SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખ થયું હતું. સર્વ શાળાના નિશાળીઆઓનું સરઘસ કાઢી, રાવબહાદુર માટે જય જય નાદ કરી, એમના પર પૃષ્પવૃષ્ટિ કરી હતી. એમના માટે સૈને પ્રેમાદર હતું. એથી એમને વિયોગ થતાં, સેને દુઃખ થયું હતું. એમની યાદગીરી રાખવા એક ફંડ કરવામાં આવ્યું હતું, જેનો વ્યય દેશી કારીગરીને ઉત્તેજન આપવામાં કરવાનો હતો.” અંતમાં શ્રીયુત નરસિંહરાવભાઈને શબ્દોમાં જણાવીશું કે, અત્યારે સ્મરણ પટમાં એ સમર્થ મૂર્તિ, સાદાઈને અવતાર રૂપ, તીક્ષ્ણ બુદ્ધિના તેજથી તેજસ્થી, સદા આનંદ ભરી, કરાઈ રહી છે, તે ઉપર માન, નેહ, આદર, ઇત્યાદિ ભાવોની રંગ છાયા પડતાં, એ સાવ થઈ હૃદયને અપૂર્વ ઉલ્લાસ આપે છે.” • લોક હિતવાદી; પૃ. ૪૨. - ' + સ્મરણ મુકર, . પપ.
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy