેરીના સભાસદ થઇને લેતા; અથવા તે વાર્ષિક રૂપિયા એક આપીને બુદ્ધિપ્રકાશન ગ્રાહક થતા; પણ સાસાઇટીના સભાસદો થનારની સંખ્યા જૂજ હતી, તેનું કારણ એમ સમજાય છે કે તેનુ વાર્ષિક લવાજમ રૂ. ૧૦) લોકોને ભારે પડતું હોવું જોઇએ અને આજીવન સભાસદ થવાને રૂ. ૫૦) હરાવ્યા હતા એ, તે સમયે આપનાર ગણીગાંઠી જ વ્યક્તિએ મળી આવે એમ હતું. વધુમાં એ કાર્ય નવું હેાઇ, તેને આશય પણ ચેડાના લક્ષમાં આવે એ દેખીતું છે:
આ સંખ્યા કોઈ પણ રીતે વધે એ હેતુથી સન ૧૮૫૬ માં વાર્ષિક સભા મળી હતી તેમાં નીચે મુજબ દરખાસ્ત રજુ થઇ આવન સભાસદોને અમુક લાભા આપવાને ઠરાવ કર્યો હતા.
“ જે લેાકેા વર્ષો વર્ષો દસ રૂપીયા ભરે છે તે લોકોને તે વર્ષમાં છપાયેલી ચેાપડીએની અકેક પરત મંગાવે તે તેમને મફત આપવી. પણ તે સરવે ચેાપડીયેાની કીંમત દસ રૂપીયાથી વધારે નહી થવી જોઇએ. અને જે લોકોયે રૂ. ૫૦) અથવા તેથી ાસ્તી સામટા આપેલા હોય, તેમને પણ તે વમાં છપાયેલી ચેાપડીયે ઉપર મુજબ મક્ત આપવી. ”x
તાપણુ સભાસદોની સંખ્યામાં જોઇએ તેવા સાયકારક વધારા થયે નહોતા; તેથી સન ૧૮૫૮-૫૯ ના રીપોર્ટમાં (પૃ. ૧૧–૧૨) સેક્રેટરી લખે છે કે: સાસાઇટીને જોઇએ તેવાં સાધન નહિ હતાં તથા લોકો તરફથી ધણીજ એછી મદદ મળી એવું છતાં જ્યારે આટલું બધું થયું ત્યારે જે બધાય સાહેબ લોકો અને દેશી અધિકારિઓ તથા ગુજરાતમાંના સુધરેલા સર્વે લેાકેા કે જેના ઊપર સાસાઇટીને વાજબી હક છે તે પોતાના ખરા અંત:કરણથી સાસાઈટીને મદદ આપે ા કેવા સારે। પરિણામ થાય! જે ગુજરાત પ્રાંતનું ભલું થવાની ઈચ્છા રાખે છે તેમની પાસેથી સાસાટીને મદદ મળવાની કમિટી સંપૂરણ આશા રાખે છે.”
66
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૯, પૃ. ૫-૬.
* સન ૧૮૫૪-૫૫ ને ગુ. વ. સેાસાટીના રીપેર્ટ, પૃ. ૨૨
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૨ છેક સન ૧૮૭૦ સુધી ઉપર ટકેલા નિયમ મુજબ સેસાઈનું કામકાજ થયે જતું; પણ સમય જતાં, અને કેળવણીને પ્રચાર વધતાં, તિની પ્રવૃત્તિથી જનતા પરિચિત થતાં, તેમાં વધુ પ્રમાણમાં રસ લેવાવા માંડે અને તેને વહિવટ નિયમિત અને ચોક્કસ થાય તે માટે તેના સંચાલને તેનું બંધારણ નવેસર વિચારી સુધારવાની જરૂર જણાઈ તદનુસાર સન ૧૮૭૦ ની વાર્ષિક સભામાં સેસાઇટીના ધારાધોરણ એકત્ર કરી અને જરૂર જણાય એવા નવા ઘડી, તેને ખરડ મેનેજીંગ કમિટીને રજુ કરવા દરખાસ્ત મુકાઈ હતી અને તે સર્વાનુમતે પસાર થઈ હતી. - સદરહુ બંધારણને ખરડો તા. ૨૩મી ડિસેમ્બર ૧૮૭ર ની વાર્ષિક સભામાં મંજુર કરવામાં આવ્યો હતો. અને તે પ્રકરણને અંતે પરિશિષ્ટ ૬ માં માહિતી અર્થ આપવામાં આવ્યા છે.
ત્યારબાદ સન ૧૮૭૬ માં ર. સા. મહીપતરામે સાઇટીમાં ઓનરરી સભાસદો નિમવાનું એક નવું આવકારદાયક તત્વ ઉમેર્યું હતું. એમની સુચના-દરખાસ્ત નીચે પ્રમાણે હતી:
મિ. મહીપતરામે દરખાસ્ત કરી કે જેવી રીતે બીજી વિદ્યા સંબંધી અને હુન્નર સંબંધી મંડળીઓમાં નરરી મેમ્બર કરવાને ધારે હોય છે, તે ધાર આ સંસાઈટીમાં હોય તે વિદ્વાન, બુદ્ધિમાન અને પરોપકારી અથવા એવા પરોપકારી અથવા એવા બીજા ગુણવાળા, કે જે સોસાઈટીમાં દાખલ થવાથી ઉપયોગી થઈ પડે, તેવા માણસોને માનની ખાતર મેમ્બર બનાવવામાં આવે. અને તેવા માણસ વિષે એક મેંબર દરખાસ્ત કરે અને તેને મેનેજીંગ કમિટી મંજુર કરે. એ વાતને રા. બા. ગોપાળરાવ હરીએ અનુમત આપ્યું.”
અને એ સૂચના તુરતજ અમલમાં મુકાઈ હતી. એ માન મેળવનાર પ્રથમ સભ્યો રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ અને સાંકળેશ્વર આશારામ હતા. બન્નેને સંબંધ શરૂઆતથી સોસાઈટી સાથે હતે. તે પછી બીજા બે સભ્યો પરપ્રાન્તીય પસંદ કરવામાં આવ્યા હતા, અને તે રા. સા. શંકર પાંડુરંગ પંડિત અને માધવરાવ મરેશ્વર કુતે હતા, જેમની વિદ્વત્તા જાણીતી છે.
સાઈટીના વાર્ષિક સભાસદનું લવાજમ પ્રથમ રૂ. ૧૦) હતું, તેના નવા બંધારણમાં રૂ. ૫)નું કરવામાં આવ્યું હતું અને સાઇટીને લાભ પૈસાના
* ગુ. વ. સંસાઈટીને ૧૮૭પ ને રીપોર્ટ, પૃ. ૨, ૩.
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૩
ટારણે લેતા અટકતા હોય તેમને સગવડ કરી આપવા સન ૧૮૭૮ માં બીજે એક સભાસદને વગ ખેલી તેનું વાર્ષિક લવાજમ રૂ. ૨) રાખ્યું હતું.
સન ૧૮૭૮ સુધી સોસાઈટીના આજીવન સભાસદોની સંખ્યા ૪૯ હતી; તે કોણ કોણ વ્યક્તિઓ હતી, જેમણે સંસાઈટીના કાર્યમાં રસ લઇને સહાયતા આપી હતી તેમની નામાવલિ પરિશિષ્ટ ૭ માં આપી છે તે પરથી માલુમ પડશે.
આમ અનુભવે વિચારાઈ–તપાસાઈને તૈયાર થયેલું આખું બંધારણ સન ૧૮ ૭૯ માં સેસાઇટીને સને ૧૮૬ ૦ ના ૨૧ મા એકટ મુજબ રજીસ્ટર કરાવવા સરકારમાં એકલી અપાયું હતું, જે રજીસ્ટર્ડ દસ્તાવેજની પ્રતિકૃતિ નીચે રજુ કરી છે.
gિe
“હુઉં તe. !
mnado dentro rum
Peystal Vehicular denies Spoleto Arun oheb-olla are to evoerse Vernacular literature & pro napfel Knowledge ab promote education Queral The means of the hu remitters
har ynemerenimien
flip akibebam leskutsua, lakkautta Garcial Kauning boley Amulehed
... (0. Aybüke laut Sualla
Eat dibendunt telju merr fusionat, ti Purkules Alcatel
Alitou Jeansyou heb & Co . , p.
death Me 2 € € ૮ હર* ઈ• દં, & &
અહ
Page #245
--------------------------------------------------------------------------
________________
** อะ) n24" 2 เy 7 14
C A Y # A. ด้) 5 542โว A52 24 42-44 4+
๔๕ (-24 ด้านนี้ 42 44 4 “เน วัดห๕๕๕๕๕๕๕๕๕๕๕-รา
. A A. / 244 245 %) - 26 66424
Page #246
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬.
:
: "
- ગુ. વ. સંસાઈટીના ધારા. “સાઈટીની સ્પેશીઅલ જનરલ સભા ગયા ડિસેમ્બરના બુદ્ધિપ્રકારના પંડામાં નોટીશ છાયા પ્રમાણે તા. ૨૩ મી ડીસેમ્બર સોમવાર સન ૧૮૭ર ને રોજ ભરાઈ હતી. તે સામે નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ શેઠ સધભાઈ હઠીસંગ, રાવબહાદુર બેચરદાસ અંબાઈદાસ્ટ રાવબહાદુર ભોળાનાથ સારાભાઈ, રાવસાહેબ મહીપતરામ રૂપરામ, રાજેશ્રી રણછોડલાલ છોટાલાલ, રાજેશ્રી બાબારાવ ભોળાનાથ, રાવબહાદુર ગોપાળરાવ હરી દેશમુખ, ક. દલપતરામ ડાહ્યાભાઈ એટલા મેંબરે હાજર હતા, અને ઠકર ગેવિંદજી ધર્મસી તરફને અભિપ્રાય આપવાને દલ. ડાહ્યાના નામને પત્ર હતા.
એ સભામાં સર્વેને એકમતથી નીચે લખેલા ધારા મંજુર થયા અને બાકીના કામ વાતે તા. ૨૭ મી ડીસેંબર શુક્રવારને રોજ સભા ભરાઈ તેમાં સન ૧૮૭૩ની સાલનું બજેટ મંજુર કર્યું. તથા ૧૮૨ ની સાલનો હિસાબ તપાસવાને આજમ મેતીલાલ લાલભાઈને તથા આમ અંબાલાલ સાકરલાલ એલ. એલ. બી. એએને આડીટર કરાવ્યા.
ગુ. વ. સેસાઇટીના ધારા ૨૩ મી ડીસેમ્બરે મંજુર કર્યા તે. ૧. સોસાઈટીની આફીસ અમદાવાદમાં હીમાભાઈ ઇન્સ્ટીટયુટને લગતી છે. ૨. આ સાઈટને હેતુ એ છે કે ગુજરાતમાં ઉપયોગી જ્ઞાન વધારવું.
તેને વાસ્તે નિશાળે, ભાષણે, અને ગુજરાતી ભાષાના ગ્રંથ પ્રસિદ્ધ કરવા. જુનાં પુસ્તક ભેળાં કરવાં, અને બીજા ગ્રંથામાંથી ગુજરાતીમાં ભાષાન્તર કરાવવું. સોસાઈટીમાં બે પ્રકારના મેંબરે ગણશે, એક તે જન્મ પયંતના, અને બીજા વાર્ષિક. જે એક વખત સોસાઈટીને પચાસ રૂપૈયા બનશીશ આપે તે જન્મ પર્વતને મેંબર, અને જે દર વર્ષે પાંચ
પૈઆ આપે તે વાર્ષિક મેંબરે ગણાશે. ૪. સંસાઈટના મુંબની વાર્ષિક જનરલ સભા દર વર્ષે એપ્રિલ માસમાં
થશે. ઓછામાં ઓછી પાંચ મેંબરે હાજર હશે તે સભા ભરષ્ઠ ગણાશે. અને સ્પેશીઅલ જનરલ સભા બીજી વખતે જેટલી વાર ભરવી હોય ત્યારે ભાય.
કે
ય.
. .
Page #247
--------------------------------------------------------------------------
________________
૫.
૬. વાર્ષિક જનરલ સભા વખતે એક વને વાસ્તે વ્યવસ્થાપક મંડળી નીમવામાં આવશે, તેમાં મેબર વગર ખીજા કોઈ પસંદ કરવામાં નહિ આવે.
19.
૮.
૧૬
જનરલ સભાચવાની હશે તે દહાડાની સૂચના એક અઠવાડીયુ, અથવા તેથી વધારે દિવસ અગાઉ, જે મેંબરના ઠેકાણાની ખબર હશે તેને કરવામાં આવશે. અને જેનાથી આવી શકાય નહિ તે કોઈના ઉપર ચીઠી લખશે, કે મારી વતી તમે કામ ચલાવજો. તે તે તેની વતી હાજર છે એમ ગણાશે.
વ્યવસ્થાપક મંડળીમાં ઓછામાં ઓછા પાંચ મેખરા, અને સેક્રેટરી નીમવામાં આવશે. તે અમદાવાદના રહેવાસી જોઇએ. ઓછામાં ઓછા ત્રણ મેખરા હાજર હશે તો મ`ડળી મળી ગાશે. અને વધારે મત પડશે તે પ્રમાણે હરેક ઠરાવ થશે. એ તરફ સરખા મત પડે તે સભાપતિને એક મત વધારે લેવા.
B
વ્યવસ્થાપક મંડળીમાં કાઇની જગા ખાલી પડશે તો તે બાકીના મેબરેા બીજાને નીમીને પૂરશે.
૯. દરએક સભામાં સેક્રેટરી મત આપવાને મેમ્બર તરીકે ગણાશે.
૧૦. સેક્રેટરી સભા મેળવશે, આપીસનું કામકાજ ચલાવશે, અને સાસાઈંટીનાં નાણાના હિસાબ તથા બીજી મીલકત રાખશે.
૧૬.
૧૧. સેક્રેટરીને પોતાનું કામ કરવામાં આશિસ્ટંટ સેક્રેટરી મદદ કરશે. ૧૨. વાર્ષિક લવાજમ વરસની શરૂઆતમાં પહેલું લેવામાં આવશે. ૧૩. સાસાટીનું ભડાળ નવી મુંબઇ એંકમાં મુકેલું છે. ફક્ત ખસે રૂપૈયા અથવા તે કરતાં ઓછી રકમ ચાલતા ખર્ચ સારૂ સેક્રેટરીના કબજામાં રહેશે.
૧૪. સેક્રેટરીની સહી વગર કાંઈ ખર્ચ કરવું નહિ.
૧૫. સેક્રેટરીએ આવતા વર્ષનું બજેટ એટલે ઉપજ ખર્ચના અડસટે લખીને વ્યવસ્થાપક મંડળીને બતાવવા.
તા. ૧ લી જાન્યુઆરિથી ડીસબર આખર સુધીના વર્ષના ઉપજ ખરચના તથા સામાન અને ચાપડીના હિસાબ વર્ષ આખરે તૈયાર કરીને વ્યવસ્થાપક મ`ડળીએ ઠરાવેલા આડીટરીને સેક્રેટરીએ દેખાડવા.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૨૭
૧૭. સાસાઈટીના ભડાળનો કાંઈ પણ ભાગ કોઈ પણ વખતે વાવવે! નિહ. ભંડોળના વ્યાજમાંથી, ચેાપડીએના વેચાણમાંથી, તથા અખીશ વગેરે આવે તેમાથી ખરચ ચલાવવું.
૧૮. સોસાઈટીના વાર્ષિક એ ખરેને સાસાઈટીની લાઈબ્રેરીનાં પુસ્તક વાંચવાને હક છે અને લાઈક મેમ્બરેશને વાંચવાના હક તથા સાસાઇટી જે જે પુસ્તક છપાવે તેની દએક નકલ મફત લેવાના હક છે. ૧૯. કોઇ પણ માણસ તરફથી જીના હસ્ત લેખ, પુસ્તક, અને નાણાની અખશીશ, સોસાઈટી ઉપકાર સાથે લેશે. ”
गुरुरानी
नाक्युलर सानाईटी
2501
रामसुर
અમદાવાદ ૧૦
मारपीट
Presented to Mi Intezaa
inconformity with the 17th Rula of the Gujarat Vernacular Society.
ગૂ. વ. સાસાઈટીના ધારાની કલમ ૧૭ મી પ્રમાણે
यस्ता
छापेमारी
भुरावे
જો પત્ર
न
finligt વરની સેક્રેટરી
બુદ્ધિપ્રકાશ, ૧૮૭૩, પૃ. ૩૨ થી ૩૫.
Page #249
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ઉ.
લેફ મેમ્બરે
રાજા તથા તાલુકદારે ૧. મહેબતખાનજી કે. સી. એસ. એ. જુનાગઢના નવાબ ૨. માનસંઘજી કે. સી. એસ. એ. ધ્રાંગધ્રાના મહારાજ. રૂ. ૧૦૦) ૩. દાજીરાજજી વઢવાણના મહારાણું. ૪. શેરમહમદખાનજી પાલણપુરના નવાબ, ૫. જોરાવરખાનછ વાડાસીનેરના નવાબ. ૬. રાયસંધછ માણસાના ઠાકર. ૭. બહાદુરખાનજી જુનાગઢના નવાબના શાહજાદા રૂ. ૧૫૦) ૮. ઠાકુર ગિરિપ્રસાદસિંગ, તાલુકદાર કીલે બેસ્વાન.
સાહેબ કે ૯. કર્નલ લોંગ સાહેબ, માજી પિલીટીકલ એજંટ કાઠીઆવાડરૂ. પ૦) ૧૦. જે. ડબલ્યુ. હેડે સાહેબ. રૂ. ૨૫૦) ૧૧. ટી. બી. કટીસ સાહેબ. રૂ. ૧પ૦) ૧૨. ટી. સી. હેપ સાહેબ. રૂ. ૧૦૦). ૧૩. એસ. મેલ્ફીલ્ડ સાહેબ. રૂ. ૧૦૦) ૧૪. જે. ઈ. આલિફટ સાહેબ. ૧૫. મેર બ્લાક સાહેબ. રૂ. ૧૦૦) ૧૬. દાક્તર છે. બુલર સાહેબ. ૧૭. એમ. એચ. સ્કાટ સાહેબ. ૧૮. જે. બી. પીલ સાહેબ. ૧૯ રેવરેંડ જે. એસ. ટેલર સાહેબ ૨૦. એચ. ડી. ઈ. ફારબસ સાહેબ. ૨૧. જી. સી. વહીટવર્થ સાહેબ.
દેશી ગૃહસ્થાનાં નામ
દાખલ થયાના કાળાનુક્રમે ૨૨. નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ. રૂ. ૨૦૦૦) ૨૩. શેઠ જેસંઘભાઈ હઠીસંઘ. રૂ. ૧૮૦૦) ૨૪. રા. બા. ભોળાનાથ સારાભાઈ ૨૫. શેઠ ઉમાભાઈ હઠીસંધ. રૂ. ૫૦૦) ૨૬. રા. સા. મહીપતરામ રૂપરામ. ૨૭. રા. બા. બહેચરદાસ અંબાઈદાસ. સી. એસ. એ. ૨. ૧૦૦)
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૯ ૨૮. શેઠ સેરાબજી જમશેદજી જીજીભાઈ રૂ. ૨૫૦૦) ૨૯. રા. રણછોડલાલ છોટાલાલ. ૩૦. શેઠ પ્રેમચંદ રાયચંદ. રૂ. ૧૦૦૦૦) ૩૧. ઠકર ગોવિંદજી ધરમશી, રૂ. રપ૦) નિબંધો રચવા. ૩ર. રા. હરીલાલ મોહનલાલ, ૩૩. કવિ દલપતરામ ડાહ્યાભાઈ ૩૪. રા. બાબારાવ ભોળાનાથ. ૩૫, રા. આ. ગોપાળરાવ હરિ દેશમુખ ૩૬. રા. અંબાલાલ સાકરલાલએમ. એ. એલએલ. બી. ૩૭. રા. માધવલાલ રણછોડલાલ, ૩૮. રા. સા. મેતીલાલ લાલભાઈ. ૩૯. ઠકકર મેરારજી ગોકળદાસ. ૪૦. રા. હરગેવન દ્વારકાદાસ. ૪૧. રા. મોરેશ્વર પાળ દેશમુખ. ૪૨. ઠકકર લક્ષ્મીદાસ ખીમજી ઊીસ ઑવ ધી પીસ. ૪૩. રા. બા. શંભુપ્રસાદ લક્ષ્મીદાસ, ૪૪. રા. ઉમેદરામ આણંદરામ. ૪૫. રા. મનસુખરામ કુબેરજી. ૪૬. રા. મણિશંકર જટાશંકર. ૪૭. શેઠ દ્વારકાંદાસ વસનજી. ૪૮. રા. હરિદાસ વિહારીદાસ. ૪૯. શેઠ સારાભાઈ મગનભાઈ.
વાર્ષિક મેમ્બરે. ૫૦. ખા. બા. કાછ શાહબુદ્દીન. - ૫૧. રા. મોહનલાલ કલ્યાણજી.
પર. રા. બા. ગીરધરલાલ ઉલટરામ, પક. એફ. પી. લેલી સાહેબ.
આનરરી મેમ્બરે, - ૫૪. રા. બા. શંકર પાંડુરંગ પંડિત. પપ. રા. માધવરાવ મોરેશ્વર કુતિ. ૫૬. રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, ૫૭. જોષી સાંકળેશ્વર આશારામ.*
5 બુદ્ધિપ્રકાશ, ૧૮૭૮, પૃ. ૫૫-૨૫૬,
Page #251
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯.
એનરરી સેક્રેટરીઓ
સર ઐલિવર લે જ કહે છે કે પુરતા કારણ વગર બનાવ બનતા નથી, અને તે દરના પ્રતિનિધિઓ વહિવટ કરનારાઓ અથવા ટ્રસ્ટીઓ આરામ લીધા કરે છે અગર કોઈ પ્રસંગને અવળો ઉપયોગ કરે છે, ત્યાં સુધી સંભવિત જણાતા સુધારા પણ થઈ શકશે નહિ. પ્રભુદ્વારા તેમ પ્રભુ તરફથી આપણે કાંઈ કરતા હોઈએ એમ સમજવું જોઈએકેટલીક ગેડી બાબતમાં પણ આપણે સારી નિષ્ઠાથી સેવાધર્મ સ્વીકારવો જોઈએ.”
(સામાજિક સેવાના સન્માર્ગ, પૃ. ૯) સંસાઈટીના સંસ્થાપક અને પહેલા ઓનરરી સેક્રેટરી મી. ફોર્બસ વિષે પ્રકરણ ૯ માં કહેવામાં આવ્યું છે. જો કે એઓ જીવ્યા ત્યાં સુધી સસાઈટીના કાર્ય પ્રતિ મમતાભરી નજર રાખતા પણ તેને વહિવટ એક વર્ષથી વધુ વખત તેઓ કરી શકેલા નહિ. પહેલા વર્ષે સોસાઈટીના કાર્યની રૂપરેખા પૂરી દેરી રહ્યા નહિ હોય એવામાં એમની બદલી થઈ હતી અને એમનું મંત્રી તરીકેનું સ્થાન મી. જ મેન્ટેગ્યુ સિવડે લીધું હતું. એ સાહેબ વિષે કાંઈ પણ માહિતી ઉપલબ્ધ નથી. સંસાઈટીની શાળામાં એક ઢેડના છોકરાને દાખલ કરવા એમણે મોકલી આપેલે અને શાળાના માસ્તરે તે સામે વાંધો લેતાં જે પ્રસંગે ઉપસ્થિત થયા હતા તેને ઉલ્લેખ અગાઉં કરવામાં આવેલ છે; અને કવિ દલપતરામે લખેલા સોસાઈટીના વૃત્તાંત પરથી એટલું જાણવામાં આવે છે કે તા. ૨૪ મી સપ્ટેમ્બર સન ૧૮૫૧ માં એએ અમદાવાદ છેડી જતાં અંગ્રેજી સ્કુલના હેડમાસ્તર રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સોસાઈટીના આનરરી સેક્રેટરી નિમાય છે.
રા, સા. ભેગીલાલ પ્રાણવલ્લભદાસ એએ જ્ઞાતે દશા પિરવાડ મેશ્રી વણિક હતા. એમનું મૂળ વતન સુરત પણ મોસાળ ગોધરામાં હતું. સુરતમાં મોટી રેલ આવેલી તે વખતે વિપત્તિમાં આવી પડતાં, એમના પિતાશ્રી સહકુટુંબ ગેધર જઈ વસ્યા હતા. પછીથી સ્થિતિ કંઈક સુધરતાં તેઓ સુરત પાછા ગયા અને ત્યાંથી ધંધાને અંગે
Page #252
--------------------------------------------------------------------------
________________
રા, સાં, ભોગીલાલ પ્રાણવલ્લભદાસ,
Page #253
--------------------------------------------------------------------------
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૩૧
તેમણે મુંબાઈ જવું પડ્યું હતું. બાળક ભેગીલાલભાઈ પણ એમની સાથે હતા, તેમને ત્યાંની ગુજરાતી શાળામાં દાખલ કરવામાં આવ્યા અને એમની “વિલક્ષણ અને ગ્રાહ્ય બુદ્ધિના કારણે તેઓ વિદ્યાગુરુના પ્રિય શિષ્ય થઈ પડ્યા હતા, અને ગણિત શાસ્ત્રમાં તેમની ગમ્યતા જોઈ સર્વ એમના પ્રતિ આનંદાશ્ચર્યથી વિલોકતા.”
ગુજરાતી અભ્યાસ પૂરો થતાં તેઓ એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટયુટમાં દાખલ થયા; અહિં એમના સહાધ્યાયીઓમાં દાદાભાઈ નવરોજજી અને શ્રી. રઘુનાથ નારાયણ ખેટ વગેરેનાં નામે મળી આવે છે. “એઓમાં એક બીજાને પરાસ કરવાને ભારે રસાકસી ચાલ્યા કરતી. તેમાં ભોગીલાલભાઈની આર્થિક સ્થિતિ નબળી હતી તેથી તેઓ અભ્યાસની સાથે ખાનગી ટયુશન આપવાનું કાર્ય પણ કરતા અને એમના અભ્યાસમાં વધુ સમય આપી શકાય તે માટે “સાત દિવસમાં રવિવારને દિવસે ભાખરીઓ અઠવાડીઆના ખેરાક તરીકે તૈયાર કરી તે શુષ્ક આહાર ઉપર, પરમ સતિષ માની ૧૦ થી તે ૫ સુધી તે વિદ્યાલયમાં ગાળતા.”
એમને વાચનને શોખ પણ ઘણે હ; પણ તે માટે પુરતો સમય મળતા નહિ. તેથી એક અજબ યુક્તિ એમણે શેધી કાઢી હતી. “રાત્રિએ પિતે ટયુશન આપવા ઘેરથી નીકળતી વખતે તે ગ્રંથ તથા ડીક્ષનેરી સાથે લેતા. રસ્તે ચાલતાં સ્થલાન્તરે માર્ગમાં ફાનસેના પ્રકાશમાં ઉભા રહી પાંચ લીટી વાંચતા, અને તેમાં ન સમજાતા ભાવાર્થ ડીક્ષનેરીમાં શોધી કાઢી તે લખાણના આશયને સમજી બીજા ફાનસ આવતા સુધી તે શબ્દોના અર્થ કંઠસ્થ કરતા. તેમ જતા આવતા સુધીમાં પુસ્તકના કેટલાંક પૃષ્ણ એવા તે સજડ અધ્યયન કરી જતા કે કાલાન્તરે પણ તેમનું જ્ઞાન નષ્ટ થવાને સંભવ રહે નહિ. રાત્રે એ ૧૧-૧ર વાગે ઘેર પહોંચી આખા દિવસના શારીરિક અને માનસિક પરિશ્રમથી શ્રમિત થઈ સત્રિએ વિદ્યાનંદ સ્વપ્ન અનુભવતા નિવશ થતા ! ! !” |
ગણિતના શેખની પેઠે એમનું જ્યોતિષ-ખગળનું જ્ઞાન પણ સારું હતું અને વિદ્યાભ્યાસક મંડળ સમક્ષ એમણે ભૂગોળના વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, એ વિષે પૂર્વે કહેવાયું છે, પણ જાણવા જેવું એ છે કે એમના એ વિષયમાં નિપુણતા હોઈને એક ખગોળવેત્તા તરીકે જોધપુર રાજ્યમાં
*. સા. ભોગીલાલ ચરિત્ર, પૃ. ૪-૫. + એજન..
Page #255
--------------------------------------------------------------------------
________________
૩૨
એમને નિમવામાં આવ્યા હતા. પણ ત્યાં જવાનું થાય તે આગમચ અમદાવાદના શહેરીઓએ ડ એફ એજ્યુકેશનને અમદાવાદમાં ઈંગ્રેજી શાળા ખેલવા અરજી કરી તે પરથી તેના હેડમાસ્તર તરીકે એડે એમને અમદાવાદ માલી આપ્યા.
અમદાવાદમાં પૂર્વે મિશનરીઓની અંગ્રેજી સ્કુલ ચાલતી હતી પણ એક એ પ્રસંગે ઢેડના છેાકરાને શાળામાં દાખલ કરતાં કેટલીક કેટલીક કટુતા ઉદ્ભવેલી, તેમ તેમાં ધાર્મિક શિક્ષણ—બાઇબલનું અપાતું તે ઘણાને પસંદ પડતું નહિ. આ પરિસ્થિતિમાં શહેરના આગેવાન શહેરીએ કલેકટરને અગલે મળીને અમદાવાદમાં અંગ્રેજી નિશાળ કાઢવાની માગણી કરી હતી; તે પરથી એડે એમને એવા ઉત્તર આપ્યા હતો કે શહેરીએ શાળાનું મકાન બંધાવી આપે તેા શાળા કાઢવાની તજવીજ કરવામાં આવશે.× શહેરીઓએ રૂ. ૪૦૦૦) નું ઉઘરાણું કરીને સરકારને સોંપ્યા, એટલે એડે રા. સા. ભોગીલાલભાઇની રૂ. ૧૦૦) ના માસિક પગારથી અમદાવાદની ઈંગ્રેજી શાળાના હેડમાસ્તર તરીકે નિમણુંક કરી હતી, એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટટ્યુટના પ્રેસિડન્ટે એમના વિષે લખ્યું હતું કે,
“ હું મી. ભાગીલાલ પ્રાણવલ્લભદાસને કેટલાક વર્ષો થયાં એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટયુટના સંબંધને લીધે ઓળખું છું. પ્રથમ એક વિદ્યાર્થી તરીકે અને પાછળથી તે અત્યાર સુધી એક કાબેલ શિક્ષક તરીકે. આ બન્ને સંબધોમાં તેમના ઉંચા ગુણાથી મને એટલા બધા સાષ થયા છે કે તેમને માટે મારાથી અને તેટલી સખ્ત ભલામણ હું કરૂં તે તેને માટે તે પુરતા યોગ્ય છે.”
અને વધુ ખુશી થવા જેવું એ છે કે “ એલ્ફીન્સ્ટન ઇન્સ્ટીટયુટનો સબધ છેડતા પહેલાં ઇન્સ્ટીટયુટના પ્રેફેસરાએ તથા ડે પણ દેશીઓને ગૌનંદ પમાડનારૂં વિસ્તારપૂર્વક સરટીશીકેટ તેમને બઢ્યું. ”
તા. ૧ લી નવેમ્બર સન ૧૮૪૫ ના રાજ એમણે ચાર્જ લીધે અને એ શાળામાં આજિદન સુધીમાં મી. અંબાલાલ, સી. ગીમી, મી. ઉત્તમરામ, મી. સયાણી, મી. ધ્રુવ વગેરે નામાંક્તિ હેડમાસ્તરા થઈ ગયા છે, તેમાં તે
અંગ્રેજી શાળાના `િસ, દી. બા. તલાટી, દી. બા. નોકરીમાં જેમ
* એ મસનલાલ વખતચ’કૃત ‘ અમદાવાદના ઇતિહાસ ’-પૃ. ૧૮૨
↑ રા. સા. ભાગીદ્યાલ ચિત્ર, પૃ. ૧૮.
* રા. સા. ભાગીલાલ પ્રાણવાભાસ ચરિત્ર, પૃ. ૧૮
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૩
પહેલા છે, તેમ લાયકાત, કાર્યદક્ષતા, બહાશીની દૃષ્ટિએ અને વિદ્યાર્થીઓની પ્રીતિ સંપાદન કરવામાં પણ અગ્રસ્થાન લે છે.
હિન્દીએમાં તે સમયે ઇંગ્રેજી અધિકારીઓ સાથે ભળીને કામ કરી શકે એવી બૂજજાજ વ્યક્તિએમાંના તેઓ એક હતા; અને એમની સલુકાઇથી અને કનિષ્ઠાથી, એક શિક્ષક તરીકે એમના વિદ્યાર્થીઓની પ્રીતિ મેળવ્યા ઉપરાંત, એમણે શહેરીને ચાહ સારી રીતે સંપાદન કર્યાં હતા; અને સન ૧૮૫૩ માં કાઠિયાવાડમાં કેળવણી ખાતુ સ્થાપવા એમને સરકાર તરથી મેકલવાનું નક્કી થયું ત્યારે, અમદાવાદના આગેવાન ગૃહસ્થાએ મી. ફૅાસને ખંગલે મળીને એમને કોઈ પણ રીતે જાહેર માનપત્ર અપાય એવી ગોઠવણ થવા ઇચ્છા દર્શાવી હતી; કેમકે સરકારી નાકરાને એવી રીતે માનપત્ર લેવાની મનાઈ છે; પણ એમના કેસમાં, શહેરી તરફથી ચાગ્ય નિવેદન જતાં, અપવાદ કરી એ એફ એજ્યુકેશને ભાગીલાલભાઇને લખી જણાવ્યું હતું કે, “જો તમને અનુકૂળ હોય તેા અમદાવાદની પ્રજાનું માનપત્ર સ્વીકારવાને તથા તે વર્તમાનપત્રામાં પ્રસિદ્ધ થવાને અમને કંઇ વાંધાભરેલું જણાતું નથી. તે માટે મેં સાષ જાહેર કરે છે; કારણ કે તે માનપત્ર માટે તમે પૂરેપૂરા યોગ્ય છે.”
એમના વિદ્યાર્થીએ પણ એમનું સ્મારક કરવા રૂ.૪૦૦) ઉધરાવ્યા હતા; અને તે રકમનાં પુસ્તકા ખરીદ કરીને સેાસાઇટીના અંગની નેટિવ લાઇબ્રેરીને તે સોંપ્યાં હતાં.
વળી વિદ્યાર્થી પર એમને પ્રભાવ કેવા પડતા અને તે એમને કેટલા બધા માન અને પૂજ્ય ભાવથી જોતા તેનું એક દૃષ્ટાંત અગાડી “ ડાયણ વિષેના નિબંધ ”માંથી ખુશાલરાય સારાભાઇનું આપ્યું છે જ.
અમદાવાદમાં એમણે અંગ્રેજી કેળવણીનેા પાયા નાંખ્યા તેમ કાઠિયાવાડમાં અને વડાદરામાં કેળવણીનાં ખીજ વૈયાં હતાં. એ પ્રદેશમાં કેળવણીની શરૂઆત કરવાનું માન એમને છે. વાદરામાં એમની નિમણુંક થઇ તે અગાઉ કેળવણી માટે કશી ત્યાં વ્યવસ્થા નહાતી.× તે વખતે સુભાગ્યે એમના સહાધ્યાયી દાદાભાઈ નવરાજજી વડાદરા રાજ્યના દિવાનપદે હતા, તેમની એ કામાં એમને સારી સહાયતા મળી હતી. એમનું એ કા એટલું ફતેહમંદ અને યશસ્વી જણાયું હતું કે તેની કદરસનાસીમાં વડાદરા રાજ્યમાં કાઇ પણ નાકરને પેન્શન આપવાના રિવાજ નથી તેમ છતાં નામદાર સયાજીરાવ સરકારે તેમને માસિક રૂ. ૧૫૦) નું પેન્શન” રા.સા. ભાગીલાલ ચરિત્ર. - જીએ દંલપતરામના ગુર્જરી વિલાપ ’.
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૪
બાંધી આપ્યું હતું; એટલુંજ નહિ પણ પહેલવહેલા શ્રીમંત સરકાર સયાજી રાવ અમદાવાદ પધારેલા તે વખતે એમના મકાને ખાસ પધારી એમને માટુ માન આપ્યું હતું.
સાસાઇટી સાથે શરૂઆતથી એમનો સંબધ હતા. પહેલી કમિટીમાં એમની એક સલાહકાર તરીકે પસંદગી કરવામાં આવી હતી. તે પછી મેનેજીંગ કમિટીમાં નિમાયલા; અને મી. સિવર્ડ જતાં એમને આનરરી સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. પણ ઉપર જણાવ્યા મુજબ એમનું રાજકાટ જવાનુ થતાં, એમની પછી હેડમાસ્તર તરીકે આવનાર મી. ટી. બી. કિસે એમને આનરરી સેક્રેટરી તરીકેના સાસાઇટીને વહિવટ પણ સંભાળી લીધો હતો.
રા. સા. ભોગીલાલભાઈનું જીવન ચરિત્ર કોઈ અજ્ઞાત મિત્રે લખી રાખેલું સન ૧૯૨૫ માં સાસાઇટીએ પ્રસિદ્ધ કર્યું હતું. તે સૌ ને વાંચવા જેવું છે. તેમનું જીવન ખાધપ્રદ, જેટલું ઉજ્જવળ તેટલું શુદ્ઘ, કત્ત વ્યપરાયણ અને પ્રમાણિક માલુમ પડશે. એમના વિષે દી. બા. અંબાલાલભાઇએ કહ્યું હતું કે,
66
સત્ય ખેલવું અને સત્ય આચરવું: હું જૂૐ નહિ મેલું અને જૂહું” નહિ આચરૂં એમ એમના નિશ્ચય ખરે. એના પ્રત્યક્ષ દાખલા બન્યા છે. ભાગીશાલભાઈ પ્રાણવલ્લભદાસ પ્રથમ અહીંની સ્કૂલમાં હેડમાસ્તર હતા. ૧૮૬૪-૫ માં એક એક નીકળી એમાં એમને અને એક બીજા ગૃહસ્થને (એ ડેપ્યુટિ કલેકટર હતા. એમનું નામ આપવાની જરૂર નથી. ) સારા પગારની નેકરી મળવાની હતી. પેલા ગૃહસ્થે શરીરે કામ કરવાને અશક્ત હું એવું ખોટું ઈન્વેલિડ સર્ટિફિકેટ ’( અશક્તિનું સર્ટિફિકેટ ) મેળવી પેન્શન લીધું અને એકમાં જોડાયા. ભાગીલાલભાઇએ કહ્યું: હું કામ કરવાને શક્તિમાન છું છતાં નથી એમ નહિ કહું—ભલે મને પેન્શન ન મળે. પછી રાજીનામું આપી પેન્શનનું નુકશાન વેઠીને એકમાં દાખલ થયા, પણ જૂ ન જ મેાલ્યા. ''+
સી. ટી. બી. કટિસ.
કવિ દલપતરામે સન ૧૮૫૦ માં સુરતમાં એન્ડ્રુસ લાયબ્રેરીમાં ‘ સંપક્ષની સંવાદ’ અને ‘ હુન્નરખાનની ચઢાઈ ' એમનાં એ એ કાવ્યા જાહેર સભામાં ગાઇ સંભળાવ્યાં હતાં, તેમાં પ્રમુખસ્થાને મી. ટી. બી. કર્ટિસ બિરાજ્યા હતા. એએ તે વખતે સુરતમાં ઇંગ્લિશ સ્કુલના હેડમાસ્તર હતા. રા. સા. ભોગીલાલભાઇ + વસન્ત, વર્ષ ૧૩, અંક ૪.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૫
રાજકોટ જતાં, એમની બદલી અમદાવાદમાં કરવામાં આવી હતી અને હિં આવ્યા બાદ જે સાનિક કાર્યો ભાગીલાલભાઈ કરતા હતા તે સર્વ પોતે ઉપાડી લીધાં હતાં. તેમાં સોસાઇટીનું મંત્રીપદ પણ આવી જાય છે; અને એ પદ પર એમણે લગભગ પંદર વર્ષ સુધી મમતાપૂર્વક અને ખંતથી કામ કર્યું હતું. એમના હસ્તક સાસાઈટીનું તંત્ર આવ્યા પછી ત્રીજા વર્ષમાં જ સાસાઇટીએ કેટલી પ્રતિ કરી હતી, તેના નીચે પ્રમાણે આંકડા આપી જણાવાયું હતું કે “ એ રીતે સરવે બાબતમાં વધારો કરયા; અને આ પુસ્તકખાનાની ઇમારત વિશે પણ તેમણે ઘણી મહેનત લીધી છે માટે આ શેહેરના લોકો ઉપર એ સાહેબના ઘણા જ ઊપકાર થયા છેઃ
સાસાઈટીમાં પ્રથમ કેટલું હતુ.
ચાંપડીએ ૯૦૦ મેખરા ૩૩ વરસની પેદાશ રૂપૈયા પ
હાલ કેટલું છે.
૨૦૦૦
૧૧૦
૪૦૦”
સાસાઇટીમાં સારા કાર્યકર્તાના અભાવે તેનું કામકાજ શિથિલ થઈ પડતાં, કવિ દલપતરામને આસિ. સેક્રેટરી તરીકે આણુવામાં એમના જ હાથ હતા; અને સરકારી કેળવણી ખાતા સાથે સહકાર કરી સસ્તાં પુસ્તકા છાપી આપવાં, તેમ આસિ. સેક્રેટરીની સેવા વાચનમાળા તૈયાર કરવામાં, કાવ્યદોહન રચવામાં, વ્યાકરણ વગેરે લખાવવામાં એએ અંગભૂત હતા એમ કહી શકાય; એટલુંજ નિહ પણ સાસાટીની આર્થિક સ્થિતિ મજબુત કરવામાં એમણે ખાસ પ્રયાસ કર્યાં હતા. સાસાઈટીનું મકાન કરાવવા માટે નગરશે પાસે કવિ દલપતરામને એમણે માકલ્યા હતા. શેઠ સારાબજી જમશેદજી અત્રે પધારતાં, તેમની મુલાકાત લેવાને પણ એમણે જ સૂચવ્યું હતું; અને કવિ દલપતરામે “નાણું ચપળ છે” એ શિર્ષક હેઠળ સન ૧૮૭૨ માં બુદ્ધિપ્રકાશમાં લેખ લખતાં, એમનાં કાય` વિષે નીચે પ્રમાણે વિવેચન કર્યું છેઃ
“ આ દેશના કાયદા વાસ્તે મહેરબાન એ. કે. ફાર્બસ સાહેબે આ સોસાઈટી સ્થાપી. અને તે ભાંગી પડે એવી હતી તેને ટી. બી. કટીસ સાહેલ્મે મજબુત કરીને સાત હજારની પુંછ હતી તે ખતરીશ હજારની કરી આપી, અને પેાતાની ગાંઠના રૂ. ૧૦૦) ટીપમાં ભરીને, ખીજા પાસે ભરાવ્યા, તથા ઘણું દીલ રાખીને વગર પગારે પદર વર્ષ સુધી સાસાઈટીનું
- બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૫, પૃ. ૧૫૮,
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ફામ કર્યું કે જેથી છેવટ કમીટીએ ખુશી થને ઉપકાર જાણ્યા. તે સાહેમેનાં નામ પણ આ દેશમાં અમર રહેશે.''×
હેડમાસ્તરમાંથી તેઓ ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર નિમાયા હતા, એની આડકતરી અસર પણ સાસાઈટીના કામને વેગ આપવામાં સહાયભૂત થતી. એમના શિષ્યાને પણ એ મદદ કરતા. શાસ્ત્રી વ્રજલાલ અને રણછેડલાઈની સાથે એમણે “ હિતાપદેશ શબ્દાર્થ ” તૈયાર કર્યાં હતા. વચ્ચમાં એકાદ વર્ષ વિલાયત જઈ આવેલા; પણ જ્યારે તબીયત છેક લથડી ત્યારે બધું છેાડી દીધેલું. સન ૧૮૬૯ ના વાર્ષિક રીપોટ માં એમની સેવાની માંધ લેતાં જણાવ્યું છે કે,
ડીસેમ્બર માસ એસતાં કરટીસ સાહેબને માંદગીને લીધે થાડી વાર લગી હિંદુસ્તાન છેડવાની જરુર પડી હતી, તેથી તે હાદ્દા છેડયા. આ હોદ્દા સને ૧૮૬૦ ના નવ મહીના ૧૮૫૭ ના નવેમ્બર માસથી પંદર વર્ષ લગી તેમના મુદતમાં સાસાઈટીને એમણે ઘણા ફાયદા કર્યાં છે.
66
સાહેબે સેક્રેટરીને ખાદ કરતાં સને હાથમાં રહ્યો, તે તે
આ વખતમાં તેમની કરેલી મેહેનતને હેવાલ આપણા છપાવેલા રીપોર્ટમાં છે માટે તેને અહીં જણાવવા જરૂરી લાગતા નથી, પણ કમીટીના એવા મત હતા કે સાસાઈટીના લાભમાં એમના જેવી મેહેનતને લક્ષ દીધા વિના રહેવા ન દેવી. માટે તેમનું રાજીનામું કબુલ કરતી વખતે તેમને એક મતથી આભાર માન્યા અને બે હજાર રૂપૈયા ઈનામ દાખલ આપ્યા. ” મી. એમ, એચ, ટ
મી. કટિ સ પછી આનરરી સેક્રેટરી તરીકે અમદાવાદની કોર્ટના આસિસ્ટન્ટ જડજ મી. એમ. એચ. Ăાટ નિમાયા હતા. સાડા ત્રણ વર્ષ એએએ હાદ્દા પર રહ્યા હતા. તે દરમિયાન ગુજરાતી કોશ માટે શબ્દ સંગ્રહ કરવાનું કામ ઝડપથી ચાલ્યું હતું; તેમ સાસાઇટીનું બંધારણ નવેસર સુધારવાવધારવામાં આવ્યું હતું. વળી શ્રીયુત નવલરામ લક્ષ્મીરામે પ્રાચીન કાવ્યાનું સંશાધન, શાસ્ત્રીય પદ્ધતિએ ટિપ્પણ સહિત પ્રસિદ્ધ કરવાની ચેાજના ઘડી હતી તે કાર્યમાં સહાયતા આપવાના રાવ થયા હતા. ગ્રંથકારાને ઉત્તેજન આપવાના સંબધમાં એમણે જાહેર કરેલી સોસાઈટીની નીતિરીતિના ઉલ્લેખ અગાઉ કરેલો છે.
* બુદ્વિપ્રકાશ, સન ૧૮૭૨, પૃ. ૪૭.
* ગુ. વ. સોસાઇટીને રીપાર્ટી, સન ૧૮૬૮-૬૯, પૃ. ૯.
Page #260
--------------------------------------------------------------------------
Page #261
--------------------------------------------------------------------------
________________
રા. બા. ગાપાળરાવ હિર દેશમુખ.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૭
સન ૧૮૭૨ માં એમણે રાજીનામું આપતાં, મેાલ કાઝ કોના જડજ રા. ખા. ગોપાળરાવ હિર દેશમુખને સાસાઈટીના આનરરી સેક્રેટરી, રા. ખા. ભેાળાનાથ સારાભાઈની દરખાસ્ત અને રા. મા મહીપત અનુમેાદનથી પસંદ કરવામાં આવ્યા હતા.
રા. બા. ગાપાળરાવ હર દેશમુખ
કવિ દલપતરામે એમના અને એમના કુટુંબના પરિચય આપણને નીચેની પાિતઓમાં કરાવ્યા છેઃ
સરૈયા એકત્રીશા.
“ પુનાના ચીતપાવન બ્રાહ્મણ ઋગવેદી રૂડા કહેવાય; શુભ જેનું શાકલ્પ ગાત્ર છે પ્રસિદ્ધ દૃધ્ધિમાં પંકાય; એ કુળમાં અવતાર ધરીને કીધાં જેણે ઉત્તમ કામ; ગુણવંતા ગેપાળરાવજી નિશ્રળ જગમાં રાખ્યું નામ.
ભ્રુપ પેશવા પાસ હતા જે નવીસપદ ચિંતા ૫થ; જેના ગુણુનું વરણન કરતાં થાય મનહર મોટા ગ્રંથ; ભાઈ તેના તેા હરીભાઉ તે પણ જશ પામ્યા તે ઠામ. ગુણુ. ૨ બાપુગાખલા પાસે તે હરી ભાઊએ જશ ઉત્તમ લીધ; સહસ્ર દશ દર સાલ ઉપજે એવી સ્વતંત્ર જાગીર કીધ; તેના સુત ગેાપાળરાવજી ગુણુ વખણાયા ગામેગામ.
ગુણ. ૩
સંસ્કૃતને અ ંગ્રેજી ભણતર ભાવ સહીત કીધે। અભ્યાસ, શોધક બુદ્ધિ શતધા પામ્યા શેાધ કર્યાં બહુ કરી પ્રયાસ; નિષધ વિષય અનેક રચ્યા છે તે છે વાંચન જોગ્ય તમામ. ગુણુ, ૪"+ મહારાષ્ટ્રમાં એએ “ લોકહિતવાદી એ ઉપનામથી પ્રસિદ્ધ છે; અને સન ૧૯૨૩ માં એમની શતાબ્દિ નિમિત્ત · ડેક્કન વર્નાકયુલર ટ્રાન્સલેશન સાસાઇટી ’ એ “ એમના ગ્ર ંથા અને કાય ” વિષે એક વિસ્તૃત નિબંધ લખાવી મંગાવ્યા હતા, જે શ્રીયુત ગણેશ હિર કેલકર, એમ. એ; તે પાસ થયા હતા અને તે છપાયા છે.
C
99
પુત્રના લક્ષણ પારણામાંથી માલુમ પડે તેમ એમના શાળાભ્યાસ વિષે એક સરસ નેાંધ સન ૧૮૪૪ ના એક એક એજ્યુકેશનના રીપોટ સાંચી પ્રાપ્ત થાય છે. તેમાં લખ્યું છે કે,
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૯૧
Page #263
--------------------------------------------------------------------------
________________
.“One pupil Gopal Haree Deshmukh has distinguished himself and deserves to have his name handed upto the Board as a good English Scholar and worthy of its patronage. ”j.
આવા બુદ્ધિશાળી પુરૂષને સારી નોકરી મળતાં વિલંબ જ ન થાય. સન ૧૮૪૬ માં એમણે મુનસફની પરીક્ષા પાસ કરી, પરંતુ મુનસફની જગ મળતાં વચ્ચે છ વર્ષ વીતી ગયાં. છેવટ સન ૧૮પર માં તેઓ પહેલ પ્રથમ વાઈમાં મુનસફ નિમાયા. એમની તેજસ્વી બુદ્ધિ અને અવિશ્રાંત કાર્ય કરવાની ઉલટથી તેમ નિસ્પૃહી અને પરોપકારી સ્વભાવથી એ સરકાર અને પ્રજા ઉભયના પ્રીતિપાત્ર થઈ પડયા હતા. એમના કોર્ટનાં કાર્ય વિષે જ્યુડિશિયલ કમિશ્નરે નીચે મુજબ શેર કર્યો હતોઃ
“ I have a very high opinion of his abilities. They are of very high order. His character is above suspicion and he appears to combine with them an earnest desire to discharge his duties conscientiously. "x
તે પછી સન ૧૮૫૩માં ઇનામ કમિશન નિમાયું હતું તેના કમિશનરના મદદનીશ તરીકે રૂ. ૩૦૦ના માસિક પગારથી એમને જ મળી હતી. એ જગે પર તેઓ આઠ વર્ષ રહ્યા હતા અને એમના એ કાર્યથી પ્રસન્ન થઈને સરકારે એમને સન ૧૮૬૨માં અમદાવાદમાં આસિ. જ તરીકે સિવિલ સર્વિસમાં દાખલ કરી નીમ્યા હતા, પણ તે નિમણુંક સામે ગોરા સિવિલિયનેએ વિરોધ કરતાં, તેમને મુંબઈ સ્મિલ કેઝ કોર્ટમાં પાછા જવું પડયું હતું, જે કે આર્થિક દૃષ્ટિએ થેડે લાભ મળ્યો હતો. ત્યાંથી સન ૧૮૬૭માં તેઓ ફરી અમદાવાદની સ્મોલ કૅઝકેર્ટના જજ ભાઈ આવ્યા અને સન ૧૮૭૬ માં નાશિકના જોઈન્ટ જજ તરીકે ગયા તેટલા સમય અહિં રહ્યા હતા. તેઓ સરકારી નોકરીથી સંતોષ માની બેસી નહેતા રહેતા પણ શહેરમાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા વા તેમને અગાડી વધારવા અગ્રેસર ભાગ લેતા. તેનું વર્ણન રા. બા. રણછોડલાલે એમને - વિદાય કરતી વખતે એક મોટી જાહેર સભા અમદાવાદમાં મળી હતી તેમાં
નીચે પ્રમાણે કર્યું હતું . લોકહિતવાદી, પૃ. ૧૮.
» કહિતવાદી, પૃ. ૨૨. . .
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૯
એમનું અત્રે બાર વરશ રહેવું થયું તે દરમીયાન ગુસ્સાથી કઈ દિવસ આંખ સરખી પણ લાલ થએલી જોવામાં આવી નથી. તેઓ સાહેબ ક્ષમા, દયા, ધર્મ અને ઉદારતાને આબેહુબ નમુને છે. પિતાનાં હેદ્દાનું કામ કરી લઈ બાકીને બધો વખત તેઓ પરોપકાર અને દેશ કલ્યાણના કામમાં રોકે છે. હિમાભાઈ ઈન્સ્ટીટયુટ લાઈબ્રેરીના પ્રેસીડેંટ, ગુજરાત વર્નાકયુલર
સાઇટીના સેક્રેટરી શેઠાણી કન્યાશાળાના સેક્રેટરી, બાળલગ્ન નિષેધક મંડળીના પ્રમુખ, દેશી ઉદ્યમ વર્ધક મંડળીનું ઉપાસના કરનાર, પ્રાર્થના સમાજના ઉપાધ્યક્ષ, અને બંગાળા દુકાળ અને અમદાવાદ રેલ વગેરે રીલીફ ફંડ કમિટીના સેક્રેટરી તરીકે લૌકિક કામ ઉલટથી કરવામાં તેમણે કંઈ બાકી રાખી નથી. વિદ્યાવૃદ્ધિની બાબતમાં તથા ભાષણ કરવામાં, સભા ભરાવવામાં તેઓએ બહુ ખંત રાખી ઉત્તેજન આપ્યું. આ સગુણી, લોકપ્રિય ને ઉમદા પુરૂષ કઈ જોવામાં આવ્યો નથી."*
વળી અહિંના હિતેચ્છુ પત્રને પણ એમની જબરી ઓથ હતી. એ પત્રમાં એઓ વારંવાર લેખો લખતા. ખાસ કરીને વડોદરા રાજ્યના ગેરવહિવટ વિષે લખેલા એમના લેખે વધુ ખેંચાણકારક નિવડ્યા હતા.
ગુજરાતમાં વસીને તેઓ ગુજરાતી બની ગયા હતા. પોતે દક્ષિણી હોવા છતાં ગુજરાતી ભાષા પર સારું પ્રભુત્વ મેળવ્યું હતું અને રા. નરસિંહરાવભાઈના શબ્દો વાપરીને કહીશું કે, ગુજરાતી ભાષા પણ માતૃભાષા જેવી સરલતાથી તેઓ બોલતા હતા.
બુદ્ધિપ્રકાશમાં એમણે આપણું ઇતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિ વગેરે વિષયો પર પુષ્કળ લેખ લખેલા છે, જે એમના બહોળા વાચન, અભ્યાસ અને વિદ્વતાને સરસ પરિચય કરાવે છે.
વળી “આગમ પ્રકાશ” અને “નિગમ પ્રકાશ” એ બે પુસ્તકો પ્રથમ ગુજરાતીમાં લખ્યાં હતાં, જેનું પાછળથી એમણે મરાઠીમાં રૂપાંતર કર્યું હતું.
ગુજરાતનો ઇતિહાસ પણ એમણે લખ્યું હતું. ખાસકરીને એમની “ઐતિહાસિક ગોષ્ટિ” ના બે પુસ્તક આજે પણ મહત્વનાં અને વાચનીય માલુમ પડશે. એમાંથી ‘અમદાવાદના કાજી સાહેબ” એ નામની એક ગેષ્ટિ આપીશું. એ જ વિષયને ચર્ચત “ગેડને રાસડો” પ્રથમ અપાઈ ચૂક્યો છે.
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૮૩. * લોકહિતવાદી, પૃ. ૪૧
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૪૦
66
સન ૧૭૭૯ માં રાધેાખા તરફથી ઇંગ્રેજી ફેાજ ખંભાતમાં ઉતરી ત્યાંથી આવી અમદાવાદ લીધું અને પંદર દિવસ અંગ્રેજી અમલ રહ્યો. પછી આડાસ અને ભાઇની લડાઇમાં પિત ડકેએ અગ્રેજોને હરાવી એ બધે દેશ પાા સ્વાધીન કયાઁ હતા. ઉપર નિર્દેશ કરેલા પખવાડી દરમિયાન જલ ગાડડના પડાવ જમાલપુર દરવાજા બહાર હતા; અને પેશ્વાના સ અધિકારી જગેા છેડી નાસી ગયા હતા. એથી ગામલોકોએ મળી વિચાર કર્યો કે આપણે સા જનરલ સાહેબની મુલાકાત લઇએ. શહેરના કાજી તેના આગેવાન થયા. સાહેબને મળતાં તેમને તેએએ પૂછ્યું કે હું અહિં ત્રણ દિવસથી હું તે! તમે આટલા મેડા કેમ આવ્યા ? તે સમયે કાજી સાહેબે સમયેાચિત ઉત્તર આપ્યા તેથી એ સાહેબ ખુશ થયા હતા. એ ઉત્તર આ પ્રમાણે હતેાઃ—
કાજી સાહેબ માલ્યા, અમે આજપયન્ત પેશ્વાની રૈયત હતા. પહેલે જ દિવસે અમે જો આપની પાસે આવત તે આપ જ અમને નિમકહરામ કહેત. પેશ્વાના અધિકારીએ ગયા ત્યારે જ ગામલેાક તમારી પાસે આવ્યા, તે કારણે અમે ત્રણ દિવસ રાડુ ો. હવે ગામમાં પેશ્વાનુ કાઈ નથી તે ગામનું રક્ષણ શી રીતે થાય ? આમ વિચારીને ગામલેકે અમને માકલ્યા છે. આગળના કોઇ અધિકારી રહ્યા નથી અને અમારે કોઇ રક્ષણકર્તા નથી. આમ ખાત્રી થતાં અમે આપની મુલાકાત લેવા આવ્યા છીએ. એ સાંભળીને સાહેબ ખુશ થયા હતા. ”હુ
શ્રીયુત નરસિંહરાવભાઇએ એમના સ્મરણ મુકુર’ માં એમનું રેખાચિત્ર દોર્યું છે; એમાંથી થાડીક લીટીઓ ઉષ્કૃત કરીશું.
- હેમના જ્ઞાનકાશમાં ભરતખંડના ધ−તિહાસની સામગ્રી એટલી ભરપૂર હતી કે ગમે તે વખત વ્યાખ્યાન, વગર તૈયારીએ, ગબડાવી શકે. “ શ્રુતિકાળ ગયા પછૅ, પછે ઉપનિષદો, પછે. બ્રાહ્મણુકાળ આવ્યા, પછે મૂત્રના સમય, પછે ઇતિહાસ પુરાણુ, તંત્ર ” ઇત્યાદિક ચર્ચાઓ ગમે તેમ ગબડાવ્યે જતા ગોપાળરાવ શ્રેાતાને કટા ન્હાતા આપતા તેમ આકર્ષણ પણ ન્હોતા કરતા..'
અહિંથી તેએ ગયા તે પ્રસ ંગે ખડી ધામધુમથી એમનું સન્માન કરવામાં આવ્યું હતું. તે વખતે રા. બા. રલાલે કરેલા વિવેચનમાંથી $ લેાકહિતવાદી, પૃ. ૧૦૩-૧૦૪
* સ્મરણકર, પ, ૪૯
Page #266
--------------------------------------------------------------------------
________________
ર
ચેડાક ભાગ, એમની સાર્વજનિક પ્રવૃત્તિને લગતા ઉપર નોંધ્યે છે; અને એ સમયની લોકલાગણીને ઉમળકા અને આનંદ પ્રગટ કરતું શ્રીયુત ડાલાભાઇ દેરાસરીએ, એ પ્રસંગ માટે એક કાવ્ય રચ્યું હતું તેમાંના કેટલાક ભાગ તેને ખ્યાલ આવવા ઉતારીશું:
‘ગોપાળ ગુણ ગ્રામ ગાન ગાઓ યશે ભરિયાં રાજનગર વાસ કરી કાજ શુભ કરિયાં.
દાઝ જાણી દીન જનનાં તન મન ધન બિરયાં—ગા॰ ૧
66
મદદ થકી જેની શુભ કામ થીર ઠરિયાં ક્ષમા શીલ શાંતિ જેના ચિત વિષે રિયાં ”—ગા॰ ૨
( સન ૧૮૭૭, ડાહ્યાભાઈ દેરાસરી )
વળી એમનુ સ્મારક કરવા જાહેર ફંડ ઉધરાવવામાં આવ્યું હતું, તે સન ૧૮૯૧ માં સેાસાટીને સોંપાયું હતું. તેના હેતુ એ હતા કે “એ ક્રૂડનુ વ્યાજ દર વર્ષે રા. બા. ગેાપાળરાવ હિરના નામથી દેશી કારીગરી કે દેશી હુન્નરને ઉત્તેજન આપવામાં ખવું.”
છેલ્લે જ્યારે પુનામાં એમના મૃત્યુ માટે ખેદ દર્શાવવા શહેરીઓની જાહેર સભા મળી તે અવસરે એમના કામકાજને નજીકથી જોનાર અને ગાઢ પરિચયમાં આવનાર સ્વ. લાલશ કરે. જે ગુણાવલોકન કર્યું હતું, તે એમની અમદાવાદની સાનિક પ્રવૃત્તિને યથા ખ્યાલ આપશે:
66
રા. બા. દેશમુખ અમદાવાદ અને એકંદરે ગુજરાત પ્રાંતમાં દેવ મુનસિક મનાતા; તેનુ કારણ એ જ કે, એમની વૃત્તિ અને વર્તન એ પ્રકારનુ હતું. અમદાવાદમાં તેઓ બાર વર્ષ રહ્યા હતા. તે આવ્યા ત્યારે અમદાવાદમાં સુધારક વિચારની કાઈ પણ પ્રવૃત્તિ નહેાતી, તો પછી એ જાતના વિચાર પ્રચારક મંડળીની વાત જ શી ? પણ એમણે સ` પ્રકારની સમયે ચિત સુધારણાની મંડળીએ સ્થાપી અને અમદાવાદમાં નવજીવનને સંચાર કર્યો હતા, એમ કહીએ તા પણ ચાલે. ત્યારથી સુધારાનુ પગરણ બેઠું અને સમાજ ધીમે ધીમે સુધારાના પંથે વધવા લાગ્યા. અમદાવાદની ઘણીખરી જાહેર સંસ્થાઓ સાથે સરદાર દેશમુખને પ્રત્યક્ષ સબંધ હતો. જ્યારે એમની અમદાવાદથી નાશિક બદલી થઈ ત્યારે આથાય વૃદ્ધ સૌને એમના માટે
Page #267
--------------------------------------------------------------------------
________________
દુ:ખ થયું હતું. સર્વ શાળાના નિશાળીઆઓનું સરઘસ કાઢી, રાવબહાદુર માટે જય જય નાદ કરી, એમના પર પૃષ્પવૃષ્ટિ કરી હતી. એમના માટે સૈને પ્રેમાદર હતું. એથી એમને વિયોગ થતાં, સેને દુઃખ થયું હતું. એમની યાદગીરી રાખવા એક ફંડ કરવામાં આવ્યું હતું, જેનો વ્યય દેશી કારીગરીને ઉત્તેજન આપવામાં કરવાનો હતો.”
અંતમાં શ્રીયુત નરસિંહરાવભાઈને શબ્દોમાં જણાવીશું કે, અત્યારે સ્મરણ પટમાં એ સમર્થ મૂર્તિ, સાદાઈને અવતાર રૂપ, તીક્ષ્ણ બુદ્ધિના તેજથી તેજસ્થી, સદા આનંદ ભરી, કરાઈ રહી છે, તે ઉપર માન, નેહ, આદર, ઇત્યાદિ ભાવોની રંગ છાયા પડતાં, એ સાવ થઈ હૃદયને અપૂર્વ ઉલ્લાસ આપે છે.”
• લોક હિતવાદી; પૃ. ૪૨. - ' + સ્મરણ મુકર, . પપ.
Page #268
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૮.
સન,
નરરી સેક્રેટરી
આસિસ્ટન્ટ સેક્રેટરી.
રીમાર્કસ.
૧૮૪૯ I
સન ૧૮૫૦ માં
બદલી થઈ..
૧૮૫૦ | ૧૮૫૧ ૧૮૫ર
મી. એ. કિ. બસ .. .. મી. જોર્જ મેન્ટેગ્યુ સીવડ રા.સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ...
મગનલાલ વખતચંદ?
|
| તા. ૨૪-૯-૧૮૫ર થી તા. ૨૩-૮-૧૮૫૩ છે
૧૮૫૭
મી. ટી. બી. કટિસ ..
તા. ૧૨ મી ડિસે. અર ૧૮૫૩ થી.
૧૮૫૪
| હરિલાલ મોહનલાલ
૧૮૫૫ ૧૮૫૭
૧૮૫૮
કવિ દલપતરામ જોશી સાંકલેશ્વર આશારામ
| (ચાર મહિના ઐટિંગ) રણછોડભાઈ ઉદયરામ
(આઠ માસ ઍટિંગ). - હરિલાલ દામોદરદાસ ટિંગ). - શાસ્ત્રી વૃજલાલ કાલિદાસ (ઐટિંગ)
૧૮૩ ૧૮૬૫ !
Page #269
--------------------------------------------------------------------------
________________
૧૮૬૭ |
(ફરી કિટંગ)
૧૮૬૯ |
મી. એમ. એચ. સ્કોટ. .. રા. બા. ગોપાળરાવ હરિ દેશમુખરાવ
૧૮૭૩
૧૮૭૭
રા. સા. મહીપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૭૯
કવિ દલપતરામ (નિવૃત્ત થયા.)
૧. સન ૧૮૫૧ (તે વખતે સેસટીના આસિસ્ટન્ટ સેક્રેટરી શા, મગનલાલ વખતચંદ હતા.)
[ બુદ્ધિપ્રકાશ, ૧૮૭૮, પૃ. ૩૦ ] ૨. તા. ૧ લી એપ્રિલથી બુદ્ધિપ્રકાશ એપાની સભાના હાથમાંથી સર્સટીએ લીધું અને આસિસ્ટન્ટ સેક્રેટરી
હરિલાલ મોહનલાલને સોંપ્યું. (બુદ્ધિપ્રકાશ, ૧૮૭૮, પૃ. ૭૭) ૩. સન ૧૮૫૫ ને જુનમાં ચાર્જ લીધા. ૩ મ. બુદ્ધિપ્રકાશ, પૃ. ૪, પૃ. ૧૮ (ચાર મહિના એકિટંગ). ૪. વિદ્યાભ્યાસક મંડળની અરજી (બુદ્ધિપ્રકાશ, ૧૮૫૮, પૃ. ૩) ૫. મે, જુન-કવિની ગેરહાજરીમાં–(જુઓ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬ ) ૬. જુઓ બુદ્ધિપ્રકાંશ સન ૧૮૬૬. ૭. વાર્ષિક રીપોર્ટ સન ૧૮૭૯, પૃ. .
Page #270
--------------------------------------------------------------------------
Page #271
--------------------------------------------------------------------------
________________
કવિ દલપતરામ ડાહ્યાભાઈ
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦.
કવિ દલપતરામ ડાહ્યાભાઈ
66
-
"
The real task before the Vernacular Societies is not so much that of patronising the most highly taught pupils' of English institutions, as that of searching for and encouraging such meritorious native scholars as Kaveshwar Dalpatram Dahya.
(Bombay Quarterly, October, 1851 page 106.j
91
“ એમની કવિતા તે એમના પેતાના સમયના ઇતિહાસ જેવી છે, અને એમને જન્મ ગુજરાતની નવી ઘટનાના આરંભનાં કાર્યોમાં ઉપયેગી થવા માટે જ થયેા હાય એમ લાગે છે. એવા જન્મ સાંકેતિક જન્મ કહેવાય છે. કાઈ સમયના નોંધી રાખવા જેવા ફેરફાર વખતે એવા પુરુષના જન્મ થાય છે.
,,
( કાશીશ’કર મૂળશંકર દવે કૃત ‘દલપતરામ’ પૃ. ૧૦૬.)
અર્વાચીન ગુજરાતનું ઘડતર ઘડવામાં કવીશ્વર દલપતરામના હિસ્સા મહત્વને છે અને એના વિધાયકાની ચિરસ્મરણીય નામાવિલમાં એમનું નામ આગળપડતું છે. અમદાવાદમાં એમને ખેંચી આવામાં અમે કોઇ અદશ્ય હાથ જ નિહાળીએ છીએ. કવિને ાસના મેળાપ થયા ન હોત, તે એમની નૈસગિક શક્તિને ફૂલીફાલી ખીલવાને આવા સારા અને સાનુકૂળ અવકાશ અને જનસેવા કરવાની ઉમદા તક પ્રાપ્ત થાત કે કેમ, એ એક અણુઉકેલ ગૂઢ પ્રશ્ન જ રહેવાના.
સૌરાષ્ટ્રની સરહદ ઉપર ભાગાવા નદીને કાંઠે આવેલા વઢવાણ શહેરના એ મૂળ વતની હતા, અને એમના જન્મ એ સ્થળે તા. ૨૪ મી. જાન્યુઆરી સન ૧૮૨૦ ના રાજ થયા હતા. ડાહ્યાભાઈ એમના પિતાનું નામ હતું, અને અમૃતબાઈ માતાનું નામ હતું. તે રાતે શ્રીમાળી બ્રાહ્મણ, સામવેદી શાખાના હતા. કંઈક વિદ્યાભ્યાસ ઘેર પિતા પાસે કરેલો તેમજ ગામઠી શાળામાં પણ શિક્ષણ લીધેલું. એ જે જ્ઞાન પ્રાપ્ત થયેલું તે એવી કોટિનુ નિહિં કે તેમને
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૬
6
પંડિત વગમાં મૂકી શકાય; પણ સામાન્ય માહિતીપુરતું તે જ્ઞાન સારું હતું એમ તો ખરું જ. ભૂત નિબંધ’માં લખેલી પ્રસ્તાવનામાં તેમણે જણાવ્યું છે કે “ મેં બાળપણથી કમકાંડના ગ્રન્થ સહિત સામવેદનો અભ્યાસ કર્યાં છે, તથા કાંઈક પુરાણા પણ વ્યાકરણ ભણવાથી વાંચવામાં તથા સાંભળવામાં આવ્યાં છે.”× અને એ એમનું જ્ઞાન કેટલું પાર્ક હતું અથવા તે એમની સ્મરણ શક્તિ કેટલી તેજસ્વી હતી તેનું એક ઉદાહરણ કાશીશ કરે એમના દલપતરામ ” ચિત્રમાં આપ્યું છે:
66
66
• એક વખતે ( કવિ દલપતરામ ૬૫ વર્ષના આશરે હતા ) ભોગાવાને કાંઠે સઘળા શ્રીમાળી બ્રાહ્મણેા ઉપવિત બદલવાને એકત્ર થયા હતા અને આચાર્યશ્રીએ કામ કઈ શરૂ કર્યું ન કરવું એવામાં વરસાદના ફેારાં પડવા માંડયાં. આચાર્ય શ્રી પોતે પાથીમાંથી વાંચીને સઘળી ક્રિયા કરાવતા હતા, તે પર પાણીનાં ટીપાં પડવા માંડયાં એટલે એમણે તે વાંચવાનું બંધ કરી, તે પોથીનાં પાનાંને ભૂંગળામાં ધાવ્યાં; અને સવ કાર્ય અટકી પડયુ. આ પરિસ્થિતિમાં કવિ દલપતરામે કામ બંધ પડેલું જાણી અને હવે વરસાદના ચાલુ છાંટામાં પુસ્તક કાઢી શકાય એવું નથી એમ સમજવામાં આવ્યાથી કામ અધુરૂં રહી અટકેલું ત્યાંથી આગળ ચલાવવાની પેાતાને પરવાનગી મળવા વિનંતિ કરી. આચાય સાથે આખી બ્રાહ્મણ મંડળીએ તેમાં ખુશીથી સંમતિ આપી, એટલે તેમણે મોઢેથી એક પણ અક્ષરની ભૂલ ખાધા સિવાય સઘળું કામ કરાવ્યું. આથી બ્રહ્મમંડળ અતિ પ્રસન્ન થયું. આટલી મેાટી ઉમ્મરે અને આટલાં બધાં વર્ષો વીત્યા પછી એક એક અક્ષર આપણે ભૂલી જઇએ, પણ આ પુરુષ તે તે વખતે ગજન્મ જ કર્યો. ”
તે સમયે વ્રજ ભાષાનું જ્ઞાન સર્વત્ર સન્માન્ય થઈ પડતું અને કવિની એ ભાષામાં કુશળતા જાણીતી છે; તેમ પિંગળમાં પણ તે ઉંડા ઉતર્યાં હતા, એ એમને પિંગળ ગ્રંથ જ કહી આપે છે. સન ૧૮૫૮ ના બુદ્ધિપ્રકાશમાં એમણે “ ભૂજમાં કવિતાની શાળા, ” એ નામના એક લેખ લખેલા છે, તેમાં પિંગળ ગ્રંથાની યાદી આપેલી છે, તે એ વિષયપરના પ્રાચીન સાહિત્યની દષ્ટિએ ઉપયાગી છે અને એમ અનુમાન કરી શકાય
59
* ભૂત નિબંધ, પૃ. ૭.
* જીએ દલપતરામ ચિરત્ર, પૃ. ૧૩ર.
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૯
છે કે કવિએ એમાંનાં ઘણાંખરાંને અભ્યાસ વખતે કર્યાં નહિ હોય તે તે અવલોક્માં-વાંચ્યાં તા હશેજ. આદિન સુધીમાં દલપત પિ ંગળ જેવું બીજું કોઈ પુસ્તક રચાયું નથી, એ જ બતાવે છે કે એ વિષયના અભ્યાસ માટે તે ખસ છે; અને એ જ એમના જ્ઞાન અને વિદ્વત્તાના સાક્ષીભૂત લેખી શકાય.
એમના પિતા ડાહ્યાભાઇની આર્થિક સ્થિતિ ગરીબ હતી; તેમ છતાં બ્રાહ્મણત્તિ સિવાય અન્ય કોઇ કાર્યમાં ધન ઉપાર્જન અર્થે એમણે મન ઘાલ્યું નહાતુ; અને પુત્રમાં પણ એ જ શુભ સંસ્કાર આધે ઉતર્યાં હતા. લગભગ અટ્ટ!વીસ વર્ષ સુધી કવિએ વઢવાણમાં જીંદગી ગાળી હતી. અવારનવાર અમદાવાદમાં આવતા તે સ્વામીનારાયણના મંદિરમાં મુકામ કરતા અને શહેરમાં રસજ્ઞ શ્રીમાને મળી પોતાની કવિતાથી રીઝવતા; એવા એક રસ સરદાર બાળાનાથભાઇ હતા, અને કવિની કાવ્યશકિતથી તેઓ પ્રસન્ન થયા હતા. જ્યારે ફાર્બસે એક સારા ગુજરાતી શિક્ષક–સાથી માટે એમને જણાવ્યું ત્યારે એમની નજર વિ પ્રતિ વળી અને પોતે એમને વઢવાણથી અહિ મેાલાવ્યા હતા. કવિ અને કૅાસને પ્રથમ મુલાકાત થઇ તેનુ મનહર વર્ણન કવિએ પેાતે કરેલું અગાઉ અપાયું છે.
એ મેળાપ એક અસામાન્ય બનાવ કહી શકાય. એ દ્વારા પરમાત્માએ ગુજરાતી પ્રજની સેવા કરનાર એક લોક સેવક ઉભા કરવાને સંકેત રચ્ય ન હોય એમ અમને ભાસે છે.
રાસમાળા રચવાનાં જુનાં સાધને વાંચવા સમજવામાં અથવા તે ગુજરાતી પ્રજાની રીતિ નીતિ અને રહેણી કરણી, લેાક વ્યવહાર અને જીવનને પરિચય કરવામાં તે કેટલે અંશે મદદગાર થઇ પડયા એ એક ગૌણ પ્રશ્ન છે. આપણે તે એજ જોઇએ છીએ કે એ એ સહૃદય આત્માએ ગાઢ સમાગમમાં આવતાં એક દીવામાંથી ખીન્ન દીવાની ન્યાત પ્રકટી ઉડે તેમ, જન સુધારણા અને લોક કલ્યાણાર્થે જે ઉચ્ચ આદર્શો અને અભિલાષ ફ્રાસ સેવતા હતા એને પાસ કિવ પર સજ્જડ બેઠા અથવા તે એમ કહીએ કે એ જનસેવાના સંસ્કાર એમના સંપર્કથી કવિમાં જાગૃત થયા. વિનુ પૂવન જાણવાને આપણી પાસે કાંઈ વધુ · સાધનસામગ્રી નથી, એટલે એમના પર ફાસની અસર કેટલી અને કેવા પ્રકારની થઇ તે ખાત્રીપૂર્વક કહી શકાય એમ નથી.
Page #275
--------------------------------------------------------------------------
________________
२४८
In the year of trip thei Vikram, Sunset 1861., in the mouth of whithak, on the 15 to Shed, this day, bering Sunding, here
in Shri Wardhamanpur, I have completed this work the Prabant blind tamani.
This is the end of the Prabant bhintamani.
thanedabad 18th August 1849.
Meurs In case this book should come into other hands, I note that the translation has us pretension to correctness. It has been made entirely for my private use
Aliberties.
( શ્રી ફાસ સભાના સૈાજન્યથી )
ફેસ સાહેબના હસ્તાક્ષર.
Page #276
--------------------------------------------------------------------------
________________
સુરતમાં સન ૧૮૫૧ માં એસ લાઈબ્રેરીમાં “હુન્નરખાનની ચઢાઈ” અને “સંપલક્ષ્મી સંવાદ' વિષે તેમ સન ૧૮૫૪માં અમદાવાદમાં રાજ્યવિદ્યાભ્યાસ વિષે જે સરસ વ્યાખ્યાને કવિતામાં એમણે આપ્યાં હતાં,
એમાં અમને એમની આર્ષવાણીનું દર્શન થાય છે, આજે પણ તે પ્રશ્ન ગુંચવાયેલા પડેલા છે. તે પરથી એમના હદયની ઉંડી લાગણી, વિચારની વિપુલતા તેમ અસરકારક દલીલો વડે તે રજુ કરવાનું એમનું ચાતુર્ય એ સઘળું આપણને વિસ્મય પમાડે છે અને એમની બુદ્ધિશક્તિ માટે ખરેખર ભાન ઉપજાવે છે.
પરંતુ કવિની ખરી પરીક્ષા–હીરાનું પાણ-ત્યારે પરખાય છે, પ્રત્યક્ષ થાય છે, જ્યારે સરકારી કરી મૂકી દઈ, ખાનગી સોસાઈટીની નોકરીમાં જોડાવાને તેમને મેકે ઉભો થાય છે.
સંસાઈટીના આસિસ્ટેટ સેક્રેટરીઓ જેઓ તેમાં કામ કરતા હતા તેઓ કોઈ સરકારી નોકરી મળતાં સસાઈટીને છેડી ચાલ્યા જતા. પ્રથમ હરિલાલ મોહનલાલને ઉલ્લેખ મળે છે, અને પછીથી મગનલાલ વખતચંદ પણ સરકારી ખાતામાં કલાક નિમાતા સોસાઈટીની નોકરી છોડીને ગયા હતા. આથી સસાઈટીનું કામ બગડતું હતું. તેથી ઓનરરી સેક્રેટરી મી. કટિંસની નજર કવિ દલપતરામ પર ઠરી. એમણે માન્યું કે એઓ આવશે તે સોસાઈટીનું નાવ સુરક્ષિત આગળ ચાલશે. એટલે એમણે કવિને આસિ. સેક્રેટરી તરીકે આવવાનું કહ્યું, તેને કવિએ જવાબ આપ્યોઃ
“ દિલમાં હેત સ્વદેશ પર પણ તૃષ્ણા ન જાય,
સરકારી અધિકાર છે, કેમ એમ મુકાય.” કવિનું કથન અક્ષરશઃ સાચું હતું. તે સમયમાં સરકારી નોકરીને માનમરત એટલે મોટે હતું કે તે મેળવવાને અનેકને ફાંફાં મારવાં પડતાં. કવિને ફેંર્બસની સિફારસ પરથી સાદરામાં રૂ. ૨૫) ની જગો મળી હતી અને આગળ પર ઉંચે દરજે વધવાને પુરે સંભવ હતું. એ ગરીબાઈમાં તે ઉછર્યા હતા. ફાર્બસ પાસે રહેતી વખતે તેમને રૂ. ૧૫૦/-વાર્ષિક પગાર આપવાનું જણાવ્યું હતું ત્યારે તેઓ કેવા ખુશ ખુશ થયા હતા, એ આપણે જાણીએ છીએ.
આવી પરિસ્થિતિમાં સરકારી નોકરી મુકવાને કણ લલચાય. સામાન્ય પુરૂષનું એ ગજું જ નહિ, પણ એમના હિતચિંતક ફ઼ોર્બસને પત્ર એ નોકરી લેવા લખાઈ આવ્યો કે તુરત જ એમણે મિ. કર્ટિસને લખી જણાવ્યું હતું:
સ્વદેશનું શુભ ચાહીને, આવીશ અમદાવાદ, સોસાઈટીને સેવવા, બાર તેર દિન બાદ.”
Page #277
--------------------------------------------------------------------------
________________
- ૨૫૦ સાદરેથી નીકળ્યા ત્યારે તેઓ સોસાઈટીના ઉત્કર્ષની જ ઝંખના કરતા નીકળ્યા હતા. તેઓ લખે છે,
સાદરેથી આવતાં આખે દહાડે દલપતરામના મનમાં શેખચલ્લીના વિચાર થતા હતા, કે પરમેશ્વર મારા કામમાં સહાયભૂત થાય અને શ્રીમંતેના મનમાં ઉશ્કેરણી કરે, તેથી સર્સટીની પુંછ એક લાખ રૂપીઆની થાય અને સેરોટીનું તથા સેસટીની લેબ્રેરીનું મકાન દશ હજાર રૂપિઆનું થાય અને સૌંટી કોઈ દિવસ ભાગી પડે નહિ, એમ થાય તે કેવું સારું !
ખરેખર, પ્રભુ કૃપાથી કવિશ્રીના એ તરંગે કાલ્પનિક નહિ પણ સત્ય નિવડયા છે, એ એમના પરમ ત્યાગનું, ઉત્કૃષ્ટ તપનું મિષ્ટ ફળ નહિ તે બીજું શું ?
સોસાઈટીમાં આસિ. સેક્રેટરી નિમાયા તે પહેલાં એમણે ભૂત નિબંધ, જ્ઞાતિનિબંધ, બાળવિવાહ નિબંધ, વગેરે લખી ઈનામ પ્રાપ્ત કર્યા હતાં અને તે વડે એમણે સારી નામના પ્રાપ્ત કરી હતી. એમને એ નિબંધ વાંચતાં આપણા મન પર એમની તે વિષયની રજુઆત કરવાની હોંશિયારી, બુદ્ધિશક્તિ તેમ લેખનશૈલી-સાદી છતાં મુદ્દાસર, દલીલવાળી પણ માહિતીપૂર્ણ, સબળ છાપ પાડે છે અને તેને સમગ્ર અવેલેકનથી તેનું સામાન્ય સ્વરૂપ આપણા લક્ષમાં આવીને તે બરાબર સમજાય છે અને વિવેચકને સ્વીકારવું પડશે કે લેખકે હાથ ધરેલા વિષયને પુરતે ન્યાય આપ્યો છે. એટલું જ નહિ પણ તેમને એ વિષયનું સારું જ્ઞાન છે. એમના લેખે અને કવિતા, ભલે અમુક વર્ગ માને છે તેમ, વિદ્રોગ્ય નહિ હોય; પણ જનતા જે ઈચ્છે છે, એ જાતનું, જીવનને સ્પર્શતું, જીવનને પ્રેરણા અર્પતું, જીવનમાં રસ રેડતું, આહલાદક, વિનોદભવું. બુદ્ધિપ્રધાન, નીતિને માર્ગે દોરનારું એમનું લખાણ છે, એ અભિપ્રાયની વિરુદ્ધ ભાગ્યે જ કોઈને કંઈ કહેવાપણું હોય. જનસમાજનું માનસ પરખવાની એમની શક્તિ પૂરી કેળવાયેલી અને ખીલેલી હતી; અને તેઓ સભારંજની હોઈને જેને સમાગમ થતે તે સને એમની કવિતાથી સંતોષતા અને ધારેલું કાર્ય સિદ્ધ કરતા તેના અનેક દાખલાઓ મળી આવશે. એમની એ લોક મન રંજન કરવાની શીઘ્ર કવિત્વશક્તિને લીધે સા કેઈએમની હાજરી ઇચ્છતા અને તેમ પિતાની પાસે રહેવા–રાખવા માગણી કરતા હતા. શેઠ સાહુકારો અને રાજા મહારાજાઓએ એમની કવિતાથી પ્રસન્ન થઈને એમને સિરપાવ આપેલા અને વષસન પણ બાંધી આપ્યાં હતાં.
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૮, પૃ. ૮૦
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૧ હિમાભાઈ ઇન્સ્ટીટયુટ બંધાવવા રૂ. ૭૦૦/-નગરશેઠ હિમાભાઈ પાસેથી અને શેઠ સેરાબજી જમશેદજી પાસેથી રૂ. ૨૫૦૦/–સોસાઈટી માટે એમણે એ રીતે મેળવેલા તેની હકીક્ત આગળ અપાઈ છે.
સંક્ષેપમાં એ બધું જેમ એમની લોકપ્રિયતાનું તેમ એમનાં જ્ઞાન, વિદ્વત્તા અને કવિતાની યોગ્ય કદર થતી તેનું સૂચક ચિહ્ન છે.
એ યુગમાં શહેરમાં એવી કઈ સભા નહિ હોય, એ કઈ સમારંભ નહિ હોય, એવું કોઈ શુભ કાર્ય નહિ હોય, એવી કઈ અગત્યની હિલચાલ નહિ હોય, જે સાથે કવિશ્રીનું નામ જોડાયેલું નહિ હોય, જેમાં એ મુખ્ય વક્તા નહિ હોય ! એ સૌમાં એઓ અગ્રેસર ભાગ લેતા; પણ જે ભાષણ કરતા તે બહુધા પદ્ય-કવિતામાં કરતા, જે શ્રોતાજનને બહુ આનંદદાયક થઈ પડતું હતું.
સોસાઈટી એટલે દલપતરામ અને દલપતરામ એટલે સાઈટી, એવી રીતે બે એકમેક સંકળાયેલાં હતાં અને આજ કારણે તે સમયમાં કેળવણું, જ્ઞાનપ્રચાર, સાહિત્ય, સુધારે વગેરે પ્રવૃત્તિઓનું સેસાઇટી એક કેન્દ્ર થઈ! પડી હતી; એટલે સુધી કે એનરરી સેક્રેટરી મી. કટિંસે એમને સંસાઈટીનું કામ આગળ વધારવા, સેસાઇટી સારૂ સિફારસ કરવા વડોદરા અને ભાવનગર સુદ્ધાંત મોકલ્યા હતા. આજની પેઠે તે દિવસે વડોદરામાં કેળવણી કે જ્ઞાનપ્રચારની કોઈ સંસ્થા નહોતી. એ કાર્ય આરંભ કરવાનું મહારાજા ખંડેરાવને સંબોધન કરનાર કવિશ્રી પોતે જ હતા. એ કાર્યમાં વડોદરા આજે ભલે આગેવાની લે; પણ તે રાજ્યમાં કેળવણુ અને પુસ્તકાલયનાં બીજ વેરવાનું માન કવિશ્રી દલપતરામને તેમ સોસાઈટીના એક વારના એનરરી સેક્રેટરી ર. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસને અપાવું જોઈએ છીએ.
મહારાજા ખંડેરાવની મુલાકાત લે કવિએ શ્રીમંતને બરોબર સંભળાવ્યું હતું કે,
કઈ કરે અન્યાય તે, કહિયે જ્યાં શુભ રાય; પણ કહિયે ક્યાં જઈ, રાય કરે અન્યાય. છે રાજા ગુજરાતના, લઈ તેનું ધન ધાન; ભાષા માની મરાઠિને ઘો છે મોટું માન. દિલગિર રહે છે ગુર્જરી, સજે નહિ શણગાર;
એનું દુઃખ ઉચારવા આવ્યો છું આ વાર.” * દલપતકાવ્ય, ભા. ૧ પૃ. ૩૫ર.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૨ અને તે સાથે એવી માગણી કરી હતી કે,
ગુર્જરીના માલેક છે, માટે ધરી ઉમંગ; કેશન કરાવી આપીને, કરો સુશોભિત અંગ.
સ્થાત્રિીને આપ રુડું, ધરણી ઉ૫ર ધામ;
પ્રીતે તેનું પાડવું, પુસ્તકશાળા નામ,” તે પછી મહારાજશ્રીએ પ્રસન્ન થઇ ઉત્તરમાં કવિશ્રીને જણાવ્યું હતું કે,
ભણાવીને કરવા ભલા, સૈ જનને હુંશિયાર; તમે કહ્યો તે સર્વથા, સમજ્યો છું હું સાર. પ્રથમ નિશાળો સ્થાપવી, છે મુજ ચિત્ત વિચાર; પછી સ્થપાશે પુર વિષે, પુસ્તકને ભંડાર. ફરી તમને તેડાવશું, સલાહ લેવા કાજ;
વિદ્યાખાનું સ્થાપશું, નિશ્ચય કીધો આજ.” અગાઉ જણાવ્યા પ્રમાણે કવિશ્રી અમદાવાદની હાઈસ્કૂલમાં તેમજ ટ્રેનિંગ કોલેજમાં કવિતાનું શિક્ષણ આપતા હતા. આવા નામાંકિત અને પિંગળશાસ્ત્રમાં નિષ્ણાત કવિ પાસે કવિતાનું શિક્ષણ મેળવવું એ પણ જીવનનું અહોભાગ્ય છે. બાહોશ અને પ્રતાપી શિક્ષકોએ એમના વિદ્યાર્થીઓ પર પ્રબળ છાપ પાડ્યા અને એમના જીવનમાં પરિવર્તન કર્યાના અનેક દિષ્ટાંતે-ચરિત્ર ગ્રંથે-આપણને પૂરાં પાડે છે. સુભાગે આપણે એક
અગ્રેસર અને પ્રતિભાશાળી કવિ નરસિંહરાવે કવિ દલપતરામની કવિતા શિક્ષણ પદ્ધતિ-બ લઢણનું એમના “ સ્મરણ મુકુર’ માં એક સુરમ્ય ચિત્ર દિયું છે, તે રમણીય છે. તેઓ લખે છે:
“છઠ્ઠા અને સાતમા ધોરણમાં પ્રેમાનંદનું “નળાખ્યાન', અખાના છપ્પા, વગેરે કવિ દલપતરામ કને હું શીખ્યો તે વખતથી ગુજરાતી કવિ
ની રચનાઓ ઉપર મહારે પ્રેમ હોય અને એ પ્રેમનું બીજ વાવવા માટે એ ગુરુને જેટલું આભાર હું માનું તેટલો ઓછો જ ગણાશે. નળાખ્યાન'નું ૧૫ મું કડવું ઘણું અઘરું ગણાતું તે કવિ કને અર્થ સમઝયા પછી અતિ રમણીય લાગ્યું.
૧ કોશ-ધનને અથવા શબ્દ સંગ્રહ. * દલપતકાવ્ય ભાગ ૧, પૃ. ૩૫૬.
+ મનના વિચાર મનમાં રહ્યા અને તા. ૨૮ મી નવેમ્બર ૧૮૭૦ માં ખંડેરાવ મહારાજ કૈલાસવાસી થયા.
* દલપતકાવ્ય ભા. ૧, પૃ. ૩૫૬-૫૭.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૩ નાટ લાવ્યા છો ? ના લાવ્યા હોય તે છેલ્લા જાય.-એમ દલપતરામ કવિ કલાસમાં આજ્ઞા કરતા હે વનિ અત્યારે મહારા કાનમાં પ્રગટ થાય છે. હમારી નોટબુકે કવિની આગળ મેજ ઉપર મુકીયે છીયે, કવિ, આંખની ખામીને લીધે, નોટબુકે છેક આંખની પાસે ધરીને તપાસે છે, સુધારે છે અને અંતે બદલ. ડાહા.” એમ પિતાની અલ્પ સહી કરે છે, હમે ખુશ થતા પાછા ખેંચ ઉપર પિત પિતાને સ્થાને બેસી જઈએ છીયે, આ સુખ જીવનનું સ્મરણ દૂરદૂરથી અનિલ લહરીએ આણેલા વનકુસુમેના સારભની પેઠે અત્યારે મહને પ્રફુલ્લ કરે છે.”
અવાચીન વિવેચકો દલપતરામની કવિતા અથવા તે દલપતરામ શાળાની કવિતા, ભલે ઉતરતી પંક્તિની ગણે, તેને અર્થપ્રધાન વા બુદ્ધિપ્રધાન ભલે લેખે; પણ જનતાને આ જાતની કવિતા જેટલી અપીલ કરે છે, તેટલી ઊર્મિપ્રધાન, ઉચ્ચ કલ્પનાશીલ કવિતા નથી કરતી, એ નવી કવિતા જનસમૂહમાં હજુ પૂરે પ્રવેશ પામી નથી એ બતાવી આપે છે, પણ એ ચર્ચાસ્પદ વાદમાં અમે નહિ ઉતરીએ, અમને તે એમનાજ સમકાલીન અને આપણા ગુજરાતી સાહિત્યના એક સમર્થ વિવેચક નવલરામ જેમણે નર્માદ અને દલપત બંનેને જોયા હતા; બંનેના નિકટ પરિચયમાં આવ્યા હતા અને બંનેની પરીક્ષા કરી જોઈ, જે અભિપ્રાય આપ્યો હતો તેજ વજનદાર અને વાજબી લાગે છે. તેમણે સાચું જ કમ્યું છે –
દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ, ચતુરાઈની ભરી અને સભારંજની છે. એ નવે રસમાં પ્રસંગોપાત્ર વિચરે છે, પણ તે શાંતિ અને વિવેકની સાથે. વ્યવહારની મર્યાદા એ જ આ કવિતામાં રસના સંભવાસંભવની મર્યાદા છે. કઈ પણ રસની મસ્તી એ આ કવિતાને મને ગાંડાઈ છે. સંસારનું શાંત બુદ્ધિથી અવલોકન કરવું અને તેમાંથી વ્યવહારોપયોગી બેધ લે, એ દલપત શૈલીને સૌથી વધારે રૂચિકર છે. એ શૈલી, જાતે દર્દથી મુક્ત હોવાને લીધે બે ઘડી નવરાશની વેળાએ વિનોદ કરે એમાં જ મેટું સુખ માણે છે. ઠાઉકું હાસ્ય (Humour), મમ્મળાં કટાક્ષ (wit), વાણુની મીઠાશ, અને રચનામાં વિવિધ પ્રકારનાં ચાતુર્યો, એ વડે દલપત શૈલીનાં શાંત ને સુખધક વર્ણને ઝગઝગી રહ્યાં છે. દલપતરામની ચોટ સદા સભાના મનનું રંજન કરવા ઉપરજ રહેલી હોય છે, અને તેમાં તે બરાબર ફતેહ પામે છે; કેમકે, શ્રોતાના મનમાં ઉતરીને તેને કેમ લાગે છે તે જોવાની શક્તિ આ કવિતામાં છે."*
મરણ મુકર, પૃ. ૯૮-૯૯, ઝાલરામ રાત્રિ ૫, ૧૦૭
Page #281
--------------------------------------------------------------------------
________________
•21pes 1ptephp? ъје ( ith-19 1P1њ?, ю1)
.
нх-blon1v82 1913 рvin ittlak 89-Фу е удаар или хеле за л ы : Кие
На рис. та
і
м
у с. 22.
имон ру-трь 2014 о ны hit. 21 У них 30 из рио и се и более тях - the otkcapti i m2n-
22 1 ht an Rihan py 11т.е. 1 килограма
2ih Ph.jply Pus Pinle, w xvate 1ми 2how onii 1 1а : долара илааха иш {te pus luv олзуур нь дуудаа и?ak zhylhy at Chale и римfalme when emin setge the believe tazele
bu Binan Louilh AlKA YAO DIA kule 159 11 1A34ъв за 20-оти
са 12 аttpь их май» 1P42,31. in oth руу оргил үерхэн далки , кг: уларни агія м.п тигип каля 5 и 16 11 $ 12Vubikins haine Айн идватау. tzo.ukiлЁvнг эъvrouslut 4 илмур 1. "si».
0
6
12
Ко -наборых уҳз тарьлаар урье
2h:
Page #282
--------------------------------------------------------------------------
________________
પપ એમના ગ્રંથા ન્હાના મ્હોટા મળીને આશરે ચાળીસેક થવા જાય છે અને તેની નામાવળી પરથી જોઈ શકાશે કે ફરી વળી હતી અને જનસુધારણા, કેળવણી, ધ મંતવ્ય શું હતું.
એમની બુદ્ધિ કયા કયા ક્ષેત્રમાં નીતિ. સાહિત્ય વિષે એમનું
આવા નીતિપરાયણું, કર્તવ્યનિષ્ટ, સતેાષી અને એકમાર્ગી સાધુપુરુષ, સન ૧૮૬૫ માં દેશમાં શેરમેનિયાના વા વાયે! ત્યારે તેના ભાગ થઇ પડયા, એ મનુષ્યસ્વભાવની નળાનું દર્શન કરાવે છે; પણ એમને જે કડવા અનુભવ થયો, તેના પરિણામ કે પ્રાયશ્ચિત્તરૂપે એમણે જે થાડી ઘણી હકીકત આપી છે, તે અન્યને મેધરૂપ અને માર્ગદર્શક થાય એવી છે. એ સમયનું વર્ણન કરતાં તેએ લખે છે:
‹ સન ૧૮૬૫ ની સાલમાં એક અને કંપનીએ ઘણી જાગી. તેવામાં અમદાવાદની યુનિવર્સલ કંપનીવાળાએ મને કહ્યું કેહાલ તમને રૂા. ૭૫ મળે છે પણ અમારી કંપનીમાં આવે! તે દર મહીને શ. ૧૫૦ ના પગાર આપીશું. તેથી મારૂ મન લલચાયું, અને તે વાત મે ફારસ સાહેબને લખી જણાવી. તેને ઉત્તર તેમણે લખ્યા ક-ગુ. વ. સેસાઇટી વગેરે મારાં સ્થાપેલાં અથવા મારા નામનાં કારખાનાં હોય, તેમાં જ તમારે હમેશાં નોકરી કરવી, કેમકે તેથી હું ખુરા થઇશ. અને કંપનીએ જે નવી ઉભી થઈ છે, તેને એ વ જવાદો, પછી તેની સ્થિતિ કેવી છે તે જોઇને તેમાં પડવાની મરજી હોય તે પડજો. તે પત્ર વાંચીને મારું મન યું. ખરૂં, તે પણ ઘણાએક સરકારી નોકરો મેટા હાદાની નોકરી મુકીને કંપનીઓમાં પડવા લાગ્યા અને મને કેટલાએક લાકે કહેવા લાગ્યા કે, શું તમારે કાષ્ઠની વગ નથી ? જે મેટા પગારની જગા મેળવતા નથી ?
એવા શબ્દો સાંભળીને વળી મન ડગ્યું. તેથી સાસાટીમાંથી રજા મળવાને રીપોર્ટ કર્યો. મેહેરબાન કરટીસ સાહેબની રજા આપવાની મસ્જી નહોતી તેથી એક મહિના સુધી રજા આપી નંદુ છેવટ ઘણા આગ્રહથી મે' રજા લીધી. અને બીજી સાબત થવાથી શેરના વેપારના ઊંડા ખાડામાં ધશી પડયા. છેવટ છેક દુર્દશા આવી અને ઘણું! ગભરાટ ઉપજ્યો, યુનીવરસલ કંપની પણ ભાગી પડી અને એક દિશા મુજે નહિ એવું થયું.”× તે પછી શેર બજારનું પદ રચ્યું હતુ, તેને રણકાર કલદાર રૂપિયાની જેમ શેરબજારના જે કોઇએ સહેજસાજ પણ પરિચય કર્યો છે તેના કાનમાં ગુજશે. લાગણીપૂર્ણાંક ખિન્ન હૃદયે તેઓ ગાય છેઃ
ૐ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૬૬, પૃ. ૨૧૫-૨૧૬
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬
શેર બજારનું પ
( ‘ ભૂલ્યા મન ભમરા તું ક્યાં ભમ્યા ' એ રાગ ) “ શેર બજારે આ શું કર્યું, વાળ્યા દુનિયાને ડાટે; લાજ લીધી લાખા લોકની, ઉપજવ્યા ઉજાટ. પ્રથમ તા પૈસા પમાડિયા, લલચાવીયા લાક; મૂડી વગર કીધા માનવી, કાંકાં મારતા ફાક. આગમાં બહુ સારા શાભતા, જેવા ફૂલને ફાલ; જેવા તમાસા જાદૂતણા, તેવા થઇ ગયા તાલ. મુંબઇની મેાટી સાહેબી, સુખ સ્વરગ સમાન; દિલગિરિવાળી દેખાય છે, જેવું માઢુ મશાણુ, નૂર ગયું નરનારીનું, મુખ જાંખાં જણાય; શત્રુને લશકરે લૂંટિયાં, એવાં ડાળ દેખાય. કઈક વાસણ ઘર, વેચિયાં, વેચ્ય! બંગલા બાગ; કંઈક કઈક દરિયે પડયા, તેને ન જણાય તાગ. ભલારે ભલાને જીલાવિયા, ભુલ્યા ડાહ્યા દિવાન; હાણ અને હસવું થયું, ખેા શુદ્ધ ને સાન. એક સંકટ આ જુગારનું, ખીજો રતણા રાળ; ત્રીજાં કાગળિયુ` તુટી પડયું, ધરા થઈ ધમેળ. કિશ ચતુરાઈ ચાલે નહી, દીસે દૈવને કાપ;
શેર બજારે. ૧૦
શેર બજારે. ૧૧
ક્યાંથિ આવ્યું નાણું ક્યાં ગયુ, એમ થયુંરે અલાપ. શેર બજારે ૯ સ્વપનામાં સમૃદ્ધિ જે સાંપડી, ગઈ સ્વપનાની સાથ; અંગે પીડા ઉલટી વધી, વાગ્યા હાતિયે હાથ. કકે રામા મેલી રખડતી, મેલ્યાં રખડતાં બાળ; નાશિ છુટયા નર એકલા, આબ્યા ક!ણ આ કાળ. ક્રાડપતી હતા કઇક તે, થયા કોડીના આજ; અતિશે વધારેલી આબરૂ, તેનિ લૂટાણિ લાજ. જ્યારે જવા એડિ લક્ષમી, જીએ દેવના ખેલ; દરિયા પુરાવાનું દિલ થયું, ભુલ્યા અધિક ભણેલ. નાણું નાંખ્યું ખારા નીરમાં, જાણ્યું ઊગશે ઝાડ; લક્ષમીતાં ફળ લાગશે, થાશે મેનાના પહાડ,
શેર બજારે. ૧૨
શેર બજારે. ૧
શેર બજારે. ૨
શેર ખારે.૩
શેર બજારે. ૪
શેર બજારે. પ
શેર બજારે. ૬
શેર બજારે. છ
શેર બજારે. "
શેર બજારે. ૧૩
શેર બજારે. ૧૪
Page #284
--------------------------------------------------------------------------
________________
૨૫૭ . વાંક નથી એમાં વિશ્વને, કીધે કરે કો૫; આંખે અંજાઈ અજ્ઞાનથી, થઈ અકલ અલેપ. શેર બજારે. ૧૫ ઓગણિસે એકવીસમું, વિક્રમાજિત વર્ષ સાંભરશે આ તે સર્વને, ઉતર્યો સઉને અમર્ષ શેર બજારે. ૧૬ ચતુર ઘણાએ ચેતાવતા, ભાખિ લખતા ભવિષ્ય ચેતિ શકે કેમ ચિતમાં, જ્યાં રૂઠયા જગદીશ. શેર બજારે. ૧૭ ઘાયલ કઈક ઘણા થયા, જોતાં એવા જણાય; આખિ ઉમર લગિ એહના નહી ઘાવ રૂઝાય. શેર બજારે. ૧૮ ડુંકી ફંકી પગ માંડતા, બિહિતા માંખિથી બંન ફાદામાં આવિ ફી પડયા, તેનાં તરફડે તેન. શેર બજારે. ૧૯ દેશ આખે દવ લાગિયો, એ તો કેમ એલાય; શું જાણીયે હવે શું થશે, કચ્યું કશુંએ ન જાય. શેર બજરે. કઈકે હબક ખાધિ કારમી, થયા ચિતશ્રમ રેગ; નાણું જતાં લાજ નવ રહી, જે દેવના જોગ. શેર બજારે. સત્ય તજ્યાં સત્યવાદિયે, તજ્યા બેલેલા બોલ: ભડનર જે ભારેખમ હતા, તેને પણ ઘટ્યો તેલ. શેર બજારે. ૨૨ ઘરમાં સંતાઈ ઘણા રહે, લાગે લેકમાં લાજ; મરણ છે કઈક માનવી, દેખિ ન ખમાય દાઝ. શેર બજારે. ૨૩ પ્રભુને જાચું કરિ પ્રાર્થના, એજ છે ઉપાય; ' દલપતરામના દેવ તું, સ૩ની કરજે સહાય. શેર બજારે. ર૪"
એમના પરમ સ્નેહી ફાર્બસ સાહેબે તેમ ઓનરરી સેક્રેટરી મી. કટિસે એ લાલચની ચુંગાલમાં નહિ પડવા-ફસાવાને સૂચના કરી હતી પણ વિલ બનેલું મને કેમ સ્થિર રહી શકે ? આસપાસનું વાતાવરણ જ એવું લલચાવનારું હતું કે લક્ષ્મીથી ભલભલા મુનિએ પણ તેનાથી ચળે. *
માથે આફત આવી પડતાં ઉદ્વિગ્ન ચિત્ત તેઓ પોતાના પ્યારા મિત્ર ફોર્બસ પાસે શાતા મેળવવા-સહાયતા માટે જાય છે, અને એ કુળવાનઉમરાવ દિલને સાહેબજાદે પણ એ સમજી કે સટ્ટા વિષય પર કવિશ્રીને એક શબ્દ સરખે કહ્યો નહિ, એટલું જ નહિ પણ તેમની સાથે એટલા
* ગર્વ. * બુદ્ધિપ્રકાશ, સન, ૧૮૫, ૫. ૨૦-૨૦૮
Page #285
--------------------------------------------------------------------------
________________
.
૨૫૮
સમભાવથી એટલા આદરભાવથી વ અને વળી આર્થિક સહાયતાની જોગવાઈ કરી આપી કે કવિને જીવનમાં નવું જેર આવ્યું. પણ કમનસીબે એ કંઈ વધુ પ્રયાસ કરી શકે તે આગમચ ફેંર્બસ જીવલેણ માંદગીના ભોગ થઈ પડ્યા. એક વાર એવી બિછાનાવશ સ્થિતિમાં તેમની મુલાકાત લઇને, કવિએ એમને પ્રિય એવી કેટલીક કવિતા ગાઈ સંભળાવી. પછી મેલાપ ન જ થયે; પરંતુ કવિએ એમના મૃત્યુથી અસહ્ય વિરહદના અનુભવી, તેમનું એ દુઃખ અકથ્ય છે; એ પ્રસંગને વર્ણવતું વિલાપિકા કાવ્ય “ફાર્બસ વિરહ” કવિએ રચ્યું હતું, તે એ મિત્ર યુગલનું સ્મરણ કાયમ તાજુ રાખશે; અને કવિની એક ઉત્તમ કૃતિ તરીકે તે સદા સમભાવપૂર્વક વંચાશે. ગુજરાતી સાહિત્યમાં એ કાવ્યનું સ્થાન ઉંચું છે.
પરંતુ કવિને આંખના દર્દો જેટલા હેરાન કર્યા છે તેટલા હેરાન તેઓ બીજા કશાથી થયા નથી. દુર્દેવગે સન ૧૮૫૭ થી એમને આંખને વ્યાધિ લાગુ પડ્યો. શરૂઆતમાં દવાથી એમને સહજ આરામ લાગે; અને જે ડોકટરે એમની આંખ સુધારી તેના ઉપકારવશ થઈ એમણે ગાયું હતું કે,
ન હોત વૈદ્ય વાઈલી, કદી મટું ન કાઇલી,
પીડા રૂપિયે પાછલી, મટે ન આંખ્ય ભાયલી.” ફરી પાછું દઈ ઉભળતાં તેઓએ મુંબાઈ ડે. ભાઉ દાજી પાસે દવા કરાવી હતી. પણ જ્યાં દેવ રૂઠે ત્યાં દવા શું કરે? એમના ચર્મચક્ષ ગયાં ખરાં, પણ એમ કહી શકાય કે એમનાં અંતર્ચાક્ષુ ખુલી ગયાં હતાં.
આવી પરિસ્થિતિમાં પણ સાઈટીની સેવા તેઓ એકનિષ્ઠાથી કર્યો જતા હતા. પરંતુ ભવિષ્યમાં અટકી પડાય તે વખતે કંઇક સાધન કરી આમવા એમણે સાઈટીની કમિટીને બંદોબસ્ત કરવા જણાવ્યું હતું તે પરથી સન ૧૮૭૪ ની વાર્ષિક સામાન્ય સભામાં નીચે પ્રમાણે રાવ સર્વનુમતે પસાર થયા હતઃ
રાવબહાદુર ગોપાળરાવ હરિએ દરખાસ્ત કરી અને ચેરમેને ટેકે આપ્યો કે, આ સાઈટીના આ સેક્રેટરી ક. દલપતરામ ડાહ્યાભાઇને તેમની અરજીના જવાબમાં જણાવવું કે ગુજરાતી ભાષામાં પુસ્તક રચવાના કામમાં તથા ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના કામમાં તમેએ ઘણી સારી મહેનત
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૫૭, પૃ. ૧૮
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૯
કરી છે, તે ઉપર નજર રાખી સંસાઈટીએ મેહેરબાની કરી ઠરાવ કર્યો કે,
સાઈટીની નોકરી જે તારીખથી તમે કરવા અશક્ત થશે તથા તમારી જગેનું રાજીનામું આપશે, તે તારીખથી તમારી હયાતી સુધી દર મહીને રૂ. ૨૦) વીશનું પેન્શન* સોસાઇટી તરફથી આપવામાં આવશે અને તમારી હયાતી પછી તમારી સ્ત્રીઓને દર મહીને રૂ. ૮) આઠ દરેકને સરખે હીસે આપવામાં આવશે, તે એવી સરતથી કે તે પ્રત્યેક હિસ્સો તેમની હયાતી પછી બંધ થશે. તમારી હયાતી પછી પેન્શનને મોટે ભાગ સંસાઈટીમાં દાખલ થશે ત્યાર બાદ તમારી નોકરીની યાદદાસ્ત દાખલ શું કરવું તે બાબતના સવાલનો નિર્ણય હવે પછી વિચાર ઉપર રાખેલ છે, એ પ્રમાણે સરવે એકમત થયા.”+
પ્રસ્તુત ઠરાવ રજુ કરનાર ઓનરરી સેક્રેટરી પોતે હતા અને એમણે સન ૧૮૭૭ માં અમદાવાદથી દૂટા પડતી વખતે એમના સન્માનાર્થ જે જાહેર સભા ભરાઈ હતી, તેમાં સોસાઈટી વિષે ઉલ્લેખ કરતાં, નીચે પ્રમાણે ઉ૬ચારે કવિ દલપતરામ સંબંધમાં ઉચ્ચાર્યા હતા
ગુ. વ. સંસાઈટી જે ગૃહસ્થાએ સ્થાપી છે તે આખા દેશને ઘણી ઉપયોગી છે. મેં પાંચ વરશ તે સોસાઈટીના સેક્રેટરીનું કામ ચલાવ્યું, તેથી હું મારા અનુભવથી કહું છું કે એ સોસાઇટીની મજબુતી કવીશ્વર દલપતરામની મહેનતથી થઈ છે. અમે તો તેઓ જે કામ અમારી આગળ રજી કરે તે ઉપર ઉપરથી તપાસીએ પણ ખરી મહેનત તો તેમાં દલપતરામની છે.”
. એવી રીતે નિરરી સેક્રેટરી મહીપતરામભાઈએ, કવિ આંખના અને અવસ્થાના કારણે સાવ અટકી પડયા અને સોસાઈટીની નેકરીમાંથી સન ૧૮૭૯ માં નિવૃત્ત થયા તે વખતે બુદ્ધિપ્રકાશમાં એમની સેવા વિષે નીચે મુજબ નોંધ કરી હતી:
આ કવિરાજે આપણા દેશની સેવા અનેક પ્રકારે બજાવી છે. એમના સિક અને સુબેધકારી ગ્રંથે એમનું નામ ગુજરાતમાં ચિરકાળ રાખશે,
* પાન બાબતમાં નગરશેઠ પ્રેમાભાઇ હીમાભાઈ ડાકટર બુલર સાહેબ, રેવડ ટેલર સાહેબ, રા. બા. બહેચરદાસ અંબાઈદાસ વગેરે મેંબરેના અભિપ્રાય લખાઈ આવેલા અને સભામાં રજૂ કરેલા તે સાઈટીના દફતરમાં આવક નં. ૫૧૫ મે દાખલ છે.
+ ગુ. વ. સે. ને સન ૧૮૭૪ ને રિપેટ, પૃ. ૧-૨. * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, પૃ. ૮૪
Page #287
--------------------------------------------------------------------------
________________
તેમ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સ્થાપવામાં, ચલાવવામાં અને તેને આબાદ કરવામાં તથા આ બુદ્ધિપ્રકાશના સંબંધમાં એમને આજ સુધીને શ્રમ પણ ભૂલાય તે નથી. એમની આંખે હરકત થવાથી રાજીનામું મોકલી ગુ. વ. સોસાઈટીના આસિસ્ટંટ સેક્રેટરીની નોકરી તથા આ બુદ્ધિપ્રકાશ ચલાવવાનું કામ છોડી દીધું તે હું બેદસાહત જાહેર કરું છું. એમનું રાજીનામું સ્વીકારતાં ગુ. વ. સંસાઈટીની વ્યવસ્થાપક મંડળીએ એમને આભાર માની દલગીરી જણાવી છે, અને આ ખબર જાણું બાકીના સભાસદો તથા એમના મિત્રો પણ નાખુશ થશે. એમની આંખનું દરદ નરમ પડવાથી બુદ્ધિપ્રકાશને માટે થોડું ઘણું દર માસે લખી મોકલશે એવી આશા રાખું છું.”
પણ એટલેથી સંતોષ નહિ માનતાં, બીજે વર્ષો વાર્ષિક સામાન્ય સભામાં એમના કાર્યની ખાસ કદર થવા કવિશ્રીને પાઘડી અને કીર્તિચંદ્ર આપવાની સભાપતિ શેઠ પ્રેમાભાઈને વિનંતિ કરતાં મહીપતરામભાઈએ ફરી જણાવ્યું હતું કે,
કવીશ્વરે સંસાઈટીની સેવા ઘણું લાંબી મુદત સુધી કરી. એ સેવા બજાવવામાં એમણે તનમન અને ધનથી મહેનત કરી. ગુજરાતના ભલા મિત્ર એ. કે. ફાર્બસ સાહેબે સંસાઈટીને જન્મ આપે, સેસાઈટીને સ્થાપી અને દલપતરામે તેને ધવરાવી મોટી કરી કહીએ તે ચાલે. સેસાઇટીને ઉત્પન્ન કરનાર પ્રતાપી ફાર્બસ અને તેને ઉછેરનાર તેની પછી થયેલા સેક્રેટરીઓ અને કવીશ્વર દલપતરામ હતા એવું એસાઈટીના દફતરથી સિદ્ધ થાય છે. એક પછી એક નવા થનારા સેક્રેટરીઓને માર્ગ દર્શાવનાર અને સલાહ આપનાર આજ સુધી કવીશ્વર હતા. એમણે વધારે લાભકારી નોકરી મૂકી સસાઈટીને જીવતી રાખી. રાજવંશીઓને અને ધનાઢય સદ્ગતને યુક્તિથી સમજ પાડી સોસાઈટીની પુછ મેળવવામાં મદદ કરી, કચ્છસરથી વહીવટ કરી તેને સાચવી અને પિતાના પુસ્તકે સોસાઈટીને સમર્પણ કરી તેમાં વધારો કર્યો. એમના રચેલા ગ્રંથો હજી સોસાઈટી છપાવી વેચે છે; અને તેને ન ખાય છે. ઉદાહરણ-હુનરખાં નામે પ્રખ્યાત પુસ્તકને એમની પાસે રૂા. પ૦) માટે સરકારે વેચાતું માગ્યું, પણ કવીશ્વરે તે કબુલ ન કરતાં સોસાઈટીને મફત આપી દીધું. એમની મદદ એટલી બધી છે કે તેથી
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૯, પૃ. ૭૧
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૬૧
તેને જોઈએ તેટલો બદલો આપી શકાય તેમ નથી. એમની બુજ વ્યવસ્થાપક મંડળી જાણે છે તે માત્ર દેખાડવાને અને એમને ઉપકાર માનવાને આ કીર્તિચંદ્ર અને પાઘડી સાઈટને નામે એમને અર્પણ કરશે.”
પિતાને આપવામાં આવેલા આ માનનો સ્વીકાર કરતાં કવિશ્રીએ લંબાણથી ઉત્તર આપ્યો હતો, તેમાંથી કવિજીવનને લગતે ભાગ ઉતારીશું:
ગૃહસ્થ, તમે સૌ મળીને આટલું બધું મોટું માન મને આપે છે તે તો આપની લાયકીની નિશાની છે. નહીં તો મેં કંઈ બહુ ભારે કામ કર્યું નથી. આ સોસાઇટી સ્થાપ્યાનું માન સ્વર્ગવાસી આલેકઝાડર કીલ્લાક ફાર્બસ સાહેબને છે, અને તેને વધારવાનું માન વખતે વખતે થએલા તેના સેક્રેટરીઓને ઘટે છે. અને મેં તે તેઓનાં એક હથીઆર તરીકે કામ કરેલું છે અને મેં જે કાંઈ કર્યું છે તે સ્વદેશના ભલા વાસ્તે કર્યું છે.
મારા કુળમાં પરંપરાથી સામવેદનો અભ્યાસ ચાલ્યો આવે છે. તેથી મેં પણ પ્રથમ મારા પિતા પાસે સામવેદને અભ્યાસ કર્યો હતો. પછી સ્વામીનારાયણના મૂળીના મંદિરમાં તથા અહીંના મંદિરમાં રહીને સંસ્કૃત વ્યાકરણને અને પિંગળ તથા અલંકારના ગ્રંથ વગેરે ભાષાની કવિતાને અભ્યાસ કર્યો અને અહીંના આચારજજી શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે મને છવાઈ આપીને એકાદ વરસ રાખ્યો હતો, એવામાં રાવબહાદુર ભોળાનાથભાઈના પિતા મહેરબાન સારાભાઈ બાપાભાઈને સમાગમ મારે સારી પેઠે થયે. તેઓને કવિતાને ઘણે શેખ હતો, તેથી પિતાની પાસે પગાર આપીને મને રાખવાનું કહ્યું હતું. પણ એવામાં તેમને સ્વર્ગવાસ 2. પછી વઢવાણ ગયો.
સન ૧૮૪૮ ના નવેમ્બરમાં મહેરબાન ફાર્બસ સાહેબે રાવબહાદુર ભોળાનાથ સારાભાઇની મારફતે મને વઢવાણથી તેડાવીને પિતાની પાસે રાખ્યો. પછી એજ વર્ષના ડિસેમ્બરમાં સોસાઈટીની સ્થાપના કરી તેનો ઈતિહાસ સન ૧૮૭૮ ને બુદ્ધિપ્રકાશમાં વિસ્તારથી લખેલે છે. સન ૧૮૫૩માં ફાર્બસ સાહેબ ત્રણ વર્ષની રજા લઈને વિલાયતમાં ગયા, ત્યારે મહિકાંઠા એજન્સીમાં મને અવલ કારકુનની જગ્યા ઉપર બહાલ કરીને ગયા. તે પછી બે વરસમાં બે ત્રણ પિલીટીકલ એજન્ટ સાહેબ થઈ ગયા. તેઓની હજુરમાં મેં નોકરી કરીને તેઓનાં મન ખુશી કર્યા અને સારાં સરટીફીકેટ મેળવ્યાં; પછી સન
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૨૨૭–૨૨૮.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬ર
૧૮૫૪માં સાઈટીના સેક્રેટરી કરટીસ સાહેબે મને ભાષણ કરવા તેડાવીને સરકારી નોકરી છોડીને સાઈટીની નેકરીમાં રહેવાનું કહ્યું પણ તે વખતે મેં આનાકાની કરી. પછી તેમણે વિલાયતમાં કાર્બસ સાહેબને લખ્યું અને ફાર્બસ સાહેબને પત્ર મારા ઉપર આવ્યો તેમાં લખ્યું હતું જે મારે વાતે અથવા તમારા દેશના ભલા વાસ્તે તમે સરકારી નોકરી છોડીને સોસાઈટીની નોકરીમાં રહે. અને છ સાત વર્ષ થયાં એસાઈટીને કાંઇ વધારે થયો નથી, માટે તેને વધારવાને અને મજબૂત કરવાને તમારાથી થઈ શકે તેટલું પ્રયત્ન કરે. તે સાહેબના લખાણનો હું અનાદર કરી શક્યો નહીં અને તે વખતના પોલીટીકલ એજન્ટ મહેરબાન વાઈટલાક સાહેબે તથા બીજા મિત્રોએ મને સારા હોદ્દાની સરકારી નોકરી છોડવાની ના પાડી, તે પણ તે નોકરી છોડીને તે સાહેબનું સારું સરટીફીકટ લઈને સન ૧૮૫૫ ના જુનમાં હું અહીં આવ્યો અને એજ માસના બુદ્ધિપ્રકાશમાં મેં લખ્યું છે જે મારા દેશના કલ્યાણ વાસ્તે મેં સરકારી નોકરી છોડી છે, અને એજ વરસના વાર્ષિક રીપોર્ટમાં સેક્રેટરી સાહેબે પણ એમજ લખેલું છે.”+ છેવટમાં સાઈટીને આશીર્વાદ આપતાં તેઓ બોલ્યા હતા.
દેહરે. સુખદ સરસ સે સાઈટી, વર્નાક્યુલર નામ;
અહ ઈશ આપે તને, સુકીર્તાિ ઠામઠામ. : તે પછી બાકીનું આયુષ્ય એમણે એક પવિત્ર સંત પુરષને વિભૂષિત કરે એમ, જે સંપ્રદાયના શુભ સંસ્કાર એમના પર બાળપણથી પડ્યા હતા તે સ્વામીનારાયણ સંપ્રદાય માટે હરિલીલા ચરિત્રનો સાગર જેવો ગ્રંથ રચવામાં ગુજાર્યું હતું.
- શેર સટ્ટામાં તેઓ પાયમાલ થઈ ગયા હતા, એની નેંધ ઉપર કરેલી છે; અને કવિનું પાછલું જીવન કંઈક શાન્તિમાં, સુખસંતોષમાં વ્યતીત થાય તદર્થ એમના મિત્ર અને પ્રશંસકેએ સન ૧૮૮૫માં એમને નામદાર સરકાર તરફથી સી. આઈ. ઈ. ને માનવંત ઈલ્કાબ પ્રાપ્ત થતાં, પ્રજા તરફથી તે બદલ આનંદ દર્શાવવા તેમ એમના પ્રત્યેનો પ્રેમ અને માન વ્યક્ત કરવા એક જાહેર સભા બોલાવવામાં આવી હતી. તેમાં એમના માટે
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૨૨૯-૨૨૯ • બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૨૩-૨૩૧
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૬૩ એક જાહેર ફંડ એકઠું કરવાનો ઠરાવ થયો હતો અને તા. ૧૨ મી જુલાઈ સન ૧૮૮૭ ના રોજ શહેરીઓની સભા મે. કલેકટર રીડ સાહેબના પ્રમુખ પદ હેઠળ મળી હતી તેમાં જે રીપોર્ટ રજુ થયો હતો તેને સંક્ષિપ્ત સારી નીચે પ્રમાણે હવે
“મુંબઈના પ્રખ્યાત ચીતારા બાન અને શેપર્ડની પાસે કવિની એક મોટા કદની છબી તૈયાર કરાવી છે જે હમણાં આપણું માયાળુ કલેકટર અને માજીસ્ટ્રેટ મેહેરબાન જે. બી. રીડ સાહેબ ખુલ્લી મુકશે.
આ હિમાભાઈ ઈન્સ્ટિટયુટના મેમ્બરેએ કવીશ્વરની એ છબી અહીંયા મુકવા દીધી તેને માટે કમિટી તેમની ઉપકારી છે. કુંડમાં ભરાયેલી રકમનો ઉપયોગ અગાઉ થઈ ગયેલા ઠરાવ મુજબ અને કવીશ્વરને પિતાની મરજીને અનુસારે નીચે પ્રમાણે કરવામાં આવશે.
રૂ. ૧૦૦૦૦)ની સરકારી પ્રોમીસરી નોટો ખરીદ કરીને મુંબાઈ બેંકમાં અનામત મૂકી છે અને રૂા. ૭૫૦) ની બીજી નોટ ખરીદ કરવાને બેંકના સત્તાવાળને સૂચના કરી છે. એ નોટોની પહોંચ રાવબહાદુર બહેચરદાસ અંબાઈદાસ સી. એસ. આઈ. અને રા. બા. રણછોડલાલ છોટાલાલ સી. આઈ. ઈ. એમને આપણું માયાળુ પ્રમુખ સાહેબ આપશે. સદરહુ રાવ બહાદુરી અને મુંબઈના સર મંગળદાસ નથુભાઈ, કવીશ્વર દલપતરામના ફંડના ટ્રસ્ટીઓ છે.
કવિની હયાતી સુધીમાં એ નોટનું વ્યાજ ટ્રસ્ટીઓ કવિને આપશે. ત્યારબાદ એ નેટોને ૩ ભાગનું વ્યાજ વિના પાંચ છોકરાઓમાંથી જેઓ ૨૧ વરસની અંદરના હશે તેમને આપશે.
કવિનો સૌથી નાનો છોકરે ચીમનલાલ ૨૧ વરસની ઉમરને થાય, ત્યારે સદરહુ નોટને ૩ ભાગ એ પાંચે ભાઈઓને સરખા ભાગે વહેંચી આપ. અને એ પાંચમાંથી જે તે વખતે હયાત નહિ હોય તેને ભાગ તેની વિધવાને અથવા તેના છોકરાને આપશે અને કદાપિ એમને કઈ હયાત ન હોય અને તેની વિધવા અથવા છોકરાં પણ ના હોય તે તેને.. ભાગ બાકી રહેલા ભાઈઓને સરખે વહેંચી આપો.
રૂ. ૧૦૭૫૦) ના બાકી રહેલા ત્રીજા ભાગમાંથી રૂ. ૧૦૦૦) હિમાભાઈ ઈન્સ્ટીટયુટને અને બાકીના ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને એવી સરતે
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૪ આપવા કે તેમણે એ રકમને કંઈપણ ભાગ ખરચ નહિ, પણ હિમાભાઈ , ઈન્સ્ટટયુટે રૂ. ૧૦૦૦) ના વ્યાજમાંથી ચોપડીઓ ખરીદ કરી તે ઉપર કવીશ્વર દલપતરામનું નામ લખી લાઈબ્રેરીમાં મૂકવી, અને સોસાઈટીને મળેલા રૂપિયાના વ્યાજમાંથી તેણે સ્કોલરશીપ આપવી અને ઇનામ આપીને કવિતાઓ રચાવવી. સ્કેલરશિપને “કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સ્કોલરશિપ’ અને કવિતાઓને “કવીશ્વર દલપતરામ સ્મારક કવિતા” એવું નામ આપવું."*
તે પછી તા. ૨૫ મી માર્ચ ૧૮૯૮ ના રોજ દલપતરામનું દુઃખદ મૃત્યુ થતા, સસાઈટીની સામાન્ય સભા તા. ૧૩-૪-૧૮૯૮ના રોજ મળી હતી. એમના માટે શોકની લાગણી દર્શાવવાને તે પ્રસંગે નીચે પ્રમાણેને ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતેઃ
કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ.ઈ. જેઓએ સોસાઈટીના ઉત્કર્ષ માટે અને તેને હેતુ પાર પાડવામાં પિતાનું સઘળું આ યુષ્ય ગાળ્યું હતું તેમના પરલોકવાસથી સોસાઈટી અત્યંત દિલગીર છે. એ સંબંધી એક પત્ર તેમના દીકરાઓ ઉપર લખ.
આ દિલગીરીની લાગણી પ્રદર્શિત કરવાને એક જાહેરસભા બેલાવવી.
કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ. ઈ. ની ઓઈલ પેન્ટીંગ તસવીર સેસાઈટીએ કરાવી પિતાના નવા મકાનમાં મૂકવી.
તેમના મારક માટે એક જાહેર ફંડ ઉઘાડવું અને તે કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી. આઈ. ઈ. સ્મારક ફંડ તરીકે સાઈટીએ જુદુ રાખવું. તેનું વ્યાજ જુનાં કાવ્યો સંશોધન કરી છપાવવામાં તેમજ ગુજરાતી સાહિત્યના ગ્રંથે તૈયાર કરી છપાવવામાં વાપરવું."*
પ્રસ્તુત કરાવાન્વયે શહેરીઓની એક જાહેર સભા તા. ૨૬ મીએ મે ૧૮૯૮ ના દિવસે મે. કલેકટર ગીબ સાહેબના પ્રમુખપદે ભરાઈ હતી, તેણે સેસાઈટીએ કરેલા ઠરાવો બહાલ રાખી એમનું સ્મારક ઉભું કરવા એક વગવાળી કમિટી નિમી હતી.
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૭, પૃ. ૧૮૬-૮૭. * ગુ. વ. સે. ને રીપોર્ટ, સન ૧૮૯૭, પૃ. ૨૩.
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૫
એ ક્રૂડ અને અગાઉ ઉભું કરવામાં આવેલા જાહેર ક્રૂડમાંની બચત રકમ, એ એ એકત્ર કરીને સાસાઈટી હસ્તક કવીશ્વર દલપતરામ સ્મારક ફૅડરૂા. ૩૫૦૦) નું છે, તેનાં વ્યાજમાંથી આજપર્યન્ત આઠ પુસ્તકા પ્રસિદ્ધ થયાં છે.
અંતમાં શ્રીયુત નરસિંહરાવે એમને પરિચય કરાવતું છાયાચિત્ર, સુરમ્ય અને સુરેખ આલેખ્યું છે, તે રાં કરીને વિરમીશું.
કવિ દલપતરામ એ નામ સાથે પહેાળા બાંધાના, પ્રતાપવાન, હેાળા મ્હાંવાળા, થાલિયાથી વિશિષ્ટ, વ્યક્તિત્વ સ્થાપનાર પુરુષ, માથે અસલની કરમજી કે લાલ પાઘડી, ઉત્તરાવસ્થામાં ધોળી પાઘડી, જુની બની, વ્હેરેલા શરીર ઉપર શાલ ને હાથમાં જૂની ઢબની ખરાદીએ ઊતારેલી લાકડી પકડેલા, હેવા પુરુષ નયન સામે ખડા થાય છે. +
""
66
ગુજરાતના આ પ્રથમ પ્રજાસેવક અને પ્રભાવશાળી કવિને અમારા અનેક પ્રણામ હે !
+ સ્મરણ મુકુર, પૃ. ૧૦૨.
水
Page #293
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧
ઉપસંહાર “Literature is at once the cause and the effect of social progress. It deepens our natural sensibilities and strengthens by exercise our intellect and capacities. It stores up the accumulated experience of the race connecting Past and Present into a conscious unity and with this store, it feeds successive generations to be fed in turn by them. As its importance emerges into more general recognition, it necessarily draws after it a larger crowd of servitors, filling noble minds with a noble ambition.”
George Lewes. “It is our function to keep in view and to command the movements of ideas, which are not the effect but the cause of public events.”
Lord Acton. પ્રથમ ખંડને પૂરે કરતા પહેલાં એ ત્રીસ વર્ષના ગાળામાં, લોક સ્થિતિ કેવી હતી અને તેમના સુધારા, હિત અને ઉત્કષર્થે સમાજમાં કયાં બળે પ્રવર્તતાં હતાં, તેમજ એ હિલચાલમાં એસાઈટીને હિસ્સે કેવા પ્રકાર અને કેટલો હતો તેને અંદાજ કાઢવાને આપણે પ્રયત્ન કરીશું.
એકાદ ઉંચી ટેકરી પર ચઢીને નીચે તળેટીના ભાગપ્રતિ અવલોકીએ છીએ, તે ત્યાંની ચીજો, ઝાડ, પ્રાણી, મનુષ્ય, ઘર, હેલી વગેરે હાના ન્હાનાં પણુ ગ્ય પ્રમાણસર અને વ્યવસ્થિત રીતે સંકળાયેલાં નજરે પડે છે, અને એકજ દષ્ટિપાતમાં સમગ્ર પરિસ્થિતિ લક્ષમાં આવી જાય છે, એવી રીતે સંસાઈટીના કાર્યની પરીક્ષા અને તુલના બરાબર કરવી હોય તે આપણે સમકાલીન સમાજ જીવનને તપાસવું જોઈએ. પૂર્વે તે કેવું હતું અને પછીથી રફતે રફતે તેમાં કેવા અને શા શા ફેરફાર અને સુધારા થતા રહ્યા.
Page #294
--------------------------------------------------------------------------
________________
આમ ભૂતકાળની સ્થિતિને અને વર્તમાન સ્થિતિને સરખાવીશું તે જ તેની વાસ્તવિક અને સાચી હકીક્ત આપણે સમજવામાં આવશે. ભૂતકાળના જ્ઞાન વિના વર્તમાનનું જ્ઞાન અધુરું જ રહેવાનું. તે બન્ને વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે, જેમ બીજમાંથી અંકુર ફૂટે તેમ.
પૂર્વ પીઠિકા એ નામથી શરૂઆતના પ્રકરણમાં બ્રિટીશ અમલ ગુજરાતમાં સ્થપાય તે અરસામાં આપણા પ્રાંતમાં જાનમાલ કેવા ભયમાં રહેતાં, ધાડ અને લુંટનું કેટલું પ્રબળ હતું, લાંચ રૂશ્વત અને બળજેરી કેટલાં બધાં જામ્યાં હતાં, સમાજમાં ન્યાય કે નીર્તિ, વ્યવસ્થા કે સલામતી જેવું કશું નહોતું, એનું દિગ્દર્શન અમે કરાવ્યું હતું.
આ પરિસ્થિતિમાં જનસમૂહ અજ્ઞાન અને વહેમી રહે, સ્વાર્થી અને સંકુચિત વૃત્તિને બને, એમાં આશ્ચર્ય પામવા જેવું શું? આવજાનાં અને વ્યવહારનાં સાધને એટલાં ખીલેલાં કે વિસ્તરેલાં નહિ કે ઝડપથી મુસાફરી થઈ શકે, તેમાં વળી દરિયે ઓળંગવાની સખ્ત મનાઈ એટલે કુવામાંના દેડકા જેવું મનુષ્યજીવન સંકુચિત, સ્વાર્થપરાયણ રૂઢિચુસ્ત અને જડ થઈ જવા પામ્યું હતું.
ધર્મશાસ્ત્રો પણ “વાડા” થી મર્યાદિત બની, એકપક્ષી અને બાહ્યાચાર પર ભાર મુકતું જ્ઞાન આપતાં, જો કે તેમાંથી ખરી રીતે પ્રાણ-ચેતન ઉઠી. ગયું હતું.
આ પ્રમાણે સમાજ ચોતરફથી સજજડ સકંજામાં જકડાયેલો પડે હતો અને તે બંધને એના વિકાસને હાનિ પહોંચાડતાં હતાં.
પરદેશગમન જે વ્યવહારૂ અને પ્રગતિ સાધક પ્રશ્ન આપણા સમાજને કંટકરૂપ કે ત્રાસ આપતે તેના પુરાવામાં મહીપતરામનું ઉદાહરણ બસ થશે.
આવું ગુજરાતમાં જ હતું એમ નહિ; મહારાષ્ટ્રમાં પણ એવી શોચનીય સ્થિતિ પ્રવર્તતી હતી.
રા. બા. ગોપાળરાવનો પુત્ર કૃષ્ણરાવ ઈંગ્લાંડ વધુ શિક્ષણ માટે સરકારી શિષ્યવૃત્તિ મેળવીને ગયો હતો, એમને પણ જ્ઞાતિ તરફથી એટલું બધું સસલું પડ્યું હતું કે, એ ત્રાસથી કંટાળીને રા. બા. ગોપાળરાવે હિન્દુસ્તાનની આર્થિક સ્થિતિ તપાસ કરનારી પાર્લામેન્ટરી કમિટી સમક્ષ જુબાની આપવાને પિતાને નિમંત્રણ મળ્યું હતું છતાં ત્યાં જવાનું માંડી વાળ્યું હતું.
રહેતા અને સત્તાધિકારીઓની આવી રીતે ગેરવાજબી સતામણી થતી હતી તે પછી સામાન્ય મનુષ્યનું ગજું જ શું? કે
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૬૮ એના જ જેવી હાનિકારક બીજી પ્રથા બાલલગ્નની હતી. કેઈપણ હિસાબે અગિયાર વર્ષ આગમચ લગ્ન થઈ જવું જોઈએ એવી શાસ્ત્રજ્ઞા હતી એમ મનાતું અને તે કાર્ય પુણ્યકારી લેખાતું હતું. જવલ્લેજ કોઈ એ વયમર્યાદાનું ઉલ્લંઘન કરતું. આ દિશામાં વિધવાની વિપદ્દભરી અને કરુણ કથનીને સાદ કણ સાંભળે ? તેમને પુનર્વિવાહ માટે કેણ પરવાનગી આપે ? અને એ સઘળા અનિષ્ટને દોષ પ્રારબ્ધ પર ઠલવાતે હતે. જ્યોતિષમાં અંધશ્રદ્ધા રહેતી, તે વિષે કવિ દલપતરામે “દૈવજ્ઞ દર્પણ” માં ઠીક ઠેકડી કરી છે.
સ્ત્રી કાર્ય-સ્થાન પરત્વે સમાઈ રહેતું, સમાજનું તે એક અંગ છે, તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ ભાવના તે કાળે ઉભવી જ નહોતી; એટલું જ નહિ પણ, તેમના માનસિક વિકાસ અર્થે તેમને કેળવણું મળવી જોઈએ, એિ પ્રશ્ન વિચારતે નહે. પરંપરા અને સંસ્કાર વડે જે કાંઈ પ્રાપ્ત થાય તે જ તેઓ હાંસલ કરતાં હતાં.
વસ્તુતઃ અજ્ઞાન એટલું બધું વ્યાપેલું હતું કે સમાજ સારાસારને પારખી શકતા નહિ અને એ અજ્ઞાનતાના પરિણામે તે સમાજ વહેમી, જંતરમંતરને માનનારે, ભીરૂ અને કાયર બન્યું હતું. બુદ્ધિને અનુસરી નો ચાલ કે ચીલે પાડવાની ભાગ્યે જ કોઈ હિંમત બતાવતું; રૂઢિબળનું એટલું બધું પ્રાબલ્ય હતું કે જનવ્યવહાર બહુધા અમુક સ્થાપિત ચાલે, દેખાદેખીથી ચાલતો જણાતે હતે.
તેથી આ જમાનાને આપણે અજ્ઞાન અને વહેમનો યુગ એવું ઉપનામ આપીએ તે તે ખોટું નહિ કહેવાય, અને કવિને આર્ષદષ્ટિ હોય છે તેમ એક કવિએ એ સંબંધમાં ખરું જ કહ્યું છે, કે –
વિતતી દીર્ઘ રાત્રી ને થતે પોઢ દેશમાં.” સોસાઈટી સ્થપાયા પછી દશમે વર્ષે મહારાણીશ્રી વિકટેરિયાએ ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી સન ૧૮૫૭ના બળવા પછી તુરતજ હિંદને વહિવટ સ્વાધીને કર્યો અને પ્રજાને આશ્વાસન આપવા સન ૧૮૫૮ને ઐતિહાસિક ઢોરે બહાર પાડ્યા હતા. એથી એક વસ્તુ એ સિદ્ધ થઈ હતી કે દેશમાં આંતરિક સુલેહ અને શાન્તિ પથરાયાં, એટલું જ નહિ પણ સુવ્યવસ્થા–સુરાજ્ય જામવા માંડયું. વળી ધર્મની બાબતમાં તટસ્થતા દાખવીને પ્રજાને એક પ્રકારે સરકારે વિશ્વાસ સંપાદન કર્યો, તેની સાથે પરંપરાથી ઉતરી આવતા જમીન અને જાગીરદારીના હકકો, તેમ રીતરિવાજ અને પરંપરાને માન આપી, તેના
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૬૯
સુરક્ષણ અને સલામતી માટે અભય વચન અપાતાં, લેકનાં મન શાન્ત પડયાં; અને ન્યાય કોર્ટ સમક્ષ સો સમાન છે, એ સિદ્ધાંત સ્થાપિત કરીને અને બુદ્ધિશાળીને ઉંચા અધિકારની નોકરી આપવાને માર્ગ ખુલ્લો કરીને જનતાનું દિલ વશ કર્યું હતું એટલે સુધી કે એ સુરાજ્ય નિહાળીને કવિ દલપતરામે ગાયું હતું કે,
......................હરખ હવે તું હિંદુસ્તાન, * દેખ બિચારી બકરીને પણ કોઈ ન જાતાં પકડે કાન.”
આમ દેશમાં સુવ્યવસ્થા, ન્યાયનું સામ્રાજ્ય સમાનતાનું ધોરણ, જાન માલનું સંરક્ષણ અને સલામતી દઢ થતાં જનતામાં સફૂતિ આવવા માંડી અને રાજ્ય તરફથી શાળાઓ કાઢવાની વ્યવસ્થા –પ્રથા દાખલ થતાં, શિક્ષણ લેવાને સે કોઈ ઉત્સુક બન્યું, એ કેળવણીએ પ્રજાને નવીન ચક્ષુ આપ્યાં; તેની સાથે રેલ્વે, સ્ટીમર, ટપાલ, તાર વગેરે વ્યવહારનાં સાધને વધતાં અને ખીલતાં, અસલતી સંકુચિત દષ્ટિ વિશાળતાને પામી અને પ્રજામાં નવજીવન પ્રકટી ઉઠયું હોય એમ દેખાવા લાગ્યું.
પ્રજાજીવન ઉપર જણાવ્યા મુજબ પલટાવા માંડ્યું અને નવજીવન માટે લોક આતુર બન્યું, તેને માર્ગદર્શન, વધુ વેગ અને બળ સંસાઈટી જેવી વગવાળી સંસ્થા અને કવિ દલપતરામ જેવી સમર્થ વ્યક્તિ તરફથી મળ્યાં હતાં; અને આ પ્રવૃત્તિ એકલા અમદાવાદમાં સમાઈ રહી નહોતી પણ મુંબાઈ અને સુરત વગેરે સ્થળોએ પણ પસરી હતી.
આરંભમાં આપણું લેખકે, કવિઓ, સુધારકે અને મંડળીઓ તેમ છાપાંઓએ જે પ્રચારકાર્ય ઉપાડી લીધું હતું તે મુખ્યત્વે દેશમાંથી અજ્ઞાનતા અને વહેમ દૂર કરવાનું હતું. લોકોને કેળવણી આપી, જનતામાં જ્ઞાનપ્રચાર કરવા અર્થે હતું.
મુંબઈમાં દાદાભાઈ નવરોજજીએ સ્ત્રીકેળવણુનું સ્તુત્ય કાર્ય ઉપાડી લીધું હતું અને જ્ઞાનપ્રસારક સભાએ બાળવિવાહની સામે ઝુંબેશ ઉઠાવી હતી.
જનતાના મનમાંથી ખોટા વહેમ દૂર થાય અને જાદુ, ભૂત, ડાક્યણુ, શીળી, ફળાદેશ (તિષ) વિષેની ભ્રમજનક માન્યતાઓ કાઢવાને સોસાઈટીએ શરૂઆતમાં જ ભૂત નિબંધ, કિમિયાગર ચરિત્ર, ડાક્યણ વિષે નિબંધ,
* આપણને બ્રિટને આટલું બધું આપ્યું એ સ્વીકારીએ પણ એક બ્રિટિશ રાજદ્વારી પુએ કહ્યું છે તેમ સુરાજય તે સ્વરાજ્યની ગરજ સારે નહિ, જે માટે હિં હાલમાં ઝંખી રહ્યું, લડી રહ્યું છે.
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૦. દેવ દર્પણ વગેરે નિબંધ લખાવ્યા હતા, અને એ પ્રકારનું પ્રચારકાર્ય સુરતમાં જાણીતા દુર્ગારામ મહેતાજીએ ઉપાડી લીધું હતું, એ સુવિદિત છે.
બીજું બાળલગ્ન થતાં અટકાવવાને અને પુનર્વિવાહને ચાલ ચાલુ કરવા પ્રયત્ન થયા હતા, એ વિષે કવિ દલપતરામનું લખાણ ઉત્તેજક અને ઉપયોગી નિવડયું હતું, તે માટે એમને ઈનામ પણ મળ્યાં હતાં.
સ્ત્રીકેળવણીને ઉત્તેજન આપવા મુંબાઈમાં દાદાભાઈ નવરોજજીએ પહેલ કરી હતી. ગુ. વ. સંસાઈટીએ પણ કન્યાશાળા સ્થાપીને એની મહત્તા સ્વીકારી હતી, અને અગાઉ જણાવ્યા પ્રમાણે શહેરની ત્રણે મેટી ખાનગી કન્યાશાળાઓ સાથે સંસાઈટી સંબંધ ધરાવતી હતી.
ગુજરાતમાં પુસ્તકાલય સ્થાપનાર સાઈટી પ્રથમ હતી અને એ પ્રકારનો યશ તેને પહેલવહેલું વર્તમાનપત્ર કાઢવા માટે ઘટે છે.
પરદેશગમનના પક્ષમાં સેસાઇટી પ્રથમથી હતી અને રા. સા. મહીપતરામ વિલાયત સિધાવતાં એમને માનપત્ર આપવામાં મુખ્ય ભાગ લીધે હતે.
જ્ઞાતિનાં અનિષ્ટ પરિણામે, રેવા કુટવાના સિંધ ચાલો, જ્ઞાતિવરા, લગ્ન અને વરઘેડા પાછળ થતાં મોટાં મેટાં ખોટા ખર્ચા, કન્યા વિક્રય વગેરે રિવાજોને નિર્મૂળ કરવાના પ્રયાસો પણ તેણે હાથ ધર્યા હતા અને એ કાર્યમાં કવિ દલપતરામે આપે ફાળે જેમ કિમતી તેમ સંગીન હતે.
હોળીની બિભત્સતા, લગ્નમાં ગવાતાં ફટાણાં ગીત, નાચ, વેશ્યાગમન સામે પણ પ્રહાર કરી તેની વિરુદ્ધ તિરસ્કારની લાગણી ઉભી કરી હતી
સોસાઈટીનાં એ વર્ષોનાં પ્રકાશન અને બુદ્ધિપ્રકાશમાંના વિધવિધ પ્રકારના લેખે અવકીશું તે માલુમ પડશે કે એ બે હેતુઓ સિદ્ધ કરતા હતા; એક તરફથી અજ્ઞાનતા, વહેમ, બાળલગ્ન, અનિષ્ટ રિવાજો વગેરેને
જડમૂળમાંથી ઉખેડી નાંખવાને સોસાઈટીએ ખંડનાત્મક પ્રવૃત્તિ આદરી હતી તે બીજી તરફથી કન્યાશાળા, પુસ્તકાલય, વર્તમાનપત્ર, બુદ્ધિપ્રકાશ, શાળોપયોગી પુસ્તકે (સસ્તી કિંમતે, ) ઇનામ વગેરે કાર્યો ઉપાડી લઇને રચનાત્મક કાર્યો આરંભ્યાં હતાં.
મંડળીઓ સ્થાપીને તેમ સભાઓ ભરીને સોસાઇટી અભ્યાસને ઉત્તેજન આપતી તેમ લોકમત કેળવતી હતી.
Page #298
--------------------------------------------------------------------------
________________
વળી કાવ્યદેહન, વ્યાકરણ, ભાષાને ઇતિહાસ, કોષ, વાચનમાળા, ધાતુ સંગ્રહ વગેરે સાહિત્ય પ્રકાશને સરકાર સાથે સહકાર મેળવી કર્યા હતાં, તે સાહિત્યની દૃષ્ટિએ ઓછાં મહત્વનાં નથી.
રાષ્ટ્રીય ઐક્ય પણ આ નવી હિલચાલને લઈને પ્રગટી નિકળ્યું; જે કે સાંસ્કારિક ઐક્ય તે પૂર્વેથી હિંદમાં ચાલુ હતું.
આમ સરકાર અને પ્રજા, ઉભયના પ્રયત્નોથી દેશમાં નવું જીવન પ્રકટવા માંડયું, તેમાં દેશકાળ અને પરિસ્થિતિ સહાયભૂત નિવડી અને સાધનની વૃદ્ધિ થતાં, તેને વધુ પ્રોત્સાહન અને સહાયતા મળ્યાં હતાં.
આવું પ્રગતિમાન, કાર્યસાધક, વિચારોત્તેજક અને રચનાત્મક કાર્યને ગતિ આપનારું વાતાવરણ ઉભું થયું, તે એક નહિ પણ અનેક પ્રવૃત્તિઓનું પરિણામ હતું. પ્રા, રાધાકૃષ્ણ કહે છે તેમ, સમાજની વિચારપ્રણાલિકામાં આપણે જે ફેરફાર ઈચ્છીએ તે એક પ્રવૃત્તિ વા અસરથી નહિ પણ પાંચ દશ પ્રવૃત્ત વા અસરના સમગ્ર બળથી સાધ્ય થાય છે.
અર્વાચીન ગુજરાતનું મંડાણ એક બે પ્રવૃત્તિને આભારી નથી. અનેક વિધ પ્રવૃત્તિઓનાં એકત્ર બળે તેનું બંધારણ ઘડાયું છે અને તે ઘડતરમાં જે કઈ વ્યક્તિ વા સંસ્થાએ સહાયતા આપી છે, તેમાં સોસાઈટીને હિસ્સો મોટો છે. પાછલા પ્રકરણોમાંથી વાચકે જોયું હશે કે સોસાઈટી તે સમયે ગુજરાતમાં કેળવણી, વિદ્યા, સાહિત્ય અને જ્ઞાનપ્રચાર વગેરે પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું, અને કવિ દલપતરામ તેમાં મુખ્ય પ્રચાલક અને પ્રતિનિધિ હતા.
એક અંગ્રેજ કવિના શબ્દો ફેરવીને કહીએ તે સાઇટી એના લાંબા આયુષ્યથી નહિ પણ કાર્યોથી અમર છે શ્વાસ નહિ પણ વિચાર એનું બ્રેરક બળ છે,
Page #299
--------------------------------------------------------------------------
Page #300
--------------------------------------------------------------------------
________________ ના મ વિભાગે પૂ ડું છાપનાર * કુમાર પ્રિન્ટરી અમદાવાદ