Book Title: Buddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal Catalog link: https://jainqq.org/explore/522090/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીજૈનત્યેક મૃ૦ પૂ૦ Àાર્ડ"ગના t of Reason ) ( ધાર્કિક સામાજીક-સાહિત્ય-નૈતિરં શાતિપ્રોત ! સંપાદક-મણીલાલ મોહનલાલ ====RY | पुस्तक मुं] अकटोबर,नवेम्बर, डीसेम्बर १९१६. वीर संवत २४४१. [अंक ७. વિષયદર્શન. વિષય, 98 વિષય ૧ નુતન વર્ષ. ૧૯૩ ૧૫ મેટાં ઘરની સ્ત્રીઓએ લેવો જોઇતે. ૨ અપૂર્વ અવસર. * * . ૧૪ ... ૨૬૫ ૩ પ્રશ્ન વ્યાકરણ, ... ... ૧૬ ૧૬ રડવા કેટવાને સિંધ રિવાજ. - ૪ માનવાત્મા અને પ્લેટ. ... ૨૦૩ ૧૭ પ્રભુ પ્રાર્થના. | મમ ૨૬૭ ૫ મહાજન મયુરમિત્ર.. .. ૨૦૫ | ૧૮ વચનામૃત ૨૬૮ ૬ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણો. ૨૧૫ ૧૮ ઉજમણુની અપૂર્વ શાભા. ... ૨૭૩ ૭ તરુલતા અથવા આદરી તેહ. ... ૨૩૨ ૨૦ શાકજનક મરણ. ••• .. ૨૭૪ ૨૧ એ ડગ પ્રકરણ ૨૭૫ ૮ સામાયિક સફર. .. . ૨૪૧ ૪ સારી સ્ત્રી કેળવણી ઉપર દેશાતિને ૨૨ પુસ્તકાની પહોંચ અને અવકન. ૨૭૬ ૨૩ કાવ્ય કુંજ. આધાર છે. 2૪૩ • ૨૭૭ ૨૪ હર્બર્ટ સ્પેન્સરની અગેય મીમાંસા. ૨૭૮ ૧૦ હુન્નર ઉદ્યોગ અને હિંદીઓની ૨૫ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં કુશળતી , २४५ - ધાર્મિક પરીક્ષા. . . ૨૮૩ ૧૧ સુરતમાં મી. કવૈ. .. ••• ૨૪૬ ૨૬ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીના પ્રમુખ૧૨ વિદ્યાથી સમક્ષ જાહેર ભાષણ. ૨૪૮ e પણ હેઠળ શ્રીયુત મહારાણીશંકર ૧૩ સંસાર સુધારાની સમીક્ષા. .., ૨૪૯ શમનું ભાષણ. २८६ ૧૪ વિજાપુરમાં ઉજમણાની શુભ ક્રિયા ૨૭ વર્તનમાં દયો. અને તે પ્રસંગે કેળવણીને ઉત્તેજન. ૨૫૮ ૨૮ એવા દિવસે. . . ૨૮૮ - - ૨૮૭ શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રકાશક અને વ્યવસ્થાપક, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીમા નાગરીરાહ-અમદાવાઇ લવાજમ-વર્ષ એકને રૂ. ૧-૪-૦ (છૂટક દર એક નકલના બે આના.) અમદાવાઃ ધી “ ડાયમડે જ્યુબિલી ” પ્રિન્ટિંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાઢે છાપ્યું, Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉજમાના શુભ માંગલિક પ્રસંગ ક સમાચાર. નંત ભાસેામાં કેટલાક જૈન કામના બિરાદરા-શુભેચ્છક ાદાસ પ્રેમચંદ, રા. રા. ગુલાબચંદ મેાતીચંદ દમણી વકીલ મેહનલાલ ગોકળદાસ વિગેરેના અકાળ ગુમાવ્યા છે. તેમના દેહાવશાત માટે અમેને આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને tvc કાર્યવાહક નરેશ આ ઉપજે છે. મર્હુમાના અમર ગુદા મળે એવું ઇચ્છીએ છીએ. ગ્રાહાને વિજ્ઞપ્તિ. અમારા દરદાન ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે કેટલાક અચેાક્કસ સોગેશને લેઇને તેમજ એપીસ વિગેરેની ફેરબદલીને લેતે માસિક મોડું બહાર પડયું છે. હવેથી તે નિયમિત રીતે બહાર પડી શકશે. તેમજ તેમાં સંસ્કારી ભાષાના અને ઉચ્ચ પ્રકારની શૈલીના વિદ્યાતાના હાથની કલમના લેખોનું નિદર્શન થશે. પત્રવ્યવહાર નીચેના સ્થળથી કરવા. મેનેજર બુદ્ધિપ્રભા ચગપાળ, નિશાની ખડકી–અમદાવાદ ભેટ—સર્વે જૈન ગ્રેજ્યુએટા, જૈન પાઠશાળા અને લાયબ્રેરીઓને અત્રેના સુપ્રસિદ્ધ, રોડ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી Concentration (ધ્યાન)ની મુક કે જેની અંદર હર્ટ વારન સાહેબની પ્રાઇવેટ નેટ ઉપરથી ચિકાગા ધાર્મિક પાર્લામેન્ટમાં ગએલા જૈન ધર્મના પ્રતિનિધિ મર્હુમ મેરીસ્ટર વીરચંદ રાઘવજી ગાંધી B. A, M. R. A. C. નાં લખેલાં હત વિષયને લગતાં બાર લેકચરા (ભાષણા )ને સમાવેશ કરવામાં આવ્યા છે, તે બુક ભેટ આપવાની છે. તેના પ્રગટ કર્યાં રા. રા. વકીલ છેટાલાલ કાળીદાસ ગાંધી છે. પરગામથી મગાવનારે ટપાલ ખર્ચને માટે ૦-૦-૬ ની ટીકીટ મેાકલી આપવી. વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા, ચગપાળ-અમદાવાદ, બુદ્ધિપ્રભા ભેટ કપડવણજવાળા સદ્ગત શેઠ જમનાદાસ કરમચંદનાં ધર્મશીલ પત્ની ભાઇ પરશન જે હમણાં થોડા વખત ઉપર પચત પામ્યાં છે. તેમના નામથી જૈનશાળાઓ, જૈન લાઇબ્રેરી, પૂજ્ય મુનિમહારાજાઓ, ગુરૂણીજી મહારાજોને બુદ્ધિપ્રભા માસિક ભેટ મેકલવાને નિમિત્તે રૂ. ૨૫) અમાને આપવામાં આવ્યા છે. તેના માટે તેમના સુપુત્રા શ્રીયુત મોટ વાડીભાઇ તથા શેઠ કેશવલાલને ઉપકાર માનીએ છીએ; અને દરેક મુનિમહારાજો વિગેરેમાં તેના લાભ લેવા વિનવીએ છીએ. ભેટ–અત્રેના પ્રતિષ્ટિત શેઠ લક્ષ્મીમંદ લલ્લુભાઇ સુરદાસ શેડની પાળવાળાને ત્યાંથી શ્રમદ દેવચંદ્રજી કૃત ચેાવીશી દરેક પાઠશાળા, લાયબ્રેરી, અને પૂજ્ય મુનિમહારાજાએ તથ સાધ્વીજી મહારાજાઓને ભેટ આપવાની છે માટે જેમને ના મળી હોય તેમણે તેમને ત્યાંથી ભગાવેથી માકલી આપવામાં આવશે. અહાર ગામથી મંગાવનારે ૦-૧-૦ ટપાલ ખર્ચનો મોકલવા Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) घह्मानन्दविधानके पदुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्रादधर्मपदम् । लोके मूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।। પુસ્તક ૮મું. 3 અકબર, નવેમ્બર, ડીસેમ્બર અને ૧૯૧૬. [અંક ૭-૮-મે, नूतन वर्ष. - -- ક.— કસમે શુભ સુંદર સ્વર્ગ તણા, વિલ વિલાસી સરસાદમાં; પ્રિય અંતરની ભિન્ન સંકળના, પ્રલે પ્રિય નુતન આ પળમાં. કંદન કિરણે રવિ બાળકનાં, છવાઈ રહ્યાં મુજ આંગણમાં; મુજમાં પણ તે પ્રભુ દિવ્યતણું, છલકાવ પ્રલે નતન ઝરણા. વિધા ધનની વર વાડી ખીલો, સુખમાં જગમાં હરનીશ ઝૂલ; મુજ અંતરનાં સહુ આ વચને, જગ નિયંતા પ્રભુ પૂર્ણ કરો. ૨, - -ગઝલ – નવે આ બેસતું વર્ષ, થજે સઉ આપ ઉક, મળી દુર દેશથી દર્શ, મુબારક હો મુબારક છે. પરસ્પર દેવ છેડીને, સીંચી સુસંપ હારીને, ભૂલી સઉ જન્મ તારીને, મુબારક હે મુબારક છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ બુદ્ધિભા પ્રભુમાં દૃષ્ટિને એડી, ઝુકી જાળ મુ તેડી, લજી પરમાર્થની દેરી, મુબારક હૈ મુક્યારફ હે તર્ક ઉદ્દગાર આ સારા, કળા હેતે પ્રભુ માગ વર્લ્ડ નિત્યે અનેં ધારા, મુખારક હે મુમ્બારક હ લી. દવે ગતીશકર વિદ્યામ अपूर्व अवसर. અપૂર્વ અવસર એવા કયારે આવશે, શત્રુ મિત્રપર્વત ભાવ સમાનનું; માયામમતા અધન સર્વ નાશીને, કયારે કરીશું અનેકાન્તનય ધ્યાનશે. શુદ્ધભાવમાં રમણ કરીશું ટથી, વડ દ્રબ્યોનું કરીશું ઉત્તમ જ્ઞાનખં; અનુભવામૃત સ્વાદીરા પ્રેમથી, સરખાં ગણશું ભાન અને અપમાન જો. પિડસ્થાકર્દિક ચાર ધ્યાનને ધારીશું, બાર ભાવના ભાવીશું નિશીન હે. સ્થાપયેત્રે શુદ્ધ રમતા આદરી; ધ્યાનદશામાં થાણું હુ લયલીન જો. સર્વે સગના ત્યાગ કરીશું નાનથી, બાઘાપાધિ જરા નહિં સંબંધ જે; શરીર વર્તે તોપણ તેથી ભિન્નતા, કદી ન થરાં મેહુલાવમાં અધ શુદ્ધ સનાતન નિર્મૂળ ચેતન દ્રવ્યને, ક્ષાયિક ભાવે કરશું આવિર્ભાવ તે; અયપણું લીનતાને આદરણું કદી, ગ્રહણ કરીને આદાસીન્ય સ્વભાવળે. પ્રતિ પ્રદેશે . અનંત શાશ્વત સુખ છે; અવિર્ભાવે તેને કરશું બાગ. અહિંસાગર પરમ પ્રભુતા સપ્ જે; ક્ષાવિકભાવે સાથે નિજ ગ્રેગો — ઃ હીત.~~~~ મસ્તાન હું મનમાં અહે ! સ્વાનથી કરતા સદા, આશા અતિ આકાશ વચ ના આણુતા ઉરમાં કદા; એ વખત થઈ વિપરીત સુખની વાત સાંભરતી નથી, ઇશ્ર્ચત્ અગર કે વર્ષ આ ? તેની ખબર પડતી નથી. અ. ૧ અ. ૨ પૂર્વે ૩ અપૂર્વ અપૂર્વે ૧ પૂર્વ Page #5 -------------------------------------------------------------------------- ________________ અપૂર્વ અવસર. આકાશના ઉંડાણમાં નિર્મળ શશિ નિહાળતે, તારક બધા રૂડા ઉગેને આથમે તે ભાળ; અદ્ભત દૈવ ચમત્કૃતિમાં મન હવે ટકતું નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. આનન્દમાં ધાન વેલી ક્ષસહ લપટી જતી, વૃત્તિ વિમળ એ પ્યાર કોણે આપિઓ એમાં જતી; દષ્ટિ સુખદ પુષિત પાણી વેલીમાં ધાતી નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. નિર્મળ નદી જળ વહન કરતી બેઉ તટ મધ્યે રહી, નિર્દોષ વનચર પંખિ પશુઓ પાન જ્યાં કરતાં જઈ; ત્યાં જાઉં પણ બંધન હૃદયથી કેમ કરિ હડતું નથી, જાગ્રત્ અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. સત્સગ પર હું પ્રેમથી ત્રણ લેક તૃણ ત્યાજ, ભગવત ભજન અનીશ સર્વે કાળમાં ભજતા જતે; આવી પ્રવૃત્તિ દુખ બત્રી શું થશે માલમ નથી, જાગ્રત અગર કે સ્વપ્ન આ? તેની ખબર પડતી નથી. પરમાર્થમાં પહેલ કર આણી ઉરમાં પ્રીતડી, આગમ બધાં અવલોકત રાખી હૃદય શુભ રીતડી; આવી હવે ઘડી સ્વાર્થની કયારે જશે તે ગમ નથી; જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. જેના-ગમે પળ એક તે આવી અને સન્મુખ ખડું, હૃદયે ગમે તે કયાં ગયું? શાન્તિ સમર્પક સુખડું; મુંઝાય છે ગભરાય છે મન-ચેન ચિત્ત વિશે નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. છે સાંભરે મુજ તાત પ્યારે આ સમે પળ પળ વિશે, નહિ ત્યાગવા છે આ કોઈ કાળમાં કેને મિશે; માયાવીની માયા છતાં સ્મરવા કદી દેતી નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. મમ માર્ગમાં જાતાં મહુને સંબંધિના સંબંધ આ, થુવર પેઠ આડા પડ્યા જવાયના પથ બંધ આ; પ્રિય દેશમાં જાવાની ઊમ છે છતાં હિમ્મત નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. હે? સ્વમ પણું જગત પિઠ લાગી પડી વસમી વ્યથા, કહેવાય ના જન કોઈને લાગે ઘણી દહેલી કથા; સાગર સમીપે તેય જાતાં વૃત્તિ નદી રહેતી નથી, જમતુ અગર કે સ્વમ આ ? તેની ખબર પડતી નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. વર્ષા થઈ વસુધા ઉપર કૃતિકા કઠીન ભીંજાઈ છે, આવન-લતા પણ સર્વ રૂડા રંગથી રંજાઈ છે; એવું છતાં મમહેદય કંઈ ભીજાતુ–પંજાતું નથી, જામત અમર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. કયારે હવે કરશું હૃદયમાં શાન્તિના આવાસને, ક્યારે અનુભવ પિયુષથી છીપાવશું પીપાસને; તેની અરે તલભાર માલુમ આજ સાંપડતી નથી, જાગ્રત અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. જેને લઇ ઉધમ કરું રાખું અગર મર્યાદને, પિષક થયાં તે વૈરિ કરુ હું કયાં જઈ ફરિયાદને; કરવો ઘટે ના ત્યાગ તેને રાગ પણ સુન્દર નથી, જાગ્રત અગર કે વેમ આ તેની ખબર પડતી નથી. નેવેથી પડતું પાણિ થરથર પવન બલથી થાય છે, તવત્ હૃદય મમ દુઃખથી દોલાયમાન જણાય છે; કરશે કદા નિર્વાત દીપવત તેની કળ પડતી નથી, જાગ્રત્ અગર કે સ્વમ આ? તેની ખબર પડતી નથી. નિઃસંગ રૂ૫ તલવાર લઇ ઘૂમીશ અરિ દળમાં જઈ, સહુ શત્રુનો સંહાર કરિ પામીશ સુખ અન અરિ થઈ; પિખીરા પ્રેમ પ્રભા પછી એ ઉર્મિ આવે અતી, જાગ્રત અગર કે સ્વમ આ તેની ખબર પડતી નથી. ૧૫ -ઈતિ–પૂર્ણ-સર્વે જનાસુખિનો ભવતુ. લેખક:સદગુરૂ શ્રી બુદ્ધિસાગરજી મહારાજની કુપાવડે અછત સાગર, જ વ્યાકરણ (પાહા-વાગરણ,) (અંક ૬ છાના પાને ૧૮૪ થી અનુસંધાન.) આ બે મુખ્ય ભેદો તેમ છતાં પાછળથી સૂમ મેડમાં વહેંચાયા અને આપણે નેમિચંદ્ર સિદ્ધાન્ત ચક્વર્તિના દ્રવ્ય સંગ્રહમાં એવું જોઈએ છીએ કે જે રાગાદિથી જ કર્મ ઉદભવે છે તે ભાવાસ્રવ છે અને જે જડ કર્મ છવમાં પ્રવેશ કરે છે તે દ્રવ્યાસ્ત્રવ છે.? १ आसददि जेण कम्मं परिणामेणप्पणो स विष्णेओ । भावासको जिणुत्तो कम्मासव गं परो होदि ॥ णाणावरणादीणं जोग्गं जं पुग्गलं समासवदि । दवासवो सणेओ अणेयभेो जिणकूखादो ॥ -કન્યસંહ ગાયા , ૩. Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન વ્યાકરણ ૧૭ આવના આ બે ભેદ પર જૈન તત્વજ્ઞાનનાં જુદાં જુદાં પુસ્તકોમાંથી અસંખ્ય ઉતારા કરી શકાય તેમ છે, પણ આ વિષય પર વર્ધમાન પુરાણુના કર્તા સક્લકાના કથનના એક ઉતારાથી હાલ તુરત આપણે સંતેષ પામીશું. દિગંબર પુરાણેમાં જૈન તત્વજ્ઞાનનાં નવ તનું કથન છે અને આસ્રવ અને સંવર એ ઉક્ત નવમાંના બે હોવાથી તે સંબંધેનાં અનેક લેખમાંથી નમુના તરીકે નીચેના ક્ષેક લખીએ છીએ – " रागादिषितेनैव येन भावेन रागिणां आस्त्रवनत्यत्र कम्माणि स भावानव एव हि ॥ दुर्भावकलिते जीवे पुद्गलानां य आगमः ।। प्रत्ययैः कर्मरूपेण द्रव्यास्रबो मतोऽत्र सः ॥ વર્ધમાન પુરાણ. ૧૬. ૪૦-૪૧. રાગાદિથી દૂષિત ભાવથી રાગીઓને જે કર્મો આસ્રવે છે તે જ ભાવાવ છે અને દુર્ભાવવાળા જીવમાં જે પુદ્ગલેને કર્મરૂપના ફેરફારથી આગમ થાય છે તે દિવ્યાસ્ત્ર છે. આવી રીતે અસ્તવના બે મુખ્ય ભેદ થયા પછી તેના ઘણા પ્રભેદ પછીના ગ્રંથોમાં જોવામાં આવશે. નીચેને કોડે દ્રવ્યસંગ્રહ પરથી કરવામાં આવ્યું છે. આસવ, થાવું ભાવાવ (અનેક પ્રકારના) મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કવાય યોગ ( ૫ પ્રકાર) (૫ પ્રકાર) (૧૫ પ્રકાર) (૪ પ્રકાર) (૩ પ્રકાર). આ કિઠામાંના ભાવાસ્રવ નીચેના પાંચ પ્રકારની અવિરતિજ પ્રશ્ન વ્યાકરણમાં વર્ણવેલ છે. સ્વામિ-કાર્તિકેયાનું પ્રેક્ષા નામના ગ્રંથમાં જણાવ્યું છે કે તે અસર મુાિકુ મિ-છેકર્ફ વિહા-૭, ૮૪–આવ મિથ્યાત્વ આદિ અનેક પ્રકારનાં છે એમ તું જાણ એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ગ અને કષાય. આજ દ્રવ્યસંગ્રહમાં ભાવાજીવના પ્રભેદ તરીકે જણાવેલા છે. અત્ર ભાવાત્સવના પ્રભેદ મિયાત્રાદિ કેટલા પ્રકારના છે તે વિસ્તારભયને લીધે જણાવવા એગ્ય નથી. આગળ ફટનેટમાં જણાવ્યું છે કે ઉમા અતિએ આસ્રવના ભેદ સાંપરામિક અને ઈપથી જણાવેલા છે. સાંપરામિક આસવના પ્રકાર પાંચ દિયે, ચાર પાયો, પાંચ અત્રત અને પચીસ કિયાએ છે એમ ઉમાસ્વાતિ જણાવે છે અને સાથે એ પણ કયે છે કે પુણ્ય અને પાપ કે જે અનુક્રમે શુભ અને અશુભ કર્મોમાંથી ઉદ્ભવે છે તે પણ આમ્રવના ભેદ છે. આ બે કુદ કુદાચાર્યું પણ આમ્રવને ભેદ તરીકે ગણાવેલ છે. ૧. વ્યસંગ્રહ. ગાથા ૨૯-૩૧ પરની ટી. २. रागो जस्स पसत्यो अणुकंपा-संसिदो ये परिणामो । चित्थणस्थि कलुस्सं पुण्यं जो. वस्स आसवदि ॥ " चरिया पमाद बहुला कालस्य लोलदा य विसयसु। परपस्तिावापवादो વસ ય મra૬ ગતિ –પંચાસ્તિકાય સાર, ગાથા ૧૩૫, ૧૩૯, Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ બુદ્ધિપ્રભા. આસ્ટવના પ્રધાન લક્ષણ માટે મતભેદ નથી, છતાં જુદા જુદા લેખકોએ જુદી જુદી પદ્ધતિએ જણૂદાં જુદાં દષ્ટિબિંદુ લઈ આમ્રવના વિષયને ચર્યો છે. હવે જન સાહિત્યમાં સંવરના વિષયને જે રીતે ચર્યો છે તે પર આવીએ. પ્રશ્ન વ્યાકરણ અને સ્થાનાંગમાંથી સંવરની વ્યાખ્યા આપણે આપી ગયા છીએ. હવે મૂળ ઉક્ત ગ્રંથમાં સંવરના પાંચ પ્રકાર નામે અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આપેલા છે, ત્યારે ત્યાર પછીના ગ્રંથમાં તે ભેદના અનેક પ્રભેદે ગણવેલા છે–દાખલા તરીકે અભયદેવસૂરિએ કહેલ છે કે સંધરના પ્રકારોમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, દશ ધર્મ, બાર અનપેક્ષા, બાવીસ પરિપત્ર અને પાંચ ચારિત્ર છે. ઉમાસ્વાતિએ પણ સંવરના તેજ ભેદ કહેલા છે ( ર પુર-સમિતિ-ધઅ ક્ષા પરિષદ કથ વ -તત્ત્વાર્થ સૂત્ર ,૧.] અમૃતચંદ્રસૂરિએ પણ નીચેના શ્લોકમાં તે જ પ્રમાણે કથેલું છે? गुप्तिः समितयो धर्मः परीषहजयस्तपः । अनुप्रेक्षाश्च चारित्रं सन्ति संवरहेतवः॥ –તત્ત્વાર્થસાર ૬,૩. સ્વામી કાર્તિકેયે પણ તેવાજ ભેદ સ્વીકાર્યા છે. સંવર પણ અસવની પેઠે બે મુખ્ય ભેદ નામે દ્રવ્યસંવર અને ભાવસંવરમાં વહેચવામાં આવેલ છે. અભયદેવસૂરિના કથન પ્રમાણે જલ ઉપરની હોડીમાં જલને આવવા દેનારાં છિદ્ધનું બંધ કરવું તે દ્રવ્યસંવર છે, અને જીવનમાં કર્મરૂપી જલ ઇંદ્રિયદિરૂપી છિદ્રોદારા પ્રવેશ કરતું સમિતિ આદિથી અટકાવવું તે ભાવસંવર છે. દ્રવ્યસંગ્રહ અને વર્ધમાન પુરાણમાં વ્યસંવર અને ભાવસંવરથી અનુક્રમે વ્યાસ્ત્ર અને ભાવાઝવ અને ભાવાસ્ટિવને નિરોધ થાય છે એમ જણાવેલું છે. દ્રવ્યસંગ્રહમાં સંવરના સત્તાવન ભેદ પણ પાંચ વધુ સાથે જણાવેલા છે. કે જેનો વિસ્તાર દ્રવ્યસંગ્રહમાં જોવામાં આવશે. તત્વાર્થસૂત્રમાં પણ તે છે કે જેને નીચે પ્રમાણે વહેચેલ છે. ૧. “ન સમિતિ-રિ-ય -વ-વરિત્ર: મેન વંજ-2––ાર द्वाविंशति-पंच-भेदः । आ६ च 'समिई-जुत्ता-धम्मो-अणुपेह-परीसहा--चरितं व सत्ताव (૫૭)–મેચા તિજમેયરૃ સંવતિ | २, गुप्ती समिदी धम्मो अणुवेक्खा तह परीसहजओ वि । उकिहुंचारितं संवरहेडू विસેળ –સ્વામી કાઢ્યાનુપ્રેક્ષા ૮, ૯૬. ૩. “થવા ચર્ દ્વિધા, દ્રવ્યો માવતી ? તત્ર તો ગમgnત ના નવરત-- प्रविशजलानां छिद्राणां तथाविधद्रव्येण स्थगनं संवरः । भावतस्तु जीवद्रोण्यामाखवत्-कर्म जलानामिन्द्रियादि-छिद्राणां समिखादिना निरोधनं संवर इति । ४. चैतन्यपरिणामो यो रागद्वेषातिगो महान् । कम्मास्रवनिरोधस्य हेतुः स भावसंवरः ॥ द्रव्याखवनिरोधो यः क्रियते येन योगिभिः महाव्रतादि सद्ध्यानै द्रव्यास्थ: स सुखावहः ॥ –વદ્ધમાન પુરાણ, ૧૧, ૬૭–૧૮. ५. बदसमिदिगुत्तीओ धम्माणुपहा परीसहजओ य ।। ચાં વહુયા વખ્યા માવર્ષાયા સમહ ગાથા. ૩૫. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન વ્યાકરણ ૧e સંવર ભાવસંવર દ્રવ્યસંવર વત સમિતિ ગુમિ ધર્મ અપેક્ષા પરીષહજય ચારિત્ર (પ પ્રકાર) (પ પ્રકાર) (૩ પ્રકાર) (૧૦ પ્રકાર (૧૨ પ્રકાર) (૨૨ પ્રકાર) (૫ પ્રકાર). આમાં પાંચ વત દ્રવ્યસંગ્રહમાં કહેલા છે તે પ્રમવ્યાકરણમાં જણાવેલા સંવરના પાંચ પ્રકાર છે અને એવું બીજ પ્રથામાં જણાવેલું નથી એ ખાસ લક્ષ ખેંચે છે. હવે સંવર પર એટલુંજ કહીશું કે પુણ્ય અને પાપનું આસ્રવ છે તેવી જ રીતે તેની સામે સંવરનું પણ છે. પ્રશ્નવ્યાકરણમાં વિવરણ પદ્ધતિ આપણે પ્રશ્નવ્યાકરણમાં આસ્રવ અને સંવરના જુદા ભેદ પાડી દરેકને એક એક લઈ તેને પાંચ ભાગમાં વહેયા છે એવું અગાઉ જણાવી ગયા છીએ. દાખલા તરીકે કર્તાએ અસ્ત્રવને પ્રથમ પ્રકાર હિંસા લીધેલ છે. સરખાવો. " चेवणरिणामो जो कम्मस्सा सवणिरोहणे हेदु । सो भावसंबरो खलु दवासवरोहणे अण्णो ॥ --દ્રવ્ય સંગ્રહ ગાથા ૩૪. પહેલા ભાગમાં હિંસાને અર્થ કરી તેનાં લક્ષણ આપ્યાં છે. પછી હિંસાની જાતનું વર્ણન વિસ્તારથી કર્યું છે. બીજા ભાગમાં હિંસાના જુદાં જુદાં નામ આપ્યાં છે, કે જેથી શબ્દાંતરથી અર્થમાં ભેદ ન પડે. ત્રીજા ભાગમાં જે જે રીતિથી હિંસા થાય છે તે જેમકે વધ કરવે, ઘાયલ કરવું, લૂલાં કરવું વગેરે આપેલ છે. ચોથા ભાગમાં હિંસક જીવ જે જે શિક્ષા ભેગવે છે તે ગણવેલ છે, છેલા ભાગમાં હિંસકના જુદા જુદા પ્રકાર પાડેલા છે, જેવા કે શીકારીઓ, વાઘરી, માછીઓ વગેરે કે જેઓ જુદાં જુદાં કારણેથી હિંસા કરે છે. આ પદ્ધતિ પર પ્રશ્નવ્યાકરણમાં આસ્રવ અને સંધરના પ્રકારનું વર્ણન કરેલું છે. આને વિષય અને તેમાં મૂકેલાં તને જગતના દરેક ધર્મના પુસ્તકોમાંથી મળી આવશે. બોદ્ધોના પંચશીલ જેના પાંચ સંવરને મળતાં આવે છે અને પીસ્તી આજ્ઞાએ નામે " તું મારી નહિ, હું ચોરી કરીશ નહિ, તું વ્યભિચાર કરીશ નહિ વગેરે સર્વ સંવરના અહિંસા, દત્તાનુજ્ઞાત, બ્રહ્મચર્ય વગેરેને મળતાં આવે છે. આ પરથી જણાશે કે પ્રશ્નવ્યાકરણ છવ કે જે નિશ્ચયે શુદ્ધ છે તે કર્મથી પુદ્ગલ સહિત કેવી રીતે થાય છે તે જણાવી તેમાં ન પડવા માટે સાવધ રાખે છે. હિંસા, અદત્તા દાન, ચો, અબ્રહ્મ અને પરિગ્રહથી પુગલો જીવમાં પ્રવેશ કરી કમથી બાંધે છે. આથી દુર રહેવાને બંધ નથી મુક્ત રહેવા માટે અસત્ય, તેય, મિથુન, અને પરિગ્રહથી વિરમણ કરવાનું છે. જૈનાચાર્યોએ કરેલા વિસ્તાર, આ મુખ્ય વિચારે. ઉપરાંત તેને વિસ્તાર જુદી જુદી રીતે જીવ કેમ બદ્ધને મુક્ત થાય છે તે જણાવી બીજા જેન આચાર્યોએ કરે છે. આ સર્વ વિસ્તારને કેડે જેવાથી જણાશે કે જેન આચાર્યોએ કેવી સંભાળથી મનુષ્યનાં જે જે કાર્યો શકય છે તેમાં સૂક્ષ્મ રીતે ઉતરેલા હતા, અને ધાર્મિક પ્રગતિ કરવા માટે કેવા સુંદર નિયમ ઘડયા હતા. १ जस्स जदा खलु पुण्णं जोगे पावं च नास्थि विरदस्स । संवरणं तस्स तदा सुहकदस्स कम्मस्स ॥ --પંચાસ્તિકાય #મયસાર ગાથા ૧૪૩. Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બુદ્ધિપ્રભા આમ પ્રથમ આસ્રવ બે ભેદ નામે ભાવાઅવ અને દ્રવ્યાસ્ત્રમાં વહેચેલ છે. બાવાઅવે વા મિયા (અવિદ્યા), અવિરતિ (વતન-સંયમનો અભાવ, પ્રમાદ, કષાય (વિષયી વૃત્તિઓ) અને યોગ (જે બીજામાં સમાવેશ પામતો નથી ને સર્વ વ્યાપાર), આમાં મિથ્યાત્વ પાંચ પ્રકારનું ગણાવેલ છે –(૧) અસત્ છે તે જાણ્યા વગર તેમાં મિથ્યા શ્રદ્ધા રાખવી તે (૨) બે સત્ હશે એવું ધારીને પણ તેમાંથી કયું સત્ છે તેને નિર્ધાર કર્યા વગર કહા રાખવી તે, (૩) અસત છે એમ જાણ્યા છતાં શ્રદ્ધા રાખવી તે, (૪) કોઈ પણ કાર્યના સત કે અસત પણ સંબંધી શંકા રાખવી તે, (૫) બીલકુલ શ્રદ્ધા ન રાખવી તે. અવિરતિના પ્રકાર પાંચ છે –(૧) હિંસા. (૨) અસત્ય, (૩) ચર્મ, () મૈથુન, (૫) પરિગ્રહ. પ્રમાદ ભાવાસ્તવના એક પ્રકાર તરીકે કેટલાક ગ્રંથમાં જણાવ્યું નથી. દાખલા તરીકે નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવત્તિના ગોમક્ષારમાં ચાર જ નામે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને ગજ જણાવેલ છે. પરંતુ દ્રવ્યસંગ્રહકો જે તેજ કર્તાએ રચેલ છે તેમાં સ્ત્રના એક પ્રકાર તરીકે પ્રમાદને પણ ગણાવેલ છે. પ્રમાદ વિકથા એટલે નૃ૫, રાજ્ય, સ્ત્રી, ભક્ત અન સંબંધી ખરાબ કથા કરવી તે. (૨) કષાય નામે ક્રોધ, માન, માયા અને લેભ, (૩) ઇદ્રિ પાંચ ઇધિય નામે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શ્રોત્રમાં આસક્તિ. (૪) નિદ્રા અને (૫) રાગ. આમ કષાયના ક્રોધાદિ ચાર ભેદ પાડી તે દરેકના અનંતાનુબંધી આદિ તેની તીવ્રતા ઉપર ભેદ પાડ્યા છે. નોકવાય નવ છે તે હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુ-સા, સ્ત્રીવેદ, પુરૂષવેદ અને નપુંસર્વેદ. આ પ્રમાણે ગના કાયાદિ પાડી તેના પભેદ પાડ્યા છે. આજ પ્રમાણે સંવરના ભાવસંવર અને દ્રવ્યસંવર એમ બે ભેદ પાડી ભાવસંવરના પાંચ મુખ્ય ભેદ નામે અહિંસાદિ કહી તે દરેકના જુદા જુદા પ્રભેદો પાડ્યા છે. આ આશ્રય અને સંવરના ભેદ પ્રમેને કઠો આ સાથે રાખે છે તે પરથી જણાશે. આમાં દિગંબર જૈનાચાર્યની કૃતિઓ પર આધાર રાખે છે. આ સર્વપરથી જણાશે કે શ્વવ્યાકરણમાં આસ્સવના હિંસાદિ પાંચ મુખ્ય ભેદનું અને સંવરના અહિંસાદિ પાંચ મુખ્ય ભેદનું વર્ણન છે, અને તેમાં જણાવ્યું છે કે આસ્રવથી જીવ કર્મ બાંધે છે જ્યારે સંધરથી કર્મને દૂર રાખે છે; પરંતુ આ મુખ્ય ભેદોના ઉપભેદ અને તેના ભેદ આદિ વિસ્તાર જૈનાચાર્યોએ અનેક રીતે ર્યો છે. [ આ સાથે જોડેલા કકામાંથી જાણશે કે ભેદપભેદે દિગંબર કૃતિપરથી લીધેલ છે, શ્વેતાંબર દષ્ટિએ કવચિત ફેરફાર છે તે સુજ્ઞ વાચકે વિચારી લેવું.] ખેતવાડી મેઈનરોડ છે. અનુવાદક - મોહનલાલ દલીચંદ શાઈ મુંબઈ તા. ૮-૪-૧૬. J બી. એ. એલ એલ. બી -— —.. १ मिच्छतं अविरमणं कसाय जोगा य आसवा होति । पण वारस पशुवोसं पण्णरसा होति तब्भेया ॥ –ગેમદ્રસાર કર્મકાંડ ગાથા ૭૮૬. અર્પત આસવના ભેદ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને એમ છે કે જે અનુક્રમે પાંચ, બાર, પચીસ અને પંદર ભેદે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ભાવાત્રવ નિશ્ચાત્વ અવિરત } એકાંત મિ. ૨ વિપરીત મિ. ૧ હિંસા ૩ વિનય મિ. સાય મિ. ૫ અનન મિ. વિકા ૧ શ્રીધા રાષ્ટ્રકથા ૩ ભી થા ૪ રાજશા ૨ ત ૩ થાય ૐ અને ક ગિત વાય ૧ ક્રાય રે માન ૩ યા ૪ લેબ બનાવ્યાપાર સત્ય પ્રયાગ અસત્ય મનાયેગ ઉભય મનેયાગ અનુભય મનાય સાવ પ્રમાદ પ્રક્રિય ૧ સ્પેશ ૨ સના ૩ નાસિકા ૬ ચતુ ૫ સ 53 મુક્ત વ્યાકરણ. વાચનાથપાર ! સત્ય વચનામેગ આપણે મને ,, કોથ }ભય ?” પાય 1 માન ૪ ક્રોધના જેવા) મામા ૧ અનંતાનુબંધી ૨ અપ્રત્યાખ્યાનાવરણુ (ક્રોધના જેવા ૪) (ક્રોધના જેવા ૪) ૩. પ્રત્યાખ્યાનાવરણુ ૪ જલન, નિદ્રા T વ્યાવ ' રાગ ૨૦૧ ----- ચામ નાયાય લાભ (૮ પ્રકાર ) વૈક્રિયકમિશ્ર આહારક આહારકમિશ્ર. કામણુ. કાયવ્યાપાર આદાકિ દારિક મિશ્ર વૈક્રિયક Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ T ભાવસ વર વ્રત ! અહિંસા સત્ય અાર્ય બ્રહ્મચર્ય અપરિગ્રહ સમિતિ L થર્મો સવર ગુપ્તિ કાયશ્ચિત વાગ્નિમ મનસિં ભાષા એષણા આદાનનિક્ષેપ ઉભગ બુદ્ધિપ્રભા ખાદ્યુતપ ધર્મ અનુપેટના { અનિત્ય અશરણુ સમાર એકત્વ અન્યત્વ અરુચિવ સવ સંવર નિર્જરા સેક એધિલભ ધર્મ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ઉત્તમ ફામા માર્દવ આર્જવ સત્ય શાચ સજમ તપ ત્યાગ અકિચન્ય બ્રહ્મચર્ય. પરિષજય આભ્યંતર તપ પ્રાયશ્રિત વિનય વૈયાવૃત્ત્વ સ્વાધ્યાય વ્યુસ ધ્યાન T અનરાન અવમંદર્ય વૃત્તિરિસમ્માન સપરિત્યાગ વિવિત્ત- કાંચસય્યાસન ક્લેશ. વ્યસ’૧ર. ચારિત્ર I સામાયિક મેટ્રાપસ્થાન પારહાર વિ. શુદ્ધિ સૂક્ષ્મ સપરાય ચ ચામૃત. ૧ ક્ષુધા, ૨ પિપાસા, ૩ ગીત, ૪ ઉષ્ણુ, ૫ દામશક, ', નમ્રતા, છે અતિ, ૮ સ્ત્રી, ષ્ટ ચર્ચી, ૧૦ નિશ્ર્વ, ૧૧ સમા, ૧૨ ક્રોસ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ લાલ, ૧ ગ, ૧૭ તૃણુસ્પર્શ, ૧૮ મલ, ૧૭ સત્કારપુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન, ૨૨ અદર્શન Page #13 -------------------------------------------------------------------------- ________________ માનવાત્મા અને લેટો. ૨૦૩ मानवात्मा अने प्लेटो. ( અનુસંધાન ગતાંક પૂછ ૧૪૦ થી ) તત્વવિવા ( Oniology ) ને અવલંબિત આ વિચારણામાં એક ખામી છે. “મૃત આત્મા જેવું કંઈ છે જ નહીં એમ આપણે સાબીત કર્યું, પરંતુ એમ ન સિદ્ધ કર્યું કે આ અસ્તિત્વમાં છે અથવા તે દેહના મૃત્યુ પછી કંઈ પણ અસ્તિત્વવાળી વસ્તુ છે. રીપબ્લીક’ માં અમૃતત્વની “ અન્ય’ વિચારણા વિષે સૂચવતાં લે નીતિની નવીન વિ• ચારણા બહાર પાડે છે, કે જેથી આત્માની અમરતા સિદ્ધ થાય. એ વિચારણા નીચે પ્રમાણે હોય છતાં ન થાય એવું કંઈ છે જ નહીં; એ તે માત્ર પોતાનાં “પાપ થી જ ન થઈ શકે. દાખલા તરીકે માનની દેહ દર્દથી ભરી શકે; બરાકની અયોગ્યતા જેવાં બીજું કારણે એને મારી નાખે ખરાં પરંતુ તે પ્રથમ તે કોઈ દર્દ ઉત્પન્ન કરે, અને એ દર્દ આપણે જીવ લે. આત્માનું “પાપ' દુષ્ટતા છે, અને તેથી જો આમાં નજર હોય તે એના નાશનું મુખ્ય કારણ એ “પાપ” હેવું જોઈએ; આમાં મરે તે મરે દુષ્ટતાથી પરંતુ અનુભવથી એમ માલૂમ પડે છે કે દુષ્ટતાથી આત્માનું સજીવવા ન્યુનતાને પામતું નથી; કલંક અન્ય માનસિક શક્તિને લીધે એમાં વધારે થાય છે; જે આત્માનું “પાપ” આત્માને નષ્ટ કરવા શક્તિમાન ઇ શકે તે આપણે એટલું કહી શકીએ કે એ “પાપ” પ્રલયને આધીન નથી, અર્થાત પાપ અમર છે. “ફીડે’ પ્રમાણે “ફીડસ” માં પણ અમૃતત્વની વિચારણા એક સામાન્ય રકઝકના રૂપમાં આપવામાં આવી છે, ને તે એ કે વિશ્વમાં સર્વ સંચાલન અને સાધનનું “આત્મા’ મૂળ કારણ છે. પ્રત્યેક સંચલન કાં તે આ જ્ઞામી હોઈ શકે અથવા તે બહારની સાથેના વ્યવહારથી થઈ શકે. તેમજ બહારથી ઉદ્દભૂત સંચલનનું મૂળ કારણ પાછું આગળનું કોઈ આત્મજ્ઞાની અથવા યાદચ્છિક સંચ. લન હેવું જોઈએ. આત્માને યાદછિક સંચલન હોય છે. માટે જે આત્મા નાશ પામે તે સમસ્ત વિશ્વમાંથી સંચલન નષ્ટ થાય, ખેટે આવું સંચલનનું અંતિમ અસ્તિત્વ સ્વીકાર નથી, તેથી પ્લેટે કહે છે કે સંચલનનું અંતિમ કારણ જે આતમા તે અમર છે. પૂર્વાસ્તિવ વિષેની વિચારણા “મેને ” માં જોવામાં આવે છે, તેમ જ “ફીડેમાં પણ એની સૂચના કરી છે. પ્લેટ મૂળમાં કહે છે કે વૈજ્ઞાનિક જ્ઞાન એટલે આપણા પૂર્વના જ્ઞાનને સંચય. ઇન્દ્રિયાનુભવ કદાપિ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવી શકતા નથી. અમુક મૂળમાંથી ઉદ્ભવતા આદર્શરૂપ વિચારોનું મનને માત્ર ભાન જ ઇન્દ્રિયાનુભવ કરાવે છે. મેમાં સૈટીસ આ વિષે દાખલો આપે છે. અશિક્ષિત દાસને ચગ્ય પ્રશ્ન પૂછે છે, અને જે સત્ય વિષે એને શિક્ષણ આપવામાં આવ્યું નથી તે વિષે જ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી વૈજ્ઞાનિક સય પૂવૅસિદ્ધ છે, અને તેંટા એ વિષે. એમ કહે છે કે આપણે જેને સાધારણ રીતે વિજ્ઞાનનું “જ્ઞાન” કહીએ છીએ તે માત્ર એક રીતિ છે; આમાં જે સત્ય અજ્ઞાન રીતે જાણતો હતિ હેનું એ રીતિને આધારે હેને ભાન આવે છે. આથી દેહમાં રૂપ ધારણ કરવા પહેલાં આ પૂર્વસિદ્ધ સત્ય સાથે અસ્તિત્વમાં રહી એ પરિચિત હશે. ગોરવ્યસ” “રીપબ્લીક” “ફ” “ફીડસ” અને “ટીમીયસ” ની મહાન કથાએમાં અમતત્વ અને યુવાસ્તિત્વ વિના સિદ્ધાનોને આધારે તેટોએ આભાના ભાવિ વિષે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ બુદ્ધિપ્રભા કાલ્પનિક ચિત્ર ચિતર્યા છે. “ફીસ” માં આત્માને થવાહકનું રૂપ આપવામાં આવ્યું છે. રથવાહક એ પાંખવાળા હય (ચેતન અને સુધા) થી પ્રેરિત થાય છે. એ રથ દેવોની સ્વારીમાં જોડાય છે. સ્વર્ગમાં આક્રમણ કરતાં “સ્વર્ગ કરતાં ઉચ્ચ રથાન” તરફ એએ જાય છે. ત્યાં શાશ્વત અને અહીં વિચારે સંપૂર્ણ શુદ્ધતામાં સ્થાન કરી રહે છે. જે આત્મા સંયમ રાખી શકતા નથી તે પૃથ્વીએ પડે છે, “પાંખ ખુએ છે અને મર્યદેહમાં રૂપ ધારણ કરે છે; જે દૈવી મહેલમાંથી એ આવ્યો તેનું વિસ્મરણ થાય છે. એની સંભારણા સૌદર્યથી જગાવી શકાય. સદના સ્નેહને એગ્ય રીતે પિવાથી પ્રજ્ઞતાને સ્નેહ ઉત્પન્ન થાય છે, તેમજ અન્ય ઉચ્ચ અને શુદ્ધ વસ્તુઓને પણ સ્નેહ ાપ્ત થાય છે, આત્માની “પ” આ પ્રમાણે ફરીથી આવવા માંડે છે. પૃથ્વીનું એક જીવન પૂરું થતાં, દેડનાં સારા નરસાં પાપનાં પ્રતિફળ પામવાનો સમય પ્રાપ્ત થાય છે, અને એ પૂરું થતાં નવીન દેહ-જીવનની પસંદગી થાય છે. પ્રજ્ઞતાના સનેહીનું ઉચ્ચ જીવન એક પછી એક એમ ત્રણ વાર જે આત્મા જી હેય હેને પાછળથી સ્વર્ગીય વસ્તુઓ સાથે વ્યવહાર રાખવા દેહથી અસંબંધ રાખવામાં આવે છે. અન્યને માટે દશ હજાર વર્ષની યાત્રાની આવશ્યકતા ગણવામાં આવી છે. આ યાત્રા પછી જ આમા સંપૂર્ણ પાંખ” વાળો થાય છે, અને સ્વર્ગમાં પ્રથમને સ્થાને પહોંચે છે. પ્રતિકળને સમય પૂરો થતાં રૂપધારણ સમયે શું થાય છે તે કહેતાં લેટો મૃતવિશ્વમાંથી એક મૃત મનુષ્યને પાછા બોલાવે છે. ગતજીવનનાં સારાં કૃત્યનાં સકળ લઈ પાછા ફરતા કેટલાક આત્મા અને પાપન કારાગૃહમાંથી આવતા અન્ય કેટલાક એકત્ર થાય છે, અને એને ભાવિના દરબારમાં આણવામાં આવે છે; પછી એને અમુક જીવનની એણિમાંથી પિતાને ગમતું જીવન સ્વીકારવાની પસંદગી આપવામાં આવે છે, પ્રત્યેક “જીવન” માં બાહ્ય ભાવિ અને પરિસ્થિતિ શું થશે તે જણાવ્યું હોય છે, પરંતુ સ ગુણ કયા પ્રમાણમાં સાથે આવશે એ સૂચવ્યું હતું નથી; સદ્ગણ ભાવિ ઉિપર અવલબિત નથી હોતા પરંતુ આત્માની પરિસ્થિતિ પર આધાર રાખે છે, જે પ્રમાણમાં મનુષ્ય એને માન આપે કે ધિક્કારે તે પ્રમાણમાં એને એ વધતે કે ઓછે પ્રાપ્ત થાય. નવીન “છવન’ ની પસંદગી વ્યક્તિગત આત્માને સ્વતંત્રતાથી આપવામાં આવે છે. આત્માની રૂચિ અને પ્રકૃતિ પ્રમાણે અને મિમાંસામાંથી અથવા અનુભવથી મેળવેલી ખાતાના પ્રમાણમાં એઓ પસંદગી કરે છે. એક વખત પસંદગી થયા પછી એ અનન્યથાકરણીય (irrevocabae) ગણાય છે. આ રીતે જે આત્માએ માનુષી દેહમાં વાસ કર્યો હોય તે જ આમાં પિતાના સ્વભાવને આધારે કોઈ પ્રાણીમાં રૂપ ધારણ કરે છે, અથવા એથી ઉલટું જે આત્માએ ગતજીવનમાં પ્રાણમાં વાસ કર્યો હોય તે આત્મા નવીન જન્મમાં માનવી દેહમાં વાસ કરે છે. પુનર્જન્મને આ સિદ્ધાંત માત્ર ફીડ ” માં પણ માલૂમ પડે છે એમ નથી. “ટીમીયમ” માં પણ નર્ક અને પાપમોચનું સ્થાન (puatory) એઓનાં ચિત્રેની અવગણના કરી છે. “ટીમીયસ” માં હવે પછી મનુષ્ય જન્મ લેનારાના આત્માને ઈશ્વરે સૃષ્ટિની પ્રથમ રચના વખતે બનાવ્યા હતા. પ્રત્યેકને અમુક તારે નિ છે; જે નિયમોને આપણું સખ્ય અવલંબિત છે તે નિયમે અહીં આત્મા પ્રહે છે. મુકરર કરેલે સમયે આમાઓને બી પ્રમાણે પૃથ્વીના અને નક્ષત્રોના ખોળામાં વેરવામાં આવે છે અને ત્યાંથી જમીનથી ઉભેલ મનુષ્ય’ પ્રમાણે ઉછરે છે. મૃત્યુ પછી જેઓએ કેડમાં સુજીવન ગાળ્યું Page #15 -------------------------------------------------------------------------- ________________ મહુજન મયુમિત્ર ૨૦૫ B હેય તેએ ક્રીથી મનુષ્યજન્મ ગ્રહણ કરે છે, અને જેએ તેથી નખત્તર જીવન હેય તે સ્ત્રી તરીકે અથવા પોતપેાતાની ન્યુનતાના પ્રમાણુમાં ભિન્ન પ્રકારનાં હલકાં પ્રાણીનું રૂપ લે છે. માનવાત્મા વિષે ધ્યેયના વિચારેનુ' આપણે ટુંકમાં દિગ્દર્શન કર્યું. એ પરથી એટલું તે સિદ્ધ થઇ શકે છે કે આત્મા અમર છે ?હુ તધર છે. આત્માના બે ગુણે છેઃ— અમૃતત્વ અને પૂર્વાસ્તિવ. પ્લેટએ એ અને ગુણા સિદ્ધ કરી ખતાવ્યા છે. પુનર્જન્મનું અને પ્રતિકૂળનું પ્લેટાતુ કહેવું કેટલું સત્યતાભરેલું છે તે બતાવવું અશક્ય છે, પરંતુ એટલું તે જણાઇ આવે છે કે પ્લેટ પેતે કબુલ કરે છે તેમ પ્લેની કથાએ કાલ્પિનિક હાવાથી સત્યાસત્યતાના દોષ સ્વીકારતી નથી. ટુંકામાં એટલુજ કે વિદ્યુદ્ધિશાસ જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જીવન; અમૃતત્વ ને પૂર્વાસ્તિત્વ આત્માનાં મુલક્ષત્રુ; ભવ્યતા ને દિવ્યતા જીવનનુ' તારણ. ------ હંસલ* महाजन मयुरमित्र. પ્રકરણ ૧ લુ. એક પથિક અને પ્રમદા. જગતમાં સયાગ વિયેાગના ના અભાવ થઈ શકે તેમ નથી. જીવ એકલા આન્યો છે અને એકલ જશે. પૂર્વભવોના ઋણાનુબંધ સંબધે તે કુટુંબીઓના સંયોગમાં આવ્યા છે. આ જગત તે એક પ્રવાસસ્થળ છે. કાલે બધાં સાથે મળી આનંદ મંગળ કરતા હતા. પણ મહાશયા મણુિલક્ષ્મીના મુખસદેશથી આજેજ કુટુબથી છૂટા પડી અન્નપૂણા દેવીના આરાધનસ્થળ તરકે પ્રયાણુ કરવાનું હતું. સંયોગ તેના વિષેગ. પુણ્ય પાપ સદા કાળ સાથે રહેવાનું. આવા અનેક તર્ક કરતા કરતા એક પથિક પોતાના કુટુંબીઓની રા લ” રસ્તે પડયા. પ્રાતઃકાળને પ્રફુલ્લિત સમય હતેા. ઉષા દેવીનું દર્શન થઇ ચુક્યું હતું. પંખીએ પ્રભુના ગાનમાં લીન થઈ ગયાં હતાં. રાત્રિના અંધકારમય પડો અરૂણુના કરકમળથી દૂર હુસેલાતા હતા. મીતલ સમીર વાતે હતો. તેવા સમયમાં એ પથિક ભૂગઢના સ્ટેશન પર આવ્યા. મૂળાનાં પતીકાં જેવા ત્રણ રૂપ્યુક માસ્તર મહાશયના કરકમલમાં મૂકી રા નગરની મૂલ્યપત્રિકા માગી. માસ્તર કૃપાકાંતે વગર વલખે મૂલ્યપત્રિકા આપીને સમય થઇ ગયેલે હાવાથી શોઘ્રતાથી અગ્નિથમાં બેસી જવા સસ્નેહ સૂચના આપી. પથિકને આ માસિકમાં અત્યાર સુધી ‘ ભારતભક્ત ભરત ની સ`જ્ઞાથી લખતા રા. ભરતરામ શ્વેતા હવેથી આ હું લ” ની સંજ્ઞાથી અમારા માસિમાં લેખ લખશે. a'al. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ બુદ્ધિપ્રભા વળાવવા આવેલા મિત્ર પ્રાણજીવને પ્રાણપષક જીવનનું અને લક્ષ્મીપ્રસાદે લહમવર્ધક પ્રસાદનું ભાથું સાથે આપ્યું. જગતના પ્રવાસમાં જેની જરૂર છે. તેનું મંગળમય સૂચન એ પ્રમાણે થયું. સીટી વાગી અને અગ્નિરથે અસ્થિગ્રામ તરફ પ્રયાણ કર્યું. રાત્રિને ઉજાગરે છેવાથી પથિક જરા નિદ્રાવશ થયો. સર્વપ્નમંદિરમાં નવી નવી સૃષ્ટિ રચાવા લાગી. અભણ પણ ભણેલી ગણેલી, રસશાસ્ત્રથી અજ્ઞાન પણ રસિકા જેવી, હિસાબી કામમાં નિરક્ષર પણ વ્યવહારદક્ષા પત્નીને, શ્રીયુત નાનાલાલ કવિરાજનું આત્મિક વિકાસનું કઈ ઉંડુ ગાન સં. ભળાવતો હોય તેમ પથિકે ગણગણવા માંડ્યું કે, એક જ્વાલા જલે તુજ નેનનમાં, રસતિ નિહાળી નમું હું નમું; એક વીજ ઝલે તુજ નેનનમાં, રસ તિ નિહાળી નમું હું નમું. મધરાતના પર અધર હતા, અંધકારના દેરજ એર હતા. તુજ નેનમાં મોર ચોર હતા, રસજ્યોતિ નિહાળી નમું હું નમું. અહા વિશ્વનાં દ્વાર ખીલ્યાં ઉછળ્યાં, અહા ! અબધૂતને બ્રહ્મગ મળ્યા; અહીં લોચન લોચન માહી ઢળ્યાં, રસજ્યોતિ નિહાળી નમું હું નમ. દગ બાણથી પ્રારબ્ધ લેખ લખ્યો, કંઈ પ્રેમીએ પ્રેમ થી પર, અહા આત્માએ આત્મનને એળ, રસજ્યોતિ નિહાળી નમું હું નમું. ગાયન પુરું થયું ત્યાં વૃકોદરનું વડુ સ્ટેશન આવ્યું. બે અગ્નિરથ ત્યાં એકઠા થયા. સામસામે થતી સીસેટીયાના અવાજથી પથિકની સ્વપ્નસૃષ્ટિ વિખાઈ ગઈ. તે જાગી ઉઠય. ઉતારૂઓની અદલા બદલી થઈ. પથિક પતરાં વિનાના ખુલ્લા સ્ટેશન પર હવે ખાવા માટે આમતેમ ફરવા લાગ્યા. શેઠજી ! ચા પીશો કે? આવી ઈસ્ટ સ્ટ્રોંગ ચા બીજે કઈ સ્ટેશને મળશે નહિ. વગેરે પાકારે થવા લાગ્યા. ચા પીવાથી જઠરાગ્નિ મંદ પડી જાય છે, માટે ધારેલાં દ્રવ્યમાં એની મોકળ નહિ રાખેલી હાઈ વિવેક્સહિત પથિકે અસ્વીકાર કર્યો. તે બડબ કે જ્યારથી આ ચા દેશમાં દાખલ થઈ છે, ત્યારથી ચાહ (સ્નેહ-ખરે પ્રેમ ) ઓછો થવા લાગે છે. મેમાનગતમાં હવે ચાને ઉપગ થી કરવામાં આવે છે. મેમાનગત પણ ચાલી ગઈ. આ દોડતાં દેતાં વાતચીત કરવાની પ્રવૃત્તિની પરાકાષ્ઠાના કાળમાં મેમાનગતને અવકાશ પણ કયાં છે ? વીસલ થઈ ને પથિક પિતાના ડબ્બામાં પેઠે, બારણું બંધ કરીને પોતાની જગાએ બેસવા જાય છે, તે તે સ્થળે પોતાના ખીસ્તાને અઢેલીને એક નવયવના બેઠી છે. સ્ત્રી જાતિનું સ્વમાન સાચવવાના અને સ્ત્રી જાતિને સહાય કરવાના સ્વભાવવાળો પથિક જરા દૂર બેઠા. પણ તરતજ વિનાએ પીઠ ફેરવી. કંઈક લજજાવંત મુખથી પુછ્યું કે આપ ક્યાં સુધી જવાના છે. તે આપ કોણ છે ? આ ડબામાં આપણે બે જ ઉતારૂઓ એ પણ કર્મની વિચિત્ર ઘટના જણાય છે. પથિકે વિનયભાવથી યોગ્ય ઉત્તર આપી પુછ્યું કે સન્નારી ! આપ કોણ છે? કયાં રહે છે? ને ક્યાં જાઓ છે? વાવનાએ ઉત્તર આપે કે મારું નામ સાદામિની છે. હું રાજનગર જાઉં છું. પીચમનપુરી મારું નિવાસ સ્થળ છે. ભવની પિલમાં જડનાથના પડખામાં રહું છું. પથિક જરા મનમાં હસ્યો. હા ! તું પતે ભવની પિલ-ભવભ્રમણના નિવાસ સ્થળ જેવી જણાય છે ખરી !! પણ જડનાથ તે કે? શું તું વૃદ્ધ પતિની પત્ની છું? Page #17 -------------------------------------------------------------------------- ________________ મહાજન મયુમિત્ર. ૨૦૭ * * * * * * * * * * * * - - - - -- - - - - -- એક બે સ્ટેશન તે એ ડબામાં બીજું કોઈ મનુષ્ય પિઠું નહિ, તે સદામિની-વિદ્યુત જેવી સદામિની ડુસકે ડુસકે રડીને પિતાને ઘણુંખરી વાત વગર પૂછ્યું ને વગર ગામે દુખના ઉદ્ગારે કહાડી કહીં દેખાડી. કન્યાવિક્રય! તારા કૂર કદમ આ દેશમાંથી ક્યારે નાબુદ થશે. બાપડી બિચારી પડશ વાર્ષિક સામિની તે બેતેર વર્ષના બુઢાની પત્ની છે. બે હજાર રૂપિઆની ખાતર આ કેકિલકંઠી, તિતિક, બુલબુલનાં બચ્ચાં જેવી ટિકાને તેના દૂર બાપે ભવિષ્યને કશે વિચાર કર્યા સિવાય વેચી નાંખી છે. બ્રાહ્મણ વટલે ત્યારે તરકડાને જાય ” એ કહેવત અનુસાર આ કિલકંઠી, કળાયેલ ગેર જેવી માનીતી એક પાડોશી સાથે પિયર જવાને ભાગી છૂટી હતી. પરંતુ ધારેલે સ્થળે પહોંચે ત્યાર પહેલાં તેને ફોસલાવી જનાર યાર એક સ્થળે સપડાઈ જતાં તે એકલી પડી ગઈ હતી, વાંચનાર! આટલે નાને ફકરે કન્યાવિક્રય અને વૃદ્ધ વિવાહના હિમાયતીઓ–પાપીઓને અસર નીપજાવનાર નીપજશે તે એ ઘણું છે. પથિકે સુશિક્ષિતા સાદામિનીને ધણી શિખામણું આપી. કરેલાં કર્મ રાઈને કે સહન કરીને પણ ભેગવવાં છે, તે શાન્તિથી ભેગો. આ ભવ અધર્માચરણને નહિ આચરતાં સદાચારે ચાલવામાં જ પરભવમાં પણ લાભ છે. સુશિક્ષણ લીધું છે, તે બેશક તેની અસર ચારિત્ર પર થવી જોઈએ વગેરે કહી તેને રેતી છાની રાખી. ધાર્મિક કેળવણીની ગેરહાજરીમાં અપાતું હાલનું સ્ત્રી શિક્ષણ ઘણીવાર સ્ત્રીઓને ઉછે. ખલ બનાવે છે. એ શિક્ષણને લીધે સ્વતંત્રતાને અને સાંસારિક સુખને ચાહનારી સૈદામિનિીને પથિકને ઉપદેશ પથર ઉપર પાણી જેવો નીવડશે. તેણે ઉઠીને પથિકના ગળામાં હાથ નાંખે અને તેર વર્ષના બુટ્ટાના નામની ચુડી ત્યાંજ ભાગી નાંખી. પથિકે કહ્યું કે બાઈ! હું કુંવારે નથી પણ પરણે છું. મારા ધર્મના સિદ્ધાંત પ્રમાણે મારી પરણેલી સ્ત્રી સિવાય બીજી સ્ત્રી પર હું પની માફક પ્રીતિ કરી શકે નહિ. સદામિની બેલીઃ તમારે ધર્મ દયામય છે. તે મારા પર દયા કરી મારે હાથ ઝાલો. એકથી વધારે સ્ત્રીએ કરવાની તમારા ધર્મમાં કયાં ના છે? હવે હું પેલા બુદ્દા ખચ્ચરની સહચારી તે થઈશ નહિ. પથિક તે આ બને. વળી આ લપ ક્યાં વળગી? ઠીક છે અસ્થિગ્રામથી આ ડબામાંથી વળે ભાપી જઈશું એમ વિચારી તે ચૂપ રહ્યો. થાકેલી સદામિની પણ શાંત થઈ, અસ્થિગ્રામ સ્ટેશને તેને સામાન બીજા ડબામાં મુકાવી પથિક પિતાને સામાન લઈ બીજે છેડે પરંતુ એ વાત સામિનીના જાણવામાં આવતાં તે જાતે ટંક ઉપાડી પથિકના ડબામાં પથિક પાસે આવી બેઠી. રસિક હતી અને જે યોગ્ય ભરથાર મળ્યો હોત તે બેશક તે એક આદર્શ ભૂત ગૃહિણું નીવડે તેવી લાગતી હતી. પથિક માટે તેણે ખાવાનું કહયું, પથિક તેના વિનય વિવેકથી મોહ પામે. કયો પુરૂષ પ્રમદાના હાવભાવમાં લુબ્ધ થતું નથી. પથિકે પિતાની સાથેનું ખાવાનું કહાડયું ને સામિનીને આપ્યું. એ ભાથામાં પેપક વન અને પ્રાસાદિક લક્ષ્મીને પટ હોવાથી પથિક પાછે જાગૃત થયેને મેહને દૂર કરી બોલી ઉઠશે. સૈદામિની! સદામિની ! તમે હવે પછી Page #18 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બુદ્ધિપ્રજા. સ્ત્રીઓના ડબામાં બેસે. આમ છેક નિર્લજ તે થવાતું હશે. બુહો હો કે આંધળે છે પણ જે તેવોય તેઓ જે તમારા પતિ તેજ તમારે પતિ. આયને સ્વપમાં પણ શું પતિ સિવાય અન્ય રમણ હોઈ શકે કે? જરા શરમાએ. કેળવણીને દેષિત બનાવે નહિ. સૈદામિની પણ ઉછળીને બોલી ઉઠી. હવે જાણ્યું જાણ્યું તમારું ડહાપણ મારા જેવીને તમારું જ્ઞાન ગમતું નથી. તમારા ઉપદેશની ભારે જરૂર નથી. શરમાઓ તમે કે એક સેળ વરસની સુંદરી પિતાને હાથ આપે છે છતાં ગ્રહણ કરતા નથી. તમે પુરૂષ છે ? પ્રિય પથિક ! તમારું વિશાલ હૃદય, તમારા ગુલાબી ગાલ, તમારા પ્રિય પ્રતાપ, તમારું સુંદર શરીર, તમારી માંસલ ભુજાઓ, સ્ત્રી જાતિ તરફની તમારી સહાનુભૂતિ, તમારી સિક્તા એ સઘળું નિહાળીને મને ખેદ થાય છે કે મારા પાપી પિતાએ મને તમારી સાથે પરણાવી હોત તે મારું–તમારું જીવન સુધરી જાત. સાદામિની એ પ્રમાણે બોલી, પથિક મુગ્ધ બને પણ પ્રભુકૃપાથી પાછો કેટલીક વારે ઠેકાણે આવ્યા સદામિની! તમે માત્ર સાંસારિક સુખમાં જ સર્વ સુખ માની લે છે. એજ તમારી ભૂલ છે. શાશ્વત સુખને ખરું સુખ માને અને તે છે. આવા આલvપાલમાં પડે માં. ગયે ભવ આવા પ્રપંચ ખેલ્યા હશે તેનું કુલ કદાચ ભેગવતાં હશો તે. થોડી વારમાં રાજનગર આવ્યું. ઘણું સમજાવી સૈદામિનીને તેને ઘેર મેકલી. ભવની પોલમાં ભળી જવા વચન અપાયું ને બંને છુટાં પડ્યાં. ભવની પોળમાં પેસવાથી ભવભ્રમણ વધશે એમ ધારી વચન પાળવાની ઘણી ઈચ્છા છતાં પથિક મળવા જઈ શક્યો નહિ. થોડા દિવસ પછી “વિધવાવૃદ્ધિ” નામના માસિકમાં વાગ્યું કે પેલી સાદામિનીનું સૌભાગ્ય નષ્ટ થયું છે. આ ખબર વાંચી પથિક બહુ દિલગીર થ. તે એકદમ ભવની પોળ શેધતિ શોધતો ચાલ્યો. પણ શહેરમાં ભવની પળજ નભળે. ઘણાને પૂછયું પણ બધાએ જવાબ આપ્યો કે રાજનગરમાં ભવની પાળ તે નથી જ. વાહ સદામિની ! ઠેકાણું આપવામાં પણ છેતરપડી કે ! સદામિની નિરાધાર થઈ જવાથી તેને સેવાસદનની એક બ્રહ્મચારિણી પિતાના આaમમાં લઈ ગઈ ત્યાં તેને દાન, શીલ, તપ અને ભાવને લગતી એવી સરસ કેળવણી મળી અને એવું સરસ ચારિત્ર ઘડવામાં આવ્યું કે પુનર્લમની વાંછનાવાળી સદામિની એક શુદ્ધ બ્રહ્મચારિણું બની ગઈ. સંસ્કાર સારા સંસ્કાર તારી અજબ ખૂબી છે. પથિક ભવની પિળને બદલે ભાવની પિળની પૂછગાછ કરી. બાવની પિળમાં તે દાખલ થયો. દામિની હોંશથી તેની સામે આવી બંને મળ્યા પણ ખરા વાંચનાર ! આ દામિની તે શું પથિક સાથેની પેલી પ્રવાસિની હતી તેજ કે ? ના તે બદલાઈ ગઈ હતી. ધાર્મિક સંસ્કારની શી ખૂબી છે ! વાચક છંદ : તમે જરૂર તમારાં બાળકે ધાર્મિક કેળવણી - પજો. નહિતર આજની કેળવણી તમારી સંતતિને આર્યદેશના બંધારણ પ્રમાણે ચાલવા નહિ દે એ ખસ સમજજો. એક સદામિનીને આશ્રમમાં દાખલ થજે અને જગતના જીવોનું કલ્યાણ કરવા બનતા પ્રયત્ન કરજે. Page #19 -------------------------------------------------------------------------- ________________ મહાજન મયુરમિત્ર. પ્રકરણ ૨ જું ચારિત્રનું ચણતર અને ચતુરાને ચુંબન પથિકના ગતભવ તરફ નજર કરીએ. વાર કર્યો હતો તેની બરાબર ખબર નથી, તિથિ અને સાલનીએ ખબર નથી પણ સવારનો સમય હતો એટલું તે યાદ આવે છે. મંદમંદ શીતલ પવન વાતો હતિ. સૂર્યનારાયણને કેમળ પ્રકાશ વાતાયનમાંથી ગુરૂજીની બેઠક પર પડતે હતો. રાત્રીની શાંતિ જતી રહી હતી. ધીમે ધીમે જગતમાં કેલાહલ શરૂ થયું હતું, અને ગુરૂજી શિષ્યાઓની માર્ગપ્રતીક્ષા કરતા કરતા મનમાં કઈ ગણગણતા હતા. થોડીવારમાં બારીનાં કાણુમાં બે ને તેમને જોતાં હોય એવું જણાયું. ટીકી ટીકીને સ્થિર સ્નિગ્ધ દૃષ્ટિથી જતાં હોય તેમ જણાયું. ઈર્ષાર સ્ત્રીનાં-કઈ શંકાશીલ સ્ત્રીનાં એ નેત્રે હોય એમ જણાતું હતું. ગુરૂજીની-ગુરૂ ગંગેવની ભવ્ય અને પ્રતાપી પવિત્ર મુખમુદ્રા જોઈએ ને નીચાં ઢળ્યાં અને અંતે એ કુતૂહલપૂર્ણ બંને ને ત્યાંથી ખસી ગયાં. ગુરૂ ગંગેવ એક ગૃહસ્થને ઘેર બે યુવતીઓને ભણાવવા જતા. ચારિત્રનું ચણતર ચણતાં તેમને સારું આવડતું. બાળકોને સારી ટે પાડવી, સારી સેબતમાં ઉછેરવાં, ભયને ઉપયોગ કરવો પણ ભય કરતાં માયાને વિશેષ ઉપગ કરો, ઉત્સાહ અને આનંદી સ્વભાવથી બાળકોમાં ઉત્સાહ અને આનંદ પ્રેરે, સત્યને ચાહતાં કરવાં, કહેવા કરતાં ઘણું કરી દેખાડવું, બ્રાતૃભાવનો ને સેવા ધર્મને મર્મ સમજાવ એ બધું આ માસ્તર મહાશયને આવડતું હતું. ભણનારી બંને યુવતીઓ-યુવાન બાલાઓ સગપણમાં નણંદ ભાભી થતાં હતાં. ઘણાં ઘરમાં નણંદ ભાભીને સુખે રહેવા દેતી નથી ને નિંદા કરી મેણું ટાણું મારી ભાભીને હેરાન કરે છે. આવી અભણ કે ઈખેર નણંદ આમાં નહોતી. ધાર્મિક પાઠશાળામાં બંનેએ કેળવણી લીધી હતી. બંનેને બહુ બનતું અને જાણે બને બેનેજ હૈય એમ દેખાઈ આવતું. બને સમવયસ્કા હતી અને ઉમંગથી સાથે અભ્યાસ કરતી હતી. બારીના કાણામાંથી બે ને ખસી ગયા પછી થોડીવારે એ અધ્યયનદીમાં એક શિષ્યા આવી પહોંચી. “અંદર આવું ગુરૂજી! ” એમ વિવેથી પૂછી માથું નમાવી તેમની પાસે તે ઉભી રહી. ગુરૂ ગગેરે પૂછ્યું કે કેમ બાઈ! આજે એકલાં છે? સહાધ્યાયી કયાં છે? ચતુરાએ જવાબ આપ્યો કે ખાસ કારણસર આવી. શકયાં નથી, અને અમારી ગૃહ લાયબ્રેરી ગોઠવવાનું ગઈ કાલે અધુરૂં રહેલું કાર્ય આજે પુરું કરી નાંખવાનું છે એમ મને કહ્યું છે. - માસિક મંદવાડને લીધે નણંદ આજે આવ્યાં હતાં. ગુરૂ ગગેવના ઘર પાસે હમણાં હંમણાં એક દુરાચારી યુગ્મ આવી વસ્યું હતું. સદાચારી કે ગૃહસ્થના વાસમાં પણ ગમે તેવા મનુષ્યો વસવાટ કરી શકે તે મકાન વેચાતાં રાખી શકે એ આ સ્વાતંત્ર્યને ભાવ નારા જમાનામાં અનુચિત ગણાતું નથી ! ગુરૂ ગગેવટે એમના સંસ્કાર લાગે તેમ નહોતું પરંતુ “અધમ સંગતિ વધ્યા રહેતી નથી.” કંઈક પુદ્ગલે કાનમાં, આંખમાં ને પછી હયમાં અવ્યવસ્થિત રીતે અજાણ્યે દાખલ થઈ ગયાં હતાં. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ બુદ્ધિપ્રભા. - - ભાવતું હતું ને વૈદે બતાવ્યું” એવું કંઈક ગુરૂજીને લાગ્યું. ગુરૂ બેલ્યા ઠીક બાઈ ! ત્યારે લાઈબ્રેરીનું કામ શરૂ કરે, એમ કહી પિતે પણ ચતુરા સાથે પુસ્તકનું વર્ગીકરણ કરવા મંડી ગયા. ચતુરાના ચોપડીઓ આપતા હાથના સ્પર્શે આજે ગુરૂજીને ઉન્માદ ઉત્પન્ન કર્યા. કેટલીક્વારે ગુરૂ બોલ્યા, “ચતુરા ! એક વિનંતિ કરૂં તે સ્વીકારશો?” પ્રેમાર્ટ અંતઃકરણથી ગુરૂએ કહ્યું. આવી તક વારંવાર નહિ મળે એમ જણાવી મદમસ્ત મનસ્થિતિએ એમ કહેવાને પ્રેરણું કરી. ચતુર આજે ગુરૂની મુખમુદ્રા જોઈ રહી. ગુરૂએજ તેને સારી બનાવી હતી. સમજીને તે બેલી. “ગુરૂજી ! આપની વિનંતિ નહિ પણ આજ્ઞા માથે ચડાવી લેવાને હું હમેશાં તત્પર છું કેમકે આપે અત્યાર સુધીમાં કદી પણ અન્યાયાવિત આજ્ઞા કરી નથી અને તેથી મને પૂર્ણ ખાત્રી છે કે પિતાતુલ્ય ગુરૂજીની આજ્ઞા સ્વીકારવામાં મને કશે બાધ નહિજ હૈય, માટે ખુશીથી કહે. માસ્તર મનમાં બેલ્યા કે માર્યા ઠાર, પાકી અને પહોંચેલી શિષ્યા દેખાય છે. માસ્તરે ચતુરાને ઉત્તર આપે કે નહિ બેન! મારે કંઇ આશા કરવાની નથી. ચાલે આપણે આપણાં કામ કયો કરીએ. માસ્તર મહાશય મનમાં વિચારવા લાગ્યા કે હમણાં હું ચકોર સમાન દષ્ટિ ચતુરાના પ્રકાશિત મુખચંદ્રપતિ સ્થિર કરતે જાવું છું તેનું પરિણામ હક નહિ આવે. હમણાં તો માત્ર તેને એક વહાલભર્યું ચુંબન લેવાનું મને મન થાય છે પણ એ લાલસા કયું અંતિમ પરિણામ લાવશે તેને મને કશે વિચાર કેમ થ નથી ! સો વરસની નાક કાન કપાયેલી એવી ઘરડી સ્ત્રીના સંગમાં પણ સાધુ પુરૂષે ન રહેવું એવું શાસ્ત્રમાં કહ્યું છે તે શું ખરું નથી ? - ચતુરા પાંચ વર્ષની હતી ત્યારથી હું તેને માસ્તર છું. ત્યારે હું તેને વહાલ ભર્યા ચુંબન લેતે અને તેમ કરવામાં જરા પણ અચકાતે નહિ ને મનમાં કશું આવતું નહિ પણ હવે એ સોળ વર્ષની નવજોબન સુંદરી જેવડી થઈ છે અને આજે થોડા દિવસ થયાં તેને ચુંબન લેવાની મને ઈછા ઉત્પન્ન થઈ છે છતાં હું મારી એ ઇરછા પ્રદર્શિત કરી શકતે નથી એ શું? ક્યાં બાલ્યકાળને નિર્દોષ પ્રેમ ને કયાં આ અવસ્થાને કંઈક વિકારમિશ્રિત પ્રેમ! ના, ના, મારે ચુંબન લેવાની શી જરૂર છે? પ્રભુને પ્રેમયે પ્રદેશ પ્રત્યે લઈ જનારા પરમપૂજ્ય સાધુજીનાં ચરણકમળનું ચુંબન એ મારે જરૂરનું છે. અને તે લાગે છે કે હવે તે હું ચતુરાને ભણાવવાનું જ છોડી દઉં તે ઠીક. નીતિ, આબરૂ અને વિશ્વાસનો ભંગ કરવા જેવી સ્થિતિમાં કદાચ મુકાઈ જઈશ તે. અરે! મારું આગવું મને બળ કયાં જતું રહ્યું. પ્રભુ મને દઢ મને બળ આપ. આમ વિચારી તે પાછે કામે વળગે પણ એકાંત ને અનુકૂળતાએ અને એક બીજાના કોમલ કરના થતા અંધાતિ-સ્પશે વળી માસ્તર મહાશયનું મન ડેાળી નાંખ્યું. બેન શબ્દ બલવાને બદલે કહ્યું કે બાઈ ચતુરા ! મારી વિનંતિ સ્વીકારી. નજીવી ને નાની છે. ચતુરાએ કહ્યું, ગુરૂજી મેં ક્યારે ના પાડી? ખુશીથી આપ આજ્ઞા કરે. બાઈ..... જરા....નજીક....આવીશ. કાનમાં કહેવું છે. ભીંત સાંભળે તે પણ ઠીક નહિ. તેને પણ કાન હોય છે. આપ કેમ જતાં ધ્રુજતાં બેલો છે? હમણું કેટલાક દિવસ થયાં તમારી સ્થિતિ મને સમજાતી નથી. તમે મને લાંબા વખતથી જે ઉત્તમ શિક્ષણ આપ્યું છે ને જે કંઈ Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાજન મયુરમિત્ર. શીખવ્યું છે તેથી પ્રતિકૂલ આજ્ઞા તે આપ કરવાના નથીને? તે પછી શા માટે પૂજે છે? હું જે વિશ્વાસથી અને જે અડગ વૃત્તિથી (એ બધું આપે જ શીખવ્યું છે) આવું છું અને અત્યારે હાજર છું; તેવાજ વિશ્વાસ અને તેવી જ અડગ વૃત્તિથી આજ્ઞા કરે. શા માટે આવી સ્થિતિ ભગવો છે? કાનમાં કહેવા જેવી કઈ આશા છે? એક પવિત્ર અને જાજરમાન સ્ત્રીની ઢબે સુશીલા ચતુરા આ બધું બોલી. માસ્તર મહાશયેજ આ બધા સારા સંસ્કાર હૃદયમાં પાડયા હતા. આ બધું સાંભળી માસ્તર મહાશય ફરીથી પિતાના કાર્યમાં જોડાયા. મેં પિતેજ તેને આવી બળવતી ને શીલવતી બનાવી છે તે તે હવે મને મહાત કરે તેમાં મારા શિક્ષણનીજ સવાઈ છે એમ વિચાર લાવી ફુલાયા. માસ્તર તદન સદાચારી હતા. દુરાચારની કશી પણ ગલીચી જાણતા નહોતા. મનમાં કહેવા લાગ્યા કે મેં મારા પિતાના નમુનેદાર આચરણથી તેમજ પ્રસંગોને પુસ્તક દ્વારા બંને બેમાં ધાર્મિક અને નૈતિક શિક્ષણને પાયે એવો તે મજબુત નાખે છે કે તેમાં પાણી ભરે તેમ નથી. છતાં હું પોતે અત્યારે ક્યા ભાવથી ચુંબન લેવાની ઈચ્છા કરું છું! બેશક મને પ્રેમ આવે છે ને તેથી ચુંબન લેવાની ઈચ્છા કરૂં છું. (પણ તે પ્રેમ તદન Love નહિ પણ કંઈક Last મિશ્રિત પ્રેમ હતો એમ કોણ જાણે કેમ માસ્તર મહાશયને તે વખતે સમજાતું નહોતું !) વળી ગુરૂ ગંગેવ કામે વળગ્યા. પણ કામમાં તેને જીવ નહેાતે. અનેક કલ્પનાએ તેને મગજને ગલગલીઓ કરી રહી હતી. પિતાની પાડોશમાં આવેલી વેશ્યા જેવી વનિતાના વિચારવર્તનના આંદોલનેએ તેનાં શાંત મગજનું પરિવર્તન કરી નાંખ્યું હતું. એક કલ્પનાએ તે તેને એવો ઉશ્કેરી મેલ્યો કે તેનું શરીર ધ્રુજવા લાગ્યું. હાથમાંની ચોપડી પડી ગઈ ને ઘણીવાર સુધી જમણો હાથ અંગુલીએ સહિત યુજ્યાં કયો. સુશીલ ચતુરાના શિરને પકડવા ગયેલ હાથ-ઉપડેલે હાથ આગળ વધી શક્યો નહિ ને તે જ્યાં હતાં ત્યાંને ત્યાં જ ડીવાર સુધી ધ્રુજતોજ રહે. ગુરૂજીને યાદ આવ્યું કે જ્યારે મારી સ્ત્રી ગુજરી ગઈ ત્યારે સુશીલા ચતુરા ૧૨ વર્ષની હતી. ત્યારે તેના પિતાશ્રીએ મને કહ્યું હતું કે ઈચ્છા હોય તે મારી દીકરી સાથે તમારો વિવાહ કરી આપું, ત્યારે મેં કહ્યું કે ના, ના. મારે તે હવે પરણવું નથી અને જેમ પેલાં માણેકલક્ષ્મીએ સેવાસદનમાં રહી પિતાનું જીવન સેવામંડળને આધિન કર્યું છે એમ હું પણ મારું જીવન સેવકસમાજને અર્પણ કરીશ. આમ કહી મેં આ નાજુક નમણુને મારા જીવનમાં ભાગીએણુ કરતાં અટકાવી અને આજે માત્ર ચુંબન લેવાને આટલાં બધાં તરફડીયા મારૂં છું, અહા ! મારૂં ગાયેલું ગાનારી, મારૂં કહેલું કરનારી, મારો હુકમ માથે ચઢાવનારી આ સુશીલાને મેં સ્વીકારી હોત તે ભારે ગૃહસંસાર કે સ્વર્ગ સમાન નીવડ્યા હેત ! આમ અનેક વિચારો મનમાં તરવય કરતા હતા. પુસ્તકે ગોઠવતાં ગોઠવતાં “ચુઅન મીમાંસા” નામનું એક કેઈ પત્ર તરફથી ભેટ અપાયેલું પુસ્તક માસ્તર મહાશયના હાથમાં આવ્યું. માસ્તરે તરત તે સુશીલાને વાંચવા આપ્યું. જે માસ્તર નીતિષિક પુસ્તક સિવાય બીજો કોઈ પુરતક પોતાની શિષ્યાને વાંચવા આપતો નાતે તેણે માત્ર એક ચુંબનની અભિલાષાના માર્ગમાં સરળતા થશે એમ ઇચછી સુશીલાને કહ્યું કે હવે તમારે આવાં પુસ્તકો વાંચવા જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બુદ્ધિપ્રભા. માસ્તરને એક કલાક પુરો થઈ ગયો હતો છતાં, હજી તેઓ અધ્યયનકૂટીમાંથી બહાર નીકળ્યા નહોતા. સુશીલાની જાજ્વલ્યમાનમૂર્તિને તેની પ્રભા–તેનું ઘડાયેલું ઉત્તમ ચારિત્ર્ય, તે ચારિત્ર્યના ઘડનારને ચુંબન લેવાની તીવવેદના થતી હોવા છતાં ચુંબન લેવું છે એટલે શબ્દ પણ કહેવાની હિંમત કરવા દેતું નહોતું. જરાવારમાં પેલી બારીમાંથી કોઈ સ્ત્રીના ભાથામાંના તેલની સરસ સુગંધ આવી. બારી પાસે બંગડીને ખડખડાટ સંભળાશે. પગને મૃદુરવ સંભળાય અને સુશીલા તથા માસ્તર બને છુટાં પડ્યાં. સુશીલાનું હદય કોઈ વેદનાથી ધડકી ઉઠયું હતું કે કેમ તે, વાંચનાર ! મારા જાણવામાં આવ્યું નથી પણ મહાશયનું હૃદય અને આખું શરીર તે સળગી ઉઠ્યું હતું એવું અનુમાન તે હું કરી શકું છું. ચુમ્બનમીમાંસામાં કેઇએ સ્થળે સ્થળે નિશાનીઓ કરેલી તેથી તે ભાગો સુશીલાએ પ્રથમ વાંગ્યા અને એ મુગ્ધાએ પિતાની જીંદગીમાં કદી નહિ અનુભવેલા કઈ કઈ અનુભવ સ્પષ્ટામ્પષ્ટ આકારમાં અનુભવ્યા. દઢ મનોબળની આ બાળાને એવા ભાગો વાંચી કંઈ કહી શકે કે દેખાઈ આવે એવી વેદના થઈ હેય એમ તે ન જણાયું. પણું “ અધમ સંગતિ વધ્યા રહેતી નથી ” એ કહેવતે તેના મન પર કંઈક જાદુઈ અસર કરી શું થાય છે તે તે તે કંઈ સમજી શકી નહિ પણ ગઈ કાલની જે સુરીલા તેજ આજની સુશીલા હતી કે કેમ તે તે કંઈક સંશયાત્મક જણાયું આજે એટલે બીજે દિવસે સવારે માસ્તર સાહેબ સુશીલાને ભણાવવા આવ્યા. અધુરું રહેલું પુસ્તકશાળાનું કામ આટોપી લઈ પછી ધર્મસંગ્રહ અને તે નીતિસંગ્રહનું શિક્ષણ આગળ ચલાવવાનું હતું. ધાર્મિક કેળવણીવડે બાળક ઉપર કેવી રીતે સારી અસર નીપજાવી શકાય છે, પિતાનાં ઉરચ વર્તનવડે તેમજ તક મળતાં અપાતું નીતિનું શિક્ષણ કેવું ઉપયોગી નીવડે છે એ બધું માસ્તર મહાશય જાણતાજ હતા. ૧૧ વર્ષ સુધી શિક્ષણ આપી પિતાની શિષ્યાએને એમણે એવી તે નમુનેદાર બનાવી હતી કે સૈ અનેક જીમે એમની સ્તુતિ કરતા હતા. છતાં હમણાં હમણાં માસ્તર સાહેબની વૃત્તિમાં વિકાર જણાતે હતે. એકાંત બુરી ચીજ છે. સે વરસની ઘરડી ડોશીની સાથે પણ એકાંતમાં ન બેસવું એમ જે સાધુએ પિકારી પકારીને કહે છે તે યોગ્ય જ છે. આજે માસ્તર મહાશય કંઈક વધારે આનંદમાં હતા. સુશીલાને ચુંબનમીમાંસામાંથી કંઈક પૂછવા ને સમજાવા માંડ્યું. વાંચનાર! એ બધી વાતે લંબાણથી અહીં લખવાનું મન નથી. ચુંબનના દાક્તરે જે ગેરફાયદા કહે છે તે પણ સુશીલાએ કયાંય વાંચેલા કે વંચાતા સાંભળેલા તે કહ્યા. માસ્તર સાહેબે ચુંબનના લાભાલાભ વાતચીત પરથી નહિ જણાય પણ અનુભવથી જણાશે એમ કહી સુશીલા પાસે ચુંબનની માગણું કરી અને અનુભવથી તેને આનંદ લેવા જણાવ્યું. પૂષ્ટતાની હદ આવી રહી. સુશીલાને તરતમાં તે કંઈ કંઈ લાલસાએ. ઉભવી પણ અંતે થોડીવારમાં જ્યાં તેનું મુખ માસ્તર મહાશય પકડવા જાય છે ત્યાં તે તે બેલી ઉઠી કે માસ્તર સાહેબ, તમે અમને શું શીખવ્યું છે તે તે યાદ કરે. તમે અમને એકવાર નહિ પણ અનેક વાર કહ્યું છે ને કર્તવ્યમાં મૂકી બતાવ્યું છે કે ગુરૂ તે બાપને ઠેકાણે છે તે શિષ્યાએ તે દીકરીને ઠેકાણે છે. હું તમારી પુત્રી છું. સંસ્કારી, સદાચારી, જ્ઞાનવૃદ્ધ, વયમાં પણ વડ, સુશીલ અને સ્નેહાળ માસ્તર આ શબ્દો સાંભળી શરમાય, સમજ્યો અને સાનંદાશ્ચર્યથી પણ જરા ધ્રુજતી મે બોલી ઉઠયો Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાજન મયુરમિત્ર. ૨૧૩ કે; વાહ સુશીલા ! મને હવે પછી પણ જે શિષ્યાએ મળે તે તારા જેવીજ સુશીલા મળજો, ભૂલ્યાને રસ્તે ચડાવનારીજ મળો. સુશીલાએ ગુરૂદેવને સાળંગ દંડવત પ્રણામ કરી કહ્યું કે ગુરૂદેવ એ બધો આપનાજ પ્રતાપ છે. આપે મતે જે શિક્ષણ આપ્યું તેનુજ આ પરિસુમ છે. પિતાજી કશે! શોચ કરશે નહિ. બ્રહ્મા પણ એકવાર ભૂલ ખાઇ ગયા હતા તે આપણે મનુષ્ય તે કાણું માત્ર અને આપણી ભૂલ તે તે માત્ર ચુંબનની, તે નવીજ ભૂલ. શાચ નહિં કરશે, હવે ચાલે આપણે આપણું કામ શરૂ કરીએ. સુશ્રુનની ઇચ્છાથીજ આપણે આપણું કામ બગાડત. ચુંબનની ઇચ્છાથી હવે આપણે અટાયાં છીએ. ચુબન એ પ્રેમનુ પ્રથમ દર્શન છે. હું નાની હતી ત્યારે તમે મને કાંઈ ઓછાં ચુંબન લીધાં છે? એ વત્સલભાવનું આ ચુંબન હેાત તેા તમને–મને ભીતિ ને અવિશ્વાસ કેમ ઉત્પન્ન થાત ? એ વસલ ભાવ ફરીથી પ્રગટી નીકળેતેનેા ઉદ્રેક થાય ત્યારે ગુરૂજી ! ખુશીથી વગર પૂછ્યું ગાયે આ આલિકાને ચુંબન લઇ લેજો. ધામિઁક ને નૈતિક આના કરતી વખતે હું તમારી દાસીંજ છું, માસ્તરે કહ્યુ'; ખરૂં મેન નુ સાયે મારી પુત્રી તરીકે રહે ને આનદ કર. ખરે પ્રસંગે તે મને ઉગાર્યો છે. આ બાબત કઈ બીજા પાપેાનાં જેવી મેટી નથી. કેટલીક પ્રામાં તા ચુંબન લેવામાં કશું વાંધા પડતું ગણાતું નથી છતાં પણ આ નથ્વી ભાખત વખત જતાં મનોબળને શિથિલ કરી નાંખત. માટે જે થયું તે સારૂં થયું. જેનું છેવટ સારૂં તેનું સે સારૂં. તે ખરા મિત્રનુ' કામ અજાવ્યું છે. મેધનાદના મદ ઉતારનાર લક્ષ્મણ મને અત્યારે યાદ આવે છે. બ્રહ્મચર્યનું તેનુ તેજ મને બળ આપે છે. કાળાં અબ્રોને જ્ઞાનપ્રકાશને ચ્છાદન કરવાનું મન થાય પણ જેમ તેને અમુક સંયોગે વીખરી નાંખે તેમ અત્યારે કૃષ્ણ વાળાંને હું વીખી નાંખી પ્રકાશને વધારે સ્વચ્છ તે સુંદર બનાવ્યા છે. તે એક સારા ને સાચા મિત્રનું કામ બજાવ્યું છે. તારૂં નામ સુશીલ-ચતુરા છે–સુશિષ્યા છે. આજથી હું તને એક વધારે નામથી પણ માલાવીરા. બ્રહ્મચર્યના પુંજને-ક્ષમણુને જન્મ આપનારી માતા મને યાદ આવે છે. આજથી તને સમિત્રા કે સત્યમિત્રા ગીશ. વૈડીવારમાં માસ્તર સાહેષ્ઠ ગુણબર પડી પ્રભુની પ્રાર્થના કરવા લાગ્યા અને ડાકી કરતા સેતાનને દુરથીજ હાંકી કાઢનાર પ્રભુકૃપાનાં યશેઞાન ગુરૂશિષ્યા બંને ગાવા લાગ્યાં. આ વાતને ઘણાં વર્ષ વીતી ગયાં. ગુરૂ શિષ્યાને જુદાં પડયે ઘણા વખત વહી ગયા. ત્યાર પછી એક ગામમાં એ બંને અનાયાસે એકઠાં થઇ ગયાં. રાત્રિના પ્રસગ હતા. વરસાદ જોરમાં વરસતા હતા કેટલાક દિવસની એલી થઈ હતી. એક Àાડેસ્વાર રસ્તો ભૂલી ગયા હતા. ત્રણુ દિવસ થયાં પલળતા હતા તેથી હુને તદ્દન ઢીંગરાઈ ગયે। હતા. તેને કશું ભાન રહ્યું નહોતું. ધાડા નીમકહલાલ હતેા, કેષ્ઠ શહેરથી એક માઇલ દૂર આવેલા આશ્રમમાં એક નાની બગલી પાસે આવી ઘેાડા ઉભા રહ્યા. બગલીમાંથી એક ભાઇએ ઘોડાના તુણુહાટ સાંભળી બહાર જોયું તો કોઈ પરિચિત પુરૂષ દેખાયે. બહાર આવી પણ એ પુરૂઅને શું ભાન નહોતું કે ધેડા ઉપરથી નીચે ઉતરે. પરપુરૂષને સ્પી કરાય કેમ ? અરે આતે તો ખાથમાં લઈને નીચે ઉતારાય તેાજ ઉતરે તેવું હતું. નિહાળી નિહાળીને જોયું તે પૈ!ત્તાનુ' ચારિત્ર્ય ઘડનાર પોતાના પિતા માસ્તર મહાશય તેને જાયે. વિચારાને જવા દઈ કટા વાળા તેણે ઠરીને શીંગડું થઈ ગયેલા માસ્તર મહાશયને બાથમાં લઇ છેડા ઉપરથી ઉતારી ધરમાં સુવાચ્યા. કાલસા સળગાવ્યા, શેક શરૂ કર્યાં. અનેક ઉપચાર કરી કેટલાક કલાકે તેને શુદ્ધિમાં આણ્યા. આળસ મરડી આંખ ઉધાડી માસ્તરે જોયું તે તેને સ્થાનફેર Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ બુદ્ધિપ્રભા જણ. શરીરે રાઈ ચાળતી એક અબળાને જે તે બેલી ઉડ્યું કે કોણું બેન સુશીલા, તું ને હું અહીં ક્યાંથી ? - સુશીલા બેલીઃ “માસ્તર સાહેબ! આપનો ઘડે આપને અહીં લાવ્યા છે. ઘોડા ઉપરથી આપને મેં ઉતાર્યા ને મારા ઘરમાં આવ્યા. ત્રણ દિવસના વસાદથી તમારા શરીર ઉપર થયેલી અસર નાબુદ કરવા ઉપાય લીધા. પરપુરૂષને સ્પર્શ ન કર એ આપે શીખવ્યા છતાં તમે પિતાને માટે મને ઠીક લાગ્યું તેમ મેં કર્યું છે. મનુષ્ય સમાજ એક જટિલ બ્રમ જાળ છે. ખરે વખતે ખરું કાર્ય કરવાનું કેઈને સુઝતું નથી અને અયોગ્ય ઈચ્છા માટે મેં જુરી મરે છે”. સત્યમિત્રાએ તે ખરે વખતે ખરું કાર્ય કરી લીધું. માસ્તરે પિતાની બધી હાલહવાલ સ્થિતિ જાણી પિતાને ઉગારનાર સત્યમિત્રને ઉપકાર માન્ય અને વહાલથી અનાયાસે જે કંઇ પણ તર્કવિતર્ક વિના ચુંબન લીધું. ડા દિવસ ત્યાં રહી વાનગોષ્ટી કરી વરસાદ બંધ પડ્યા ત્યારે પિતાના ખડીયામાંથી કેટલીક સોનામહોર કાઢી તે પિતાની પુત્રીરૂપ સુશીલાને પરાણે આપી ઘર તરફ વિદાય થયે. ' ડા દિવસ પછી સુશીલાને પતિ પરગામથી ઘેર આવ્યો. દૂર રહેતી એક ઈર્ષાર સ્ત્રીએ માસ્તરને અને સુશિલાને એકજ ઘરમાં કેટલાક દિવસ સાથે વસેલા જોઈ કેટલીક અણદીઠેલી ને અણસાંભળેલી વાત કહી તેના પતિના કાન ભંભેર્યા. પતિ એકંદરે ઠીક ભણેલે અને સ્વભાવે ઠીક હતું એમ કહી શકાય પણ તે મૂળે હલકા વર્ણનો અને સારા સંસ્કાર નહેતા. તેણે સુશીલાને ખુલાસો માગે. સુશીલાએ અથથી ઇતિ સુધી વિસ્તારીને વાત કરી તોપણ તેના મનમાં કંઈક વહેમ તે રહી ગયે. આનું કારણ સુશીલા ને તેને પતિ કોણ હતા તે જાણવાથી જણાઈ આવશે, પ્રભુલાલ શેઠને ત્યાં સુશીલા ઉછરી મોટી થઈ હતી અને પ્રભુલાલ પોતાના વતનમાં નહિ પણ મુંબઈમાં ધંધાધા અર્થે બહુ વસતા હોવાથી તેના ઘરની હકીકત તેના વતનમાં ઓછી જાણવામાં હતી. વિદેબાની જાત્રાએ જનાં પંઢરપુર આશ્રમમાંથી એક ઉતરતા વર્ણની માબાપ વિનાની બાળકી તેના હાથમાં આવી હતી, તેને તેમણે ઉછેરી મોટી કરી હતી. તેને સારા સંસ્કાવાળી અને પિતાની જ્ઞાતિમાં દીપી ઉઠે એવી કરવા તેમણે સારામાં સારા માસ્તરની ગોઠવણ કરી હતી. ગૃહશિક્ષણ ને સંસ્કારી સદાચારી શિક્ષકને લીધે તેનામાં ઉતરતા વર્ણનાં એક પણું લક્ષણ રહ્યાં નહોતાં. તેને સારે ઠેકાણે પરણવવા પ્રભુલાલ શેઠને વિચાર હતો પણ તે પહેલાં શેઠ ગુજરી ગયા. સુશીલા એ પાલક પુત્રી હતી એમ દાસીઓને લાગતાં અનાથાશ્રમના એક યુવાન સાથે તેને પરણાવવામાં આવી. આ યુવાન પોતે જાણે સાહેબ લેકને પુત્ર હોય એવા ડોળમાં હેતે. પ્રભુલાલ શેઠે જે સંસ્કાર સુશીલાને આપ્યા હતા તે સંસ્કાર સુશીલાના પતિને મળ્યા નહતા. સુશીલા. જેમ ઉતરતી વર્ણમાં જન્મી હતી તેમ તેને પતિ પણ ઉતરતા વર્ષમાં જ જભ્યો હતે. ને કંઇક મોટે થયા પછી માબાપ મરી ગયાથી અનાથાશ્રમમાં દાખલ થયે હતા તેથી પિતાના વર્ણની રીતભાતને લક્ષણે યોગ્ય સંસ્કાર વિના કંઈ કંઈ એનામાં રહી ગયા હતા. સુશીલાને આવો વર મળે જોઈત નતે પણ પૂર્વે કરેલાં કર્મો પ્રારબ્ધ) તેને ત્યાં ઘસડી ગયાં, માસ્તર મહારાય સેનામહોર આપી ગયેલા તેથી સુશીલાએ ઘરની જે સારી બેઠવણ કરી હતી તે જોઈ રાજી થવાને બદલે સુશીલાને પતિ બળ્યા કરતો હતો. તેવામાં ગુરૂજીને Page #25 -------------------------------------------------------------------------- ________________ સપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણ. ર૧પ એક પત્ર સુશીલાપર આવ્યા તે અવિશ્વાસથી તેના પતિએ ફડિયા પણ તે વાંચતાં તેને વહેમ ટળી ગયા તે પછી પાછું સુશીલાને અને તેને ઠીક ચાલવા લાગ્યું. વાંચનાર ! હવે આપણે આ વાતને અંત લાવીએ. સેવાસદનમાં અંતે સુશીલાએ દાખલ થઇ ત્યાં દાખલ થયેલા માસ્તર મહારાયના કાર્યમાં સંપૂર્ણ મદદ આપી. સુમિત્રની ગરજ સારી. લેકાવુ કલ્યાણ કરી સેવાને સન્માર્ગે અનેક જ્વેને દુર્ગતિમાંથી ઉદ્ધારી આ સદ્ગુરૂ અને આ સુશિષ્યાએ ધાર્મિક કેળવણી અને સુનીતિના સંસ્કારથી શું શું થ શકે છે તે જગતને બતાવી આપ્યું. સેવામ: માનો એ વાક્યને સેવાધર્મઃ પરમ સુલભા કર્તવ્યથી જણાવી અંતે એ બંને સત્પાત્રા ખીજી દુનિયામાં કુચ કરી ગયાં. પ્રભુ ! આવાં સત્પાત્રો આ વિશ્વમાં વિશેષ ઉત્પન્ન કરે. *** संपत्तिनी उत्पत्तिनां मुख्य कारणो. ***** **************** મહેતાજી—આજે આપણે સપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે વિશે વિચાર કરીએ. તેમાં મુખ્ય કારણે તથા ઉપકારણેા એવા બે પ્રકાર છે. ઉદ્યોગ અને જમીન વગેરે પ્રકૃતિસિદ્ પદાર્થ એ બે મુખ્ય કારણો છે અને અનુભવ સર્જિત જ્ઞાન, લક્ષપૂર્વક અવલોકન, પ્રકૃતિસિદ્ધ અનુકૂળતા, ઉથલપાથલ કરવાને સ્વભાવ, લેકાનું શાણપણુ તથા સાચવટ, ઉદ્યોગની વહેં ચણુ અને માલનું રક્ષણ એ સાતને ઉપકારા સમજવાં. એએ વિશે એક પછી એક એમ ન ખેલતાં, એએ બધી જે જે પ્રકા આવશે તેમાં હું મેલીશ. વારૂ ગેપાળ ! તે આ બાબતસર કોઇ દિવસ વિચાર શીધા હતે કે ? ગાપાળ—તે વિચાર શું કરવા કરવા જોઇએ. પદાર્થ માત્ર તે જમીનમાંજ પેદા થાએ છે. ત્યારે સંપત્તિની નિપજનું કારણ જમીનજ દેખાએ છે; તેથી બીજા કાસ્ગાની કાંઇ જરૂર નથી દેખાતી. મહેતાજી—ભાઇ, હારા મત પ્રમાણે તે સારી પાકવાળી જમીન અને સારી હવા હાય એટલેજ સપત્તિ પેદા થાય છે, મહેનત કરવાની જરૂર નહીં; તથા પરસ ભરેલી થાળી માહી આગળ મુકી એટલે ખાધા વગરજ તે અન્ન પેટમાં નખે છે, એમ નિકળે છે, પણ તેમ નથી. ઉદ્યાગ કરવાજ જોઇએ જો વેગ ન જ઼ીધે, અને જમીન સારી પાકવાળી હોય તો તે માંહેથી શું થવાનુ છે? પણ જે જમીન વહેવારે સારી હોય તે ઉદ્યોગ વધારે હાએ તે તે ઠેકાણે સેંકડા ખેતી અને જાગ બગીચા થવા માંડશે. અરે આવું શું કરવાને, આપણી પાસેની મહાબળેશ્વરની જમીન જોની ! કેવળ પથ્થરની છે, પણ તેમાંએ, કેટલાક કીડી સરખા ઉદ્યાગી એવા ચિનાએ તેમાં ચેડા દાહાડા થયાં બટાટા વાવવા માંડયા છે; જે માંહેથી તેએ પેાતાનુ ગુજરાન ચલાવે છે, એટલુંજ નહીં, પણ તે માંહેના કેટલાએકાએ તા ગાંઠે સારી પુંજી પણ પૃીધી છે. હવે આ તે ઘણા હલકા દાખવે છે ખરે; પણ એ ઉપરથી દ્વેગ કીધો હોય તે!, સપત્તિ મેળવવી અરાય નથી ખેવું સિદ્ધ થાએ છે. વળી નીતિનું પણ વચન છે, કે યોગિન તુવેરનુવૈત રુક્ષ્મી વન હૈયામતિનાપુખ્ત વયંતિ । Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બુદ્ધિપ્રભા. ઉગી પુરૂષને સિંહના સરખે જાણુ; ને તેને જ લક્ષ્મી મળે છે. જેઓ આળસુ છે તેઓ તે નસિબે કરીને જ લક્ષ્મી મળે છે, એમ માની હાથ પગ પસારી બેસે છે. ગોપાળ–તે પછી જમીનની કંઈ જરૂર નથી એમ કહેવાને તમારે મતલબ છે કે શું? મહેતાજી–ત્યારે ભાઇ, હુ એમ કહેતા નથી, પણ તારા બોલવા ઉપરથી સંપત્તિ ઉત્પન્ન કરનાર મુખ્ય કારણ તે જમીન એવું જે નિકળે છે તે તોડવાને હું આટલું બધું બોલે. ગોપાળ–ત્યારે શું એકલા ઉદ્યોગથી પણ સંપત્તિ ઉત્પન્ન થાય છે કે ? મહેતાજી–હું એમ કહેતો નથી, પણ સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે માંહેના જ ઉદ્યોગ તથા જમીન એ બે છે એમ કહું છું. ગોપાળ-વારૂ ત્યારે, જાણે કે એક માણસ ઉગી છે અને તેના મનમાં પિતાની મેહેનતનું સાર્થક કરવું એમ આવ્યું, અને પિતાને જોઈએ તેટલી જમીન પણ મળી છે; પરંતુ તેની પાસે હથિઆર નથી ત્યારે તેની મહેનતનું ફળ શું? સાધન વગર તેની મેહનત તથા જમીન હેઈને ફલ કંઈ થવાનું નહિ. મેહતા છ–જમીન અને ઉદ્યોગ એ બે સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે. એટલેથીજ કામ થાઓ છે એમ નથી, તે બીજું પણ એક કારણ છે. જે વડે મહેનત કરવી એવા જે હથિઅરરૂપી પદાર્થ તેમને જમાવ કરે એ પણ સંપત્તિને ઉત્પન્ન કરનારૂં કારણ છે. તે પદાર્થ ક્યાં કહીશ, તે સાંભળ, કણબી ગણસર બેસતાંજ ખેતર તૈયાર કરવા માંડે છે; ત્યારે તૈયાર કર્યાની આગમજ કેટલાંક હથિઆર જોઈએ છે વાર? એક તે હળ, બળદ, કોદાળી, પાવડા વગેરે હથિઆરા તે પેહેલ વેહેલાં જોઈએ; અને અને તે પણ એકલાં હાઈને ફળ શું? તેની પાસે ચાર મહિનાનું ભાથું જોઈએ; એ પ્રકારે તેની પાસે જ્યારે સઘળી સામગ્રી હોય ત્યારે તેનાથી આગળ ખેતી થાઓ. વળી એ સામગ્રી પણ ઉગથી જ મળી આવે છે, ત્યારે એ ઉપરથી જોતાં સંપતિ ઉત્પન્ન કરનારાં કારણે બે છે, એવું મુકરર થાય છે. તેમાં એક તે ઉદ્યોગ અને બીજા સૃષ્ટિ માંહેલા પદાર્થ ને તેમાં મુખ્યત્વે કરીને જમીન, પાણી, વાયુ વગેરે. ગપાળ–ત્યારે સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે માં એકલી જમીન આવતી નથી, પણ સુષ્ટિ માંહેના બીજા પદાર્થ પણ આવતા દેખું. મહેતાજી–હા, વનસ્પતિ, ધાતુ વગેરે જે સૃષ્ટિ મહિના પદાર્થો તેમને જમીન એ પણ એક મુખ્ય પદાર્થ છે. જેવી જમીન સંપત્તિની પદાશને જરૂરની છે, તેવાજ પાણી વગેરે પદાર્થો પણ જરૂરનાં છે. કોઈ કોઈ દેશ વ્યવહાર વ્યવસ્થા જાણનારા, સંપત્તિને ઉત્પન કરનારાં કારણે ત્રણ છે એમ કહે છે. તે એવાં કે એક ઉૉગ, બીજું આગળ કહેલી સાધનભૂત સંચિત સામગ્રી અને ત્રીજી પ્રકૃતિ એટલે ઈશ્વરી સત્તા. ગોપાળ–મહારાજ ! સંપત્તિ જે ઉત્પન્ન કરવાની છે તે શિલ્પાદિ વ્યાપારથી પન થાય છે, ત્યારે તેમાં પ્રકૃતિને શો સંબંધ ? ' મેહેતાજી-હિપાદિને પણ પ્રકૃતિ જોડે સંબંધ છે. સુથાર જ્યારે એક પેટી ઘવા માંડે છે ત્યારે તે પેટીના અનેક ભાગ પ્રકૃતિના સંબંધવડે જ એક બીજાને વળગી રહ્યાથી જ તે પેટી બને છે. એ કેમ વળગી રહે છે એમ પુછીશ તે, પદાર્થોનાં કણોએ એક બીજા સાથે વળગી રહેવું એ પ્રકૃતિને જ ધર્મ છે; ને તે ધર્મને નેહાકકિત્વ કહે છે. એ જે લાકડાં Page #27 -------------------------------------------------------------------------- ________________ સપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણેી. ૨૧૪ વગેરેમાં નહીં હૈાત તા શિલ્પાપાર ક્યાંથી થાત ? એ વાસ્તે સંપત્તિ ઉત્પન્ન કરવાને સ્તેકાર્ષકત્ત્વ, પ્રકાશ, ગાઁ, એએની હૃદ તે જરૂર જોઇએ; અને એજ જો પ્રતિકુળ થયાં તે પછી આપણું કાંઈજ ચાલવાનું નથી. ગાપાળ–વારૂ ત્યારે છ્યોગ અને ખીજાં જે પાવિડે ઉદ્યોગ કરવા તે પદાર્થ, એવ સંપત્તિને ઉત્પન્ન કરનારાં બે મુખ્ય કારણે છે એમ ફહ્યુ તે ચાલશે કે નહિ ? મહેતાજી હા, ચાલશે. ભાઈ તને સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણ તો સમજાયાં. હવે આપણે તેઓનાં સ્વરૂપને વિચાર કરીએ. તેમાં પેહેલ વહેલા આપણે ઉદ્યોગ લઇએ. વારૂ ગોપાળ ઉદ્યોગ કેટલી તરેહના હોય છે ? ગાપાળ—દ્યાગ એ તરેહુના, એક મનવર્ડ ડ્વેગ કરિએ તે અને ખીજે શરીરવા કરિએ તે. મહેતાજી—તે ઘણા સારા જવાબ આપ્યા, કોઈ એક વાત તા એકલી મનની મેડ઼ેનતવડેજ થઇ એમ નથી. તેમજ તે એકલી શરીરની મેહનતવડે થઇ એમ પણ નથી; પણ સધળાં કામેામાં એ બંને પ્રકારની મેહેનત પાડી કે ઋણી હોય છે. મજુરા જે બન્ને ઉપાડે છે, તેમને પણ તે જો કેમ ઉડાવવા, તથા તે ક્યાં લષ્ઠ જવું! એ વિશે થોડાક પશુ મનના ઉદ્યાગ કરવો પડે છે, તેમજ કે મેટા કાળીદાસના જેવા ભણેલા હાય છે, તેને પશુ પેાતાના વિચારવર્ડ બનાવેલા ગ્રથને લખવાની અથવા લખાવવાની શરીરની મહેનત કરવી જોઇએ. અભ્યાસ કરતી વખતે પણ ઘણી તરેહના શરીરવ દ્યાગ કરવા પડે છે. વાસ્તે સપત્તિને ઉત્પન્ન કરવાને અને જાતની મહેનતની જરૂર છે. જેમ આપણે કાતરનાં બે પાનાં જુદાં કીધાં તે એક પાનેથી જ થવાનું નહિ; તેમજ મન અને શરીરના ઉદ્યાગ વિષે સમજવું. ગાપાળ—મહારાજ, ઉદ્યોગને પ્રકૃતિની કઇ તમે કહી તેવી જરૂર નથી, એને માટે મારૂં મેલવુંજ મને ખરૂં લાગે છે. મહેતાજી—એ વાતને આગળ વિચાર થશે. હાલ તે! એટલુંજ કહું છું કે આ સૃષ્ટિ માંહેના વાયુ, પાણી, તેજ, ગરમી વગેરે પ્રકૃતિસિદ્ધ પદાર્યની જુદી જુદી શક્તિએજ માજ્યુસની બનાવટને અનુકૂળ થઇને તેને સફળ કરે છે. સૃષ્ટિ માંઢુના પદાર્થ માત્રના જે સાંસિદિક ધર્મ અને તેમની જુદી જુદી શક્તિએ! મળીને એકલી પ્રકૃતિજ મચેલી છે, એમ સમજવું. હવે જમીન તા જેટલી જોઇએ તેટલી નથી, પણ વાયુ, પાણી, તેજ અને ગરમી એએ તા જેટલાં જોઇએ તેટલાં ઘણી ખરી જગ્યાએમાં મળી આવે છે. એ વાસ્તે જે નિયમેાના અનુરેધે કરીને જ્મીનને વહેવાર ચાલે છે, તેજ અનુરાધવડે આમને વહેવાર ચાલે છે એમ નથી, પણ જે ઠેકાણે પાણીના પ્રવાહના મેગે કરીને ધંટીયી લેટ ળાય છે, ત્યાં પાણી કીંમતમાં ચઢે છે, અને તેજ પ્રમાણે ઇંગ્લાંડ દેશમાં મજ્જનઘટિકા કરીને એક પાણીમાં ઉતરવાને ધટ કર્યાં હોય છે, તેમાં બેસીને પાણીને તળીએ ગયા પછી તેમાં ખેડેલા લેકાને પોતાના જીવ બચાવવાને હવા જોઇએ છે ત્યારે, તે, ધડ્ડા ખર્ચ કરીને બનાવેલું એવું એક પત્ર તે માંહેથી હેઠે ઉતારી દેવું પડે છે, તે ઠેકાણે હવાની કીંમત ચઢે છે, ગપાળ—એ તેા ઠીક, પણ આગળ કહેલાં કારણેાથીજ જ્યારે સપત્તિ ઉત્પન્ન થાય છે, ત્યારે તે સઘળે હેકાણે સરખી કેમ થતી નથી ? ગુજરાત પ્રાંતમાં તથા નર્મદા નદીને Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ બુદ્ધિપ્રભા. કિનારે રાખે છે તે માંહેના જે ગાંડ તથા ભીલ લેક છે તેઓ મહેનત કરે છે; અને સુરત શહેરની આજુબાજુના લોકો પણ ખેતી કરે છે, ત્યારે તેમની અને આમની હાલતમાં આટલે બધે તફાવત કેમ વારં? કે તે ડુંગરના રહેનાર લોકોને તે રાત દાહાડે મહેનત કરતાં પણ પટપુર અન્ન અને પહેરવા જેટલાં લૂગડાં પણ મળતાં નથી અને એઓને તે વાદ વ સુખ મળે છે, ત્યારે એનું કારણ શું? આ આપણું દેશમાં લોકો મહેનત કરે છે, અને ઈંગ્લાંડ દેશ (એટલે જ્યાં હાથી આપણા દેશમાં રાજ્ય ચલાવનારા આવે છે, એમાં પણ લેકે વેપાર કરે છે, ત્યાં જ આટલે બધે વેપાર, કલાકૌશલ્ય અને વિધા કેમ? અને આપણા દેશમાં શા વાતે નથી ? મહેતાજી–તે ઘણો સારે સવાલ કર્યો. એણે કરીને તે તે, અનુભવ સહિત જ્ઞાન વગેરે જે સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે તે કહેવાને મને યાદ દેવડાવ્યું. અરે ભાઈ, સંપત્તિ ઉત્પન્ન કરવાનાં જે સાધન છે, તેઓને સારો ઉપયોગ થયો નહિ, એટલે તે સઘળાં નિષ્ફળ થાય છે. જો કે આપણે એ કસબી લાકડાં ચીરનારા અને બે અનાડી ગડીઓને સારાં હથીઆર આપી તે લાકડાં ચીરવા બેસાડ્યા, તે પેલા કસબીએ તે કામ સહેજ કરી નાખશે, પણ તે તેવું પેલા અનાડીઓને હાથે થવાનું નહિ; કાં ઘણું તે તેઓને હાથે હથિયારોને નાશ થઈને તેમની જાતને તેઓ દુઃખ કરી લેશે. એ ઉપરથી હારે પેલા ગાંડ લેકે તથા તેમની આજુબાજુના ખેડુતેની સ્થિતિમાં તફાવત કેમ છે તે સમજવું. એવું અંતર પડવાને બીજાં પણ ઘણાં કારણે છે, પણ તે કલ્લાની અગાઉ હું તને બીજી એક વાત કહું છું, તે એવી કે – અસલના વખતથી આપણા હિંદુસ્થાન દેશમાં તરેહ તરેહનાં લુગડાં બનતાં તથા તે બીજા દેશોમાં જતાં, અને સુમારે સન ૧૫૦૦ ઇંસવાથી યુરેપિયન લોકે અહિં આવવા માંડ્યા ત્યારથી કેટલાંક વર્ષ લગણ જ્યાં સુધી એકલા પગીઝ (એટલે ફિરંગી) વેકેજ અહિં આવતા ત્યાંસુધી હિંદુસ્થાનને વેપાર એકસરખે ચાલતા પણ આગળ જતાં જ્યારે ઇંગ્લિશ (એટલે ઈગ્રેજ) અહિં આવ્યા, ત્યારે તેઓએ હળવે હળવે અહિંના કાપડના વેપારને તોડવા જે ઉગ માંડ્યું. તે એવી રીતે કે અહિંથી રૂ લઈ જવા લાગ્યા, તથા ત્યાં એક મોટી બુદ્ધિવાળે અને નવી યુક્તિઓ શોધી કાઢનારા એ એક વાટસ નામે વિખ્યાત માણસ થયો, તેણે ઘણી જાતના વેપારને કામ લાગે એ જે વરાળયંત્ર તેમાં ઘણી સારી ગોઠવણું કરીને તેને પૂર્ણતામાં આ; અને તેમજ આર્ક રેટ વગેરે સાહેબોએ રૂ પીંજીને તેના દોરા વણવાની માટી કુશલ યુક્તિ કાઢીને શિલ્પકળાને એટલે તે ઉતક કીધે કે, આજ તે લોકો તે આ દેશ માંહેથી રૂ લઈ જઈને, તેનાં ત્યાં લુગડાં બનાવી, તેમને પાછાં અહિં લાવીને વેચે છે; એવું છતાં પણ અહિંનાં બનેલાં કપડાં કરતાં તે સોંઘાં પડે છે. વાસ્તે તેમાં આટલી બધી શક્તિ આવવાને મૂળભૂત કારણ છે કે ઉધોગ છે, તેએ તેની સાથે બીજા બીજાં સાધનભૂત કારણો પણ છે. ને તે દરેકને આપણે વિચાર કરવો એમ છે. | મેં તને સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે મુખ્યત્વે કરીને કહ્યા ખરાં, પણ તેઓ થકી આપણને વતું હતું ફળ મળવા માટે બીજાં તેઓને લગતાં ઉપકારણે છે, તે આપણે અનુકૂળ કરી લેવા જોઈએ. આ સઘળાં સંપત્તિ ઉત્પન્ન કરનારાં કારણે જેમ જેમ આપણને સમજાતાં જાય છે, તેમ તેમ આપણી સંપત્તિ ઉત્પન્ન કરવાની શક્તિ વધે છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણ. ૨૧૮ ગોપાળ–મહારાજ, જેવાં તમે સંપત્તિ પન્ન કરનારાં કારણે કહ્યાં, તેવાંજ તમે ઉપકારણે પણ કહેશેજ, પણ તે સાંભળી લીધાની આગમજ મને એક શંકા ઉપજી છે તે હું કહું છું કે તમે તે સંપત્તિને ઉત્પન્ન કરનારાં કારણે ઘણું તરેહનાં કહે છે, પણ મને તે લાગે છે કે, ઉગ એજ સંપત્તિને ઉત્પન્ન કરનારું કારણ છે, કેમકે તેનું રૂપુંજ લઈએ તે પણ તેને ખાણ માંહેથી બેદી કહાડીએ ત્યારે તે હાથ લાગે છે; ને એવું છતાં એ સેનું રૂપું મળીને જ સંપત્તિ નથી, તેમાં કંઈ બીજું પણ જોઈએ છે. વારૂ, ઘર લઈએ તો તેને પણ બંધાવીએ ત્યારે થાય છે. અનાજ વગેરે પણ ખેતી ખાતર કરીએ ત્યારે પેદા થાય છે; અને કસબી કારીગર યોક જેઓ તરેહ તરેહની જણસો બનાવે છે, તેઓને પણ કષ્ટ કરવું પડે છે. એ ઉપરથી આવું સિદ્ધ થાય છે કે, કષ્ટ કરવું એજ સંપત્તિ મેળવવાના ઉપાય, ને કથી જ સઘળી સંપતિ પેદા થાય છે. મેહેતાજી–સંપત્તિ ઉત્પન્ન થવાને કષ્ટ કરવું જોઈએ એ વાત હું કબુલ કરું છું. પણ ફકત કષ્ટવડેજ સંપત્તિ પેદા થાય છે એવું નથી કારણકે તું જે, કે જંગલી લોકોને કેટલાં કઈ છે? તેવાં કષ્ટ સારી ખેતી કરનારને પડતા નથી. એવું છતાં એ જંગલી પાસે સંપત્તિ હેતી નથી, અને ખેડુત પાસે અનાજ વગેરેની સંપત્તિ હોય છે. જગલી માણસને જે પિટને સારુ જોઈએ તે મેળવવાને પણ ક્યાં કયાં ભટકવું પડે છે, તે ફરવું પણ કેવળ જીવસટાનું હોય છે. ઘણુંજ સાદાં ઘર, બિલકુલ જાડાં પાતળાં આયુદ્ધ અથવા હથિયારે, અને તેવામાં વળી કઈ બીજું કારણ આવી પડયું એટલે અડચણ પડે છે. એવાં એવાં જગલી લોકોને કષ્ટ પડે છે. તું કહીશ કે સારાં સુધરેલાં માણસોને પણ કષ્ટ કરવું પડે છે, ત્યારે એમ સમજવું કે કઈ તે સઘળાં માણસોની પછવાડે લાગેલુંજ છે; માટે કષ્ટ કરીને નિર્વાહ કર. એ તે આપણે લખાવીજ લાવ્યા છીએ, એવું તે જંગલી ભાણસ જે કષ્ટ કરે છે તેને ફકા પટ જેટલું મળે છે, પણ સારું સુધરેલું માણસ જે કષ્ટ કરે છે તેને સંપત્તિ મળે છે. - ગોપાળ–જંગલીની કળાકુશળતા અને ગમત જે કહીએ તે શિકાર, ઝુપડી બાંધવી, હથિયાર બનાવવાં, અથવા કંઈ સહેજ ઘર ખટલાની ખટપટ કરવી, એ તે તેનાથી ઠીક બનતું નથી, ત્યારે જંગલીને સંપત્તિ તે કયાંથી મળે? વળી જંગલી લો એટલા તો આ ળસુ અને અડાણી હોય છે કે, આપણે કેઇનું આળસપણું અથવા મૂર્ણપણું એ વિષે બોલવું હોય તે આપણે તે જંગલી છે એમ કહીએ છીએ ત્યારે ચપળાઈથી અને હાંસથી મડીને કરવાને જે ઉદ્યોગ, અને જે સુધરેલા માણસથી થાય છે તે, તે જંગલી લોકથી કયાંથી થવાને? મહેતાજી–ત્યારે ભાઈ રે, અનુભવ સહિત જ્ઞાન અને લક્ષપૂર્વક અવલેહન હોય તેમજ સારી રીતે ઉઘોગ થઈ શકે. પછી જે ઉધોગ કરવો હોય તે કર્યો છેતે માંહેથી સંપત્તિ પેદા થાય છે. માટે એ ઉધોગ જંગલી લોકોમાં વધારે, તેઓનું આળસ ઉરાડીને તેમને જાગૃત કરીને તેમને ધીરજ આપવી, અને એક સરખી મહેનત કરવાની તેમને ટેવ પડે એવી આશા આપવી; કેમકે માણસને સ્વભાવ એ છે કે તેને આળસ સારૂ લાગે, ને ઉગ કર્યો એટલે તે છાતીતે કામ કરવું જોઈએ, ને એવી છાતી તોડ મહેનત તે જ્યારે તેવીજ લત લાગે છે ત્યારે થાય છે. સુધરેલા લોકે ઘણું ઉઘોગી હોય છે, પણ તે ઉદ્યોગ કરવાની ટેવ તેમને સારી પેઠે શિખ્યાથી પડે છે, કંઈ પિતાની મેળે જ પડતી નથી. તેઓને પટપુર અન્ન અને અંગ કંકાય તેટલાં લુગડે, એટલાની ઈચ્છા નથી હોતી, પણ અનેક Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બુદ્ધિપ્રભા. પ્રકારનાં સુખ અને ઉપભોગ જે નજરે પડે છે તેમની પણ તેઓને ઇચ્છા થાય છે, ત્યારે તે ઇઝની લત લાગ્યાથીજ તેઓ ઘણી મહેનત કરવા લાગે છે. તેઓ કષ્ટ કરે છે, તથા મહેનિતવડે પૈસે મેળવે છે ને પછી જેમ જેમ સુખ અને ભોગને તેમને સ્વાદ લાગતું જાય છે, તેમ તેમ તેઓ હસે કરીને વધારે વધારે મહેનત કરતા જાય છે. એવું જંગલી લે થી બનતું નથી. તેને કશાની ગરજ પડી, ને તે તેને તે વખત મળવા જેવું ન હોય તે તે વિશે તે મહેનત કરતા નથી. તેને સારું શિખવવાનું નહિ, અને અજ્ઞાન ઘણું તેથી તેની ઈચ્છા ઓછી હોય છે; ઇચછા ઉત્પન્ન થવા જેવાં સુખ તેના જોવામાં આવતાં જ નથી. સારી મઝાની મોજે તેની નજરે પડતી નથી. એટલે તેનું મન તે તરફ કયાંથી દેડે? જે તેને ઘણું જરૂરનું હેલ છે તેની લતથી જ તે જાગૃત થઈને કામ કરવા લાગે છે; અને ભૂખની પીડા મટી એટલે આગળ કેમ થશે એની ચિંતા ન કરતાં તે સુખે સુએ છે. ગોપાળ–ત્યારે મહેતાજી, એક તે જંગલી, જંગલી લોકોની ઇચછા ઓછી ને તે વળી જીવને હાયવરાળ થયા વગર તપ્ત થાય છે, ને એવું સુધરેલા દેશના મહેનતુ લોકોને થતું નથી, કારણકે તેની ઈચ્છા વણી હેઇ, ને આવક થોડી એટલે સુખ પણ કાનમાં માટે સદરહુ મુજબ જે જગલી લોકોની હાલત હોય તે તેમને સુખી માનવા. મેહતા-બિલકુલ અજ્ઞાને કરીને જડબુદ્ધિ તથા ઢોરના જેવી હાલત થઈને ઇરછા નહિ એવું થયું તે કઈ પ્તિ નહિ, ને તેને સુખ પણ કહેવું નહિ. ઘણા જુદા જુદા દેશ ફરી આવ્યાનું વર્તમાન, કોઈ એક કવિએ કાવ્ય રૂપે ગ્રેજીમાં રયું છે. તેમાં એક સારું રસાળ વચન છે, જેનું તાત્પર્ય ખરૂં જેવું લાગે છે. તે એવું છે કે કેઈએક વસ્તુની ગરજ પડી છત મન તે તરફ દોડે છે તેણે કરીને ઈછા પેદા થાય છે, ને પછી તે વસ્તુ મળી એટલે જાણે આનંદને ઝરેજ મળ્યોત, એવું મન થાય છે. વળી બુદ્ધિને જડપણું આવીને ઈરછા નહિ જેવી થાય છે તેને તું સુખ માનતે હોય તે તેવું સુખ પણ જંગલી માણસને હમેશાં રહે છે એવું નથી. જંગલી દેશમાં જઈ આવેલાઓનાં વર્તમાને વાંચી જોયાં હોય તે એવું નજરે આવે છે કે સુધરેલા દેશના ગામગામતરાના મહેનતુ લોકો જે સંપત્તિ તથા સુખ ભોગવે છે તેવાં સંપત્તિ તથા સુખ પણ, જંગલી લોકોને નથી હોતાં. હવે બીજાં ઉપકારણે કણાની આગમજ માલનું રક્ષણ કરીને જે છેલ્લું ઉપકારણ છે તે તરફ તારું ધ્યાન લાગવા માટે હું તનેજ એક સવાલ પુછું છું. વારૂ, ભાઈ, કઈ સારો સુધરેલો માણસ જંગલી લોકોના ગામમાં જઇને, સારી સમાસ થાય એવી ઝુપડી કેમ બાંધવી, તથા ચોમાસાના ચાર મહિના સાર ખોરાક્ની તજવીજ કેમ કરી મુકવી, તથા તીરકામઠાં સારાં કેમ બનાવવા, એવી એવી કામજોગી હીમતે તેમને એક એકને શિખવવા લાગે તો ત્યાં શું થશે વાર? પાળ–ત્યાં એવું થશે કે પેલે સુધરેલે માણસ કામ કરવાની જે સારી હિકમતે શિખવશે તેથી કેટલાએકને સુખ થવા માંડશે, ને ગામ માંહેનાં બીજે માણસો તે જોઈને પિતે પણ તે હિકમતે પ્રમાણે કામ કરવા લાગશે, તેથી હસે કરીને ઉદ્યોગ કરવો એવું જ્યાં ત્યાં થવાનું. મેહેતાછ–પણ તે જંગલી લોકો માંહેથી એકે ધાગ કરીને જે મેળવ્યું હોય તે કઈ આળસુ માણસ સરજોરીથી અથવા દગા કરીને લઈ જાય, અથવા કષ્ટ કરીને ઝુંપડી બાંધી હેય તેમાં પિતે ભરાઈને તે ઝુંપડીના બાંધનારને હાંકી મુકે, અથવા ચોમાસાના દિવસને સારું જે અનાજ ભરી મુકયું હોય તેજ લુંટી લઈ જાય, અથવા સારાં અષ્ણદાર બનાવેલાં તીરે Page #31 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણો. ૨૨૧ હેય તેજ લઈને તેની છાતીમાં ભારે, એમ થવાનું નહીં કે ? ને એવું જે થવા લાગ્યું તે તે સુધરાવટ જ નાશનું કારણ થશે. પછી તે સુધરાવટ કેણ કરવાનું? જે કાંઈ મેળવવું તે સુખ ન દેતાં ઉલટું દુઃખમાં નાંખવા લાગે; અને જે આપણે પાસે રહેશે એ પણ મુકરર નહીં એવું જ્યારે લાગવા માંડયું, ત્યારે તે મેળવવાને ઉદ્યોગ પણ કોણ કરશે? ગોપાળ—પણ જે માલને બચાવ થાય એવો કાયદો કરાવ્યો છે તે અનર્થ થવાને નહીં. મેહેતાજી–ખરું, પણ ફલાણું માલ ઉપર ફલાણુની સત્તા, એવું પહેલેથી સિદ્ધ થવું જોઇએ, પછી તે સત્તાનું રક્ષણ થાય. દેવે સર્વ વસ્તુઓ પેદા કીધી, ત્યારે તે વસ્તુઓ ઉપર સઘળાં માણસોની સત્તા સરખી જ હોય છતે, આ ભાલ તે ફલાણુને ને આ માલ ફલાણાને. એવું જે કર્યું તેનું નામ કાયદ. આ મારું, તારું નથી, એ રીતે માલ ઉપર સત્તા કરવાની ચાલ લોકોમાં પહેલી અવસ્થા માંહેથીજ પડી ગઈ છે, તે ઉપરથી કોઈને એવું લાગશે કે માલ ઉપર સત્તા કરવી એ મૂળથી જ સિહ છે, તથા તે કંઈ ઠરાવ કીધાથી નહીં થયું હોય. પણ એમ નથી. કાયદાથી ઠરાવ થતાં સુધી ફલાણી વસ્તુ તે મારી છે, એમ કહેવાનો કોઈને અધિકાર નથી. ગપાળ–જેણે મહેનત કરીને શિકાર માર્યો, અથવા ઝુંપડી બાંધી, અથવા હથિયારે. બનાવ્યાં, તેને પણ તે વસ્તુઓ મારી એમ કહેવાને અધિકાર નથી કે ? તે વસ્તુઓ કોઈ સરજોરીથી છિનવી લઈ ગયે, તે તે છિનવી લઈ જનારાની સત્તા તે ઉપર થનાર નહીં. મહેતાજી–જે માણસે એકાદિ વસ્તુ પોતાની મેહેનત વડે ઉત્પન્ન કીધી તે તે વસ્તુ ઉપર તેની ખરી સત્તા છે એવું નીતિથી સિદ્ધ થાય છે. પણ હરકોઈ વસ્તુને સુષ્ટિમાંની વસ્તુઓથી જુદી પાડીને આ તે મારી, એવું કહીને તે પિતાને કામે લગાડવાની સત્તા કરવી તે તે કયદા ઉપરથીજ કરે છે. એ વિશે એક દાખલો-કે એક જમીન હેાય છે, તેમાંની આ આટલી જમીન તે મેરારજીની, આ બીજી હરજની, અને ત્રીજી રતનજીની. આ જમીને પિતાની પાસે રાખવા વિશે તથા તેમની ઉપજ લેવા વિશે તેઓની સત્તા છે. એએએ તે પોતાની પાસે રાખવી, વેચવી અથવા અદલબદલ કરવી, છતાં કોઈને આપવી અથવા પિત મુવા ઉપરાંત તે ફલાણું ફલાણાને જવી એવું વસીયતનામામાં લખવું, એવી એવી જે વ્યવસ્થા થવાની છે તે કાયદા ઉપરથી જ થાય છે. એ કાયદે લેકો માને એ સારૂ તેના તેડનારને સજા પણ ઠરાવી હોય છે. હરકોઈ પ્રકારના માલની વ્યવસ્થા અથવા તેનું રક્ષણ એઓ વિશે એવા કાયદા થયા એટલે ફલાણું માલ ઉપર ફલાણુની સતા થઈ એમ કહેવાય છે. ગોપાળ–આ તમારા બોલવાથી મને આશ્ચર્ય લાગે છે, કારણ કે માલ પ્રથમથી જ સિદ્ધ છે, કાયદાથી સિદ્ધ થયો નથી, તથા તે દુનિયાની શરૂઆત થકીજ ઉત્પન્ન થયું છે. એવું મારું મત છે, ને વળી કોઈક ઠેકાણે મારા વાંચવામાં પણ આવ્યું છે કે અગાઉના મૂળ પુરૂપનાં કુટુંબ ઘણું થયાં, ત્યારે તે જુદાં થયાં, ને તેઓ બીજે ઠેકાણે વસવા ગયાં, ત્યાં તેઓ પિતાના પ* ચરાવા લાગ્યાં, તથા જમીન હાથ કરી બેઠાં, ને તેમને કોઈએ કંઈ હરકત કરી નહી. તથા તે જમીન ઉપર તેઓની સત્તા નથી એવી તેઓ ઉપર કોઈએ ફરિયાદ પણ • ઠેર-પશુને સમુદાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ રરર બુદ્ધિપ્રભા કરી નહીં; પછી તેએ મુવા બાદ તેમનાં કરાં પણ તે જમીન પોતાના બાપની છે એવું સમજી, ત્યાંજ વસીને તે ખેડવા લાગ્યાં. જો આપણે એકાદા ઉજડ ભેટમાં પોતાની તરી લેાકેા મેકલીને વસ્તીએ કરાવીએ ત જે જે માશુને જેટલી જમીનની ગરજ હોય, તેટલી જમીન લઇને તે તે ખેડે; અને પોતપોતાની મિલકતના રક્ષણુ સારૂ તે સહુને સરખીજ આશા હેાય એટલે એ પ્રમાણે એકમેકના ઠરાવ થઈને આ માલ ફલાણાને એવું આપે!આપ સિદ્ધ થશે. કાયદાની ગરજ પડવાની નહીં. મેહેતાજી-એવા જે ઠરાવ તેનેજ કાયદો સમજવા. પશુ આ ત્રણેાજ અધુરા કાયદ તે ખરે, અને એ જેવું જેવું બળ તે તેના માલ એવું જે વખતમાં હરશે. તે વખતમાં ચાલુ થયું હશે. તે એવી રીતે કે. જો એક માણુસ બીજાનું ઢાર અથવા તેનાં ફળ લઈ જવા લાગ્યું તે તે ખીને તેને અટકાવ કરે; તે ઝેરવાળેા અને સારા રિયારબંધ હાય તો તે લઇ જનારને તે ઠાર કરી નાંખે અથવા તેને કહાડી મુકે, અને જોરાવર ત હોય તે પોતે લુટાને બેસી રહે, અથવા તેમ નહીં તે પેાતાના પાડાણીએને પેાતાની મદદૅ બેલાવીને માલ લઇ જનાર થકી આપણુ સધળને ભય છે એમ તેમને દેખાડીને તેનુ' વેર વાળવાને તેમને મેળા કરે. કાઇએ કેઇના ઉપર ઉડાવ કીધે સતે તેને બચાવ કરવા, અને પેલા અપરાધીને સજા કરવી એ વિશેના સારા કાયદા કરે ત્યારેજ જુલમ બંધ થાય, અને આ મારૂં ખેતર, આ મારૂં ધર, આ બી હુ જમીનમાં નાખું છું, એથી મારૂં અને મારા કુટુંબનું ભચુ પુષ્કળ થશે, અથવા આ ઝાડ હું વાવું છું એનાં ફળ મનેજ માં કરશે, ને તે એકડાં કરીને લઇ જવાની મનેંજ સત્તા છે, એવું તે માણસથી ત્યારેજ ખેલાય. ગાપાળ—એવા કાયદાથી જે સારૂ થવાનુ તે હવે મારા ધ્યાનમાં સારી પેઠે આવ્યું. ખરે, એ થકીજ માલનું રક્ષણ થવાનું. ત્યારે આવા કાયદા થયાની અગાઉ જે જોરાવર, તે દુર્ખ પાસેથી સર્વ છિનવી લેતા હરશે, તથા જેએની પાસે ચાવ કરવાના ઉપાય નહીં, એવાં જે ધરડાં માણસ, બૈરાં અને છોકરાં એને જે જોરાવર હશે તે લુટતા હશે. તથા તે ઉપર જુલમ કરતા હશે, અને જે ભુખે મરનારા આળસુ અને ઉડાવે, એએને જે કોઇ મહેનતુ તથા ધાંગી હશે તેએ દ્વેષ કરતા હશે એમાં કઇ સંદે નહી, આ કાયદા વગર એવું થવાનું કે એએ ધણું કષ્ટ કરીને મેળવ્યું હશે. તેને મેહેનત ન કરનારા નાશ કરશે, ને સાર મધ્યે એટલેજ કે મધમાખીએએ મેળવેલું મધ માખે! ખાય એવું થશે. મહેતાજી—હા, રાણુ થવું એ મુખ્ય વાત છે. રક્ષણ થયું સતે ઉદ્યોગને ઉઠાવ થાય છે, તેથી મેહેનત સળ થાય છે, અને જેવું જેવું રક્ષણ તેવી તેવી લોકોની સુવરાવટ, તેવી તેની સંપત્તિ અને તેવું તેવુંજ ચારે તરફ સુખ થાય છે. ગપાળ——એ સઘળું તે ખરૂં, પણ જમીનના માત્ર વિશે જે વ્યવસ્થા તમે કહી તે તે ઉપર મને એક સૂકા ઉપજી છે. તે એવી કે, તમે કહી છે કે ફલાણાની ફૂલાણી જમીન, અને ક્લાણાની ફલાણી, એ કરાવ્યાની આગમ સધળા લે!કે! પાસે જમીન હોય છે, તે તે જમીન ઉપર સબળ.એને સરખેજ દાવે હુય છે, તે જમીન-માલની વ્યવસ્થા કરવાના જે કાયદો તે થઈને ચણાખરાઓને દવે ઉડીને યે!ડાકર્મજ જનીન આપવામાં આવી, ત્યારે તા Page #33 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણે. ૨૨૩ એવું થયું કે ઘણું ખરા પાસેથી લઈને છેડાને તવંગર કરવા એ કારણસર તે કાયદો થશે. વારૂ, પણ થોડાક જણને તવંગર કરવા સારૂ બીજાઓની પાસેથી છિનવી લેવાની કાયદાની શી સત્તા છે? કાયદાવડે જો આપણું ઉદારપણું બતાવવું હોય તે પ્રથમતઃ જે વ્યાજબી હોય તે કરીને પછી ઉદારપણું દેખાડવું. એ શંકા કહિએ તે સ્થાવર માલ વિશે છે, કંઈ બીજા ભાલ વિશે નથી. ન્યાય પુછશો તે એમ છે કે માણસે પિતાની મહેનત કરીને જે જે મેળવ્યું હોય તેને તેણે મારું એમ કહીને સંગ્રહ કરવો. તેણે જે ઘર બાંધ્યું હોય તે, તથા કસબી જે જયુસ બનાવી હોય તે તેની પાસે રહેવી જોઈએ, એમ ન કરતાં કાયદાથી કોઈ એકની જમીન તેની પાસેથી કાઢી લઈને કોઈ બીજાને અપાવવી એ તે અનીતિ થવાની તથા બીજાની તે ઉપરની જે સત્તા તે છિનવી લીધી એમ થશે. મહેતાજી—તારા મત પ્રમાણે તે એવું નિકળે છે કે જે કોઈ જે સંપત્તિ મેળવે તે તેની પાસે રહેવી જોઈએ, પણ જે સાધન કરીને તે સંપત્તિ મેળવવી તે સાધન તેની પાસે ન જોઈએ. જેમકે તેણે પોતાના ઘરને ઘણી તે થવું, પણ જે જમીન ઉપર તે ઘર બાંધ્યું હેય તે જમીન તેની પાસે ન રહેવી, તેમજ ખેતરમાં પાક થયે તેનું રક્ષણ થઈ ને તે તેણે લેવે, પણ તે ખેતરને ધણું થવું નહીં. ત્યારે વડ વાઃ એ તે ઘણું સારું. - ગોપાળ–તે શંકાની તમે હાંસી કરી તે ઉપરથી જ તમારું સમાધાન થયું એવું મને લાગનાર નહી. વાતે તેમાં શી ચુક છે તે તમે મને દેખાડી આપે. જો તમે કહેશે કે ફલાણી જમીન, ફલાણને માલ એવું થયા વગર ઉદ્યોગની ઉઠામણું થવાની નહીં, તે તેનો જવાબ એવો છે કે ઈશ્વરે જમીન પેદા કીધી છે તે ઉપર સઘળાની સતા સરખી છે; સબબ તે વેહેચવી હોય તે બરાબર વેહેચવી, એકને વધારે ને એકને ઓછી એમ વહેંચવી નહીં. મહેતાજી એક મુલ્કમાં નવી વસ્તી થઈ એટલે ત્યાંની પડતર જમીન ખેડવાને જે ઉમેદવાર હોય છે તેઓને જે જે જમીનના ભાગ તેઓ ખેડતા હોય તેમને ઘણું કરીને ઇનામ પડ્યા મળે છે અને તે મુદ્રક કોઇએ છતી લીધે, તે તે જીતી લેનાર પિતાની મરજી પ્રમાણે તે જમીનની હેચણ કરી આપે છે. એવું જ આ દેશમાં થવું જોઈએ. યુરોપખંડમાં પણ જ્યારે ઉત્તર તરફના મ્લેચ્છ લોકે ભરાયા, ત્યારે તેઓએ ત્યાંની જમીનની હેચણુ કરીને જાગીરને રિવાજ કાહડે. જમીનની વેહેચણ ક્યા કારણ ઉપરથી થઈ, તથા પ્રથમ તે બરાબર વહેંચી આપી હતી કે એકને ઓછી અને એકને વત્તી એમ આપી હતી, તે બરાબર જણાતું નથી, પણ અગર જો જમીન સરખેસરખી વહેંચી આપી હોય તો પણ તે તેમની તેમજ બરાબર ભાગે લેકે પાસે રહે એમ થવાનું નહીં. ગપાળ—કેટલાક દેશોમાં જમીનના સરખા ભાગ કરવા એવા કાયદા થયા હતા અને તેઓ માંહેથી કેટલેક ઠેકાણે તે કાયદા મુજબ થયું હતું એમ સાંભળ્યામાં આવે છે. યુરોપખંડ માંહેના રોમ શહેરમાં તથા ગ્રીસ દેશ માંહેના સ્માર્ટ શહેરમાં, જમીનના સરખા ભાગ થવાના ઠરાવ થયા હતા, તે માંહેથી સ્પાર્ટીમાં તે ઘણાં વરસ લગણ સરખા ભાગ ચાવ્યા એમ કહેવાય છે, ત્યારે ઉપર મુજબ કેમ નહી થાય વારૂ? Page #34 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા મહેતાજી–તે કાયદાઓથી સમ શહેરમાં તે કંઈ જ થયું નહી, અને સ્માર્ટ શહેરમાં તો તેથી એમ થયું કે જમીન ભેગવનારા જે લડાયક લેકે હતા તેઓ ત્યાંના ગુલામની પેઠે વર્તનારા માણસે ઉપર જુલમ તથા નિર્દયપણું કરવા લાગ્યા. એક પાસે વધારે જમીન હોય, ને એક પાસે ઓછી હેય, એ તે જમીન રાખનારની ચાલ ઉપર આધાર રાખે છે. તે જે ઉઘોગી, ચતુર, અને કુશળ હોય તો, તેની પાસે જમીન પુષ્કળ થઈને પાક પુષ્કળ આવે છે, ને ઈશ્વરની કૃપા કરીને તેની મેહનત સફળ થાય છે. અને તે જે આળસુ, અવ્યવસ્થિત, અને અજ્ઞાની હોય તે તેની પાસે જમીન થડી હેઈને તે બગડી જાય છે. એટલે એજ ઈશ્વરની તરફથી તેને તેના અવ્યવસ્થિતપણાનો દંડ એમ સમજવું. એવું છતાં પણ જે, જમીન સર્વ પાસે સરખે ભાગે રહેવી એવું કીધું તે ઈશ્વરની ધારણું કંઇ અને આપણે કરીએ કંઈ એમ થશે, તથા ઉગીનું ફળ આળસુને, અને આળસને દંડ ઉગીને આપ્યા જેવું થશે; સમજો. ગેપાળ–આળસને ગરીબી આવે છે એજ તેને સજા એવું તમે કહે છે, પણ ગરીબી આળસથીજ આવે છે એમ નથી. દુઃખ અથવા કંઈ અનર્થ આવી પડે એટલે ઉદ્યોગ ચાલે નહીં, એવું થઈને પણ ગરીબી આવે છે, ને એવે સમયે આળસુને જે દંડ થાય છે તે, ભલા માણસને થવા લાગે તે એ તે, ઘણું કઠણ વાત. મહેતાજી--કઠણ તે ખરી, પણ વળી એક છે, કે તેની હાલત એકસરખી નથી હતી; સંસારમાં દુખ, સુખ તે આવજા કર્યા જ કરે છે; પણ તેથી ઘણૂંક સારાં કામો કરવાની સંધિ મળે છે. તે એવી કે જે પિડાએ હોય છે તેના મનમાં તે આ ભારે સહન કરી લેવું જોઈએ, એવી ઈશ્વરની ઇચ્છા છે, માટે મારે ધીરજ રાખવી એવો ભાવ ઉત્પન્ન થાય છે; ને જે સારે સુખી હોય છે, તેના મનમાં લેક ઉપર ઉપકાર કરે, દયા કરવી, ઉદાર થવું અને ધર્મ કરે એવું આવે છે. જેણે કરીને સંપત્તિને સારે ઉપગ થઈને ઘણે સતિષ થાય છે, ને એ સંતોષને સર્વથી સરસ માનવે જોઈએ. જીવોના સુખને સારૂ પ્રકૃતિસિદ્ધ અનુકૂળતાથી જે વસ્તુઓ કરી છે, તે ઉત્પન્ન કરવામાં વાં ઓછું આદાર્ય દિસે છે ખરું; પણ તે આવી રીતે ઓછી વસ્તી આપવામાં પણ સારેજ હેતુ છે. કેટલીક વસ્તુઓ એટલી બધી પેદા કીધી છે કે તે કદી ઓછી થાય જ નહિ. એવજ પ્રકાશ અને પાણી એ બે છે. એ તો જેની નજરમાં આવે તેણે લેવાં, ને એમને ઉપભેગ કરો એવું છે, પણ એઓ ઉપર આપણું સત્તામાં હોવી જોઇએ, તથા એ આપણાજ માલ એવાં એમને કરી મૂક્યાં એમ મનમાં આવતું નથી. વળી શ્વાસોચ્છવાસ લેવાને વાયુ પણ વગર મેહેનતે મળે છે. પણું અનાજ તેમ મળતું નથી, તથા તેને તેમનું તેમજ મેહમાં નાખ્યું છે તેથી લાગલુંજ શરીરનું પિષણ થતું નથી. અન્ન જે વાયુના જેવું હોય તે તે અથવા તે તેને પેદા કરનારી જમીન એને સૃષ્ટિની વસ્તુઓ માહથી કોઈએ જુદી પાડી જ નહોત, અને એ માલ એવું કરી લેવાને કોઇના મનમાં વિચાર આવ્યો જ નહોત. ગપાળ–જે વાયુ મહેનત વગર મળે છે, તેવુંજ જે અનાજ મળતું હોત તે તે કેટલી આનંદની વાત હતી. પછી મહેનત કરવાની તે ગરજ રહતજ નહિ અને સઘળાંજ માણસ જ્ઞાની થાત, તથા ઈશ્વરે જે સૃષ્ટિ રચી છે તે માંહેના ચમત્કારનો વિચાર કરે, ને તે જોઇને ખુશ રહેવું એજ કામની પાછળ સધળા જણ લાગત. Page #35 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણે. ૨૨૫ મેહેતાજી–અરે વેપાર વહેવાર કરવાને પ્રકૃતિસિદ્ધ અનુકૂળતા છે તે તું તેને વિપરીત અર્થ કરે છે. એ તે એમ છે કે સૃષ્ટિને જે ક્રમ ચાલતે આવેલું છે તે ધ્યાનમાં રાખીને વિચાર કરવો; ને તેથી જુદા વિચાર તરફ બુદ્ધિ જવા લાગી તે તેમાં ભય છે. વળી એમ છે કે સર્વજ્ઞ એ જે ઈશ્વર તેણે જે જીવેના પાલનને સારૂ જે વાત નિર્માણ કરી છે, તે ઠીક જ છે; સમજ્યા. તેથી જે જે થાય છે તે તે હિતકારક જ થાય છે એ સઘળું સમજવાને આપણું જીવને જ્ઞાન નથી. પણ મહેનત કર્યા વગર આપણું કેમ અને શું થશે, એ તે સમજાયા સરખું લાગે છે. અરે, જે અનાજને સારૂ મહેનત કરવી પડત નહિ, તે જ્ઞાની થવું એ તે એક કેરે રહીને સઘળાં માણસ આળસુ, જંગલી અને ઢેર જેવાં બની જાવ. પેટની ચિંતા મટી એટલે પછી મહેનત શા સારૂ કરવી? મન, બુદ્ધિ, તથા શક્તિ એઓને શા સારૂ જાગૃત કરવાં? અને મીઠું લાગે એવું જે આળસ તેને શા સારૂ ઉરાડવું? એમ થઈ જાત. જેવી મહેનત કરવી જોઈએ તેવી કર્યા વગર પેટ ભરાવાનું નહિ, એવી જરૂર પડયાથીજ એમ થાય છે કે માણસનું મન, બુદ્ધિ, તથા સર્વ શરીર, શકિત, વગેરે સર્વ પહેલ વહેલાં પેટને સારું પ્રગટ થાય છે. પણ જે હારા મત પ્રમાણે થયું તે પેટને સારૂ કઈ ઉગ કરવાનું નહિ; કારણ કે આ વાત સિદ્ધજ થયેલી છે કે સઘળાની સત્તા જમીન ઉપર હોય એટલે જે કેઈ, ઉગ કરી; બી વાવીને અનાજ ઉત્પન્ન કરશે તે કોઈ એકાદે આળસુ માણસ આવીને કાપી લઈ જવાને ને ફલાણું જમીન તે ફલાણાનેજ માલ એવું કરે ત્યારે જ માણસે જમીનની ખેડ કરવાના સબબ ખેતી થયાની આગમજ ફલાણું જમીન ફલાણાની એવું થવું જરૂરનું છે. કોઈકનું એવું પણ બોલવું છે કે જમીન પાર વગરની ઘણી હોય, અને તે માંહેથી પાર વગરની પેદાશ થતી હોય તે એ જમીનની ખેતી થવાની નહિ. જેવાં બીજાં તો પુષ્કળ કીધાં છે તેવીજ જમીન કીધી નથી, ને કંઈક થોડી ઘણી એછી પેદા કરી છે, એ માણસના સારાનેજ સારૂ છે. જમીન ઓછી પેદા કરવાનું એજ કારણ દેખાય છે, કે તેથી માણસોએ પિતાની દબાઈ રહેલી શક્તિને બહાર કાઢીને તેને ઉગે લગાડવી; તથા જન્મીને ફક્ત મરનારાં એવાં ઢોરના જેવી જે તેમની હાલત તેમણે છોડવી; અને સુધરાષ્ટને રસ્તે લાગીને દિવસે દિવસે જ્ઞાનની નવી નવી વાત સમજી લેવી. એવે રસ્તે માણસ લાગ્યું તે તેનામાં વિવેક વધે છે, તથા અનેક પ્રસંગે જેવાથી તેનું મન પુખ્ત થાય છે, તે મન પાછું વિપત્તિથી નમ્ર થાય છે; ઈશ્વરની ભક્તિથી મેટું થાય છે, લોકોની સાથે પ્રીતિ વધીને શાંત થાય છે. શાસ્ત્ર, વિદ્યા વગેરેએ કરીને પૃઢ થઈને સારું રસિક થાય છે; ને છેવટ તે માણસ અતિશય સુખ પામવાને લાયક થયાનાં ચિહે તેનામાં દિસવા લાગે છે. ગપાળવા ઘણું જ સારું. આપણુ જેવાજ જે બીજા માણસ તેમના સુખ વિશે તમે સારોજ રિતે કહે એ માર્ગે જવામાં કંઇક છે કે નથી, ને હું અમસ્તો જ આડફટા જંગલમાં પેસતે હતે. જમીનની વહેંચણુ કીધાથી જે લાભ થાય છે, તે જે તમે કહ્યા, તે વિશે હવે મારે કંઈક થક રહ્યા નથી. લોકોમાં જે મોટા ઉદ્યોગો અને સારા એવા પાસે વધારે જમીન જોઈએ એવું જે તમારે મત હોય તે તે ઠીક જ છે. એ થકી, તેઓને વહેંચી આપેલી જે જમીન તે કરતાં વધારે જમીનના તેઓ જલદીજ ધણી થશે, તેમની જમીનનું રક્ષણ થઈને તે તેઓના વારસોને મળશે, તેઓ પાસે જે જમીન રહેશે તે તેની ઘણજ સારી ખેડ થશે, તથા ઘણું અનાજ પાકશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ બુદ્ધિપ્રભા. મેહતા –કલા જમીન ફલાણાની એવું ઠરથી જમીનના ધણીનીજ સંપત્તિ વધે છે એવું નથી; પણ તેની સાથે સઘળા લોકોની સંપત્તિ વધે છે. સંપતિ વધારવાના ઉપાય જમીનજ છે. તે જેની પાસે હોય તેનાજ હકમાં તેનું રક્ષણ થયું એટલે ઉદ્યોગને જીવ આવે છે, ને જોર વધે છે, એ વિચાર નવેજ સ્પન્ન થયે છે. જંગલી લેક એમ સમજે છે કે, જમીન ઉપર અમારી સધળાની સત્તા એક સરખી જ છે, ને એવી સમજણથી તેઓ જમીનને વહિવટ કરે છે, પણ ફલાણાની ફલાણી તેનું રક્ષણ ફલાણાએજ કરવું એમ તેઓમાં નથી. ગામડામાંના ખેડતના માલનું રક્ષણ થાય છે, વાસ્તેજ તેઓ તે જંગલી લોકોના કરતાં સુખી છે. ગોપાળ–કાયદે થયા થકી માલનું રક્ષણ થાય છે, વાતે કાયદો અને ઉપયોગી છે, તથા તેથી કઈ ગેરવાજબી થવાનું નહિ. • મહેતાજી–નહિ થાય, એમાં શું કહેવું, કોઇ પણ કાયદો છે, પણ તે સર્વને ઉપયોગી છે કે નહિ, એ ઉપરથી જ તે વાજબી છે કે ગેરવાજબી છે એ સમજવું. માણસ કહ્યું એટલે તેને છુટાપણું ગમે છે, એ તેને સ્વભાવજ. એવું જે સ્વાભાવિક છુટાપણું તેને અટકાવ કર્યા વગર કોઈપણ કાયદો હેત નથી. કાયદે આવો અટકાવ કરે છે, સબબ કોઈને તેને કંટાળો આવતા હશે ખરો, પણ જે કાયદાને અટકાવ ન હોય તે માણસના જીવનું, માલનું તથા આબરૂનું અને છુટાપણુનું પણ રક્ષણ થવાનું નહિ; એવું માલુમ પડ્યું છે. વાસ્તુ માણસને પિતાના છુટાપણાને કેઈક ભાગ કાયદાને આપ તે પડે છે, પણ તે લઇને તે તેમના બાકીના છુટાપણુને રાખે છે, તથા રક્ષણ થયાથી જે સુખં થાય છે તે પણ રાખે છે. તહેવાર નિયમના જે કાયદા છે તે ઉપર બ્લાકેરોટોન કરીને એક સાહેબ થઇ ગયે. તેણે ટીકા કરી છે, તેમાં એવું લખ્યું છે કે જે કોઈ માણસ દુનિયાદારીમાં આવે છે, તે તેનું આવવું માલ વેચાત લેવા જેવું છે. તે માલની કીમતને બદલે તેને પોતાના સ્વાભાવિક છુટાપણાને કંઈક ભેગ આપે પડે છે, અને કોની સાથે વહેવાર કીધાથી જે લાભ થવાના તે મળતર ઉપર ધ્યાન આપીને તેને તે લોકોએ ઠરાવેલા કાયદા પ્રમાણે ચાલવું પડે છે. કેમકે પિતાની મરજીમાં આવે તે પ્રમાણે કરવાને કોઇનો અટકાવ ન જોઈએ એવું સુજ્ઞના મનમાં તે કદી આવવાનું નહિ, એકે મરછમાં આવે તેમ કરવું ત્યારે પછી બીજાએ તેમ કાં ન કરવું? એમ કરીને સધળાજ પિતપોતાની મરજી પ્રમાણે કરવા લાગ્યા તો પછી લોકોના કેઈપણ સંસાર સુખનું રક્ષણ થવાનું નહિ, એવું છે વાતે, દેશવ્યવહાર અથવા જનવ્યવહાર સ્વતંત્ર્ય એટલે લેકામાંના પ્રત્યેકનું છુટાપણું તે માણસના કરેલા નિયમની અદબમાં રાખવું પડે છે, પણ સદરહુ છુટાપણાને તે અદબ જેટલી જરૂરની છે તેટલી જ રાખી છે. રૈયત પિતાની મરજીમાં આવે તે પ્રમાણે ચાલવાને મુષ્નિઆર છે, પણ જે બાબતમાં તેમણે હુકમ અથવા મના પાળવી જોઈએ તે બાબતમાં જ તેમને મના જોઈએ એવું જે કાર્ય દાઓમાં લખેલું હોય, તેજ કાયદા લોકોનું છુટાપા સખવાને યોગ્ય છે. ગોપાળ–મહારાજ, ફલાણે ફલાણને સ્થાવર માલ એવું ઠરાવનારા કાયદાથી લેકેનું ખોટું થશે, એવી જે મારી શંકા હતી, તે સઘળી તમે મટા. હવે સંપત્તિ તથા સુધરાવટ વિશે આપે આપનું બોલવું ચલાવવું. મહેતાજી– આપણે હળવે હળવે ચાલવું જોઈએ, કાકે સુધરાવટનાં પગલાં એક પછી એક એમ હળવે હળવે પડતાં ગયાં છે. માણસની બુદ્ધિને ઉદય થાય છે. ઉદ્યોગ ચાલવા Page #37 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણે માંડે છે, પણ તે સઘળું એક એક પછી અનુક્રમે થાય છે; ને તે ઉદય તથા ઉઘેગની ચાલ એટલી તો ધીમી હોય છે કે તે એકાએક કોઈના ધ્યાનમાં આવતી નથી. એક દેશ માંહેથી લોક જે જે બીજે ઠેકાણે જઈને વસે છે, તે તે ઠેકાણે ઘણું કરીને સુધરેલા દેશ થાય છે. જંગલી લેકે માંહેથીજ દેશ સુધર્યો એવો તે કઈકજ. અમેરિકા કરીને એક ખંડ છે, તેને શોધ જ્યારે લાગ્યો, ત્યારે ત્યાંના લોકો જંગલી હાલતમાં માલુમ પડ્યા હતા. તેઓ તમામ શિકારિઓ જ હતા. જ્યાં ફરવા હરવાને કશાન અટકાવ અથવા મનાઈ નહિ એવી પુષ્કળ જમીન જ્યાં સુધી નજરે પડે છે, ત્યાં સુધી સ્થિરતાથી સંસાર કરે અને ખેતી તરફ પિતાને વિચાર દેડાવે એવું મનમાં આવવાનું જ નહિ. જે મુલ્કમાં મોટાં મોટાં મેદાને ઘણું હોય છે, ત્યાં ઢોર, મેંઢાં પાળીને સંસાર કરવાની ચાલ હોય છે. પણ એવી રીતે સંસાર ચલાવવામાએ આ વાતની જરૂર છે કે જમીન ઉપર સધળાની સત્તા બરોબર હોય, તથાપિ ફલાણાં ઢોર તે ફલાણાને માલ એમ નક્કી થવું જોઈએ. એવી જ રીતે સંસાર ચલાવવાની રીત આગળ સિથિઅન કરીને લેક થઈ ગયાતેમનામાં હતી. તેઓ ટાર્ટાર કરીને દેશ છે ત્યાંની મોટી મોટી મેદાન જમીનમાં રહેતા. હાલના ટાટર તથા આરબ લોકો તેમના જેવા છે. તેઓ એક ઠેકાણે રહેતા નથી, પણ આગળના યહુદી લોકોની પેઠે તંબુમાં રહે છે; ને ચારાની સાઈને માટે તેઓ પિતાનાં કળપ સાથે લઈને અહિં તહિં ફરતા ફરે છે. માણસને સ્વભાવ એવો છે કે, તેને આળસ સારું લાગે છે, તેથી ખેતીની ચાલને જબરી હરકત થાય છે, કેમકે ખેતીના કામમાં સારી માહિતગારી અને શહાણપણુ જોઈએ છીએ; એટલે એમ કે અનુભવ સહિત જ્ઞાન અને લક્ષપૂર્વક અવલોકન તે જોઈએજ જોઈએ. એક મોસમમાં મહેનત કીધી તેનું ફળ બીજી મોસમમાં હાંસલ થશેજ, ને ઉપજેલો માલ કોઈ લેશે નહિ તથા તેનું રક્ષણ થઈને તે રહેશે, એ પછે ભારે પડ્યો જોઈએ. આ પણે એવું ધારિએ કે ઢોર, મેઢાં પાળીને કેટલાએક જણ પિતાનું રક્ષણ કરતા હતા, ને પછી રેહત રહે તે માંહેથી ખેતી કરવાની ચાલ નિકળી, તે એવી કે ઢેર, મેઢાં પાળનારા લોકોને જાહાં ત્યાં ભટકતાં ભટકતાં શત્રુ સાથે ગાંઠ પડી, અને આપણું કળ૫ આપણે ખેઇ બેસીશું, એવું તેમને ભય લાગ્યાથી, આપણે એક ઠેકાણે વસીને રહેવું એવું તેમના મનમાં આવ્યું, તે તે વખતે તેઓ જે ઠેકાણે જંગલી જનાવરોને ભો નહિ હોય તથા કોઈ જંગલી લોકોની આવજા નહિ હોય તેવું ઠેકાણું લક્ષપૂર્વક અવલોકનથી શોધી કાઢશે. કેટલાએક એમ કહે છે કે સિક્રસ કરીને એક જણ થઈ ગયો, તેણે શહેર બાંધવા સારૂ એક ખડક શોધી કહ, ને તે ઉપર કિલ્લે બાં. ત્યારે માણસનો સ્વભાવ એવો છે કે, પિતાનું રક્ષણ થાય એવું પિતાની પડોસમાં રાજ્ય હોય ત્યાંનું એકાદું સારી રસાળ જમીનવાળું ઠેકાણું નજરે પડયું છે. ત્યાં તેઓ વસ્તી કરવાના. સિરિઆ કરીને દેશ છે, ત્યાં એક ઠેકાણે વસ્તી ન કરતાં જ્યાં ત્યાં ફરનાર એવા જે લોકો તેને વિશે બેલની સાહેબે એવું લખ્યું છે કે, કોઈ એકાદ પ્રાંતમાં સ્વસ્થપણું હોય ને રક્ષણ થવા જેટલું ભાથું હેય, એટલે તે લોકો ત્યાં વસે છે અને પિતાના ધ્યાનમાં આવે એવી રીતે હળવે હળવે સ્થિરષણે સંસાર તથા જમીનની ખેડ કરવાના કસબ તેઓ કરે છે. એ પ્રમાણે વારંવાર થયાં જાય છે એવું લાગે છે. સદરહુ કસબે તેઓ હળવે હળવે શિખતા હશે, ને એથી આપણને ફળ આવે તેવાં ઝાડે. વાવતાં આવડે છે, જેથી આપણે આપણું પિષણ થાય એવાં Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ બુદ્ધિપ્રભા ઝાડાને આપણે ફેલાવ કરી શકીએ છીએ, તથા બીઓ પેદા થાય છે, અને ઘણી એક જાતના જનાવરોને માણસમાં રહેવાની આદત પડે એવું કરતાં આવડે છે, એમ તેમના ધ્યાનમાં આવતું હશે; ને એ પ્રમાણે તે લોકોને પિતાનું ગુજરાન ચલાવવાને પૂરી ત્રેવડ થઈ એટલે તેઓનાં છોકરાનું સારું પિષણ થાય છે, તેઓનાં કુટુંબો વધે છે તથા ઘડપણમાં તથા બચપણમાં સારી પેઠે રક્ષણ થઈને સંભારી થાય છે. એ સઘળું લક્ષપૂર્વક અવલોકનથી થાય છે. એવી અવસ્થામાં તેઓ ખેતીનું કામ વેહેવારી જાણતા હશે. પણ ખેતી જેવી કરવી જોઇએ તેવી કરવાની માહિતગારી થવાને ઘણી એક વાતે દેવયોગથી બની આવવી જોઈએ. જંગલી ધાન્ય કોઈ ઠેકાણે મળ્યું છે, એવું નથી, અને ગ્રીક કરીને જે લેક થઈ ગયા તેઓ એવું માનતા કે ધાન્ય જે અમેલિક વસ્તુ, તે ઈશ્વરે પોતે જાતે આ પૃથ્વી ઉપર લાવીને તે કેમ ખેડવું તે શિખવ્યું. આથેન્સ, કીટ, સિસિલી, અને મિસર એ સઘળા દેશે અભિમાન ધરાવે છે કે અનાજની એક પહેલ વહેલી તે અમે કરી. ધાન્યની ખેડ કેમ કરવી, એ પ્રગટ કરી આપ્યાને ઉપકાર દુનિયા ઉપર જેણે કીધે. તેણે કીધે, અથવા તે બેડની તરોતને જાહેરાતમાં લાવનારાં સાધને જે હોય તે હે, પણ લેકના કલ્યાણાર્થે ઘણું ઉગી પડેલી એવી ધાન્યની ખેડ સિવાય બીજી કોઈ તરત નથી. ધાન્ય ખેતરમાં લાગેલું હોય છે, ત્યારે તે તે નાજુક દિસે છે; પણ તેને ઉનાળાની ગર્મીને અથવા શિઆળાની ઠંડીને વિકાર લાગશે નથી. તે ઘણું કરીને સઘળી હવામાં વધે એવું છે; તે ફક્ત માણસના ખોરાકમાં કામ લાગતું નથી; પણ ધરખટલાનાં ઘણું એક જાતનાં જનાવરોના બારાકને સારૂ પણ કામ આવે છે. અનાજ ઘણું વરસ રાખ્યું હોય તે રહે છે. એ ઉપર ઘણું દિવસ લગણું ગુજરાન ચલાવી શકાય છે. આગળ આવનાર કાળની વ્હીક લાગતી નથી; ને જે વખતમાં બિલકુલ પાક થતું નથી તે વખતમાં પણ એના ગે કરીને સુકાળ રહે છે. એવું અનાજ સરખું અમોલિક ફળ આપનારૂં જે ઝાડ તેની વેદને વાતે સારીજ પુંજી હેવી જોઈએ, સ્થાયિક વસ્તી હોવી જોઇએ. આ દેશમાં હાળ વગેરે, જેવાં હાલહવાલ બનાવે છે તેવાને કંઈ ઉપયોગ નહિ; ખેતીનાં હથિયારે સારાં હોવાં જોઇએ; ઢોર, ઢાંખર વગેરે જના વરે જોઈએ સારાંશ એજ કે, ફલાણે ફલાણાને માલ એવું કર્યા વગર જે કારખાનાં ઉમાં કરી અથવા ચલાવી શકાતાં નથી, એવાં કારખાનાં ઘેર હેયા વગર, ખેતીના ધંધામાં કેઈનાથી હાથ ઘલાવાને નહિ. જંગલી લોકો પાસે અનાજ નથી હતું, જમીનની ખેડ નથી હોતી, ઘર ખટલાના જનાવરે નથી હોતાં, અને હરકોઈ વસ્તુ મળી સકે તે પાછી પેદા કેમ થઈ શકશે. એવો વિચાર ન કરતાં તે વાપરી નાંખીને તેને નાશ કરી નાખે છે. એવું થયાથી કેવી વાત બની છે તે જુઓ કે જેટલી જમીન ઉપર હાલ લા માણસ અને જનાવરો રહે છે તેટલી જમીન બર્સે અથવા ત્રણસેં જંગલી લેકોનું પેટ ભરવાને પુરી પડે કે ન પડે. ગેપાળ–મહારાજ, હવે આપે જરા વિસામો ખા; અહટ હઃ તમે કેવી અને કેટલી જુદી જુદી કહપનાએ કહી ? એ સાંભળીને હું ચકિત થઈ ગયો છું. એ વાત આગળ મારા ધ્યાનમાં આવી નહિ, એ મને ભેટે ચમત્કાર લાગે છે. આ દુનિયાની સુધરેલી હાલત હમેશ મારી નજરે પડે છે, તેથી લોકોને ઘણી હરકતે તથા અડચણો આવી પડી હશે, તથા શ્રમ લઈને, ક્રમે કરીને ઉદ્યોગ કરવા પડયા હશે, ત્યારે જ આવી પૂર્ણ સ્થિતિ પ્રાપ્ત થઈ હશે, એ તે મારા ધ્યાનમાં આવતું નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પત્તિનાં મુખ્ય કારણો. ૨૨૮ મહેતાજી–પાછલી સ્થિતિના કરતાં માત્ર આ સ્થિતિ પૂર્ણ, બાકી તે પૂર્ણ સ્થિતિ હજી દૂરજ છે એવું લાગે છે. તારા પણ બોલવામાં એવું જ સિદ્ધ થયું કે કોને દેખીને જીવને ખોટું લાગે એવી તેમની દશા છે; પણ એ બાબતમાં તારું એવું સઘળું કબુલ કરવા જેવું નથી. હશે, હાલના કાયદા છે. તે કેવા છે, તેઓ લોકોની સ્થિતિ સારી કરે તેવા છે કે નરસી કરે તેવા છે, એને જ આપણે વિચાર કરતાં બેસવું નહિ; પણ સંપત્તિની અને સુધરાવટની ચાલ પડીને હાલની સ્થિતિમાં તેઓ કેમ આવ્યા એને શોધ કરતાં જવું, નેપાળ–કલા ફલાણાને ભાલ, એ કાયદે થયા ઉપરથી કેવાં કેવાં મેટાં કામે થાય છે, તે મને લાગે છે કે હવે મને સાફ સમજાવવા લાગ્યું. આ કાયદાથી જંગલી લોકોનું એક ઠેકાણે ન રહેતાં અહીંયા ત્યાં ભટકવું થાય છે તે બંધ પડે છે, માણસ સ્થિર૫ણે સંસાર કરવા માંડે છે, પિતાને અંગે એક સરખી મેહેનત કરવાની ટેવ પાડી લે છે, શાહાણ થાય છે, લાંબી નજર પહોંચાડીને વહેવાર કરે છે, ખેડ કરીને પૃથ્વી કેમ શોભાવવી, કામ લાયક જુદાં જુદાં જનાવરોની જાતિઓ કેમ વધારવી, શરીરને પુષ્ટ કરનારી વનસ્પતિ, તથા ઝાડા વગેરેને વધારે શી રીતે કરે, એ વાત લોકોની સમજમાં આવવા માંડે છે. સારાંશ એજ કે પેટ ભરવાને ભંડળ ઘણેજ વધારવાની શક્તિ તેઓમાં આવે છે; તેણે કરીને એવું થાય છે કે જેમાં થોડાંક ઝુપડાં અને થોડી સરખી વસ્તી હોય તેવા મુકને એક મોટા માતબર દેશ બનાવતાં આવડે છે. એ સઘળાં અનુભવ સહિત જ્ઞાન વગેરે ઉપકારોનાં ફળ સમજવાં. હવે બાકીનાં જે ઉપકરણ છે તે આપે કહેવાનું તથા કેટલોક કમ છેડીને એ વાતે કહ્યા, તે પણ કહેવું. મેહેતાછ અરે ભાઈ, સંવાદરૂપી ગ્રંથમાં ધારેલો ગ્રંથ માંથી રહે. શિષ્યના જેવા જેવા સવાલ અથવા શંકા થતી જાય, તે ક્રમ પ્રમાણે કહેવું પડે છે. તથા સફાઈ કરવી પડે છે. વળી જે જે બાબતને જ્યાં સંબધ લાગતું હશે. તે ઠેકાણે તે હું તને કહીશ, એવું મેં તને સુચવીજ મુક્યું છે, તે પણ એ માલનું રક્ષણ જે છેલું ઉપકારણ તે આગળથી જ કહ્યું, એથી તારા મનમાં શંકા પેદા થઈ હશે, તે સાંભળ. ઉદ્યોગ અને તેથી થએલે માલ, તથા તે માલનું રક્ષણ, તેમજ અનાજ વગેરે માલ જે જમીન ઉપર થાય છે તે જમીન વગેરેને એક બીજા સાથે એવો તે સંબંધ છે કે, તેઓ માહેની એકાદી વાત નિકળી એટલે તેની સાથે સંબંધ રાખનારાં એવાં જે બીજા પ્રકરણે, તે કહ્યા વગર સમજણ પડતી નથી. હેય તેનું કંઈ નહિ, પણ માલનું રક્ષણ અને તેમજ ઉધોગની વહેંચણ એ બે મોટી બાબતો તે હક કહેવાની જ છે. હાલ તે એ વગરનાં જે બીજાં ઉપકારણે રહ્યાં છે, તે થોડાકમાં કહીને આ સંવાદ પૂરો કરું છું. પણ આટલું તું સારી પેઠે નજરમાં રાખ કે સંપત્તિ ઉત્પન્ન કરનારાં મુખ્ય કારણોની વ્યાપ્તિ એવી તે છે કે આ સંપત્તિ શાસ્ત્રના ધણું કરીને સર્વ ભાગ એણે કરીને વ્યાપિત થએલા છે. સબબ, તે ચેડાં ધણાં આગળ વારે વારે આવ્યાજ કરશે. નેપાળ-ઘણું સારું. મારી શંકાની સારી સફાઈ થઈ. મહારાજ ! હવે જે કહેવામાં છે તે જેમ આપની મમાં આવે તે પ્રમાણે આપે કહેવા. મહેતાજી–બીજ બે ઉપકારણે કલ્લાની આગમજ પ્રકૃતિસિદ્ધ અનુકુળતા વિશે ફરીથી ડું કહું છું. સારો દેશ, સુપીક જમીન, તનદુરસ્ત રાખે એવી હવા એ સર્વ હોય છે, એટલે માણસને ઉગ કરવાની શિઆરી આવે છે, ને સંપત્તિ વધે છે. હિંદુ લોક, ચિનાઈ લોક, મિસર એક, ને તેવાજ આ એશિઆખંડની પશ્ચિમ તરફને ફિનિશિઆ પ્રાંતના લેક, એએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ બુદ્ધિપ્રભા અસલના વખતમાં ઘણા પ્રખ્યાત થઈ ગયા; એ લોકોમાં કલા કૌશલ્યનું જ્ઞાન પ્રગટ થઈને તેઓ બુદ્ધિમાન થયા, વગેરે જે સુધારે તેમનામાં અગાઉથી થયે, તેનું કારણ સુધી જમીન વગેરે પ્રકૃતિસિદ્ધ અનુકૂળતાજ છે. આણી તરફ હવા ગરમ, તેથી કરીને લોકોના શરીરમાં થોડુંક આળસ તથા પસ્તીપણું રહે છે. એવું છતાંએ, આપણું હિંદુસ્થાન માંહેના સુપીક પ્રાંત માંહેના લેકે શા સારૂ ઉધોગી છે, ને તેવા પહાડી પ્રાંતે માંહેના લેકે નથી ? જુઓ, કે સાતપુડા પહાડ માંહેના ગડ તથા ભીલ લેક, અને બાગલાણ માંહેલા જ ગલી લે, એઓને સુધારાને વા પણ વાયો નથી. વારૂ ગોપાળ ! સારી જમીન તથા સારી હવા એએના જેવું બીજું સંપત્તિને ઉપજવામાં શું શું જોઈએ? - ગોપાળ–મને લાગે છે કે ખાણના કોયલા, લોઢ, ત્રાંબું વિગેરે ધાતુ, સારાં બંદરે મટી મેટી નદીઓ વિગેરે, સંપત્તિ ઉત્પત્તિને કામનાં છે. મહેતાજી–હા, આગળ કહેલા પ્રકારની પ્રકૃતિસિદ્ધ અનુકુળતા જે દેશમાં હોય છે, ત્યાં મોટા મોટા વેપાર વણજ કરવાને ધણુંજ સુગમ પડે છે, ને તેથી સંપત્તિને વધારે પણ થાય છે. ખાણના કોયલા, લોડું વિગેરેના વ્યવહારમાં જે ઉપયોગ છે તેને વિશે તો શું કહું? અહિં મુંબઈમાં જ જે, કે જે તે યંત્રમાં કોયલ અને જ્યાં ત્યાં લોઢા તથા આગટ વિગેરે વાહક ચાલુ યંત્ર, તે સઘળાં એ ખાણુના કોયલાથી ચાલે છે. પણ એવી પ્રકૃતિ સિદ્ધ અનુકુળતા છતાંએ ઉથલપાથલ કરવાને સ્વભાવ લેકોમાં નહીં હોય, તે સંપત્તિની ઉત્પતિ તેવી થવાની નહિ. ગપાળ–ક્યાંથી થાય? અનેક વેપાર ધંધા તે કર્યા જ જોઈએ. એક તદબીર પણ ન ગઈ તે બીજી કીધી જોઇએ, હીંમત ધરવી જોઈએ, એક ધંધામાં ઠીક ન પડ્યું, તે તો તેટલામાં જ અવસાન છેડીને બેસી ન રહેવું જોઈએ. સારાંશ, એક નહિ તે બીજે પણ ધ કરે, એવો, જે દેશમાં તેનો સ્વભાવ હોય તે દેશ માતબર થાય. એવીજ ઉથલપાથલ કરવાને સ્વભાવ અહિઆના વાણિઓ, મારવાડી, તથા પારસી લોકોમાં છે, સબબ તેઓનામાં મોટા મેટા વેપારીઓ તથા સાહુકારે હોય છે. મહેતાજી–હા, તેઓને સ્વભાવ કંઈક તેવો છે ખરે; પણ ઉથલપાથલ કરનારા કા એટલે યુરોપિયન લોકોથી અવધિ, કે જેઓને ઉધોગ તે અને છાતી પણ તેવીજ-નહિ તે હિકમત શોધી કહાડવી, નહિ તે દેશ શોધી કહાડવા અને જેણે કરીને વેપાર સુગમ થાય તેવું કરવું એજ જેઓને ઉદ્દે. જો કે કેવી છાતી ચલાવીને તેઓએ તેરીને માર્ગે હિંદરથાનમાં આવવાને રસ્તે શોધી કાઢયે? (એ વાત સઘળા પેગીઝ લોકોની ખબર ઉપરથી સમજાશે.) ને ત્યાર પછી પિર્ટુગીઝ તથા વલંદા લોકેએ આ દેશમાં આવીને ફકત રાજ્ય જ કીધું નહિ; પણ જેમાં લાખો રૂપિઆની ભાંજફોડ એવા મેટા મોટા વેપાર ખેડયા. પણ હાલમાં તે અંગ્રેજ લોકોના જેવા ઊથલપાથલ કરનારા બીજા થોડાજ તથા તેઓએ કેટલા મુક લીધા છે. કયાં ક્યાં વેપાર ચલાવ્યો છે, અને શી શી કળા વિદ્યા કાઢતા ગયા છે, તેના વર્ણનને તે પારજ ક્યાંથી? વળી આમેર આગની ગાડી બનાવવાને ઉદ્યોગ કા એટલે તે કેટલે મહાભારત ! એ લેકનું ધ્યાન એક સરખું ઉદ્યોગ ઉપર જ રહે છે; એમના જેવા બીજ જેવા જશે તે અમેરિકાખંડ માંહે સ્વતંત્ર સંસ્થાન કરીને દેશ છે, ત્યાંના લોકો છે. તેઓ મૂળથી જ અંગ્રેજોના દેશના, પણ હાલ સ્વતંધ થયા છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિની ઉત્પતિનાં મુખ્ય કારણે ૨૩૧ ગેપાળ મહારાજ, મને લાગે છે કે ઉથલપાથલ કરવાને જે સ્વભાવ, એ સર્વથી. સારે ગુણ છે; એણે કરીને જ સઘળી સંપત્તિ મળી આવશે. મેહતા–તે ગુણ સર્વ કસ્તાં સરસ ખરે, પણ તે શહાણુપ તથા સાચવટ એ ગુણથી શોભે છે, વાતે એકલે ઉથલપાથલ કરવાને સ્વભાવ હેય તે કંઇ કામને નહિ જે વહેવાર કરે હોય તે વિશેનું જ્ઞાન હોવું જોઈએ, અને જેઓની સાથે વહેવાર કરવાને તેમની જોડે વાદ ન પડે, અને તેમાં આપણું પત રહે એવી સચાઈ જરૂર હોવી જોઈએ. હરકોઈ કામમાં અને ધંધામાં, કે જેમ જેમ હુશિયાર અને પૂરી સમાજના હોય છે, તેમ તેમ તેઓના હાથથી તે કામ સારી રીતે તથા ડી મહેનતે થાય છે; ને તેવું ગેરમાહિતી વાળાથી બનતું નથી. સબબ કળા વિદ્યા વગેરેને અને તેજ ચતુરાઈ વગેરેને સઘળે ઠેકાણે પસાર થયે જોઈએ. વળી જે કે વગર ભણેલા શિલ્પી વેપારી લેકોમાં કદાપિ કોઈ સ્વભાવથી ચપળ હોય, ને કામ કરવાની હતી તેને હાથ આવી ગઈ હોય, તે પણ જેને ઉત્તમ શિક્ષા મળી હોય અને જે સારી માહિતગારીથી કામ કરનાર તેને તે પિહોંચવાને નહીં. આપણે અહીંના કસબ, કારીગરીએ, શિલ્પકામ અને યંત્ર વગેરે સાધને જુએ, અને તેજ યુરોપિયન લોકોનાં પણ જુઓ, તે તેમાં અને આમાં આસ્માન જમીનને ફેર પડશે, વાતે જે ઠેકાણે જ્ઞાન અને શાહપણુ છે ત્યાં જ વ્યવહારનૈપુણ્ય વસે છે. ગોપાળ–સંપત્તિની પ્રાપ્તિ માટે લોકોમાં શાહરણુપણું પણ જરૂર જોઈએ, એ વિશે તે મારી ખાતરી થઈ. પણ વા, સાચાઈનેએ એવેજ ઉપગ છે કે? મેહતાજી–હા ! અરે ભાઇ, ફકત અજ્ઞાની, જુઠા હાથવડે કામ કરનારાથી અથવા અટકળથી અથવા અંધપરંપરાથી વહેવાર કરનારને હાથથી શું થવાનું છે? ઘણીજ સારી રીતે કામ બની આવે એવી મરજી હેય, ત્યારે તે શિલ્પી અને વહેવારી લોકેમાં, શાર જાણુને મેળવેલું જ્ઞાન, ને તે પણ પાછું અનુભવસિદ્ધ યુક્તિ અને પ્રમાણિકપણું એએથી યુક્ત હોવું જોઈએ. ઉદ્યમી વેપારી લોકેનું શું પ્રમાણ? તેઓ બેલે એક અને કરે એક, એવી તે ઘણું કરીને આપણા મુકમાં લોકોની સમજ હોય છે. ફલાણું વસ્તુ બે દહાડામાં આપીશ તેને ચાર દિવસ લગાડે અથવા તે નઠારી અને ઓછી કીંમતની આપે. એવી લોકોની સ્થિતિ હોવાથી લોકોમાં સાચવટ રહી નથી, એવું સાબીત થાય છે, અને તે સંપત્તિના વધારાને ક્લટું ધોકો પહોંચાડે તેવું છે. અપ્રામાણિકપણાથી ઘણું અહિત થાય છે. સાધારણ મજુર લોકો ઉપર મેટા મેટા પગારના નિગેદારી રાખવી પડે છે. લોકોમાં જે અપ્રામાણિકપણું ન હેત તે હજારે રૂપઆિને કટ ખરચ અને તેમજ સિબદ, કેજ, ચેકી, પહેરા વગેરેને ખરચ લાગત નહિ. યુરોપખંડમાં ધણું દેશમાં વેપાર ચાલે છે, ત્યાં પણ કોઈ કાઈ જએ સાચવટના ભાણુ ન હોવાના સબબથી વેપારમાં ઘણું અડચણ પડે છે. એકવાર એક અંગ્રેજ સાહુકાર એક જીનસ બહાર મેકલવામાં જુઠાપણું કીધાને લીધે, બીજા સધળા દેશમાં તેની શાખ ગુડી ને તેની તે જીનસેને વેપાર પણ જો. જે સઘળા દેશમાં સાયવટ એકસરખી હેત તે વેપાર, વહેવાર, એ સઘળું એક સરખું ચાલત. મિતર બાબેજ કરીને એક અંગ્રેજીમાં ગ્રંથક્ત થઈ ગયો. તે એક શહેરના પ્રમાણિWણ વિશે એવું લખે છે કે તે શહેરમાં દરરોજ લાખો રૂપિઆની જીનસેની ખરીદી અને વારે થાય છે, પણ કોઈ કોઈને લખી આપતું નથી, તથા કોઈ કોઈની પાસે લખી લેતું Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ બુદ્ધિપ્રભા. નથી. લડાઈ ચાલતી હતી ત્યારે અંગ્રેજ લોકો જોડે વેપાર કરવો નહીં, એ ય લોકોમાં ઠરાવ થયે; એવું થયા પછી અંગ્રેજી લેકેની તેણે પાસના મુલકમાં એક આડત હતી, ત્યારે બહાર ખબર ન પડતાં, ફકત અક્ષરની ઓળખ ઉપરથી વગર નામે તથા વગર સહીએ વહેવાર ચાલે, એ બંને તરફથી બંદોબસ્ત થયા ઉપરથી, અક્ષરની ઓળખ એજ કોઈ પ્રમાણ એમ માનીને બેધડક લાખ રૂપિઆને વહેવાર ચલાવવામાં આવ્યુંહવે તે માંથી જે કોઈ લેક અપ્રામાણિક થઈને ચાલેલા વહેવારને હરકત કરત અથવા તે ઉઘાડે પડતા તે મેટે અનર્થ થઈને ઘણા અવની હાનિ થાત. ગોપાળ–વાર એનું નામ તે સાચવટ. શાહાણુપણું અને સાચવટ એઓને વહેવાર કેટલોક ઉપયોગી કહે ! એ બે ગુણ એ બે આખે છે, એ નઈ ને ફક્ત ઉથલપાથલ કરવાને જે સ્વભાવ તે આંધળા માણસના અંગ બળ જે જાણુ. હવે જે કહેવાનું રહ્યું તેને આવતી કાલે આરંભ કરવો. तरुलता अथवा आदर्श स्नेह ! “અરેરે ! પ્રભુ ! હું મને આવી અભાગી શાને સરજાવી હરો?” તરૂલતાના અંતઃકરણને હૃદયભેદક ઉદ્ગારે એકાએક બહાર નીકળી પડયા. તરૂલતા જ્યાં હતી તે એક અતિ રમણીય ઉદ્યાન હતું. સુગધિત પુષ્પપરાગની અતિ શીતલ પરિમળ સર્વત્ર હેકી રહી હતી. વનવાયુ અતિ મદ મદ વાતે હતે. અખિલ કુજધટામાં નાનાવિધ પક્ષીગણે પિતાના મધુર કઠમાંથી મૃદુગાનનું રસીયું ઝરણું સતત વહેવા દેતાં હતાં. મેમરી આદી થનગન નાચી રહ્યાં હતાં, અને મંજુ શબ્દથી સર્વત્ર માધુર્યનું સિંચન કરતાં હતાં. એકંદરે એ ઉદ્યાનમાં રમણીયતાને સ્થાયી વાસ હતું. વચ્ચે એક ન્હાને કુવારો હતા અને હેની આસપાસ ગોળાકારમાં તીવાળી જગ્યા હતી. ત્યાં ત્રણું બેસવાની બાંકે હતી અને હેમાંની એક ઉપર તરૂલતા ઉપરના ઉદ્ગારો કાઢતી સુતી હતી. પિતાનું આલય એ ઉદ્યાનમાંજ હતું. પરંતુ માતપિતા અન્ય સ્થળે ગયાં હેવાથી અને ધમાં તરલતા સિવાય અન્ય ગૃહસ્થ મનુષ્ય નહીં હોવાથી માત્ર પ્રફુલ્લિત કરવાના ઈરાદાથી તરૂલતા આમ ન્હાર બાગમાં આવી હતી. એકાંત સર્વદા મનને ચગડોળે ચઢાવે છે એ શબ્દશઃ સત્ય છે અને તે જ પ્રમાણે તરૂલતાનું મન અત્યારે વિચારના વમળમાં ચગડળે ચહ્યું હતું. તરૂલતા સૂતી હતી તે થોડીવારે બેઠી થઈ અને મન ગભરાયેલું હોય તેમ આસપાસ બહાવરી બનીને નજર કરવા લાગી. છાતી ધબકવા લાગી અને ઉંચી નીચી થવા લાગી. એકાએક ઉઠી અને ગાંડા પ્રમાણે દેડી કુવારામાંથી નીકળતા પાને બાઝવા ગઈ. બાઝતાં બાઝતાં બોલી “કણ તું જ કે? મહને આમ સમક્ષ સતાવનાર તુજ માતા કે? ના, તું નહીં; તું માતા નહીં. ત્યારે તું કોણ? મહારો કૃતળી પિતા? હા, બસ; એ. ધાતકી મૂર પિતા ! હું શું ધાર્યું છે? ઓહ ! હે ! પણ આ તો પાણું છે પિતા નથી ! ત્યારે શું પાણીની ઉપગિતા તેટલી જ પિતાની ખરી ? ના, નહીં જ! હે! ત્યારે મહે શાથી આ Page #43 -------------------------------------------------------------------------- ________________ તરૂલતા અથવા આદર્શો સ્નેહ. ૨૩૩ ઉપમા આપી ? ટ, ગાંડીજ છે ! પશુ આ શું? તુ કાણુ છે ? તું તે પાણી પણું નહીં તે પિતા પણ નહીં ! ત્યારે કોણુ ? મ્હારી માતા ! એ માતા ! માતા - દયાળુ છતાં પિતાની અપ મતિથી દારાતી નિર્દોષી માતા! તું પણુ અયેાગ્ય મ્હારે મન તું તે તણખલાને તે લે ! હું! પણ હું શું આ માતાને કહું છું? ના, એ તે માતા પણુ નથી ! પાછે એને એ જલપ્રવાહુજ નીકળ્યે ! અરેરે ! ક્યાં કાંઇએ છે? મ્હારી સ્વામે માં માતા કે પિતા કે પાણી કાંઇએ છે ? ત્યારે કુવારાનું પાણી ઉડતું અધ થયું ? હા, તો શું મ્હારૂં જીવન પશુ એકાએક એમજ પૂરૂં થશે ? મ્હારી વ્હાલી વ્હાલી આશાએ શું હું નહીં પરિપૂર્ણ કરી શકું ? ના, ના, બસ મ્હારી સર્વે આશાઓ ફળિભૂત થાય એમ મ્હારે આચરવું એવી પ્રતિજ્ઞા લઉં છું. એ ! એ મામયૂરી હમે શું કામ કૂદો છે? મ્હારા ગાંડપણને હસે છે કે મ્હારા સંકપતે સાધ્ય ઇચ્છે છે? હા તે હા પણ હાલ તે હમેજ સુખી છે. હે ! કે હું સુખી ? ના, ના, હું સુખી નહીં. હું શાની મુખી ? માતાપિતાના કૃતઘ્ની દાળથી રીબાતી ડુસકે ડુસકે નિઃસાસા નાંખતી અબળા તે શાની સુખી ? નહીં, બસઃ અય્યા એ હમેજ સુખી હૈ ! કૂદા કૂદ પ્રભુનાં સુખી બાળકી દો, તામારૂં હું જીવન આમ આનંદમાં ભોગવી છે. મ્હને એ સર્વ ખારૂં લાગે છે. અહા ! પણ હું કાને કહું છું? આસપાસ કોઈ સાંભળશે તે મને કેવી ગણુશે ? મ્હને શું કહેશે ? હશે, મ્હારે કાઇની થી દરકાર ? આ જગતજ મિથ્યા છે તે હેની શી ગણના? નહીંજ, બસ ત્યારે મ્હારાથી અને તેમ હું ત્વરાથી મ્હારૂં કાર્ય સાધીશ સમય અતિ ચચલ અને વેગવત્ છે તે થાઉં સજ્જ અને સાધું મ્હારૂં કાર્ય. એ આકાશગામી ચન્દ્ર ! મ્હારૂં ગાન હારી પ્રાર્થના સાંભળી લે ! મ્હને મ્હારા કાર્યમાં સહાય થા ! હું ” આ પ્રમાણે માલે છે એટલામાં હારથી તરલતાના નાકર શેશી આવ્યા અને તરૂલતાને આ પ્રમાણે ગાંડા માક એકલી એકલી રાતી રાતી ખેલતી સાંભળીને અને જેને સ્તબ્ધ થઇ ગયા; તરતજ મુમ પાડી . તર્ હેત ! મ્હાર આપને મળવા કાઇ આવ્યું છે. અહીં માકલું ? ” tr તરૂ એક્દમ ચમકી અને શૈશી હામું લેવું, ઘેાડીવારે શુદ્ઘિમાં આવી છે.લી ' શું કહ્યું ? કઇ શ્વને મળવા માગે છે ? વારૂ, જા એને અહીં મેકલ. .. શેશી ગયે. તરૂલતા વિચારમાં પડી “ વળી અત્યારે તે આવે આવે સમયે મળવા કાળુ નવરૂં પડયું હશે ?” ચેોડીવારે પેલે મળવા આવેÀા તરૂણુ યુવક તરલતા સમીપ આવી અને એક નજરે નિરખવા લાગે. મીંચેલું નમનથી તનભાન વિનાની તરૂલતાને આવેલા યુત્રકનું ભાન ન્ડનું તે જોઇને પેલો યુવક ધીમે પગલે પાગલે પાસે ગયા અને જમણે હાથ ઝાલ્યો. તલતાના અંગમાં એક્દમ મદામિનીને ચમકાર થયે ઔાય તેમ એ ઝળકી અને આંખો બ્રાડી સ્વામું એયું તે પેાતાના માતાપિતાએ પેતાના પતિ તરીકે ધારી રખેલે પેતાને મન કચરા સરખા ઇન્દુકાન્ત જોયા. હાથ રકાઝક કરતાં છેવ્યા, છુટયા અને છુટતાંની સાથેજ એક્દમ “ અરે ! આપ ! ઇન્દ્ર-પ્રિય ઇન્દ્ર-અરેરે ! “ કહીને બેભાન અવસ્થામાં ચતી પાટ જમીનપર પડી. પાસેના કુવારા ચાલુ કરી પાણી લઇ ઇન્દુકાન્ત તરૂલતાના મ્હાંપર પાણી છાંટયું અને ખેડી કીધી. ઘેાડીવારે ભાન આવતાં તરૂ એકદમ ચમકી ઉઠી અને ધ્રુત Page #44 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા કારી કાઢી આથી ઉભી રહી ખેલવા લાગી “ અરે પાપીયા ! નીચ, નટ! તું અહીં શા સારૂ આવ્યા ? "" 66 ૨૩૪ હારા હાથ માગવા. “ મ્હારે હારે હાથ નથી જોતા. . સઃ હારાં માતાપિતા ને આપે છે. ” "" “ ધેર ગયાં મ્હારાં મૂખા માતાપિતા. " “ તે કાંઇ ચાલે નહીં. * “ ત્હારી સત્તા નથી. 46 “ એની મેળે ચાલશે. મ્હારી મરજી નથી. ” " "} މ " રહારી પણ હિંમત નથી.Page #45 -------------------------------------------------------------------------- ________________ તરુલતા અથવા આદર્શ સ્નેહ. ૨૩૫ તે પણ મહારામાં શું વાંક નિહાળે? માનવ જાતમાં હમે કહે છે તેમ સમભાવ રહ્યો નથી છતાં પણ હું તમારી સાથે સમભાવથી નથી વતી? શું આવીજ હારા પ્રત્યેની તમારી લાગણું? “જગત મિથ્યા તણે કાજે, “વી દુખી ના થવું છાજે; “ રહું બસ હું અરણ્યને, “ જીવન ગાળું સદા સુખે.” અરણ્યમાં વાસ કરી સુખે જીવન ગાળવા એકલપેટા થવા શાથી ઈચ્છા થઈ? કે સાથે રહેતા તે દિધા આનંદ ન થાત? “એક કરતાં બે ભલા” એ સૂત્ર શું તમને યાદ ન આવ્યું? યાદ આવ્યું હોય તેયે તમે શાને સંભારીને વર્તે? હશે. વળી તમે ઉપદેશ આપી છે કે – “ ઉરે છે લાગણું મહારે, * સુખી કરવાની લાલી ને; “છતાં એ મૂર માબાપે, “ કીધે છે દૂર હા ! આપે. ” એટલે કર માતાપિતાને લીધે મહને આપે આમ અણધારી તરછોડી અને લાગણી છતાં દાદ ન દીધી ? હશે, ઈન્દ્ર, પ્રિય ઇન્દ્ર ! ઇશ ઇછા સમર્થ છે. આપ્યું એ ભોગવીશ. આપ્યું એ સહીશ. વિધિનું ધાર્યું થવા દઈશ. પણ વહાલા ઇન્દ્ર! દૂર છતાં સમીપજ છે. દૂર છતાં કોમળ જ છે; કારણ તમે અહીંથી દૂર વસે છે પરંતુ તમારી રમ્ય મૂર્તિ મહારા અંતરમાં નિરન્તર રમ્યાં કરે છે. વળી એકલી અકેલી મૂકી ચાલ્યા જઈ કુર થયા છતાં હું કેમલ ગણું છું, કારણ મહારામાં તેને લીધે નવીનજ ભાવના જાગૃત થઈ છે અને મહારા હૃદયને તમારા જેવું જ કોમળ કરી દીધું છે. બસ હવે હાલા ઈન્દ્ર ! –” એકાંત વાક્ય અધુરૂં રહ્યું. માતાપિતાએ બૂમ પાડી. “કેમ તરૂ ! અત્યારે ઇન્દુભાઈને અમે તારી પાસે ખાસ મેકલ્યા હતા તે મળ્યા હતા કે નહિ? શું વાતચીત થઈ ? તરૂલતા ચમક જાગૃત નાં નિદ્રાવસ્થ થયેલા જેવી ભાનવિનાની બાળા એકાએક જાગૃત અવસ્થામાં આવી. પિતાને માતાપિતાએ બેલાવી એમ જાણી મનમાં દુભાઈ પરંતુ જવાબ દીધે. કેમ શું છે? હું એકલી પડી પડી મ્હારાં હાલાં પુષ્પ અને જળ સાથે ગેષ્ટિ. વિનોદ કરતી હતી તે તમને ન ગમ્યું કે વચ્ચે પડી મને બેલાવી ?” તરૂણું કામ ન થઈ: વિચારમાળાના મણકા એકદમ ગણાયા અને અત્યાર સુધી જે પોતે એકાંતમાં બેલતી હતી તેનું ભાન આવ્યું અને લાગ્યું કે માતાપિતાએ સર્વ સામાન્ય હશે. પણ કાંઈ પણ વહેમ પડે છે એવું જણાવ્યા વિના આગળ ચલાવ્યું. હા, તે તમારા મિસ્ટર ઇન્દુકાન્ત અહીં ડાહ્યા થઈને આવ્યા હતા ખરા પણ કહે તરછોડી કાઢયો છે અને હારી સમીપથી સદાને માટે અર્ધચન્દ્ર આપી દૂર કીધે છે. કેમ તેને અહીં મોક્લવાનું શું પ્રયોજન હતું વારૂ ?” Page #46 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ બુદ્ધિપ્રભા - તરૂને પિતા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયે. પુત્રીને આવા રૂપમાં બદલાઈ ગયેલી જેને વિસ્મય પામે, પરંતુ ઘુંટડો ગળી ગયે; અને ધીમેથી બેલ્યોઃ તર! તરૂ! આ શું? તને આજે એકદમ શું થઈ ગયું છે? તને યાદ નથી કે એ ઇન્દુભાઈને તારા ભવિશ્વના સ્વામિ તરીકે તારી સાથે જોડવાના છે ?” તરૂલતા ઝબકી બેબાકળી થઈ ગઈ, પરંતુ રાવમાં આવી બેલી: “શું કહે છે પિતાથી ? ઈન્દુ હારે સ્વામી? હાય ! ઓહ ! પિતાજી! ઓ કૃત પિતાજી ! યાદ રાખજો: એ કદી બનવાનું નથી. જેને મહારું હૃદય સેપ્યું છે તે મ્હારો દ% અન્ય સ્થળે તમારો જેવાં જ કૂર માતાપિતાના દુઃખને ભોગ થઈ પડે અરણ્યવાસી થઈ દેહનું કલ્યાણ સાધે છે. હૃદય જ્યાં હેપ્યું ત્યાં જ હેમ્યું’ એ મહારું સૂત્ર છે અને તે પ્રમાણેજ વીશ. હારે હવે પરણવું નથી, એક તે પરફયાનું સુખ જ કાચું અને તેમાં પછી પાછળથી રંડાવું. એહ! એ ક્યાંને ન્યાય ? બસ હારી જીંદગી હું એને જ સેવી છે. મહારું હૃદય હે એકમાંજ હોમ્યું છે. હવે નહીં બને તે નહીં જ બને. આ સર્વ ને મિથ્યા છે. અનર્થભ ફાંફાં છે. હું એકની બે નહીં થાઉં. શા માટે મહેને આમ પજવતા હશે. વારૂ ? હે કાંઈ તમારું બગાડ્યું છે? હું તે મારી મેળે મહારી મેજમાં આવે છે તેમ તું છું અને એટલું જ છું કે કેને હાનિ થાય નહિ. પછી હારી વચમાં પડવાની આપને શી પડી છે?” પુત્રીને આ પ્રમાણે એકાએક વિદિત અવસ્થામાં આવેલી જે પિતાના મનમાં ઓછું આવ્યું; પરંતુ દઢતા સમીપ કેમલતા પણ નિરૂપાય થાય તેમ તેને એક શબ્દ પણ કહ્યા વિના નિરાશાના નિઃશ્વાસે નાંખતાં નાંખતાં શયનગૃહમાં ચાલ્યાં ગયાં. (૨). તરૂલતાનાં માતપિતા ખરેખર કર અને મૂર્ખ જ હતાં. પિતાની પુત્રીના આવા વિક્રિત આચરણથી કંટાળો આવ્યા હતા પરંતુ લાચાર હતાં. પુત્રીની ઉમ્મર પુત્ર થઈ હતી અને તે સ્વતંત્રતાને લાયક થઈ હતી. એ વિક્રાળ યુગલ સર્વદા પુત્રીને અલગ રાખી વાર્તાવિનોદ કરતું હતું. આની તરૂલતાને ચેકસ માહિતી હતી અને તેથી સર્વ પિતાને વિદિત થાય એ હેતુથી શેશીને પોતાની તરફ ખેંચી લીધો હતો. શેશીને માસિક અમુક રકમ ઇનામમાં મળતી અને તેથી એ લક્ષ્મીની લાલચમાં શેશીને મનભ્રમર લપટાઈ ગયું હતું અને મુગ્ધ બન્યા હઆથી પ્રમાણપણને ઉચ્ચ સદ્દગુણ બાજુએ મુકી અસત્યતાના અને ચેરીના દુર્ગુણનું સ્થાન એ શેરી થઈ પડ હતા. ઉપર જણાવેલા બનાવને બીજા દીવસથી પુત્રીના ખંડમાં માતાપિતાએ કે માતપિતાના ખંડમાં પુત્રીએ જરા પણ પગસંચાર કર્યો નહોતે. પુત્રીને આવા આચરણથી માતપિતાને અતિશય લાગી આવ્યાથી ગમગીનીમાં આખો દીવસ જાતે હતો. સાયંકાળને સમય થાય અને દિવાનખાનામાં તરૂનાં માતપિતા હમેશ નિરાશાની વાત કરતાં. પરંતુ “તડનું ફડ” કરી દેવાનું કેમે સુઝે નહિ. તરૂ પિતાના ખંડમાં જ બેસી રહે અને એને સમય પણ દુઃખનાં સંભારણુમાં વ્યતીત થતો. આમ વસ્તુસ્થિતિ ચાલવા માંડી. માતાપિતા સ્થિતિ છે કે આણે નહિ અને તે તાં વિચારમાં ને વિચારમાં બળ્યા કરે. આથી બન્નેનાં શરીર લીન થઈ જવા માંડ્યાં. થોડો સમય વીત્યા પછી એમના મનમાં આવ્યું કે ગમે તેમ પણ આને અંત આણવે. એક Page #47 -------------------------------------------------------------------------- ________________ તરુલતા અથવા આદર્શ સ્ટે ૨૭. ન દીવસ સાંજે જ્યારે તરૂ પિતાના ખંડમાં હતી અને દીવાનખાનામાં માત્ર માતાપિતાજ હતાં ત્યારે તેઓએ વાત શરૂ કરી. શેશી બાર ક્યો ઉભે છાનો માને સાંભળતા હતા. તરૂના પિતાએ બાત ઉપાતાં કહ્યું – પ્રિયે આપણું જીવન હવે નિરર્થક છે. ” કેમ ?” “ કારણ એ જ કે આપણું નશીબમાં ઈશ્વરે એકજ સંતાન આપ્યું અને તે પણ પુત્રી, પુત્ર નહિ ? એટલું જ નહિ પણ તે પુત્રી અત્યારે આપણી વિરૂદ્ધ થઈ બેઠી છે. આપણે વિચાર ઈન્દુભાઈને તેરૂ સાથે પરણાવવાનું છે ત્યારે તરૂને તે પસંદ નથી. આપણે એમને તરૂને મળવા મેકલ્યા ત્યારે તરૂએ એમને ધીકારી કાઢય. આપણે પૂછયું ત્યારે કેવા ઉચ્ચ સ્વરથી વાત કરતી હતી ? બસ હવે તે મહને કાંઈજ સુઝતું નથી. શું કરવું તેના વિચાર રમાં હારો સમય વ્યર્થ વહી જાય છે, અને શરીર દિનપ્રતિદિન લીન થતું જાય છે. મારું તે માનવું એ જ છે કે પુત્રીને સુખે ઠેકાણે પાડયા પહેલાં જ મહારું જીવન પુરું થશે. આને આ બળાપામાં મહારે દેહ કઈ દીવસ એકાએક ભોગ થઈ પડશે.” વ્હાલા એવું બોલશે નહિ. એમ નિરાશ થઈ બેઠાથી આપણું શું ઉઘડે ? હું ચપળ અને દગાબાજ છું. અત્યારેજ તરૂને અહીં બેલાવી મંગાવું છું. ઇન્દુભાઈ પણ અત્યારે આવવાનું હુને કહેતા હતા એટલે તરૂ બેઠી હશે એવામાં ઈન્દુભાઈ આવશે તે તરૂથી ચાલ્યા નહિ જવાય. પછી તરત જ આપણે નક્કી કરી દઈશું. પછી તરૂનું શું ચાલશે ? કેમ લુચાઈ ઠીક શોધી કાઢી કે નહિ ? અમે સ્ત્રી જન તે આવી બાબતમાં પાછાં પડીએ ? કેમ શે વિચાર કર્યો? હારું મગજ તે હવે જરા પણું કામ કરતું નથી. તમને જે સુઝે તે કરે. પણ એટલું યાદ રાખજો કે કાંઇ અનર્થભર્યું થયું તે મહારા જીવનની આશા વ્યર્થ છે.” કાંઈ નહિ થાય. જે જે તે ખરા બધું સારું પાર ઉતરશે. અલ્પા શેશી આમ આવ. ” શશી જાણે જાણતા જ નથી તેમ ગભરાતા આવી હાથ જોડી ઉભે “જી.” જા, તરૂ હેનને કહે કે તમને સાહેબ હમણાંને હમણું દીવાનખાનામાં લાવે છે. કાંઈ અગત્યનું કામ છે. વધારે વખત નહિ લાગે.” - શેશી હેલ વહેલે તરલતાના ખંડમાં ગયે અને પાછળથી બારણું બંધ કર્યું. પછી ધીમેથી તરૂ પાસે જઈ કહ્યું – “ તમને સાહેબ લાવે છે.” તરૂલતા આ વખતે ઓરડામાં આમ તેમ ફરતી ફરતી કાંઈક સામગ્રીઓ એકઠી કરત હતી, તે શું હતી તે શેશી કાંઈ સમજ્યો નહિ અને પૂછવાની તસદી લીધી પણ નહિ. તરૂલાએ પૂછયું: “અલ્યા ખરેખર કહેજે માતાપિતા સિવાય બહાર કોઈ બીજું આવ્યું છે ?” “ના છઃ પણ બહેન, તે દીવસે તમારી પાસે જે માણસ આવ્યા હતા અને જે તમે હારી પાસે બહાર કઢાવ્યા હતા તે ઈન્દુભાઈજ કે નહિ ?” “હા હા, તેનું શું છે પાછું ?” Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બુદ્ધિપ્રભા. , તે અત્યારે તમે બહાર આવે તે પછી આવવાના છે અને તમારું બધું નક્કી થઈ જવાનું છે એમ વાત થતી હતી. તેથી હવે બેલાવવા મેક છે.” “એમ; જા ત્યારે કહે તારા સાહેબને કે હું તે નથી આવતી અને નથીજ આવવાની. ” એમ બેલી તરૂલતા બે હાથમાં માથું નાંખી આરામ ખુરશી પર પડી. શેશી હાર ગયો અને દીવાનખાનામાં આવી જવાબ દીધે – સાહેબ, તરૂ વ્હેન આવવાની ના કહે છે.” કેણુ જા સાહેબ.” શેશી વધારે લપ્પન છપ્પન કર્યા વિના મુંગે મહેડે હાર જઇ સંતાઈ ગયે. પતિપત્નિ એક બીજા સ્વામું જોઈ રહ્યા. હવે માતામાં શૂર ચઢવું હોય એમ લાગ્યું, પિતાના ધણીને દીવાનખાનામાં શેગ્રસ્ત બેસી રહેવા દઈ પિતે ઉડી અને તરૂના ખંડભણું દેડતી દેડતી ગઈ. બારણાને ધકે મારી ઉધાડે તે પહેલાં લુચ્ચાઇથી બારણે કાન દઈ સાંભળવા ઉભી તે અંદરથી ડુસકાને અવાજ અને કાંઈક શબ્દો ભાંગ્યા તુટયા કાને પડ્યા. એટલે વિચાર કરી બારણું ધીમેથી ઉધાડવું. બારણું ભૂલમાં ઉધાડું રહી ગયું હતું તેથી અવાજ થયા વિના ઉડયું. જુએ છે તે કાંઈ નવીનજ રચના થઈ રહી હતી ! તરૂલતા કાંઈ વિચિત્ર કામમાં રોકાઇ હતી. હામે એક પાટીયા પર કાગળ ચટાડી તે પર પાસે પડેલી રંગની પેટીમાંથી રંગ લઈ પિતાના ઇન્દ્રનું મુખાવિંદ ચીતરતી હતી ! હાથની ઝડપ ઘણું હેવાથી થોડા સમયમાં જ પિતાના પ્રિયતમનું મહું ચીતરી રાખ્યું હતું અને તે પર પછી ભારતી ભારતી તરૂલતા એકાંત જ છે એમ ધારી બારણું બંધ જ છે એવી ભ્રમણામાં રહી ઉદ્ગાર કાઢતી હતી. માતા સર્વે મુંગે મોડે સાંભળતી હતી. “ ત્યજી વ્હાલી ત્યજ્યાં માતા, ત્યજ્યાં હાલાં ત્યાં ભ્રાતા; વને સરિતા સખી સારી, હવે સુખી છે ગર્તા હારી !” “ઇન્દ્ર ? પ્રિય ઇન્દ્ર ! આ તમારી રીત હોય ? હારું દુઃખ હજી પણ તમે નથી સમજી શકતા? પ્રિય હું હમારે માટે ગુરી ગુરી મરું છું. ત્યારે તમને મારે માટે લેશ માત્ર પણુ લાગણું નથી ? તમે કહે છે તેમ તમારાં માતાપિતા દૂર હશે પરંતુ સ્વારા માતાપિતા એવાજ બબ્બે એથી પણ વધુ દૂર છે એવી તમને ખબર હૈતી ? શું ના કહે છે? ના, ના તમારું હે જ “હા” કહે છે. ત્યારે જે એવી ખબર હતી જ તે મને રીબાવી રીબાવી મારી નાંખવા જેવી કરવાનું શું સૂઝયું ? તમે તો સુખે રહે છે પણ સ્વારા પર દુઃખનાં વાદળે એક પછી એક આવ્યાં કરે છે. અત્યારે વળી વીનજ વાદળ આવી ચઢયું છે. વ્હાલા પ્રિય હું તમને મહારું હૃદય આપી ચૂકી છું એ સર્વ વિદિત છે છતાં હાસ માતાપિતાએ હમણાં જ મારું વેવીશાળ પેલા ઇન્દુડા સાથે કરવા બોલાવી હતી.” માતા તે છકજ થઈ ગઈ. જ્યાં હતી ત્યાં જ એક ચિત્તે ઉભી રહી અને એ વાતની તરૂને શી રીતે ખબર પડી એના વિચારમાં પડી ગઈ. એકાન્ત ગાન તે વધુંજ – “બાલે વ્હાલા ઇન્દ્ર! પ્રિયતમ ઈ! કહે તમારી સંમતિ છે? ના, નથી. મને Page #49 -------------------------------------------------------------------------- ________________ તરુલતા અથવા આદર્શ સનેહ. ૨૩ એ જ છે અને હું એ જાણતી જ હતી તેથી હું “ના” કહેવડાવી છે. ઇન્દ્ર! એ ઇન્દ્ર ! તમારી તરૂ હવે એકની બે નથી થવાની. મહારી ટેક તમે રાખજે હે! હારે માટે તમને લાગણી છે એ સિદ્ધ છે કારણ તમે જ તમારા પત્રમાં લખ્યું છે કે ઉરે છે લાગણી હારે, જ સુખી ---- અરે ! આ શું? ઈન્દ્ર! ભૂલી ગઈ ! કડી મગજમાંથી ગઈ ! પણ તમે તે પૂરી કહે? આમ શું શુંડમુંડ સરખા બેસી રહ્યા છે? મહેડેથી મહેડેથી બેલે તે ખરા? આ કડી હું ભૂલી ગઈ છું તે પૂરી તે કરતા નથી. વાહ ! નહિજ બેલે? ત્યારે જો હું તમારે પત્ર જ લઈ આવું એટલે તેમાંથી અક્ષરશઃ ખરી કડી જશે.” એમ કહી તરૂલતાએ પીંછી હાથમાંથી નીચે મુકી અને ઉડી; પિતાના કબાટ તરફ ચાલવા જાય છે તે રામે પિતાની માતાને ઉભેલી જોઈ ! એક ક્ષણ સુધી બને એકી નજરે એક બીજા રહામું જોતાં સ્તબ્ધ થઈ ગયાં. માતા ડોકું હલાવતી હતી. તેણે તરતજ પૂછ્યું: “કેમ તરૂ? આ શું ચાલતું હતું? અને આ કેનું ચીત્ર આ પ્રમાણે હામે ચીતરી રાખ્યું છે? તેની સાથે શી વાત ચાલતી હતી ? પત્ર ક્યાં છે? બોલાવું હારા બાપને? “હા, હા, તે બોલાવશે તેથી હું ન્હી જવાની છું શું? મહે તમને એકવાર નહિ પણ સારોં વાર કહી દીધું છે કે હું નથી પરણવાની તે નથી જ પરણવાની, તો પછી શામાટે મહને અત્યારે બોલાવી હતી ? મહારું ચેકીં બેસાડવાનેજ કે નહિ? સાચું બોલજે.” માતાના મુખપર છાયા છવાઈ રહી. વદન પ્લાન થઈ ગયું સંવાદ વાગે – “માતા, આ ચીત્ર મહારા હદયાધાર હારા એકના એક પ્રાણુ ઇન્દ્રકાન્તનું છે. મારી સમક્ષ હરઘડી એ રમ્ય માત રમ્યાં કરતી હતી અને તેને લીધે મહારું મન અન્ય સ્થળે કામ કરી શકતું નહતું. અત્યારે એ ચીત્ર મનમાંથી કાઢી ચીતરી કાઢ્યું એટલે હવે જ્યારે જ્યારે યાદ આવશે ત્યારે ત્યારે તેની સાથે વાત કરીશ.” તરૂ, તરૂ, સંભાળીને બોલજે હોં! એ તારું ચીત્ર અત્યારે છે ને બે મીનીટમાં કયાંનું કયાં રદ થઈ જશે. મોકલી દઈશ નહીં તે તારા રંગનું પાત્રજ ઢળી દઈશ એ ઉપર કે ચિત્ર હતું નહતું થઇ જશે. માટે ડાહી થઈ મને એ ચીત્ર સોંપી દે, ચાલ ઝટ કર. મહારે હુકમ એકદમ ઉઠાવ. ચાલ એ ચિત્ર અને તારે કાગળ લઈ દિવાનખાનામાં.” માતા, માતા, દયા કરે, મ્હારી પ્રિયમાં પ્રિય વસ્તુ આ ચીત્ર સિવાય જે કાંઈ આ ઓરડામાં હોય તે લઈ જવા તમને હક છે પણ આ હારા મનની મૂર્તિ હારા જીવનનું જીવન આ ચીત્ર બસ મહારી પાસે છે તેમનું તેમ રહેવા દે. એટલું એ દીન અભાગણુનું માન્ય રાખે. કહેતાં હે તે હું તમારી સાથે દીવાનખાનામાં આવું. મહને હરકત નથી ચાલે.” એમ કહી તરૂલતાએ ચાતુર્યથી વાત ઉડાવી અને માતાને ઠડા શબ્દથી મનાવી ઉતાવળથી પિતાની સાથે લઈ ઓરડામાંથી બહાર આવી નજર ચૂકાવી ઓરડાને પિતાનું વિચિત્ર તાળું મારી દીધું. કુર માતા અને દીન પુત્રી આ પ્રમાણે દીવાનખાનામાં દાખલ થયાં. દાખલ થતાં જ તરૂની દષ્ટિ પિતાના વેરી ઈન્દુ પર પડી. તેવી જ ઇન્દુની દષ્ટિ તરૂલતા પર પડી. તરૂલતાએ કટાક્ષ એવી મારી કે ઇન્દુને નીચું જોવું પડયું. માતાએ ઇન્દુને આવકાર આપે એ જોઈ તરૂ મનમાં દુભાઈ પરંતુ શોચ્ચાર કર્યા વિના સર્વ તમાસો જોયાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૪ બુદ્ધિપ્રભા. કીધે. ઈ-૬ પાસે તરૂની માતા અને પિતા બન્ને બેઠાં પરંતુ તર તે એક ખુરશી પર બેસી અડું મહે કરી જોઈ રહી. માતાએ પાસે બોલાવી પણ ન ગઈ, સંવાદ શરૂ થયે “કેમ ઇન્દુભાઈ તમારો વિચાર શું છે? આ તરૂને હું તેડી લાવી છું. જે હવે અત્યારે જ સર્વ પતાવી દઈએ.” “હા પણ તમારી પુત્રી માં માને છે? જુઓને એની ઉદ્ધતાઈ તે આપણે સાથે એને બોલવાનું પણ નથી ગમતું.” “ તેમાં આપણે શું? આ એના બાપની સંમતિ થઈ ગઈ કે કરી દઈએ વિધિ એમાં એ ન્હાની કરીનું શું ચાલવાનું છે?” હવે તરૂલતાથી મુંગા બેસી રહેવાયું નહિ. બહુ સાંભળ્યું પણ આ વાયથી એના મનમાં ઝલકારો થયે હોય એમ લાગ્યું, અને રેશમાં આવી બેલી. 4. “જે જે માતપિતા આ તમારું કાર્ય સફળ નાહ થાય. ઉલટું સુખમાં દુખ આવી પડવાનો વખત આવશે. માટે ચેતીને પગલું ભરજે. મહારું માં તમને કહી કહીને દુઃખી ગયું છે તે છતાં આ પ્રમાણે અને દુ:ખના ખાડામાં જાણી જોઇને ફેંકવા તૈયાર થયાં છે તેમાં માલ નથી. મને કવા જતાં ક્યાંક હુજ બચી જઇશ, તમને ધક્કા લાગશે અને તમે પિતિજ ખાડામાં ઝંપલાવી પડશે એ જાણતાં નથી. પછી એ ખાડામાંથી બહાર આવવાને વખત આવવાને નથી; એ ખચિત ધ્યાનમાં રાખો. અમારાં કુમળાં દિલને તમારે લેશ માત્ર પણ દુભવવા ન જોઈએ ત્યારે તમે ઉલટું દુઃખરૂપી ખંજર ઘાતકી થઈને બેકવા તૈયાર થયાં છે. અન્ય પુરૂષ સમીપ તમારી ઘરડાંઓની લાજ અમારે જુવાનોએ રાખવી જોઈએ એ વીચારને આધારે આમન્યા રાખી વધુ બેલતી નથી. માટે ટુંકામાંજ સાર સમજી આ બધી નાહક અર્થ વિનાની વાત જવા દે અને મને મારું કર્યું ભેગવવા દો. હારી ખાત્રી છે કે હું તમારી એકની એક પુત્રી હોવાથી હારી વર્તણુક તમને દુભાશે પરંતુ લાચાર છું કે એ તમારી કૃતિ છે મારું નશીબ અણધાર્યું સરજાયું છે અને જે વર્તણુક મસ્કારી હાલ તમે જુઓ છે તે યોગ્ય અને સુખનું સાધન છે. માટે આ બધી લપન છપન મૂકી અન્ય કાર્યમાં મન પરે અને પેલા એકલપેટા લેભાગુ ઇન્દુડાને અહીંથી રજા આપે નહીં તે સાંભળશે મહારે હાડ કાંઇ વધારાનું.” આ પ્રમાણે બેલી ઇ-દુ તરફ તિરસ્કારમય દષ્ટિ નાંખા તરૂ પિતાના ખંડ ભણી ચાલી ગઈ. ત્રણે જણ, જોઈ રહ્યાં પણ ત્રણમાંથી એકથી પણ બેલાયું નહીં. ઇ મનમાં અતિશા બળવા લાગ્યો અને એમને એમાં રીતરીવાજનું ભાન ભૂલીને રજા માંગ્યા વિના ચાલતે છે. આ બનાવથી પિતાની આશાએ ધીમે ધીમે છેડી દીધી. હવેથી તરૂને ઘેર પગ મૂકો બંધ કરો અને ગરજ સરી એટલે વૈદ વેરી” તેમ ગરજ હતી ત્યાં સુધી તરૂનું અને તરૂનાં માતપિતાનું સારું બોલતા પણ હવે નિરાશાથી બધાનું ભુંડું બોલવા મંડયો થોડા સમય રહી ઈ-૬ અન્ય સ્થળ પર અને સાદુ (prosaic) ક્વન ગાળવા લાગ્યો. તરૂનાં માતપિતા પણ આ બિનાથી અજાયબ થઈ ગયાં અને સમજી ગયાં કે પુત્રીને હવે પિતાનું કહ્યું માને એમ મનાવવી એ અશક્ય હતું. પરંતુ એવી સ્થિતીમાં તેઓ દીવસ કાઢવા લાગ્યાં. (અપૂર્ણ) Page #51 -------------------------------------------------------------------------- ________________ સામાયિક સ્કરણ ૨૪૧ सामायिक स्फुरण વખતના વહેવા સાથે જૈન પ્રજામાં પ્રાચિન અને નૂતન ન સાહિત્ય પ્રકાશમાં વાવ વાના પ્રયત્ન વધતા જાય છે તેમ બીજી તરફથી જૈનેતર પ્રજાના હાપાટણની પ્રભુતા તે થથી પ્રગટ થતાં સાહિત્ય તરફ જન પ્રજાનું લક્ષ ખેંચાયું છે. એ જયતિ અને મહે. ટલું જ નહિ પરંતુ તેવા પ્રવર્તનમાં જોવાતા વિચારભેદ સામે ગ્યારામણજીની ચર્ચા સંયમના નિર્ણય માટે ઘટિત વિચારની આપ લે પણ થવા લાગી બધે ભાઈબંધ ગુજ- છે. એ સર્વ સાહિત્ય પ્રત્યેની વધતી જતી સ્ત્રીનું આવકારદાયક રાતીની જેવાએ- ચિન્હ છે. તેથી પણ વધારે સંતોષકારક એ છે કે આવી ચર્ચામાં લી ઉતાર ભાવના. ધર્માધ કદાગ્રહ બુદ્ધિનો ઉપયોગ ન કરતાં વિચાર બુદ્ધિએ તેનું તે લગ્ન કરવાના પ્રસંગે પણ જૈન વિદ્વાને તરફથી લેવાય છે. કે જે ન્યાય યુક્ત સંશોધક બુદ્ધિ તત્વશોધન માટે બહુ કિમતી લેખાશે. * પાટણની પ્રભુતા ” નામનો ગ્રંથ ભાઈબંધ ગુજરાતી પત્રે ભેટ તરીકે બહાર મુકવા પછી તેમાં જતિને જમદૂત તરીકે કાર્ય કરતે બતાવવાથી જન પ્રજમાં મેટો ખળભળાટ થઈ રહ્યા છે એટલું જ નહિ પણ તે સામે ચાંપતા ઉપાયો લેવાનું સુચન કરતા એટલા પત્રોને ઢગ અમારી ઓફિસમાં થઇ જવા પામ્યા હતા કે તે સધળાને પ્રગટ કરી પાનાં કલમોના કલમે રોકવા અને તે રીતે આ ચર્ચાને ગંભીર સ્થિતિએ જતી જોવી તે અમને દુરસ્ત ન જણાતાં તે વિષય માટે તેમજ “વીસમી સદીમાં પ્રગટ થએલ પ્રવીણ સાગર’ નું અવતરણ યતી અને મહેરામણુછના લેખમાં રહેલા અસંબંધ વિચારો માટે અમે ભાઈબંધ ગુજરાતી'નું ધ્યાન ખેંચી તેટલાથી સતિષકારક સમાધાન ખેંચવાની આશા રાખી હતી અને અમને જણાવવાને આનંદ થાય છે કે ભાઈબ ગુજરાતીના અધિપતી શ્રીમાન મલાલા ઈચ્છારામ દેસાઈએ ( Private ) પત્રદ્વારા આ બંને વિષય માટે પોતાના રહેલા ઉદારભાવે જણાવવાની ઉદારતા કરી છે. અગર જો કે આ પત્ર ખાનગી છે, છતાં તેમના વિચારની વિશાળતા જોતાં તેને બહાર મુકવાથી આંતર મત ભેદ અને ધર્મના વિચાર ભેદ દૂર થઈ હિંદી પ્રજામાં રાષ્ટ્રય ઐક્ય વધવાને પ્રસંગ મળશે અને આપણા સમાજમાં ઉકેલ કોલાહલ આટલેથી શાંત થશે તેમ માની તે અક્ષરસ: પ્રગટ કરવાનું સાહસ કરવું દુરસ્ત ધાર્યું છે. શ્રીમન મણીલાલ ભાઈ લખે છે કે “ પાટણી પ્રભુતાના સંબંધમાં આપે ધ્યાન ખેંચ્યું તેથી આભાર થયો. મારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ દેશ સેવા કરી શકાય એ હેતુથી ગુજરાતીની ભેટ તરીકે પ્રતિવર્ષે ઐતિહાસિક નવલ કથા આપવાનો ઠરાવ કર્યો કે જેથી પ્રાચિન ઇતિહાસનું લોકોને ભાન થાયજાગૃતિ થાય ગુજરાતિઓના સંબંધમાં અતિહાસીક દષ્ટિએ અને જાતિય ભાવનાની દરિયે ઘણો હલકે અભિપ્રાય છે; ગુજરાતીઓની સારી બાજુ દર્શાવવાને “પાટણની પ્રભુતા ” લખાઈ તેમાં કોઈ પણ ધર્મ વિરૂદ્ધ કે કોઈ વિરૂધ કંઈ પણ લખાય તેની ખાસ સંભાળ રખાઈ હતી, છતાં તમારા કહેવા પ્રમાણે જૈન ક્રમમાં બહુ ખળભળાટ થયો છે. એ જાણી મને દિલગીરી થાય છે, “પાટણુની પ્રભુતામાં જૈન ધર્મના કયા સૂરનું ખંડન કર્યું Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ બુદ્ધિપ્રભા છે તે મને જણાતું નથી, જેન ધર્મની કોઈ પાત્રે નિંદા કરી નથી, પા જૈન છે. અને તેજ જે વાંધા પડતું હોય તો તે એક આશ્ચર્યકારક ઘટના છે. એરીતે મુસલમાનો. બીજી નવલ કથાઓના સંબંધમાં પણ વધે શા માટે કાઢી ન શકે ? આમ જે વાંધે કાઢવામાં આવે તે દેશ સેવામાં એતિહાસિક જાગૃતિનું કાર્ય નિરવિને થઈ શકે ખરૂં ? એક કે બે પાત્ર જૈન, મુસલમાન, ખ્રીસ્તી કે વૈશવ કે શેવ હોય અને તેને હાથે ધારો કે કોઈ પણ કે અનિષ્ટ કાર્યો થાય, તે શું તેથી એક આ ધર્મ કે આખી કોમનું અપમાન કરવાનો હેતુ રાખ્યો છે એમ આક્ષેપ મૂકે વ્યાજબી છે ? જ્યારે પાટણની પ્રભુતા મેં સાવંત વાંચી ત્યારે પ્રથમ તે મારા મનમાં જૈનોની પ્રભુતાનું ચિત્ર છે એવો ભાવ આવ્યો હતો અને હજીપણ હું તેમજ માનું છું. માત્ર દીલગીરી એટલી જ છે કે જેનોમાંના કેટલાક swallow makes a sunnnner એ કહેવત સત્ય માને છે. વીસમી સદી ” માં પ્રગટ થએલા લેખમાં મારા સ્વર્ગસ્થ પિતાએ પિતાને સંશય દુર્શાવેલ છે તે છતાં જેને પત્રના અંકમાં આપે તેમની પર આક્ષેપ કર્યો છે. કદાચ આપના લક્ષમાં તે ન હોય. મારા સ્વર્ગસ્થ પિતાની પાસે ભાટ, ચારો, કથાનકો વિગેરે આવતા; તેઓ જે વાત કહેતા તેને તેઓ ઉતારો કરતા; તેવી વાતેમાંની એક આ વાત માત્ર ઉતારે છે. એ વાતનો ઉપયોગ સત્યમાન કરે છે, તે પ્રવિણસાગરમાં કહી શકાતે. મારે પુનઃ કહેવાની જરૂર નથી કે જૈન ભાઈઓને માટે કેઇ પણ રીતે હલકા પાહવાની લેખની તેમ જ મારી વૃત્તિ હતી જ નહિ અને હશે પણ નહિ. બ્રાહ્મણ, વૈશ્ય કે જૈન કઈ પણ છે, ગુજરાતી પત્ર એડિહાસીક દષ્ટિએ પ્રાચિન વસ્તુની યાદ આપી ગુજરતીઓને રાજદારી ઉન્નતિજ ઈચ્છે છે. ” ભાઈબંધ “ગુજરાતી'ના તંત્રીવર્યની આ ભાવના શુદ્ધ અને સમાજ ઉન્નતિના વિચાર પિષક છે તે દષ્ટિએ જેવાં ઇચ્છવા જોગ છે કે જૈનસમાજ આ ગ્રંથ પ્રત્યેની ઉદાસિનતા દૂર કરશે અને ભાઈબંધ “ ગુજરાતી ” પુનઃ પ્રસંગે આવા ચર્ચાસ્પદ વિચારોને તિલાજલી આપશે. પ્રસંગે પાત કહેવું જોઇએ કે પાટણની પ્રભુતાના મુળ લેખકે એક લંબાણ પત્રથી જ@ાવ્યું છે કે ગુર્જર ગીરાનું ગૈારવ જૈન પ્રજાના હાથે કેટલું ઉત્તમ રીતે જળવાયું છે તે બતાવવાના હેતુથી આ ઐતિહાસીક વિષય શરૂ કર્યો છે. અને તે વાત હવે પછીના તેમના તેવા જ બીજા ભાગમાં જોવાશે, આ હકીકત પર આપણે વિશ્વાસથી રાહ જોવી હિતા વહ છે. અને અમને વિશ્વાસ છે કે ગુજરાતના ઇતિહાસમાં મહારાજા કુમારપાળ વગેરે રાજાઓ શીલગુણસરિ, હેમચંદ્રાચાર્ય આદિ મહાત્માએ જે કિંમતી ફાળે અપેલ છે તે બહાર લાવવાને તક લેશે. કેળવણી એ વર્તમાન જમાનાનું જીવન છે. એમ જ્યારે લોકોને ખાત્રી થવા લાગી છે ત્યારે કેળવણી એટલી તે મોંધી અને વિસ્તૃત ( કહે કે અધરી લીંબડીમાં બેડ- શૈલીએ) થતી જાય છે કે તે પ્રાપ્ત કરવાને સામાન્ય વર્ગને બહુ ની ચિજના મુશ્કેલ થઈ પડયું છે અને બીજી તરફથી દેશના મોટા ભાગની આવક ખર્ચની સ્થિતિ તથા. મોંધવારીનો વિચાર કરતાં એગ્ય તેમજ કુશાગ્ર બુદ્ધિનાં સંતાનોને તેવા ખર્ચને પહોંચી વળવાની સાનુકૂળતાના અભાવે પાંના ત્યાં અદમ્બ સ્થિત્તિમાં ગ્રામ્ય જીવન ગાળતાં રાખવાં પડે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સારી સ્ત્રી કેળવણું ઉપર દેશોન્નતિને આધાર છે. ૨૪૩ આવા સંકડામણ વચ્ચે બેડીંગ એ આવા ઉત્સાહી યુવોને આવકારદાયક, આશ્વાસન સ્થાન થઈ પડે છે અને તેથી દરેક નાના ગામની આસપાસના મુખ્ય ગામોમાં કે જયાં શિક્ષણસ્થાનની ઠીક અનુકૂળતા હોય તેવા દરેક સ્થળોએ બેડી ગો ( નિવાસ ) સ્થાપવાની જરૂર છે કે જેથી આસપાસના ગામોના બાળકો પોતાના નાના ગામડામાં પ્રાથમિક શિક્ષણ લઈ ગંધાઈ ન રહેતાં નજીકના સ્થળે પિતાને અભ્યાસ વધારી શકે, આ જનાની વધારે ફત્તેહને આધાર તેવા દરેક વિભાગના ગામોએ મળી માંહમાંહે ફંડ ઉભું કરીને તેમજ જ્ઞાતિના કે સંધના જમણે તેમજ ઉજમણું મહેસૂવાદિ પ્રસંગે પર 5 કર નાખીને આત્મબળે નભવા ઉપર છે પરંતુ તે પ્રસંગ પ્રાપ્ત થવા પામે તે દરમિયાન શ્રીમતિ સમાજે તેવા ઉછરતા બાળકોને આધારભૂત થવામાં મહપુણ્ય તેમજ સમાજસેવા છે. હાલમાં વીજાપુરમાં ઉજમણુ પ્રસંગે શેઠ મગનલાલ કંકુચ પિતાના ચાલતા નિવાસગૃહને સંગીન કરવાને સારે ફાળે કસ્ટડીટ મત સોંપવા પછી જાણવાને સંતોષ થાય છે કે લીંબડીમાં મહા સુદી ૫ ના રોજ “ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડીંગ હાઉસ બોલવાનું નક્કી થયું છે. તેમ તેમાં દાખલ થવા ઈચ્છનારને અરજી કરવાને થએલ સૂચના ઉપરથી જાણી શકાયું છે. તો તેમના આ ઉપયોગી સેવા-ધર્મ માટે ધન્યવાદ આપતાં ઈ છીશું કે અમરેલી, ગાંડળ, જામનગર, વઢવાણ આદિ કાઠિયાવાડના તેમજ ગુજરાત અને હિંદના દરેક ભાગોના તેવાં નાનાંમોટાં શહેરો પણ પોતાના ધામાટે બેઈમ હાઉસ ખેલવાને મન પર લેશે. જૈન, -- सारी स्त्री केळवणी उपर देशोन्मतीनो आधार छे. સ્ત્રી કેળવણી આપવાની જરૂર વિશ હવે લોકોમાં બે મત નથી પણ કેવા પ્રકારની આપવી જોઈએ તે વિશે તે બેમત હવે જોવામાં આવે છે. સ્ત્રી પુરૂષના સમાન હક રહીકારવામાં બાધ ન હોય પણ સ્ત્રી પુરુષનાં કામ આ સંસારમાં સમાન છે એમ શું સરકારી લેવાય તેમ છે કે? ના! ના ! સ્ત્રી તથા પુરૂષનાં બંનેનાં કામ જુાં છે અને તેથી જ તે બંનેની કેળવણી પણ જુદા પ્રકારની હેવીજ જોઇએ. સમીઓને પુરૂષ બનાવનારી કેળવણી આ દેશને માટે તે જરૂરી નથી સ્ત્રીને સ્ત્રીત્વને ખીલવનારી, ઘરકામ સારી રીતે કર સરથી કરી શકવાની ટેવ પાડનારી, બાળબચ્ચાં સારી રીતે ઉછેરી શકે તેવી, વડીલોને વિનય સાચવી તેમની યથા સમયે યોગ્ય સેવા કરી શકે તેવી સતીત્વનું રક્ષણ કરવામાં દઢતાનું બળ ઉમેરનારી, ગૃહવ્યવસ્થા સારી રીતે સુઘડતાથી રાખી શકે તેવી અને એક આદર્શ ગૃહીણી થઈ શકે તેવી કેળવણી આપવી જોઈએ. ફેશનેબલ કપડાં પહેરી છેલછબીલાઈથી ગમે ત્યાં ગમે તેની સાથે ફરવાની ટેવ પાડનારી, અબ્રટતાં ખરચ કરી ઉકાફ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ બુદ્ધિપ્રભા બનાવનારી, વકીલે પ્રત્યે વીવેક, વીનય અને વહાલ રાખવાને બદલે વહેમી ઘરડાં ઠચર કહી ધીકારી તેનાથી જલદી જુદા પડવાને લલચાવનારી કે આર્યાવ્રતની સ્ત્રીઓને નહી છો જતી ટેવ પાડનારી કેળવણું તે સ્ત્રીઓને નહી આપવી જોઈએ એમ કહેવામાં લગભગ સઘળાઓ શામેલ થવાના સ્ત્રીઓને ગુલામ ગણનારા, પગનું ખાસડુ માનનારા મર્યાદીત રીતે વડીલેની સાથે પણ તેને બહાર હરવા ફરવા જવા દેવાની ના પાડનારા પુર જેમ ધીક્કારને પાત્ર છે તેમ પતીને પ્રેમથી નહી ભજવનારી તેમજ ગૃહીણીના ધરમે નહી બજાવનારી સ્ત્રી પણ ધીક્કારને આટલા ટુંકા વીવેચન પછી સ્ત્રીઓને કેવા પ્રકારની કેળવણું આપવી જોઈએ તે વાંચનાર સમજી શકશેજ. સ્ત્રીઓને ઇંગ્રેજી ભણાવી કોલેજમાં કેળવણી આપી બી. એ. એમ. એ. બનાવવાની અભ્યાસની ઘેલછા ઉપન્ન થવા લાગી છે તે એગ્ય નથી દેશી ભાષા દ્વારા સારા સારા વિષયે શીખવવામાં આવે તે તેથી વધારે લાભ થાય. કોઈપણ રીતે સ્ત્રી કેળવને પ્રસાર કરવાની ઘણુંજ જરૂર છે. સ્ત્રીઓ સુધર્યા વીના કદી પણ સંસાર સુધરે તેમ નથી. સંસારરૂપી ગાડાને જોડેલા બે બળદોમાંને એક પુરવમાં ને એક પશ્ચીમમાં ચાલે તે એ ગાડું ઉધું જ પડવાનું. માટે સ્ત્રી કેળવણીને પ્રકાર થવાને અનેક પ્રયત્ન થવાની જરૂર છે અને એટલાજ માટે કેળવાયેલી સ્ત્રીઓ ભણેલી સ્ત્રીઓની ખાસ ફરજ છે કે તેણે એવી સારી રીતે ચાલવું જોઈએ ને સદવર્તનશાળી થવું જોઈએ કે લોકોને તેનું જોઈને પિતાની પુત્રીઓને કેળવણી આપવાને ઉત્સાહ વધે. ભણેલી સ્ત્રીએ ઉપર એ એક મેટો બોજો છે જે તેના આચરણથી લોકોનાં મન સ્ત્રી કેળવણી તરફ ધીકાર ઉપન્ન કરે છે, સ્ત્રી કેળવણને ભારે ધેકો પહોંચે. નવરાશના વખતમાં સીવણ, ગુંથણ વગેરે સ્ત્રીઓ પિતાને જેમ કામ કરી શકે અને ધર્મ નીતીના વ્ર વાંચે એવી ટેવ પણ કન્યા શીક્ષણદાર પડવી જોઈએ. કેટલેક સ્થળે તેમને અંગ્રેજી કેળવણું આપવાની શરૂઆતની કુલ સ્થાપવામાં આવી છે ત્યાં સુનીતિવાન અને અનુભવી શ્રી શીક્ષક, તથા પુરૂષ શીક્ષકે રાખી કામ લેવામાં આવે એ પસંદ કરવા જેવું છે, હલકી વર્ણની જુવાન શિક્ષીકાઓ કે જુવાન પર કરતાં ઉચ્ચ વરણની સ્ત્રી શિક્ષકને ઠરેલ પાકી ઉમરના પુરૂવ શીક્ષક એવી સ્કૂલોમાં સારૂ કામ કરી શકે ધર્મના સંસ્કાર વિનાનાં સ્ત્રી કે પુરૂષ શીક્ષકે બહુ લીલું કરે એમ સ્વીકારી શકાતું નથી. કેળવણી ખાતાના નાનાથી તે મારા સુધીનાં સર્વ શિક્ષકે જ્યાં સુનિતીવાન છે ત્યાં દશાતિને સમય દુર નથી એમ નકી સમજવું. લીસ્ત્રી કેળવણીને સાચા હિમાયતી. Page #55 -------------------------------------------------------------------------- ________________ હુન્નર ઉદ્વેગે અને હીદીએની કુશળતા. हुन्नर उद्योगो अने हींदीओनी कुशळता. ૨૪૫ હીંદમાં હુન્નર ઉદ્યોગની ખીલવણી કરવાના સંબંધમાં તપાસ ચલાવવાને ના॰ સર્કારે જે હીદી ઉદ્યોગીક મીશન નીમ્યું છે, તે કમિશન સમક્ષ મેશર્સ તાતા કંપનીના સાકશ્રી ખાતેનાં લેખડના કારખાનાના મેનેજરે આપેલી ઝુબાની ઉપરથી ભાલુમ પડે છે કે એ કારખાનુ કેવું દેશ હીતકારી કામ જાવે છે. કમીશતના પ્રમુખે પોતાના અનુભવ ઉપરથી ખુલ્લાં મને કબુલ રાખ્યું હતું કે હ્રીઁદીઓને જે ઘટતી સંભાળ નીચે તાલીમ આપવામાં આવે તે તે કોઈપણ ઉદ્યોગ ચલાવવાને લાયક છે, અને ચેકસ જાતના ઉદ્યોગો યુરોપીયને કે અમેરીકને જ ચલાવી શકે તેવી માન્યતા જે એક વખત ધરાવવામાં આવતી હતી તે કલ્પીત છે. એમ સાચી ખાતેના હીંદી કામદાર તરફથી ખજાવવામાં આવતાં જુદાજુદા પ કારના સા અને બારીક કામે ઉપરી જોવાને મને છે. સાકી ખાતેના કારખાનાના મેતેજરની જુબાની તે મીનાને ટકે આપે છે. કે હીદીને કેળવતા રહી યુરાપીયન કામદાર ને ઓછા કરવામાં અને હીંદીઓને તેમની જગ્યાએ ફેકવામાં આવતા જાય છે, અને વધારે મુશાલી ભરેલી આના એ છે કે એવા ફેરફારનું પરિણામ કામની ઉત્પતી ઉપર કશી માહી અસર ફરતી નથી પશુ તેથી કામ સારૂ જ થવા પામ્યું' છે. આવું જે ઉચુ પરિણામ આવ્યું છે તેનુ કારણ એ છે કે કામદારાને સારાં રહેડાણે અને પુરતા ખારાક મળી શકે એવા લ વાજમ આપવાની જેમ ગાઢત્રણ રાખવામાં આવે છે તેમ તેમને લખતાં વાંચતાં અને ગણતાં અને સાથે અંગ્રેજી ભાવવાની સગવડ કરવામાં આવી છે તથા તે ઉપરાંત જે કોઇ ખાસ અભ્યાસ તરફ તેમની વલણ જણાય છે તે અભ્યાસ તરફ તેમને વાંચવાનું ઉત્તેજન આપ વામાં આવે છે. આ કારખાનાની ખુબી એ છે કે તેના કામદારના મેટા જયે ખેતી કરનાર અભણ કામદારોમાંથી મેળવવામાં આવ્યા હતા, છતાં તેવા કામદારેાની ઉપર પ્રમાણે જતન લેવાથી તેએ મુશ્કેલ ગણાતા ઉદ્યોગ ચલાવવાને લાયક નીવડયા છે. હ્રીદીએની હંમેશની તકરાર એજ છે કે તેને પોતાનું પાણી ભૂતાવવાની તક આપ્યા વગર અનુક કામો તેમનાથી ખની શકે જ નહીં એવી વાતે તેમને અન્યાય કરનારી છે, સાકી ખાતેનાં કારખાનાના મેનેજરની જુબાનીને બીજો અગત્યનો ભાગ એ કારખાનાને અરની ઉદ્દગા માટેની કેળવણી કેવાં ધોરણે આપવી જોએ તે સંબંધી છે. મેનેજર જણાવે છે કે યુનીવરસીટીની કેળવણીને આ દેશમાં જોઈએ તે કરતાં વધારે અગત્ય આપવામાં આવે છે. હું ખાતરીથી માનુ હ્યુ કે સારી કેળવણીની જરૂર છે, પણ એક સારી અને ઉપયેગી કામદાર બનવા માટે એક ઞાસાનીએ યુનીવરસીટીમાં જવાનીજરૂર નથી. જે હીંદી ઉદ્યોગમાં પડવા માંગતા હોય તેણે આશરે પંદર કે સેાળમે વરસે શાળા છેાડીને જે ઘાંગ તેને ગમતો હોય તેને લગતાં કા કારખાનામાં શીખાઉ થવા કામદાર તરીકે ચેકસ મુદત સુધી રહેવું જોઇએ, અને દર્મ્યાન ફુરસદને વખતે શાળાને અભ્યાસ પણ તેણે આગળ વધારવા તથા શીખાઉ તરીકેની મુદ્દત પુરી થતાં જો તેનાથી બની શકે તે બે ત્રણુ વરસ યુરેપના કાઇ કારખાનામાં ગાળવાં અને તેમ કરવાથી યુરોપીયનેતા જેવીજ ઊંચી લાયકાત તે મેળવવા પામશે. આ જુબાની એક અગત્યની ખીતા ઉપર આપણું ધ્યાન ખેચે છે યુનીવર્સીટીની ઉંચી કેળવણી તરફ ઘણા ઉદાર વીચાર નહીં ધરાવનારા કેટલાકે તરફથી ખેતી, વેપાર અને ઉદ્દેગેને લગતા અભ્યા Page #56 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. સના સંબંધમાં યુનીવર્સીટીની ડીગ્રીઓ ઉભી કરાવવામાં આવતી જાય છે. આ સ્થિતી છે. ગ્લાંડ તેમજ હદમાં જોવામાં આવે છે તો પણ વિલાયતમાં તેની સામે એક વર્ગ ઉભો થયો છે, અને સાચી ખાતેના મેનેજરે જેમ જણાવ્યું છે તેમ તેઓ કહે છે કે કારખાનાઓમાં જુદા જુદા ઉદ્યોગોની બાબતમાં ખરેખર ઉપયોગી થવા માટે નાનામાં નાના કામદાર તરીકે કામ કરતાં આગળ વધવાની જરૂર છે, કેમકે તેવી રીતે સંગીન જ્ઞાન મેળવી શકાય છે, અને કારખાનામાં ચહડતા હેદા ધરાવવાની લાયકાત મેળવી શકાય છે. આવી લાયકાત યુનીવરસીટીએ ઠરાવેલી ચોપડીઓ વગેરેના અભ્યાસ મારફતે મેળવી શકાતી નથી. વળી યુનીવરસીટીની ડીગ્રી મેળવેલા આસામીઓ નાના કામદારોના જેવું કામ કરવા તરફ વલણ ધરાવતા નથી અને એકદમ ચહડતા હોદ્દા મેળવવાની ઇચ્છા ધરાવે છે. આવી. તેમની માન્યતા ભુલ ભરેલી છે. અને તેથી બીજી રીતે પણ ઉપયોગી થઈ શકે એવા જવાને પિતાના ભવીષ્યને બગાડવાનું જોખમ ખેડે છે. ઉદ્યોગ હુન્નરની લાઈનમાં પડવા ઈચ્છતા આસામીઓને ઉપરની હકીકતથી કેટલેક બોધ મળી શકે છે જે ઉપર તેઓએ પુરતું લક્ષ આપવાની જરૂર છે. સુરતમાં મિ. . પુનાના વિધવા આશ્રમના જાણીતા સ્થાપક પ્રેસર કૉએ સુરત ખાતે જીલ્લા અને સેસન્સ જજ મી. અડવાણનાં બાનું મીસીસ અડવાણીના પ્રમુખપણ નીચે એક જાહેર મેળાવડા રૂબરૂ સ્ત્રીઓ માટેની યુનીવર્સીટીની પિતાની યેજના સંબંધે એક ભાષણ આપ્યું હતું. પ્રમુખ મીસીસ અડવાણીએ કેસર કર્વેની ઓળખાણ કરાવતાં જણાવ્યું કે તેઓ હીંદુસ્તાનની સન્નારીઓમાં ઉંચી કેળવણીને ફેલાવો કરવાના મહાન કાર્યમાં પિતાનો આત્મભેગ આપી રહ્યા છે, તેઓ પોતાની આ યોજના જાહેર પ્રજા પાસે મુકે છે અને તેઓને તેમાં પૈસા અને કામ કરનારાઓને જરૂર છે. છોકરાંઓની કેળવણી માટે ગોઠવણે થાય છે. પરંતુ છોકરીઓની યોગ્ય કેળવણી માટે પણ યોગ્ય વ્યવસ્થા થવી જોઈએ. જુદે જુદે સ્થળે છોકરીઓ માટે સ્કુલે ખુલ્લી છે. પરંતુ તેની સંખ્યામાં વધારો થવાની જરૂર છે. આવી કુલેમાં કેળવણી લઈ ઉંચી કેળવણી લેવા માટે છોકરીઓને પુના ખાતે એકલવી જોઇએ, કે જેને માટે પ્રોફેસર કએ આટલો બધે પરિશ્રમ ઉઠાવે છે. ત્યારબાદ પ્રેફેસર કએ પિતાના ભાષણમાં જણાવ્યું હતું કે હીંદુસ્થાનમાં સ્ત્રીઓની ઉંચી કેળવણી માટે કોઈપણ જાતની હાલ સગવડ નથી, હાલમાં આપણાં કુટુંબે સ્ત્રીઓની ઉંચી કેળવણી વિના સુખી હતાં નથી, એક છોકરાને વિલાયત કેળવણું લેવા મેકલવાને બાપ ખુશી હેય તે મા નારાજ હોય છે, કારણ કે એક સરખા વિસરે ધણુંઘણીઆણીમાં હેતા નથી. જ્યાં સ્ત્રીઓ અને તેની પ્રજામાં ઉંચી કેળવણી હોય છે તે ઘરે સુખી જોવામાં આવે છે. મુંબઈ યુનીવરસીટીમાં સ્ત્રીઓને ઉચી કેળવણી અપાય છે તેમાં હીંદી સ્ત્રીઓને અનેક મુશ્કેલીઓ નડે છે. સઘળી કેળવણી છે એટલે પર ભા ષામાં અપાય છે તે બહુ કઠીન કામ થઈ પડે છે. વળી એ ગોઠવણથી જે છોકરી કુમારીકા હોય અથવા વીધવા હેય તેજ તેમાં ભણી શકે છે, હીંદમાં ૧૫થી ૧૭ વરસ સુધીમાં છેકરીઓ પરણે છે અને હીંદુ સંસારમાં પતી હોવાથી ભણું શકતી નથી, જેમાં સુધારે થ Page #57 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાર્થી સમક્ષ જાહેર ભાવ, ૨૪૭ વાની જરૂર છે. અંગ્રેજી ભાષા શીખવા માટે સારી સારી ચોપડીઓ વંચાવી, અને અંગ્રેજીમાં બોલવા ચાલવા માટે ડીબેટીગ કલાસ રાખવો જોઈએ. અંગ્રેજી ભાષા શીખવા માટે બીજા આડા વિષયે હરકત સમાન છે. સ્ત્રી કેળવણી માટે મધ્યમ વર્ગનો અભ્યાસક્રમ સખા જેઇએ. પુના ખાતે અમેએ મહાવીદ્યાલય ખેલ્યું છે, તેમાં પ્રાથમીક કેળવણીથી લઈને મેટ્રીક સુધીની કેળવણી અપાય છે. ત્યાં માતૃ ભાષાદારે ગૃહ શીક્ષણ આરોગ્ય તથા શારીરીક વિગેરે સંબંધી શીક્ષણ અપાય છે. સ્ત્રીઓને આ જમાનામાં ઉંચી કેળવણીની ખાસ જરૂર છે. આ કામ માટે અમે એ અત્યાર સુધીમાં રૂ. ૪૬૦૦૦ જે સધળા મધ્યમ અને નીચ વર્ગના લેક પાસેથી ભેગા કર્યા છે. विद्यार्थी समक्ष जाहेर भाषण. મુંબઈ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓની સમક્ષ દોશી કુંવરજી આણંદજીએ ગઈ તા. ૯-૧ર-૧૬ના રોજ ભાષણ આપતાં તેમણે જણાવ્યું કે હું ખાસ નવીન કહેવાને છું એમ નથી પરંતુ અનુભવને ખ્યાલ તમને પ્રતીતિપૂર્વક થાય તે માટે કાંઈ કહેવું પ્રાસંગિક પારું છું. તમારું અત્યારે વિદ્યાર્થી જીવન છે. વિદ્યાર્થી અવસ્થા આખા જીવનપર્યત ચાલવી જોઇએ અને હું મારી જાતને એક વિધાથ જ ગણું છું. નિશાળ કે કોલેજ છોડવાથી વિદ્યાર્થીજીવન બંધ થવું ન જોઈએ. મનુષ્ય મનુષત્વમાં કયારે આવે છે તે સમજવાની જરૂર છે. ભાભક્ષ્મ પિયાપેય અને કૃત્યાકૃત્યને વિવેક આપે ત્યારે પાણીને મનુષ્ય કહેવાય છે. ત્યાં સુધી પશુમાં અને તેનામાં કાંઈ તફાવત રહેતા નથી. કૃત્યાકૃત્યમાં તે બહુધા કઈ જાતિ કે વ્યક્તિના વિચાર અને ઉપદેશમાં ફેર પડતો નથી, ક્ષમા, નિકટવૃત્તિ, સરળતા, પરદારાનિષેધ અદિ અનેક કૃત્ય અને અત્યના સંબંધમાં સર્વને વિચાર ઘણેખ સરખો હોય છે. પિયારેય ભસ્માભના વિચારમાં કદાચ તફાવત પડે છે. દરેક મનુષ્ય પિતાનું ય શું છે તે સમજવાની અને તેને ખ્યાલમાં રાખી સચ્ચરિત્રવાન થવું એ તેની ખાસ ફરજ છે. દરેક પ્રાણી ધનવાન થવાને સરજાયેલે હેત નથી. ચારિત્રવાન થવામાં પ્રયાસ પણ કરે પડતું નથી. એ વાત કદાચ વિચિત્ર લાગશે પણ સત્ય વાતને સત્ય કહેવામાં મહેનત કે પ્રયાસ પડતો નથી. સચ્ચાસ્ત્રિવાળી - વામાં નીતિપૂર્વક વર્તનની પ્રથમ આવશ્ક છે, અને તેમાં પ્રગતિ કરતાં ધર્મની આવશ્યક્તા છે. નીતિપરાયણ મનુષ્ય જ ધર્મ લેવાને અને કહેવડાવવાને ગ્ય છે. ધર્મ તરીકે કહેવરાવવાને હક ઉન્માર્ગગામીને કે અનીતિને રસ્તે ચાલનારને કાઈ પણ નથી. ધર્મ એટલે ફરજ અને તેને વિશેષ અર્થ કરીએ તે તેના બે ભાગ થાય છે. એક જ્ઞાન અને બીજી ક્રિયા આ બને ચક વગર વાહન ચાલી શકતું નથી. સમાન્ય ધર્મ ગૃહસ્થને અંગે કહેવામાં આવેલ છે. અને વિશેષ ધર્મ ત્યારપછી આગળ વધતા આવે છે. તમે માર્ગાનુસારીના શરૂઆતના ગુણો વિચારશે તે નીતિના માર્ગને એ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ બુદ્ધિપ્રભા, કેટલે અવકાશ આપે છે. એ તમારા વિચારમાં આવી જશે. સામાન્ય ધર્મને પુષ્ટિ આપે તેવા વહેવારને આદરવો તે ઉચિત છે. કેટલાક ગુણ બીજના, કેટલાક જમીનના, કેટલાક વૃષ્ટિના અને કેટલીક આજુબાજુના સગોના છે તેમ ગુણ માટે સમજવું. સરળતા, દયા, વત્સલતા એ જમીનના ગુણ છે. એટલે જુદયમાં હૃદયની આર્દતા હોય તેને વધારે લાભ થાય છે. એની જમીન એટલી સારી રહે છે કે એમાં બીજા ગુણે ખેચાઇને આવે છે. બીજો ગુણ દાક્ષિણ્યને છે. પિતાના કાર્ય કે વખત ભેગ આપી પરકાર્ય તત્પરતાને વાસ્તવિક દાક્ષિણ્ય સમજવું. એ પણ જમીનને ગુણ છે બહુ અગત્યનું છે. કેટલાક વાકયે ખાસ લક્ષમાં રાખવા યોગ્ય છે. ૧ તમે તમારા માતા પિતા અથવા વડીલની આજ્ઞા ઉઠાવવા તત્પર રહેજે. ૨ તમે નિરતર સદાચરણ થવા પ્રયત્ન કરજો. ૩ જેની સહાયથી તમે સારી સ્થિતિએ પહેચે. તેને તમે ભૂલી ન જશો. ૪ તમારા પ્રત્યે જેમણે ઉચ્ચ આશાઓ બાંધી છે તે પૂર્ણ કરવા અહનિશ તત્પર રહેજે. ૫ તમે તમારા અધ્યાપકે પ્રત્યે ભક્તિભાવ રાખજો. ( વિનયથી વિધા પ્રાપ્ત થાય છે એ વચન. ૬ તમારા સહાધ્યાયીઓને પ્રત્યે પ્રેમભાવ રાખશે. માયાળુ પણને અહિં અભ્યાસ શરૂ કરી દેજો. ૭ તમને જે સાધને મળ્યા છે તેથી અને અહીંથી અભ્યાસ પૂરો કર્યા પછી જૈનધર્મનું તાત્વીક જ્ઞાન મેળવવા પૂરતા સાધને મેળવ્યા કરજે. ( તમને જણાવશે કે મહત્વવાળ જનપર્મ છે. અન્યત્ર એવી વિશાળતા કદી જોશે નહિ. અને તેમાં કોઈ પ્રકારને ભિન્નભાવ જોવામાં આવતા નથી. ૮ તમારી પોતાની કૃતિ સારી માઠી છે તે સમજવા માટે વિચક્ષણતા મેળવજે. ૯ વેપારી પોતાના લાભ નુકશાનને સરવાળે દીવાળીએ મૂકે છે તેમ તમે તમારું પિતાનું સરવૈયું મૂકી શકે તેવી સ્થિતિમાં રહે અને તેને માટે ખાસ સંભાળ રાખજે. ૧૦ તમે નિડર થશે પરંતુ વ્યવહાર દષ્ટિએ પરમેશ્વરને અને વાસ્તવિક દષ્ટિએ તમારા આત્માને ભય રાખજે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. ૧૧ તમને નાસ્તિક કહે તેથી ડરશો નહિ પણ નાસ્તિક થશે નહિ. શંકા કહેલી ખોટી માનીને ન કરવી, પણ આશય હેતુ સમજવા ગમે તેટલી શંકા કરવી અને સમાધાન પુછવા. શંકાના કારણથી કેઈ નાસ્તિક કહે તે ડરશે નહિ. પણ બેટી વાત કરવાની ઈહા રાખશે નહિ. ૧૨ તમે સ્વતંત્ર થજો, સ્વતંત્ર વિચારવાળા થશે, પરંતુ સ્વચ્છેદી ન થશે. ૧૩ તમે સહાધ્યાયી કે ત્યાર પછી વ્યાપારી કે અધિકારીની સ્પર્ધા જરૂર કરજો. ઈર્ષા કરશે નહિ. ૧૪ તમે ડાહ્યા થશે પણ દેઢડાહ્યા ન થજે. (આ સાહી બાબત છે પણ બહુ અગત્યની છે) અનુભવથી અને ઠોકરથી જ આ બાબતની અક્કલ આવશે. ૧૫ તમે કુતજ્ઞ થશે પણ કૃતઘ ન થજે. એની પ્રવૃતિ અને અર્થે બહુ સૂક્ષ્મ રીતે વિચારવા ગ્ય છે. આમભેગ આપવાની ઘણી જરૂરીઆત છે. બનતે આત્મભોગ આપી તમારા કુટુંબને મને અને દેશને ઉદય કરવામાં સાધનભૂત થવા વિચાર કરશે. સાદી પણ ઉપયોગી વાત કરી છે તે વિચારશે, આશા રાખું છું કે આ વાતને તદન સુલી ન જશે. Page #59 -------------------------------------------------------------------------- ________________ સંસાર સુધારાની સમીક્ષા ૨૪૦ संसार सुधारानी समीक्षा. ( રા, રા. સંધવી. ) અમદાવાદમાં આ માસની આખરનું અઠવાડિયું કોન્ફરન્સ અને અને ચર્ચાએથી ભરપૂર પસાર થયું છે. તેમાં ટેમ્પરન્સની કોન્ફરન્સ, કેળવણીની કોન્ફરન્સ, સંસારસુધારા છેન્ફરન્સ અને પ્રાંતિક (લીટિકલ) કેન્ફરન્સ તથા દિવાળીના અઠવાડિયામાં થયેલી કેળવણી કોરન્સની સાથે સંબંધ ધરાવનાર તેમજ સંસારસુધારાની સાથે પણ સગાઇ ધરાવનાર સ્ત્રીકેળવણી સંબંધી ચર્ચા, તે પહેલાના અઠવાડિયામાં થઈ હતી, આમ આ આશ્વિન કૃષ્ણ પક્ષચર્ચાઓ અને કોન્ફરન્સ તથા ભાષણના નિજ વચ્ચે વ્યતીત થ છે. છાપાઓ (વર્તમાનપત્રો તે સઘળાની તાજેતાજી ને લઈ ચૂક્યાં છે; અને વચ્ચે હવે કેટલેક સમય તે હિલચાલે વિજે ઉપજેલા વિચારે પચાવવાને અને આરામ લેવાને જનસમુદાયને મળી ચૂકે છે. હવે તે ચર્ચાઓ, ભાવશે અને કોન્ફરની પ્રવૃત્તિનું સિંહાલકન અથવા સમીક્ષા કરવી, એ આનદ તેમજ એધ આપે તેવું છે, તેમ તે આપણું ભાવી પ્રવૃત્તિની દિશાની રેખ આંકવામાં ઉપલેગી થઈ પડે તેવું છે. જો કે દરેક કોન્ફરન્સની હિલચાલને ઉત્પન્ન કરનાર આગેવાનોએ પિતાપિતાની કન્ફરન્સને અસાધારણ મહત્વની સમજી તે તે કોન્ફરન્સને મહિમા વધારવાને પિતાથી બનતું બધું જોર વાપરી દીધું છે, તે પણ વિવેકપૂર્વક અવલોકન અને વિચાર કરનારને તે એકલી રાજકીય પ્રાંતિક કોન્ફરન્સ કોન્ફરન્સ એ નામને ચોગ્ય જણાશે. બાકીની બધી કન્ફર ન્સોની પ્રવૃત્તિ તે પડ્યું છે કે આ પ્રાંતના મેટા ગણાતા પુરના પ્રમુખપણ નીચે ભરવામાં આવી હતી, અને તેમાં દેખાવ બધે કોન્ફરન્સના જેવોજ કરવામાં આવતા હતા તે પણ તે કોન્ફરન્સમાં આત્મા ન હતા. તે કેન્ફરન્સ તે તરંગી વ્યક્તિની બનેલી સ્પષ્ટ સત્ય જણાતી હતી. તે ઇતર કોન્ફરન્સ છે કે રાજકીય પ્રાંતિક કોન્ફરન્સના મહિમાની છાયા પિતા ઉપર લેવાને કેવાકલ કરતી જતી હતી. તે પણ તેમાં તે સમષ્ટિ રૂ૫ વિરટાત્માની પ્રભા જણાતી નહતી કે જે પ્રબા રાજકીય પ્રાંતિક કેન્ફરન્સમાં વિરાજતી હતી. જો આ ટેકાણે આપણે ઉપમાને ઉપયોગ કરીએ તે પ્રાંતિક રાજકીય કેન્ફરન્સ તે વિધિપૂર્વક અને શ્રદ્ધાયુક્ત કરાતા બ્રહ્મભોજનના જેવી એજિસ્વી અને પવિત્ર જણાતી હતી. કેળવણું કરન્સ તે બ્રહ્મભોજન થઈ રહ્યા પછી ઈતર વગર તરેલા અનાથી સુધા, વાચક બ્રાહ્મણે, જમવા માટે બુમ પાડતા બ્રાહ્મણ જેવી જણાતી હતી. ટેમ્પરન્સ કન્ફર ન્સ તે કુતરાં અને કાગડાને હાંકવાને રહેલા નાપિત અને વસવાયાં જેમાં આખરે જમવાનાં હકદાર ગણુય તેવાં પાછળથી જમનારના કોલાહલ જેવી જણાતી હતી. અને સંસારસુધારા કિન્ફરન્સ તે મનુષ્યથી છતર અને એંઠાં પતરાળામાંથી એઠવાડ લઈ જ્યાં ત્યાં એઠવાડ ઉડાડનાર પણ પાંખે છેવાથી બધાને માથે ભમનાર અને સર્વના તિરસ્કારને પાત્ર પરસ્પર અકળાતાં કાગડાં અને સમળીઓ જેવાં પક્ષીઓના કાંગરાળ અને ઉડાઉડ જેવી જણાતી હતી. બીજી કોન્ફરન્સમાં પણ જ્યાં સંસારસુધારારૂપ કાગડાએ એંઠવાડ ઉડાડેલે ત્યાં ત્યાં અમેધ્યતા અને અસચિના અંશે જણાતા હતા. Page #60 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા સધળી કોન્ફરન્સે તે તે પહેલાં થયેલી ચર્ચાએ અને ભાષા ઉપરથી તત્વસાર એ નિકળી આવે છે કે, કહેવાતા સાંસારસુધારા હિંદમાં અસ્થાને છે, મિથ્યા પ્રવૃત્તિ છે. આ કથનનાં કારણો વાચક વર્ગ આગળ હું નીચે પ્રમાણે રન્તુ કરૂં છું: ૨૫૦ કેળવણી કૅન્ફરન્સ તે એવી હકીકત ોધીને સજકીય પ્રાંતિક કૉન્ફરન્સ આગળ રજુ કરે છે કે જેથી પ્રજાની કેળવણીમાં જે ખામી હોય અથવા કેળવણી ખાતામાં જે ખામી હોય તે દૂર કરવાને માટે રાજકીય ફોન્સ નામદાર સર આગળ માગણી કરવા તથા દલીલ કરવા સમર્થ થાય. ખાખી પ્રજાને કેળવણી બળે અને કેળવણી જોઇએ તેવી મળે તેથી પ્રજા અને રાજા બંને સુખી થાય, કેળવણીવી પર વધે, વિષયવાસનાનું જંગલીપણું ઓછું થાય અને મન ઉપર કાળુ રાખી શકાય, તથા સારાસાર વિવેક આવે, અને પેતાનાં પ્રજાત અને બીજાએના પ્રજાવતાં સ્વરૂપલક્ષણ સમય. સુધારાનું ખરું કામ તે કેળવણી કરશેજ. તેમજ ટેમ્પરન્સ એંટલે સન અને અસત્યને નોંધ પણ કેળવણીથી-જો કેળવણી વાસ્તવે મળી હરો તે-થશે. એટલે કેળવણી કન્ફરન્સ એ વગર તતરે પણુ બ્રાહ્મણુ છે. તે પ્રાંતિક રાજકીય પષિદ્(કાન્ફરન્સ )ના ઉદ્દેશની દિશામાંજ મદદ કરે છે. આને પણ સ’સારસુધારા પરિષદ્ રૂપ કગરે પોલીટિકસના ઊચ્છ અને નકામા ભાગ રૂપ એડવાડ ઉડાડીને કોઇ કાર્દ અંશે -કેળવણી અને પુરૂષ-કેળવણીની ખબતમાં અનર્થકારક અશૌથી ભ્રષ્ટ કરે છે. તેથી આ કંળવી કોન્ફરન્સને પણ પાકરાળમાં રહેલા શુદ્ધ બ્રાહ્મણે વેગળેથીજ પીરસવા યોગ્ય ધારે છે. આટલી અચિ અને અસભાવનાને પાત્ર બિચારી કેળવણી પણ કહેવાતા સુારકાના સૌથીજ થાય છે-કેળવણી વાાય છે. ટેમ્પરન્સ ટૅન્કરન્સ મવમાંસા નિષેધ કરે છે, તે અમન અને હિંસા તથા અભ્યઠ્ય રૂપ કાગડાને કુતરાંને હાંકે છે, પણ તે હાંકવું ધનવૃદ્ધિને અભાવે ને એ તેવું સફળ થવું નથી. તેથી સુધાર કમન્યેની ર્કમય ઃ અથવા નુની અને ઉપાગિતાની દલીલો પ કાગડા ખોટી પેલિટિક્સ (રાજનીતિના એવાર્ડ કી આ ટેમ્પરન્સ કોન્ફરન્સને પણ એડી કરે છે. તાપણ નામદાર સરકારની કરી નાના ભિાવવાની માહિંતી અને આંકડા તથા હકીકત વગેરે રાજય કાન્ફરન્સી પૂરા પડવાની સેવ, આ ટેમ્પરન્સ કૉન્ રન્સ બજાવે છે. તે તે પશુ કાંઇક ઉપયોગી છે. તથા પાર્ટ મેસીને કાગડા કૂતરાં હાંકનાર પગી અને નાપિત વગેરે મનુષ્યની ઉપમા આ ટેમ્પરન્સ કોન્ફરન્સુને માટે અધોસતી છે. cr પણ હવે જ્જુ પેલી સાસીયલ રીકેાન-સસારસુધારા કોન્ફરન્સ પોલીટીકલ કેવિન્સીઅલૉન્સની સાથે સંબંધ ધરાવે છે ? ફાં≈ નિ. તેણે તેના આગેવાતાએ મેશ એવુંજ રસગુ” મેઘમ તે મેધમ કુક્યાં કરે છે કે જ્યાં લગી આપણા લે ‘સંસારસુધારણ નહિ કરે ત્યાં લગી આપણાં લોકાની ઉન્નતિ થવાની નથી. તે પેલીટિકલ હિલચાલનાં સમજવું અને ભાગ લેવો એનેજ સુધારક મળ્યે ઉન્નતિ સમજતા હોય તે તેવી રીસે તે જેએ સુધારક અન્ય ની હેતા તે પછુ તેવી પોલીટિકલ હિલચાલેની ખાખતમાં સમજે પણ છે અને ભાગ પણુ લે છે. તેમાં વળી સુધારક કહેવાતા ડાંસીએ અને લાગ સાધુએ કરતાં પણ જીના વિચારના પશુ ભણેલા અને નહિ મળેલા પણ પે!લીટિકલ હિલચાલેાના સસ્કાર પામેલા, જુના વિચારન! માણ્યે પોલીટિકલ લિયાની ખાખતમાં સારી પેડ઼ે સમજે છે અને બાગ પણ લે છે—એટલુંજ નહિ પણ ધન વગેરેતી Page #61 -------------------------------------------------------------------------- ________________ રસાર સુધારાની સમીક્ષા. ૨૫૧ - - - - - - - - - - - - - - મદદ કરી છે પણ સુધારકમ કરતાં વધારે આપે છે. તેની સાથે જેઓ સંસારસુધારક વર્ગમાં ગણતા નથી તેમાં એક પ્રકારની અંતઃકરણની અધિક ઉદારતા માલમ પડે છે. તેના કરતાં ઉલટી પ્રકારની મનની સાંકડી વૃત્તિ સંસારસુધારાના હિમાયતીઓમાં માલમ પડે છે. કોઈ પણ લેપટોપાગી રાષ્ટ્રિય કાર્યમાં પંસાને બેગ તથા બીજે ભોગ જુના વિચારના માણસે સુધારકમ કરતાં ઘણો વધારે આપે છે, તે છતાં કારભારનો ડેઈઓ પિતાનાજ હાથમાં એકહથ્થ રીતે રાખવાની ખટપટ અને ઉપ કરતા સંસારસુધારાના હિમાયતીઓ. નજરે પડે છે. તાં પણ આ વિષયમાં જુના વિચારના માણસે રસાકસી કે અદેખાઈ કરી દેશના કાર્યને મામલો બગડવા ઉપર આવતા નથી. પણ સંસારસુધારાના પક્ષના માણસે આવી જુના પાની ભલમનસાઈ લાખ ઈ પેરાના હાથમાં ડેઈ લઈને ઉછરતા છેકરાઓ આગળ પિતાનો મહિમા બતાવી પિતાના ધહી અને પ્રજાત્રને નાશ કરનાર વિચારે પિતાની સ્વદેશ સેવકની પેઠને એઠે રહી પસારવાની યુકિતઓ રચે છે. આ વાર્તા હવે જુના વિચારના પક્ષની નજરે અધિક ચઢતી જાય છે, અને તેથી હવે એ પ્રસંગ નજીકજ કદી આવે કે દેશહિતની બાબતોમાં પણ સંસારસુધારાના હિમાયતીઓની હાજરી, એ એક વિશેપનું કારણ થઈ પડે. ને આમ થાય છે તેમાં હવે જુના પક્ષને વાંક ગણાશે નહિ. પણ “સંસારસુધારક”ની છેલ્લીઓમાં જમવું અને પાંચ પાટલા નાંખીને જમવું એવી પેલીરસીને દેવ ગણાશે. અને હવે જુના પક્ષના મનુષ્યને એ પણ પ્રત્યક્ષ સમજાતું જાય છે કે કેન્ફરન્સ અને કોગ્રેસ જેવી રાષ્ટ્રીય બિલમાં “સંકર સુધારકે” જે ભાગ લે છે તે કોન્ફરન્સ અને કોગ્રેસની પવિત્ર વેદી ઉપર નગર “સંસારસુધારાને નામે પૂજાતા પ્રેતની ઉપાસના કરવાના હેતુથી જ. આ કારણે જે કાંઇ વિશેષ ખળભળાટ હવે ઉત્પન્ન થાય તે તેને દેવ તે સુધારકમ અને તેમના લાગવગમાં વણતા રાષ્ટ્રીય હિશ્વચાના આગેવાનેને જ માથે રહેશે. “સંસારસુધારાના અનુયાયીઓ તે વસ્તુતઃ પિતાનાજ અનુચિત હવસેને માટે નિકળેલી બારે ઘર વ્યકિત છે, અને તેમાં પ્રજાકીય તત્વને એટલે સ્વરૂપલક્ષશુને નષ્ટભ્રષ્ટ કરનાર વ્યક્તિ છે. તેઓની હાજરી એ સમષ્ટિ :જાનાં દુર્ભાગ્ય છે, અને તેમને પ્રાધાન્ય કે માન્યતા છે પણ કારણથી આ પલી, એ રાષ્ટ્રીય હિલચાલને જોખમમાં તારવા બરાબર છે, એમ એ હિલચાલના આગેવાનોએ લક્ષમાં રાખવાને સમય પાસે આવ્યું છે. મી. બસુના બિલને કારણે પ્રજાની લાગણી સર્વેએ જોઈ છે; અને એવાં અડપલાં કરીને કરવાની પણ “સુધાર કેમ”ની પ્રકટ જણાય છે. તો આના પરિણામ રાષ્ટ્રીય હિલચાલોમાં ઇ વાળામુખી ઉત્પન્ન કરે તે તેને મેઘ અને સ્વછંદી ઉદ્ધત વ્યતિને છે, એમ રાષ્ટ્રીય હિલચાલે ના આગેવાનોએ પૂરેપૂરું ધ્યાનમાં રાખવું જોઈએ છે. હિંદી જનસમાજ ધર્મનો ઉપમ કદી સહન કરી શકશે જ નહિ, એ વાત પ્રત્યેક હિંદીઓ ધ્યાન બહાર કઈ પણ કરણથી રહેવા દેવી જોઈતી નથી. સંસારધારાના જે ઉશે છે તે કેવા છે ? આને તપાસ સાથી પહેલા કર ઘટે છે. વર્ણાશ્રમને નાશ કરે અને તેમ ન બની શકે તે તે ઉદ્દેશ ધ્યાનમાં રાખીને વર્ણશમના નાશને માટે સડક નાંખવાનું કામ કરવું. વૈધવ્ય વ્રત વગેરે જે સદ્ગણે આખી જાતિગત ધર્માચરણ છે, તેને તેડીને વ્યક્તિગત મુનસફી ઉપર આણી મૂકવા. કન્યાઓને અગ્ય ઉમર લગી કુંવારી રાખવી, સ્ત્રી કેળવણી અગ્ય રીતે વધારી દેવી અને સ્ત્રીપુર Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨પર બુદ્ધિપ્રભા. બને અયોગ્ય રીતે સમાનાધિકાર કરીને તેઓની વચ્ચેની મર્યાદાને અને પ્રેમને નાશ કરવા તથા ઉપરના ઉદ્દેશો સિદ્ધ થાય તેમ નામદાર સરકારની ધારાસભા દ્વારા કાયદા ઘડાવી તથા કે દારા તેવા ફેસલા કરાવીને હિંદુ ધર્મશાસ્ત્રના નિયમો ઉપર છીની મારવી. કેળવણીખાતામાં પણ એવા જ બીજ રોપવાં. આવા તે એ “સંસારસુધારા”ના ઉદ્દેશ છે. આ ઉદેશે ભારતવર્ષની હિંદુ પ્રજાનું હિત કરનાર કે અહિત કરનાર છે, એ બાબતને વિચાર એક બાજુએ હમણાં રહેવા દઇએ, તોપણ તે ઉદ્દેશની ભારતવર્ષમાં જરૂર શી છે? તે પ્રશ્નને જ વિચાર કરીએ તે પણ આપણને સહજ માલમ પડશે કે, એવા ઉદેશેવાળો “સંસારસુધારે” એ આ દેશમાં અસ્થાને છે. સર્વ પ્રકારની ઉન્નતિનાં કારણ તે વિદ્યા, કળા, ઉગ, શારીરબળ અને મનોબળ તથા અધ્યાત્મબળ છે; અને તે પ્રાપ્ત કરવાની અનુકૂળતા તે ભારતવર્ષની સંસારપદ્ધતિમાં સૈ કરતાં અધિક અંશે છે. પણ તે સસારપદ્ધતિને મ્ય રીતે ઉપયોગ કરવાને બદલે તેમાં સુધારો કરવાને નામે બગાડો કરવાથી તે શી ઉન્નતિ થવાની છે? જે કદી એવા સંસારસુધારામાં જ લાડવે રહ્યા હોય તે જેઓ “સંસારસુધારા” માં નમુના તરીકે માનવામાં આવે છે તેઓએ કોઇ પણ પ્રકારની ઉજતિ કેટલી અને કેવી રીતે સાધી છે તેને ઉંડા ઉતરી વિચાર કરવામાં આવશે તો જણાશે કે એ “સંસારસુધારા” માં ઉન્નતિનું કાંઈ મૂળ રહ્યું નથી, પણ અમુક સુધારક અન્ય વ્યક્તિ કોઈ અમુક અંગેની વચ્ચે અમુક પદવી, પ્રતિષ્ઠા કે પેસા પામેલી હોય તે ઉપરથી ઉપલક વિચાર કરનાર કોઈ એમ માને અથવા મનાવે કે, “સંસારસુધારે” ઉન્નતિ કરનાર છે તે તે કેવળ બેઠું અને ભૂખંભરેલું છે. તેની સાથે “સંસારસુધારક તરીકે બહાર પડેલા માણસે તેઓના “સંસારસુધારાના સિદ્ધાંતને અમલ કરતાં કેટલા મૂર્ખ બન્યા છે અને દુઃખી થયા છે, તે પણ અવલોકન કરવામાં આવે તે માણસને સમજાય કે, “સંસારસુધારા” એ ઉન્નતિને બદલે વિશેષતઃ અવનતિજ કરે છે. પણ તેવી સુધારક વ્યક્તિઓ “ગધેડે બેઠા તે કે સવારી મળી” એમ માનીને પોતે પડ્યા છતાં ગડી ઉંચી રાખે અને તેમના અંધશ્રદ્ધાળુ ઉપાસકો તેમાં તેમને મહિમા માને તે તેમને વારવા માટે કોઈ નવરું બેડું નથી. ભારતવર્ષે હજારો વર્ષને અનુભવ કરીને પોતાની ગૃહવ્યવસ્થા બાંધી છે, તેમાં “સંસારસુધારા”નું એડ ખાવાનું કરવું એ તે સાજી કાયામાં ભૂત ઘાલવા જેવું છે? ગૃહ વ્યવસ્થામાં દેશકાળ વગેરેના પ્રભાવથી કોઈ કઈ બાબતમાં કોઈ કોઈ ફરક પડી ગયો છે, એ વાત ખરી. પણ એ ફરક પણ તે દેશકાળ વગેરે સ્થિતિ સુધરતી જાય છે, તેમ તેમ નિકળી જતો જાય છે; અને ભારતવર્ષના હિંદુઓની ગૃહવ્યવસ્થાનું મૂળ અને થઇ તે એવાં મજબુત અને સજીવન છે કે, તે તે મેરૂ સમાન અડગ અને સુવર્ણમય છે. એટલું જ નહી પણ એનાં ડાળાં પાંખડાં વિવિધ પ્રકારનાં હોવા છતાં તેમાં એકવાકયતા અને વાસ્તવ સ્વતંત્રતા છે; જ્યારે હાલના કહેવાતા સુધારામાં તેમના પિતાનાજ હાથ પગ તેમને અટવાળે આવે છે. તેમણે એજેવાં સાધને જે ફળે ઉપજાવે છે, તે તેમણે ભારેલી ફોકયતેને જુઠી સાબીત કરી આપે છે, એમના બાંધેલા અડસટ્ટાને શેખચલ્લીન તરંગ જેવા કરાવે છે, એમના બેલો વદતિ વ્યાધાતવાળા થઈ પડે છે, તેના વિચાર અને વ્યવહાર પરસ્પર અથડાઈ પડે છે. આ બધાની ઉપર ઉપહાસપાત્રતાની ધજા તે એ ફરકે છે કે, તેઓ પોતાનાં સંસારસુધારાના કેવળ મૂખાઇ ભરેલા અને વિનાશકારક વિચારને તેમજ Page #63 -------------------------------------------------------------------------- ________________ સંસાર સુધારાની સમીક્ષા. ૨૫૩ તેની ભૂલભરેલી ભજવણીને બચાવ કેવળ મિથ્યાભિમાની આંધળા છતાં દેખવાને ડાળ કરનાર જીવરામ ભટ્ટની પેઠે કરે છે. આ ઉપરાંત વળી એ સંસારસુધારકોને તેમની વેતરણ કરનાર કોઈ તેમની યોગ્યતા પ્રમાણે મળે છે અને તેમનાં “અરાડ વાંકા” બતાવી આપે છે, ત્યારે તેઓ સભ્યમાન્યતાને ડોળ કરીને મહિલાવરાવની મા જે તે ચટક ચઢાવે છે, અને બીજાઓને અસભ્ય ઠરાવવાને તેમના ચાપલુસીઆ વકીલ મડળને પ્રજાસમૂહ પાસે ન્યાય લેવાને જુદા પુરાવા અને જુઠી દલીલ કરવાને જ્યાં ત્યાં હાજર કરી દે છે. ભવતુ ! પણ સત્ય તે આખરે સત્યરૂપે તરી આવે છે, અને સુધારક પક્ષનું ખટારે તે તેમના જ મુખ્ય મહારથીઓ અને સારથીઓના મુખેજ નિકળી આવે છે. આના ડાક દાખલા વાચકવર્ગને લક્ષમાં રાખવા માટે, અને સંસાર સુધારાના હિમાયતીઓ અને તેમના અનુયાયીઓ પણ કૃપા કરીને તેપરથી કાંઈ બધ લઈ પાછું વાળી જુએ, તે તેમને માટે પણ નીચે ટાંકીએ છીએ – (૧) જુન મર્યાદા સ્થાપકવર્ગ પ્રથમથી કહેતો હતે, કે સ્ત્રીઓ અને પુરૂષોએ ભેગા ભણવાથી સ્કુલમાં અમર્યાદા થવાને સંભવ છે, તેમાં સ્ત્રીઓને ઝીકાવવી એ સારું નથી. કેમકે તેવી સ્ત્રીપુરુષ બંનેના હિતને હાનિને સંભવ છે. આ કહેવું સુધારક હસી કાઢતા, વિધાવૃદ્ધિની હિમાયતના મુજાવર બની બીજાને દબડાવતા. પણ આ ફેરી કેળવણી કેન્કર ન્સની પૂર્વે હિલચાલ તરીકે થયેલી સ્ત્રી કેળવણી સંબંધી ચર્ચામાં ગુજરાતમાં સુધારક કહેવાતા સેન્યના હાલના સેનાપતિ રાવ બહાદૂર ઓનરેબલ રમણભાઈ મહીપતરામ નીલકંઠ મુક્તક કહ્યું છે કે કેળવાયેલા લોકો બારણે સ્ત્રીઓ પ્રત્યે માનની વાત કરે છે અને ભાષણે કરે છે, પણ કોલેજોમાં ભણતી યુવતીઓ પ્રત્યે યુવક વિદ્યાર્થીઓ અસભ્ય વર્તણૂક નહિ છાજે તેવી ચલાવે છે, માટે સ્ત્રીઓ સારૂ સ્કુલે અને કોલેજે જુદી જ હોવી જોઈએ. કેટલાક વર્ષો ઉપર “બ્રમણચંદ્ર "ના લેખકે તે પુસ્તકમાં પ્રજાને ચેતવણું આપવા આજ પ્રસંગ પ્રકાર તરે કરડાકી કરીને ઘણી મનહર રીતે ચીતર્યો હતો. તે વખતે બધાય સુધારકમાએ તેના લેખક પ્રત્યે સન્મ્યમન્યતા ભરેલા હુમલા પિતાપિતાને ફાવે તેમ પણે અને બેટી રીતે અંગત અર્થો કાઢી કાઢીને પણ કર્યા હતા. એટલું જ નહિ પણ “ભ્રમણચન્દ્ર”ના લેખકના પક્ષમાં બેલનાર મને પણ સુધારકમોએ તેમની મરજી પ્રમાણે વરમણીમાં લીધું હતું, અને આમને તે હજુ પણ “બ્રમણચંદ્ર ”ના લોકપ્રિય નામથી આંચકી જ થઈ આવે છે. પરંતુ ન્યાયી જગત હવે ઘણા સંતોષથી પ્રત્યક્ષ જોશે કે જે ખામી હાલની શિક્ષણ પદ્ધતિને અંગે ભ્રમણચંદ્રના લેખકે ચિત્રી હતી, તેજ પ્રકારને પિકાર સ્ત્રી કેળવણું અને સંસાર સુધારાને ગુજરાતી પંચના શેઠ માનવતા રા. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ બી. એ. એલ એલ. બી. ના પ્રમાણુરૂપ મુખમાંથી નિકળ્યા છે. એટલુજ નહિ પણ સંસાર સુધારાના સાથની જોડે પિતાને હાથ મેળવી ચાલનાર બીજા ગ્રેજ્યએટ એલ એલ. બી. સદગૃહસ્થ સ્ત્રી ઈન્સપેકટરો રાખવાની દરખાસ્ત મૂકતાં સ્ત્રી કેળવણી વિષેની ચર્ચામાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે-“કોલેજોમાં યુવક યુવતી વિદ્યાર્થીઓ પ્રત્યે કાંઈ અસભ્ય ચેષ્ટા કે ભાવ કરે, તે તે જાણે “ગધા પછી સી માં ગણાય, પણ ઇન્સપેકટર, કુલ મિર ઉપર અથવા મેટી ઉમરની છોકરીઓ પર અસભ્ય દષ્ટિ કરે છે, એ તો બહુજ ધિક્કારને પાત્ર છે. બહુ વિવેચન ન કરતાં મર્યાદા જાળવી સંક્ષેપમાં હું કહું છું, કે આવા દાખલા બનેલા છે. તેથી જ હું આ દરખાસ્ત કરું છું.” Page #64 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા (૨) હાલની કેળવણીધી સ્ત્રીઓમાં યાગ્ય અવગુણો અને દુર્ગુણો ઉત્પન્ન થવાનો પાર્ક ભય જુના પક્ષના મનુષ્યોના હતા તેની હાંસી અને એટલુંજ નહિં પણ્ એવે મત દર્શાવનારને તે ૨૫૪ --- ગુણો આવવાના નથી. પશુ ઉલ અનૅક છે-એવે મત સ્વતંત્ર રીતે વિચાર કરનાર કરડાકી સુધારકે અચ્છી તરફથી કરતા, કેળવણીને નામે આવત. પણ ખર પણ સ્ત્રી કેળવણી સંબંધી ચર્ચાના પ્રસંગે પારસી ગ્રેજ્યુએટ યુવક ની ચાવવાળાએ સિંહ ગર્જના કરીને જણાવ્યું હતું કે, નવી શ્રી ફેળવણીથી પારસી કામને કેંદ્ર નુકસાન થયું છે, તેના કરતાં તો તે સ્ત્રીએ અભણ રહી હા, તો પણ મારી મનુ અને દે રાતુ વધારે બહેતર તે સુધારક કહેવાતા વર્ગના સત્યને અગાડી પાડનાર ગ્રેજ્યુએટ પ્રેરલયંસ ૬. ઠાકારે પણ મી॰ ચાયવાળાના જેવાજ પ્રહાર સ્ત્રી કેળવણીનાં હાલ થયેલાં પરિણામ ઉપર કર્યાં હતા. આથી સ્પષ્ટજ થયું છે કે, સંસાર સુધારાના હિમાયતીઓની પ્રવૃત્તિ તેમજ જે ફાઇ પ્રવૃત્તિમાં તેઓમાંને કાટ ખારા લાકડી કરતા હોય, તે પ્રવૃત્તિ સારાં ફળ કંપની શકી નથી; એ પ્રયાગ પુરસ્પર સિદ્ધ થાય છે. (૩) મેલ ટ્રેનીંગ કોલેજન! વા શિક્ષક મી ગટુલાલ ગેપીલાલ ખી. એ. વી કંળવણી સંબંધી ચર્ચામાં મહેતીજીએ સાથે ખેલતા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, ઉચ્ચવર્ણની સ્ત્રીઓ મહેતી નુ કામ શિખવી તેમજ મહેતીક તરીકે નાકરી કર આગળ પડતી નથી, તે શેરાનીય છે. મી॰ ગટ્ટુલાલ પોતે નીચ કે ઉંચ વર્ણને તફાવત રોટી બેટીના વ્યવારમાં પણ નહી ગણવાના સિદ્ધાંતના હિમાયતી છે અને તે સિદ્ધાંતનો અમલ કરવાને મેદાનમાં પડેલા વીનર હોવાના સુધારક મંડળમાં દુષ્ટ ધરાવે છે, તે છતાં પણ તેમન માં ઉચવર્ણી ઘણી આ મહેતાજી થાય એવી આકાંક્ષી અને નીચત્રણની ઘણી સ્ત્રીઓ નહેડીઝ ઘણી થાય છે તે વિષે કાંઇક ઉતરતે ભાવ ૫ટ થાય છે, તેનું શું કારણુ ? સંસારસુધાના હિંમાતીઓને કાંતે કાંઇ પોતાનુ ઘેરનુ કે ધડાજ નથી, અથવા તો તેનુ વર્તન કાંતે તેમના અંતર્યામી વિરૂદ્ધ છે, કે કાંતે સંસારસુધારાની વાસ્તત્ર નિષ્ફળતા છે. (૪) સંસારસુધારા પરિષદનાં વિધવાપુર્નલગ્ન વિષે ઠરાવ મૂકવામાં આવ્યા, ત્યારે તેનો વિરૂદ્ધ ખેલવાને ત્યાં બાણુસા છતા હતા, પણ તેમને ખેલવા દીધા નહીં. વળી ફ્રોઝ ડેલીગેટેજ તે ઠરાવ વિરૂદ્ધ સ્પષ્ટ મત દર્શાવ્યેક હતે; તેમજ મી ગાંધી જેવા સુપ્રસિદ્ધ સુધારકે પણ વિધવા વિવાહના વિરૂદ્ધ પોતાના વિચાર મક્કમણે પણુ વિનયથી જણાવ્યા હતા, તે છતાં સંસારસુધારાની મંદિશથી ઉન્મત્ત થઈ ગયેલા આજકાલના એક કે બે જુવાનીઆએ તેમને પેઇંટ એફ એર્ડરનું નમાલું અહાનું કાઢીને આ બધું શું સૂચવે છે? ખેલતાં અટકાવ્યા હતા. સુધારાની હોડીમાં અનેક કાણાં, મેટા ભગદાળા રેવાં છે. સુગમાં યોજના, નકશે કે માપ કએ નથી. સુધારાની કબર ભાંગેલી છે, ટાંટિય! એક બીજા સાથે અફળાય છે, અને સુધારા ચક્કર ખાઈને ગટરમાં પડેલા હોવા છતાં છે.ટાની મેં ગમે તેમ લકે છે અને - Page #65 -------------------------------------------------------------------------- ________________ સંસાર સુધારાની સમીક્ષા. ૨૫૫ ચેષ્ટા કરે છે. સુધારાનું મગજ ચક્કર ખાતું હોવાથી પોતાની પ્રગતિ આકાશ થતી થતી જુવે છે, અને પ્રાચીન મર્યાદાને લેપ થઈ ગયેલે જુએ છે, કેમકે સુધારાની પિતાની ચેતના ડૂબતી જાય છે. (૫) કેળવણી પરિષદના પ્રમુખ સાહેબ ઓનરેબલ મી. સેતલવાડ કેળવણી સંબધે બેલતાં-“નિષ્કલંક” શિક્ષક વગેરે નીમવાની ભલામણને ઇસારે કરે છે. વાત ખરી છે કે કેળવ ખાતામાં નિષ્કલંક મનુની નિમણુક થાય, તે તેથી તે ખાતાની વિશ્વસનીયતા વધે પણ ખરી તેમાં પણ તેવી વિશ્વસનીયતાથી સ્ત્રી કેળવણીના હિતમાં ઘણે ફા ય થાય તથા ઉંચવણની મહેતાજીઓ વગેરે વધારે સંખ્યામાં ઉત્પન્ન થાય, પણ “નિષ્કલક” કહેવું કે તેના નિર્ણયને જ સંસારસુધારાની કહેવાતી પ્રવૃત્તિએ ધૂમાડાના ગોટેગોટામાં વાંકી દીધું છે. ઇગ્રેજી રાજ્યમાં કાયદા પ્રમાણે પ્રથમ દર્શને સં કોઈ નિષ્કલંકજ મનાય છે. તેમાં પણ સુધારાની સવૅમન્યતા તે પ્રત્યક્ષ સકલંકતાને પણ નિષ્કલંક બનાવવાનું જાદુ જાણે છે. આપણા દેશની પ્રજાને ભેટો ભાગ અરે લગભગ સવળે ભાગ તિપિતાની નાતજાતની મર્યાદાનું બંધન પાળવામાં નિષ્કલંકતા માને છે–અને હું ધારું છું કે, તેમનું એ માનવું વ્યાજબી પણ છે. વળી જેઓ નાતજાતની મર્યાદા છોડી આહાર વિહાર કરે છે, તેઓને લગભગ સર્વે ભારતવારીએ કલકિત માને છે. આ વાત ખરા. મધ્યાહ્ન જેવી ખુલ્લી છે. તે છતાં બ્રધરહુડોમાં અને હેલોમાં અને ગમે ત્યાં ખાનારપીનાર યથેચ્છાહારીઓ અને યથેરવિહારીઓ તે પ્રતિકાનાં પૂતળાં અને આગળ પડતાં એન્જને ગણાય છે. પ્રજને વગર કેળવાયલે કહેવા બાગ કેળવાયેલા કહેવાતા ભાગ કરતાં હિન્દુ પ્રજા તરીકેનાં પિતાનાં સ્વરૂપ લક્ષણ વધારે સારી રીતે સમજે છે. ફકત પશ્ચિમની પદ્ધતિ પ્રમાણે કામ કરવાની રીતિથી એ અભણ કહેવાતા આપણા દેશી બંધુઓ અજાણ્યા હેવાથી આપણને ભણેલા કહેવાતા મનુષ્યને પ્રજાને નામે કરાતા કામકાજમાં આગળ પડતો ભાગ લેવા દે છે પણ તેની સાથે તેઓ સારી પેઠે સમજે છે કે પ્રજાને નામે અને પ્રજાના હિતને નામે આપણે ભણેલા આગેવાને કયાં કયાં આપણા ઘરની મેલ કલ્પનાઓ કરી આપણું તરંગની ખાતર પ્રજાવર્ગને અવળે રસ્તે દોરવાનો અને આપણે બાધેલા પક્ષની ડીક વ્યક્તિઓની રૂચિને પ્રાધાન્ય આપી પ્રજાને નામે આખું ગળું દાળમાં ચલાવવાની લુચ્ચાઈ રમીએ છીએ. તેમાં પણ જેઓ ભણેલા છતાં સ્વરૂપ ભૂલેલા નથી, તેઓ તે ઘણી બારીક રીતે સુધારકં મની આંટીઓ છુંટીએ અને પ્રપંચ જાળાનું સ્વરૂપ સમજે છે. દેશના રોગ મટાડનાર વૈદ્ય તરીકે સુધારકાએ ડોક સમય તે પિતાને દંભ ઠીક નભાવ્યું. પણ હવે તેમની બિનઆવડત અને ઉંટવ૬ જનસમાજ જાણી ગયા છે, તેથી સ્વરૂપ ભૂલેલા વાહ્યો વિઠયા અને વટળ્યાએ બાંધેલી વ્યાખ્યા પ્રમાણેની “નિષ્કલંકતા” અકઈ લેકો ઠગાય તે સમય હવે દૂર થતું જાય છે. તેથી નાતજાતના નિયમોને વાડી તેમાં કૃતાર્થતા માનનાર અથવા તેવી હિમાયત કરનાર મનુષ્ય કેળવણી ખાતામાં હશે, ત્યાં લગી તેમની પાસે કોઈ પણ હિન્દુ પિતાનાં બાળક બાળકીઓને વિશ્રધ્ધતાથી ભણવાને મૂતાં ખચકાશે, એવા સમય હવે સુધારકોએ હાથે કરીને આપે છે. કેળવણી ખાતામાં નાતજાતની મર્યાદા તોડી નાતબહાર થયેલા શિક્ષકો અને શિક્ષિકાએ હશે, ત્યાં સુધી ઉંચીવર્ણની સભારીઓ મહેતાજીઓ Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બુદ્ધિપ્રભા થવાને આગળ પડવાનો નથી. કેળવણીના નામથી આકર્ષાઇને તથા પોતાની અંગત જરૂરીયાતને લીધે કાઇ કાઇ ઢગાય છે અથવા તે! દુઃખે પાપે આંખમીંચામણી કરી એવા ક્યકિત શિક્ષક શિક્ષિકાઓના સંસર્ગમાં પાતે આવે છે, અથવા પેાતાનાં બચ્ચાંઓને મૂકે છે પણ તેથી હિંદુ જનસમાજ કેળવણીખાતા ઉપર માનની કે વિશ્વાસની નજરે જોરો, એમ માનવું એ તે ધુમાડાના ખાચકા ભરવા બરાબરજ છે કેમકે એવાં નાતજાત બહાર થયેલાં અથવા તો નાતબહાર થવા યોગ્ય પશુ કેટલાંક કારણથી નાતમાં વઢાળવાં પડતાં શિક્ષક શિક્ષિકાને ભણેલા સુધારક મન્યે નિષ્કિંલક સમજે છે, પણ જે ભણેલા છતાં મર્યાદારક્ષક વર્ગનાં છે, અને જેએ અભણુ છતાં પણુ પાતાના સ્વરૂપ લક્ષણુમાં કાયમ છે, તે એવાં શિક્ષક શિક્ષકાઓને ખુલ્લે ખાને “ક્લત” ચારિત્રવાળાંજ ગણે છે; અને યથાર્થ વિચાર કરતાં જનસમુદાયને એ મત ખેલ નથી, એમ મારે ન્યાયને ખાતર કહેવું પડે છે. જ્યાં લગી પુરૂષની સાથે એક ઘૂસરીએ રહી હાલ હાલી કરનારી ટાપટિપા અને ચાપચીપિયા કેળવણી ખાતાંમાં હશે, ત્યાં લગી આયમર્યાદાની અંદર રહેનાર અતિશો પણ એ કેળવણીખાતા પ્રત્યે માનની નજરથી જોનાર નથી. તેમજ લેક અણુચાથે અથવા અજ્ઞાનથી” એ ખાતામાં ખેતીની બાળકીઓને મેકલશે, અને જેમ બને તેમ ગુદા ધ્વજ રૂમાંથી માણસ જ્લદી બારણે નિકળી જાય છે; તેમ તે શાળાઓમાંથી પેાતાની બાળકીએને ઉઠાડી લેશે. છેકરીઓની સ્કુલ અને કોલેજોમાં પણ પેતાના છોકરાએને મેાલતાં હવે કેટલાંક સમજી અને વિચારશીલ વિદ્યાને ચડ્ડાનારાં માતાપિતાનાં હદય ધ્રુજે છે. કેમકે ફલો અને પ્રધરહુડીમાં વટાળ કરવાના અને વછંદ અનાચાર કરવાને પવન ફેલાવનાર શૈતાના હાય છે એ વાત હવે ધીમે ધીમે જનસમાજમાં મહાર ફેલાતી ાય છે. પ્રેફેસરા અને પ્રિન્સિપાલે પણ ખુદ્દ એવા વિચારાના હોય છે—એ વાત લેકે જાણતા જશે, તેમ તેમ કેળવણી ખાતું અવિશ્વાસને પાત્ર થતું જોજ, એમાં કાંÙ શકા કરવા જેવું નથી. સસારસુધારા એ કમળ કુમારિકા સરસ્વતી દેવીના મંદિરમાં પણ રક્ષેત્રની દેવી કાલિકાનુ આવાહન કરશે, અને મર્યાદાયિક હિંદુ પ્રાને નભ્રષ્ટ ઉછખલા સાથે ભાથબથ્થા કરવાની જરૂર પાડશે. અવે સમય નદી છે એવા બળુકારા મને વાગે છે. તેથી કેળવણીખાતામાં “નિષ્કંલક મનુષ્યોની યોજના સંબધમાં કેળવણી પરિષદના એનરેબલ પ્રમુખસાહેબ કરેલી સૂચનાના અમલ થવા સ’સારસુધારેૉન્ટ, અશકયતા નહિ તે દુષ્કરતા ઉત્પન્ન કરશે. વસ્તુત: ખેતાં હાલ જે પવનવાળા વ્યક્તિયા કેળવણીખાતામાં છે, તેવી ય્ઉક્ત ર્ભમાંજ તે ખાતામાં હેત, તેા કદી પણુ એ ખાતું ચાલતજ નહિ, પણ બ્રહ્મચ મર્યાદશાળ રેલ મહેતાને લીધેજ એ ખાતું ચાલ્યું; પણ હવે જે પતિયા એ ખાતામાં સ્વચ્છંદ પ્રકૃતિ અને પ્રવૃત્તિવાળી ઉપજતી થાય છે-એ તે એ ખાતાના આખરી જમાનાના ખ્રિસ્તા છે. (૬) સંસારસુધારા પિરષદના પ્રમુખ સાઢુંબ એનરખલ પ્રેફેસર પરાંજપે આ પુના ક્રૂગ્યુસન કૉલેજ જેવી અસાધારણુ મહિમાવાળી કેસેજના પ્રિન્સીપાલ છે, તેઓના પ્રસ્તાવના રૂપ મેરલીના કામ્બેનાઇસ”ના ભાષણથી માંડીને તેમના પ્રમુખ તરીકે મહાભાપણુ તથા ઉપસંહાર લગીમાં ભારતવાસી શ્વેતૃમ`ડળ અરૂચિનાજ ભાવ દર્શાવતુ હતુ. તેમના સ્વચ્છંદ Page #67 -------------------------------------------------------------------------- ________________ સંસાર સુધારાની સમીક્ષા. ૨૫૭ વિચારે છે કે દિને નાપસંદજ પડ્યા છે. થોડીક વાહીવાદી વટહેલી વ્યક્તિ જ એ ભાષ@થી કાળ ઉનાળામાં ખિલતા જવાસાની શોભાથી વિકસતી હતી. બાકી બધે ઉજડ બંખ જેવી ન્યતા જણાતી હતી. “મોરલીના માઈસ" વિષયના ભાષણમાં પ્રમુખ તરીકે બિરાજેલા છે. સાહેબ આનંદશંકરભાઈ જેવા સંસારસુધારકોને વહાર કરવાનેજ માટે સનતને હિંદુ ધર્મના ટોળામાં રહેલે મહેદાર સજન્યશાળી વિદ્વાનને પણ એન. છે. પરાંજપે સાહેબના ભાષણમાં જે ખામી જણાઈ હતી. તે છે. આનંદશંકરભાઇએ જે કે અત્યંત કેમળ મુખમલમાં લપેટીને દર્શાવી હતી, પણ તે જોઈએ તેટલી સ્પષ્ટ હતી તેમ એન. - પરાંજપે સાહેબના સંસારસુધારા પરિવદના પ્રમુખ તરીકેના મહાભાષણમાં શ્રીયુત મેહનલાલ કર્મચંદ ગાંધી જેવા એકડમલ અતિવર્ણાશ્રમી શાંત વીરનરે પણ સ્પષ્ટ કહ્યું હતું કે;– એન. પ્રો. પરાંજપે સાહેબના વિચારો એવા છે કે, કાં તે તે પૂર્ણ સંયમી પુરૂષને છાજે કે કાંતિ પૂર્ણ સ્વચ્છદી માણસને છાજે. શ્રી ગાંધીજી જેવા મહિમાશાળી પુરૂષના આ ફટકાના સામે સ્વછંદી શબ્દને સારે અર્થ પણ થાય છે, એમ કહી પોતાનું મન એન. કે. પરાંજપેએ વાળ્યું હતું, ત્યારે કોઈ કંઈ છિલા યુવક સુધારક માએ શ્રીમાન ગાંધીજીને આ ઉટ એફ એર્ડર કહીને બેસાડી દીધા હતા. પણ આજકાલના ઉગતા યુવકેને ભાનજ નથી, કે તે તેમની “સંસારસુધારા પરિષદ” જ આ ભારતવર્ષમાં આઉટ ઓફ એર અર્થાત્ નિત કમ બહાર છે. બીજા સર્વ સુધારક હોવાને દાવો કરનારને પણ મે. પરાંજપે સાહેબનું ભાષણ વિપ્લવક જણાયું હતું અને સર્વે અસંતોષ દર્શાવતા હતા. પણ આ સ્થળે મારે કહેવું જોઈએ કે, ઓન. પ્રો. પરાંજપે સાહેબના વિચારથી સુધારકોએ તે ચમકવું જોઈએ જ નહિ. આમાં એન. કે. પરાંજપેને દેષ કે ખામી છે જ નહિ. જે દેશ છે, તે “સંસારસુધારાની હિલચાલને અને તેથી ઉપજેલા વાતાવરણનેજ છે. એન. . પરાંજપેને પણ ટપી જશે. એવાં ફળ “સંસારસુધારા” ના વિપક્ષને આ વશે. ઓન પર છે તે સ્યુલ શુષ્ક નીતિમાં પણ દર છે, પરંતુ “સંસારસુધારા” એવી વ્યક્તિ ઉપજાવી છે અને સંખ્યાબંધ ઉપજવશે કે જેઓ ખુલ્લે બજારે દુર્ગુણ અને દુરાચાર કરશે, અને તેને બચાવ ઉચ્ચક તત્વજ્ઞાન વડે કરીને વાંકી મુછો રાખશે. માટે વિવેકી સજ્જનોએ એવી દશા થતાં પહેલાં “સંસારસુધારા ” ની ઉંડી અને પ્રાણઘાતક ખાઈમાં પતા પહેલાં સંસારસુધારાના ક્ષેત્રમાં વસેલા અમૃતમ મહાવીર યહોમ કરીને ફત્તેહને માટે ફાળ મારનાર કવિશ્રી નર્મદાશંકરે પિતાના અનુભવી વૃદ્ધ હસતે ઉચી ધરેલી લાલ ગુડીને (ધર્મ વિચાર”) જે લયની સુચનાથી ચેતીને પાછા વળવું, એવી મારી નમ્રતાપૂર્વક બંધુ ભાવે “સુધારકે ”ને પણ વિનંતી છે. Necessity of Chawls for the poor and Middle Class Jains in Bombay. Sir,--with a view to revive the interest of the Jain Public on the above subject I venture to take this opportunity of writing a few lines, its I have noticed with regret that this import Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ tant question has not met with that sympathetic consideration among the wealthy Jains residing in Bombay as it deserves. Bombay the Urbs Prima in Indis, has over twenty thousand Jain residents. The first step towarıls the moral and social welfare of a community is necessarily the housing problem for its humbler classes without which it is futile to preach sanitation and look for any material advancement, Cheap and Sanitary dwellings, besides appreciably diminishing the high percentage of cleath mate, sliould tend to lighten the burden of living which is becoming dearer and dearer as time passes, as a great portion of the income is spent for rents, which might have been possibly sived to meet unsorescen difficulties such as sickness &c. It must be recognised that plague, cholera, consumption and a host of other diseases are directly the outcome of insanitary lwellings and surroundings. The following statistical figures of the mortality returas from the Annual Report of the Health Department of the Bosnbay Municipalty for the ycar ending 31st March 1916 show how frightful and terrible is the cath rate among Jains in the City of Bombay as compared with that of other communities and that for the whole City of Bonibay which is 24,17 per thousand in the year under reference:-- Population. Total No. of deaths. % of (leath rato per TO0O. of death rate per 1000 from plague. of Infant mortality per 1000. Race. ------ 2.50 Jains ... ... 20450 890 +3.49 752.20 Brahmins ...! 53636 972 IS.IL .48 i 535.58 Parsees 50931' 959 18.SI .13 153.28 Mahome .79 dans – 179346 5531 | 303.83 1 335.61 The Jain community is blessed with some wealthiest men in its fold and is it to their credit not to come to the rescue of their humbler brethern when the clarion voice of duty bids them to aid those that are in need? The Honorary Secretary of the Jain Association of India, speaking on the low rented sanitary Page #69 -------------------------------------------------------------------------- ________________ વિજાપુરમાં ઉજમણુની શુભ માંગલિક ક્રિયા અને તે પ્રસંગે કેળવણને ઉત્તેજન. ૨૫ chawis, gave out before the General Annual Meeting of that Body so far back as January last that in these clays of progress and civilization no orations or writings are needed to show innumerable advantages to the poor amongst our community by such sanitary but low-rented chawls, but I would ask my friend if he is in a position to show me any philanthropic Jain who has come forward with his benevolencu to mitigate the grievance in this direction till now. Of course one drop does not make an ocean, but I might very well say that where there is a will, there is at way". Tlence I have to again and again draw the kind attention of those who are blessed with means to come forward and dip their hands deep in their pocket to make this long-felt want a reality and thus remove the reproach that may be attributed to them before God for their apathy and indifference when they had power to lend a hclping hand, and to do full justice to the question under consideration. I once more desire to invite attention of the Jain Public te make substantial and all possible efforts with regard to Housing poor Jains in Bombay on sound lines and with great carnestiess. N. B. Shah विजापुर उर्फे विद्यापुरमा उजमणानी शुभ मांगलिक क्रिया अने ते प्रसंगे-ज्ञान दान-केळवणीने उत्तेजन. વિનપુર એ ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગામ છે. તેના શેઠ. મગનલાલ કંકુચંદ તરફથી કારતક વદ ૫ થી વદ ૧૩ સુધી ઉજમણુને મહત્સવ કરવામાં આવ્યા હતા. તેમજ શાંતિ સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામને વાવટા તારણ વિગેરેથી સુશોભિત શણુગારવામાં આવ્યું હતું. અમદાવાદથી ખાસ બેન્ડે મંગાવવામાં આવ્યાં હતાં. તેમજ પાલણપુરથી હાથી તેમજ માણસેથી રથ વિગેરે લાવવામાં આવ્યું હતું. વડાની આથી અપૂર્વ શોભા બની હતી. ઉજમણાનાં દર્શન કરવા તેમજ વડે જેવા વિજાપુરનાં આસપાસના ગામનાં ઘણાં માણસો એકત્ર મળ્યાં હતાં. લગભગ બધાં ભળી આશરે આઠેક હજાર આદમીની મેદની મળી હતી, શેઠ શ્રી મગનલાલ તરફથી વદ ૧૧ તથા વદ ૧૨ ના દિવસે બે સ્વામીવાત્સલ્ય જમાડવામાં આવ્યાં હતાં. અમદાવાદ, સુરત, આકેલા, પાલણપુર, મુંબઇ, પાદરા વિગેરે શેડગ્રીના સંબંધી કેટલાક શ્રીમાન શેડીઆ વિગેરેએ હાજરી આપી હતી. અમદા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ બુદ્ધિપ્રભા વાદથી ખાસ કરી શ્રીયુત શેઠ જગાભાઈ દલપતભાઈએ હાજરી આપી હતી. પૂજ્યપાદ યોગ નિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગર સૂરિજી તવે બિરાજતા હોવાથી તેમના વદાથે આ પ્રસંગને અનુસરી ઘણી સદ્દગ્ગસ્થ એકઠા થયા હતા. પૂજ્યપાદ ગુરૂશ્રીના પ્રભાવથી અને શેડથીન પૂણ્ય સર્વે ધાર્મિક માંગલિક ક્રિયાઓ નિર્વિને પસાર થઇ હતી. શેઠશ્રીના મિત્રે તેમજ ગામના પિતાના જ્ઞાતિના બંધુઓએ આ પ્રસંગે શેઠશ્રીને ઘણું સહાયતા આપી હતી. આ પ્રસંગે નોંધ લેવા જેવી બીના બની છે. અને તેના માટે પૂજ્યપાદ ગુરૂશ્રી બુદ્ધિસાગર સૂરિજીને ધશે ધન્યવાદ ઘટે છે. શેઠશ્રીને ઘણું વખતથી ઉજમણું પુરવાની તીવ્ર ઈરછા હતી. અને તેમની ઈચ્છા તૃમિથી તેઓને અપૂર્વ આનંદ થયો છે. તેની સાથે તેઓ કેળ વણી જેવા વિશાળ અને જમાનાનુસાર અનિવાર્ય જરૂરવાળા ક્ષેત્રને ભૂલી ગયા નથી. તેથી તેની આ સ્થળે નેંધ લેતાં અને અનહદ આનંદ થાય છે. તેઓએ આ શુભ પ્રસંગની યાદગીરી નિમિતભુત રૂ. ૩૦૦૦) જેવી દાર રકમ પિતાની શકિત અનુસાર તત્રની બર્ડોગને અર્પણ કરી વિજાપુરના વતનીઓ પર અપૂર્વ ઉપકાર કર્યો છે. આ સિવાય રૂ. ૧૦૦૦) એવી સરતથી આપ્યા છે કે આ રૂપીઆને પ્રથમ લાભ પિતાની જ્ઞાતિના જૈન વિદ્યાર્થીઓ કે જેઓ આ બાગમાં રહી ભણતા હોય તેમને આપવો અને જે પિતાની જ્ઞાતિના જન વિધાર્થીઓ ના હોય તે કોઈ પણ જૈન વિદ્યાર્થી કે જે આ બેડીંગમાં રહી ભણતા હોય તેને આપ. આ મુજબ નીચે પ્રમાણે પણ જે મદદ બોડીંગને મળી છે તેની વ્યવસ્થા કરવાની છે માટે તે જ્ઞાતિના તેમજ અન્ય જૈન બંધુઓને તે બેડીંગને લાભ લેવા વિધિ કરવામાં આવે છે. આ શેઠશ્રીએ આ વખતે કેળવણીને મદદ આપી છે તેમ નથી, પરંતુ તેમના જીવનને ઈતિહાસ તપાસતાં તેઓ વખતો વખત પુસ્તક પ્રસિદ્ધિ અર્થે તેમજ ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અર્થ ખર્ચ કરતા આવ્યા છે. તેઓ જીવે ઉદાર તેમજ વેપારમાં ઘણા કુશળ છે. તેઓએ વેપારમાં જેમ પેદા કર્યું છે તેમ પિતાની શક્તિ અનુસાર ખરચી પણ જાણ્યું છે. તેમના વિચારે જનસમાજની ઉન્નતિ માટે ઘણા છે. તેમના હેજ પરિચયમાં જે આવ્યું હશે તેને તે જલ્દીથી સમજાયું હશે. અત્યારે પિતાની જઈફ અવસ્થા છે. છતાં પણ તેમની કાર્યમાં બુદ્ધિ જોઈ આનંદ ઉપજે છે. રા. રા. લલ્લુભાઈ કરમચંદ દલાલના નામથી અત્યારે જનકોમ ઘણી પરિચીત છે. મુંબઇમાં જે આ બધું આપણું સમાજના હિતાર્થે સમાજની જાગૃતિ અર્થે પિતાના આત્માનો ભોગ આપી રહ્યા છે તેના માટે નકામે શેઠ શ્રીયુતનો ઉપકાર માન ઘટે છે. શેઠશ્રીએ તેમને પિતાના પુત્રવત પાડ્યા છે. અને અત્યારે તેમને ઉનત સ્થિતિએ મૂક્યો છે અને તેમને જન કોમના લાભાર્થે કામ કરવા દરેક પ્રસંગે પિતે છૂટ આપતા હતા તેમ કેટલેક વખત પદરના પૈસા પણ તે નિમિત્તે આપતા. આવા એક ઉદાર અને પુણ્યશીલ પુરૂષને નિહાળી અને અપૂર્વ આનંદ થાય છે. પિત જે કે ઝાઝા કેળવાયેલા નથી તોપણ તેઓના ઉત્તમ વિચારે અને જૈનમના ભલાને માટે લાગણીના શબ્દો કેટલીક વખત બહુ મનનનીય હોય છે. તેમનું કુટુંબ વિઘાપુરમાં ઘણું નામીચું છે. તેમના કુટુંબના વડેરાઓએ મામના નાતના ભલાને માટે ઘણું કામ કર્યો છે. શેઠે ગામની અંદર એક સારી પિતાના ભાઈ તરફથી ધર્મશાળા બાંધી છે. તેમજ તેમના પ્રયાસથી એક જનશાળા પણ ચાલતી હતી તેમાં બેડીંગ જેવી એક અગત્યની સંસ્થાને કાયમ કરી તેમનાં સકાર્યોની પુષ્પમાળામાં મણકે ઉમેરી તે જનસમાજના હિતાર્થે તે માળા સમર્પણ કરી છે. તેમની પિતાની નાતમાં ગામમાં ઘણી Page #71 -------------------------------------------------------------------------- ________________ વિજાપુરમાં ઉજમણુની માંગલિક ક્રિયા અને તે પ્રસંગે કેળવણીને ઉત્ત. ૨૬૧ પ્રતિષ્ઠા છે. એટલું જ નહિ પરંતુ શ્રીમંત સરકાર ગાયકવાડ સરકારના રાજ્યમાં પણ તેઓને ધણે મારે મેમો છે. તેમજ રાજ્યના મુખ્ય અમલદારો વણિકર સુબા સાહેબ વિગેરે સાથે તેમને સારો સંબંધ છે. રાજ્યને વિઘાધિકારી વર્ગ પણ તેમને ઘણી સારી રીતે પીછાણે છે. શ્રીમંત સરકાર ગાયકવાડ સરકારે પણ તેમના નામથી ચાલતી બેડીંગને સારું પ્રોત્સાહન આપ્યું છે તે જ તે રાજ્યની ઉદારતાનો આદર્શબૂત દાખલે છે. પિતાની રૈયતના એક મોભાદાર માણસના નામથી ચાલતી જાહેર સંસ્થાને રાજ્ય તરફથી ઘણી સારી મદદ મળે તે એક રાજ્યકર્તાને કેળવણી જેવા અત્યારે અગત્યના વિષય પરત્વેને અપૂર્વ ચાહ બતાવી આપે છે. શ્રીમંત સરકારનો પિતાના રાજ્યમાં ફરજીઆત કેળવણીને કાયદો તેજ તેમને તે પરત્વેને પૂર્વ ચાહ સુચવે છે. અને તે કાયદે ભવિષ્યમાં તેમની પ્રજાને ઘણો આશિર્વાદ રૂપ થઈ પડશે. એ નિર્વિવાદ અને નિઃશંક છે. અમુક પિતાની વ્યક્તિની ઉન્નતિ અર્થે દરેક શેઠીઆ શુભ કાર્ય કરે તે સ્વાભાવિક છે. પરંતુ આ શેઠે તે જે કાર્ય કર્યું છે તે ઘણુંજ અભિવંદનીય છે કારણ કે તેમને આ બોડીંગને જે મદદ આપી છે તે સાર્વજનિક શુભ કાર્યને મદદ આપી છે. આથી તેમની કિતમાં અપૂર્વ વધારે થયું છે. તેમના કુટું બીએ સારી સ્થિતિમાં છે. તેમજ રા. ૨. લલ્લુભાઈ જેવા તેમના પુત્રવત કેળવણીના ચુસ્તહિમાયતી છે તે અમને આશા છે કે શેઠશ્રીના આ શુભ કાર્યને તેઓ સાંગોપાંગ ઉતારશે. તેના નિભાવ માટે જો કે તેને મદદ મળી છે. છતાં આ સ્થળે કહેવાની જરૂર છે કે તેને એક સારા હવા અજવાળાવાળા સુઘડ મકાનની ખાસ આવશ્યકતા છે. આ માટે શ્રીમંત સરકાર ગાયક્વાડ સરકારે, તેમના સંબંધીઓએ, મિત્રોએ, ગામના અગ્રજોએ ખાસ લક્ષ્ય આપવાનું છે. તે સિવાય તે સંસ્થાને પૂર્ણતા નથી, માટે આ માટે સર્વે ઉપરના સગ્રહ તું તે માટે ધ્યાન ખેચું છું. દેશને માટે અત્યારે કેળવણીનો પૂર્ણ પ્રચાર કરવાની જરૂર છે ને આવી સંસ્થાઓ તેને પૂર્ણપૂર્ણ ટેકો આપનારી છે. તે આશા છે કે ઉપરના દરેક બંધુઓ અને રાજ્યના નેતાઓએ તે બાબત પૂર્ણ લક્ષ આપવાની જરૂર છે. શ્રીમંત સરકારની પિતાની પ્રજા માટે અપૂર્વ લાગણી, ચાહ, અને તેમની પ્રજાના કલ્યાણનાં કામે અને પાર છે. તે કલ્યાણના પરમાર્થનાં શુભ કાર્યોમાંથી શ્રીમંત સરકાર આ સંસ્થાને હાયમાં ઉમેરે કરી પિતાને અપૂર્વ ઉપકાર દર્શાવશે એવી આશા છે. શેઠ શ્રીયુતને આ પાપકારના કાને લીધે ગામના અગ્રજ તરફથી એક માનપત્ર આપવામાં આવ્યું છે. જેની નકલ આ સ્થળે રજુ કરી છે. તે ઉપરથી આ સંસ્થાના હેવાલની રૂપરેખા વાચકવૃંદને સમજાશે. શેઠ શ્રીયુતને અન્યુદય થાઓ, અને તેઓ દિયુષી રહે અને પરમાત્મા કૃપાએ તેમની દરેક મનવાંછના પાર પડે. તથા તેમની દયાળુ વૃત્તિ, પરમાર્થ પરાયણતા, ધર્મનિષા સદા સતેજ રહે અને પરમાર્થનાં ઘણાં કાર્ય તેમના હાથે થાઓ એવું ઇચ્છીએ છીએ. માનપત્ર આપવાના શુભ માંગલીક દિવસે જે જે સદગૃહસ્થો તરફથી વિજાપુરના વિદ્યાર્થી ના લાભાર્થે જે જે મદદ મળી છે તેનાં નામ વિગેરેની હકીકત આ નીચે દર્શાવવામાં આવી છે – Page #72 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ બુદ્ધિપ્રભા માનપત્રના મેળાવડામાં જૈન સ્કેલરશિપની રકમમાં મદદ આપ નારના નામની યાદી:-- ૧૨૫) દલાલ લલુભાઈ કરમચંદ મુંબઈ દરવર્ષે ર૫) મુજબ પાંચ વર્ષના પપ) રા.રા. વિરચંદ કૃષ્ણજી પુના દા. ૧૧) પાંચ વર્ષના. ૫૫) રા. સ. રા. દલપત પ્રેમચંદ અમદાવાદ, દા. ૧૧) પાંચ વર્ષના. ૫૫) રા. રા. શા મોહનલાલ ચુનીલાલની કંપની. મુંબઈ. દા. ૧૧) ૫૫) રા. રા. શા. ગુલાબચંદ નગીનદાસ અમદાવાદ. દ. ૧૨) ૨૫) રા. રા. વકીલ મેહલાલ હેમચંદ પાદરા. ૧૫) રા. રા. શા. ડોસલભાઈ હાથીભાઈ અમનગર. ૧૫) રા. રા. શા. કળદાસ વિશ્વનાથ હડાસણ. ૧૫) રા. રા. શા. પરશુરામ જેઠીરામ. ૧૫) ર. ર, શા. લખમીચંદ મુંબઈ. ૧૦) રા. રા. શા. અંબારામ જેચંદ વડસમા. દા. ૫) ૪૪૦) બેગ હાઉસને મદદ આપનારનાં નામ, ૩૩) રા. રા. શા. કેસવજી ગોવીંદજી મુંબઈ દવ ૧૧) ૩ વર્ષ માટે. ૩૩) . સ. શા. કુંવરજી ઝીણભાઈ ખાનગામ. દા. ૧૧) ૩૩) રા. રા. શા. કરસનદાસ ગોવીંદજી મુંબઈ. દા. 1) ૨૫) રા, રા. શા. મુળચંદ છારામ. ૫) રા. ર. ભટ લીલાધર જગજીવન વિજાપુરા ૨૫) રા. રા. વકીલ વીરપાલ વર્ધમાન વિજાપુર ૨૫) એ. કે. પ્રેમચંદ મુંબઈ એક વર્ષ, ૧૭) દા. ૫) સદ્ગુણાલંકૃત સન્માન વિભૂષિતશેઠ મગનલાલ કંકુચંદ. મુ. વિજાપુર. અમે શ્રી વિજાપુર નિવાસી અમારા અંતઃકરણથી આપના પ્રત્યે કુદ્રતી રીતે ઉત્પન્ન થતા પ્રેમ તથા ઉપકારની નીશાની દાખલ–અત્રેના આપે સ્થાપેલા વિદ્યા સહાયક વસતિ ગૃહના વિદ્યાર્થીઓ તરફથી-આ અભિનંદન પત્ર અર્પણ કરીએ છીએ તે સ્વીકારી આભારી કરશે. આપે તા. ૨૫-૩-૧૮૧૨ ના રોજ વિજાપુરમાં વિદ્યા સહાયક વસતિ ગૃહ ઉઘાડી પર ગામના વિદ્યાર્થીઓને તેમના વિદ્યાભ્યાસમાં સરળતા કરી આપી હરેક પ્રકારની અનુકુળતા કરી આપી છે એથી આપને તેમના ઉપરના અનહદ ઉપકાર થયે છે. આ સંસ્થામાં તેમને Page #73 -------------------------------------------------------------------------- ________________ મે ઘરની સ્ત્રીઓએ લેવા નેતા ડા ૨૧૩ સામાન્ય નૈતિક અને વ્યવહારિક કેળવણી આપવામાં આવે છે, એટલુંજ નહીં પણુ તેમના ખર્ચની વ્યવસ્થા એવી વિવેકસર કરવામાં આવે છે કે બીજી આવી સંસ્થા કરતાં અહીં ભોજન ખર્ચ ઓછું આવે છે. અંગ્રેજી શાળાના હેડ માસ્તર રાશ કાળીદાસ યુનીલાલ તિખાપવાળાની આપે આ સંસ્થાના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કરેલી પસદગી ઘણી ઉત્તમ નીવડી છે અને તેથી આ સંસ્થાની ચારે તરફ ફેલાએલી કીર્તિને માટે વિધાર્થીઓ, તેમના વડીલો તથા અત્રેની પ્રજા આપને ધન્યવાદ આપે છે. આ ઉઝમાના શુભ પ્રસંગની યાદગીરી માટે આપે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્યં ચાગનિષ્ટ મહાત્મા શ્રીમદ્ બુદ્ધિસાગરજી સુરિજી કે જેઓની આ જન્મભૂમિ છે. તેઓશ્રીના સદ્ઉપદેશને પ્રેરણાથી રૂ. ૩૦૦૦) ત્રણ હજારના વ્યાજના રૂ. ૧૮૦) એક સેા એશી દવÖ આ સંસ્થાના કાયમના વિભાગ માટે તથા રૂ. ૧૦૦૦) ના વ્યાજમાંથી જૈન વિદ્યાર્થીઆને શિષ્યકૃત્તિ આપવા બદલ ટ્રસ્ટડીડ કરવા ઇચ્છા દર્શાવી વિદ્યાદાન તરફ્ અપૂર્વ પ્રેમ અતલાવી આ પત્તું નામ અમર કર્યું છે. આપના તરફથી આદરવાડીમાં જૈન સ્ત્રીઓને ધાનિક કેળવણી આપવા માટેને એક વર્ષે કેટલાંક વર્ષથી ચાલુ કરવામાં આવ્યો છે; આ ઉપરાંત પાપકાë ડીજી ઘણી સખાવતા આપના તરફથી થયેલી સુપ્રસિદ્ધ છે. સ્વપરાક્રમથી પ્રમાણુિકપણે એક બાહેાશ વ્યાપારી તરીકે નામ કાઢી લક્ષ્મી પ્રાપ્ત કરી તેના સદ્બાર્ગે વ્યય કરા છે તેથી વિજાપુરની પ્રનને ઘણા હર્ષે થાય છે. સુખાઃ પૂજ્ઞસ્થાનું ગુરુ ન ચ હિ જ્ઞ = ચય આ મહાન વાયની સત્યતા આપના ગુણાએ અતાવી આપી છે. આપ સ્વભાવે શાન્ત પ્રકૃતિના છે, આપની અતિ તીવ્ર સસ્કારી ઉચ્ચ બુદ્ધિ છે. આપની સાદાઈ ને ભલાઇ દાના વ્યાપારી આલમમાં વિખ્યાત છે. આપા નેક નામદાર પ્રતાપિ શ્રીમંત સરકાર ગાયકવાડે સયાજીરાવ મહારાજા સાહેબ જેમણે પેાતાના રાજ્યમાં કેળવણીની અભિવૃદ્ધિ કરી છે તેમની સરકાર તરફથી આ સંસ્થાને દર્ માસે રૂ. ૧૦) દસની મદદ મળે છે તે જાણી તે રાજ્ન્મપિતાનો અંતઃકરણુ પૂર્વક આભાર માનવાની તક આ પ્રસંગે વિશ્વપુરની પ્રશ્ન હાથ ધરે છે. આપની પેઠે આપના કુટુખીએ તથા સ્નેહી આ સંસ્થા તરફ પોતાની સહાનુભૂતિ દર્શાવી પ્રસગાપાત મદદ કરતા રહી આપના નામને ઓર દીપાવશે એવી આશા રાખીએ છીએ. છેવટે અત્રેના એક જૈન અગ્રેસર, નેતા અને દેશહિતચિંતક અને ભૂષણરૂપ શહેરી તરીકે આ હજીપણ વધારે ધન મેળવી આ સંસ્થાને માટે સારૂં હવા અજવાળાવાળુ સુશોભિત મકાન બંધાવી આપવાના તેમજ જૈન કામના ભલા માટે કાળજી રાખવાને યશ પ્રાપ્ત કરી અખડ સુખાનદ ભાગવી દીર્ધાયુષી થાઆ એવી શુભ વાંચ્છના પર્દાદ્વૈત ફરી વિરમીએ છીએ. વિનપુર તા. ૨૦-૧૧-૧૯૧૬, શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ ઢાસી ચુનીલાલ દલસુખભાઈ વકીલ માધવરાવ સખાશમ લી॰ આપના અમે છીએ. દાસી મેાહનલાલ જેઠાભાઇ શા, બેચરદ્વાસ પુરોત્તમદાસ વકીલ વીરપાલ વર્ધમાન, શેઢ Page #74 -------------------------------------------------------------------------- ________________ २९४ બુદ્ધિપ્રભાश्री विजापुर-शेठ मगनलाल कंकुचंदना त्यां उद्यापन महोत्सव प्रसंगे मानपत्र आपवा समये-गवायलां गीतो. (સં. ૧૯૭૩ કારતક વદિ ૧૦ ને સેમ તાર૦-૧૧-૧૬) શુભ. ૧ શુભ. ૨ શુભ ૩ શુભ. ૪ શુભ- ૨ શુભ. ૬ શુભ કીર્તિ કમાઈ, રહી જળ છે:ઈ, શેઠ મગનલાલ ભાઇપુનમચંદ્ર પર મુખ ઉજજવલ, કીધું ગુણ બહુ પાઇ, જીવદયાધારક દુઃખવારક, લીધી પ્રતિષ્ઠા વધાઈ રે. વિજાપુર અજવાળ્યું ધર્મનું, ઉઝમણું કરી બેશ, સાર્વજનિક શુભ બાઇંગ સ્થાપી, પામો સુખડાં હમેશ રે; પશુવધ થાતા તે અટકાવ્યા, દેવી આગળ જે; આસપાસના ગામોમાંહિ, આ અષ્ટમી તહરે જનધર્મની શોભા વધારી, જોને કરી સહાય, સ્વધામ સગપણ દિલ ધાર્યું, ભક્તિ હૃદય ક્લકાય રે; નાત જાતમાં નામ દીપાવ્યું, દીપાવ્યું નિજ મૂળ, જૈન કોમમાં મશહુર થઈને, કીધું નામ અમૂલ્ય રે, ગુપ્ત ધન દીધાં કે ભાવે, હજી દેવા તૈયાર, ભાવમાં શુભ કાર્યો કરો બહુ, થાઓ જય જયકાર રે; લક્ષ્મી લીલા પામેબહુલી, વધશે દિન દિન નર, વંશ પરંપર વૃદ્ધિ થાઓ, આશીથી ભરપૂર રે; ધન્ય માતાને ધન્ય પિતાજી, જેના પુત્ર રાજા વિજાપુર દીપાવ્યું ગુણથી, તેજે શોભે ભારે; બીજચંદ્રને અમ્મરવેલી, પેડે વધે જગમાંહિ, ભાન પાન સન્માન વધી બહુ, પડે ન પાછા કયાંય રે; પુણ્યનું ભાથું બાંધે પુરૂ, કરી ધર્મનાં જ, શાસન દે સહાય કરે સહુ, રાખે અવિચળ લાજ રે; શુભ કાર્યો થાઓ શુભ હસ્તે ચઢતી કળાએ સાર, જૈન–દેવગુરૂ ધર્મની સેવા, પામે ભદધિપાર રે; વિજાપુરમાં વિદ્યા વધારે, કંકુચંદ સુત શર, બુદ્ધિસાગ૨ ગુરૂની કૃપાથી, સુખ સંપત્તિ ભરપૂર રે; આશીઃ સંતે આપતા એવી, કરે ધર્મનાં કામ, વિધાર્થીઓ વિનવીએ અમે, રહેજે અવિચળ નામ રે, શુભ. ૭ શુભ, ૮ શુભ. ૮ શુભ. ૧૦ ગુલ ૧૧ શુભ. ૧૨ શુભ. ૧૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ રડવા કુટવાને નિંધ રિવાજ. રક मोटां घरनी स्त्रीओए लेवो जोइतो धडो. આપણા દેશની સામાન્ય શ્રીમતાની સ્ત્રીઓ ઘર સંસારના કામકાજને તિલાંજલી આપી એશઆરામમાંજ દિવસે પસાર કરવામાં શ્રીમંતાઈ માને છે, તેઓનું ધ્યાન નામદાર સેહેન શાહ બાનુની સાથે એક ઉમરાવાદીને થયેલી નીચલી વાતચીત તરફ ખેંચવામાં આવે છે. એમ કહેવાય છે કે એક દહાડે નવાં શેહેનરાહ બાનુ મેરીને એક ઉમરાવજાદી મળવા આવી. વાતચીત દરમ્યાન તે ઉમરાવજાદી બેલી કે બે દિવસ થયાં મારી વહાલી પુત્રી સુસ્ત જેવી પડી રહે છે આજે મેં તેને કપડાં ઉચાં કરી જોયું તે તેના શરીર ઉપર કેટલાક કુટકા તથા ઉઝરડા જેવું જણાયું. - “ શરીર ઉપર ફટકા અને ઉઝર-તે કેમ બને? સવારે તેને નવરાવતી વેળાએ તમે તે જોયા હતા કે?” શહેનશાહબાનુએ આતુરતાથી સવાલ કર્યો. નહિ, નવરાવવા-ધવરાવવાનું કામ તે આયા કરે છે. ” ઉમરાવજાદીએ ઠ! કલેજે જવાબ દીધે. આયા?! ત્યારે શું સબળ આધાર તમે આયા ઉપરજ રાખે છે? મારાં નાનાં ખગ્યાઓની તે હું પિતજ સંભાળ રાખું છું.” શહેનશાહબાનુએ કહ્યું “ ત્યારે શું તમે તમારાં બચ્ચાંઓને નવરાવતી વેળાએ જાતે હાજર રહે છે ? ઉમરાવજાદીએ શંકા કરી. શું હાજર? હું પિતે જ તેમને સ્નાન કરાવું છું. દરરોજ સવારે હું પિતે જ તેમને કપડાં પહેરાવું છું.” સમજવાં ? આ છેલા શબ્દો મહારાણી મેરીએ ઘણું જુસ્સાથી ઉચ્ચાર્ય હતા. આથી ઉમરાવજાદીના અંતઃકરણ ઉપર ઊંડી અસર થઈ. આમાંથી આપણે શ્રીમતેની પરાશ્રયી સ્ત્રીઓ કાંઈ બધ લેશે એવી આશા છે. रडवा कुटवानो निंद्य रिवाज. આપણા ભારત વર્ષમાં રવા કટવાને જે સિંધ રિવાજ ઘર ઘાલી રહ્યો છે તે નિધ. રિવાજને અના દશાશ્રીમાળી જ્ઞાતિજનોએ પિતાની જ્ઞાતિમાંથી ઘણે ભાગે નાબુત કર્યો છે. તેની નોંધ લેતાં આનદ પ્રદર્શિત થાય છે. તેને માટે જ્ઞાતિના મુખ્ય નેતાઓને તેમજ સમસ્ત જ્ઞાતિજનોને ધન્યવાદ ધટે છે. તે રિવાજનું હજુ ઘણું નિદર્શન ઘણે સ્થળે અને ઘણું જ્ઞાન , તિઓમાં થાય છે. તે બહુ ચનિય છે. જ્યારે આપણું આર્ય શાસ્ત્ર-ધર્મનું શાસ્ત્ર ઉપદેશ કરે છે કે વર રામ (ગએલાને શેર કરે નહિ.) ત્યારે આપણું ભારત ભગીની, આર્ય અબળાએ તે સૂત્ર ઉપર કાળી ભ્રમર જેરી સાહીને કચડે ફેરવે છે તેનાથી બીજી ઈ ખેદની વાત છે. એ તો સ્વભાવિક છે કે મરનારના સ્વજનને પિતાના ઇષ્ટ નેહી સુધીના ચિરવિરહને માટે અત્યંત દુઃખ થાય છે પરંતુ તેવું બધાને દુઃખ થતું હોય તે અસંભવિત છે. દુશ્મને દિલાસાની જરૂર છે. પરંતુ અગ્નિમાં ઘીની પેઠે-દાઝયા ઉપર ડામની પેઠે ભરણુ વિરહીને દુઃખમાં દુઃખ કરવું એ શું આર્ય કહેવાતાને યોગ્ય છે? દુઃખમાં ઉમેરે કરીનેજ ને મજાવવાનો છે? બળતાને બાળવે એ અધમ કૃત્ય શાસ્ત્રથીજ ગણાય છે તે પછી નેહી સંબધીનું શેતાના ભેગા રડવાનું કામ છે કે તેને કોઈ પણ રીતને દિલાસો આ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ બુદ્ધિપ્રભા. પવાનું કામ છે? કોઈ કહેશે કે એ તો વ્યવહાર સાચવવું જોઈએ. તે કહેવું પડે છે કે, વ્યવહાર તે સાચે છે જોઈએ કે દંભ ભરેલો દાંભિક હવે જોઈએ. કારણ કે મરનારના સબંધીને જે લાગણી થઈ આવે છે, રાવું આવે છે તેવું અન્ય વ્યવહાર સાચવનારને થતું નથી છતાં છતી કુટી ભાગવી, પોતાને રડવા લાગવું; મેં વાળવું અને સામાને દુઃખ વધુ સંભારી આપી દુઃખ આપવું એ શું આ અબળાઓની રજ છે? વળી ઉભા રહી ભર બજારે ઉપાડી છાતી મુકી છાતી કુટી ભાગવી. ઉંચા ઉંચા હાથ કરી જાણે મરનાર સ્વર્ગમાં ગયો તે મને પણ સાથે સ્વર્ગમાં લઈ જાવ એવી રીતે હાથ ઉંચા કરી છાતી કુટવી એ શું વાસ્તવિક છે? વૃદ્ધ બેરીઓએ–રાંડરાંડ બૈરીઓએ તે ઉલટી ધર્મ શાસ્ત્ર પ્રમાણે છેટી બેરીઓ કરતાં વધારે શરમ મરજાદનું રક્ષણ કરવું જોઈએ તેના બદલે ઉઘાડી છાતીએ ભર બજારે કરે છે એ શું ઓછું શરમાવનારું અને લજજાસ્પદ છે? છાતી કુટવાથી જે વૈદિક નિયમ પ્રમાણે હાર્ટને નુકશાન થાય છે તેથી શું આ અબળાઓ અજાણ હશે? વધારે બેની વાત એ છે કે છોકરી પરણી ત્યાથીજ રોવા કુટવાની અમુલ્ય કળાને તેને અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે કહેવું પડે છે કે શું ભારતવર્ષમાં અન્ય કળાઓને નાશ થયે છે કે તે જ કળાનું છોકરીઓને અધ્યયન કરાવવામાં આવે છે. શું તે ૬૪ કળાઓમાં રાવા કરવાની કળાને સમાવેશ થતો હશે? જો તેમ હોય તે તેના હિમાયતીએ પત્રારા પ્રસિદ્ધ કરી જન સમાજ ઉપર ઉપકાર કરશે. જેવું કાર્ય તેવું કુળ આઘાત તે પ્રત્યાઘાત, Law of action and reaction રેવા કુટવાની કળાથી તેનું ફળ પણ રાવાનું જ મળે એ સ્વાભાવિક છે. કે ધર્મ કે એવી કઈ શુશિક્ષિત વ્યકિત આ બાબતને અનુમોદન આપતી હશે? માટે આ બહેનેએ આ નિંધ રિવાજને જડમૂળથી ઉખેડી નાખ જોઈએ. તે તેમની પ્રથમની ફરજ છે. જે જે જ્ઞાતિઓએ તેનું ઉન્મેલન કર્યું છે તેમને ધન્યવાદ ઘટે છે. અને જે જે જ્ઞાતામાં તે રિવાજ પ્રચલિત હોય તેમને તે દુછ રિવાજને નાબુત કરવું જોઈએ. કેઈ અંદગીને અમરપટે લઈ જન્મતું નથી તેમ કોઈની જીંદગી રજીસ્ટર થયેલી નથી. જે જાયું તે જવાનું છે. પુષ્પ ખીલે છે અને કરમાય છે. સૂર્યને ઉદય થાય છે તેમ અસ્ત થાય છે. વાદળાં ચઢે છે અને વિખરાય છે. એમ આ સંસારની ઘટમાળ પણ ચાલ્યા કરે છે. શાનિઓ કહે છે કે સંસાર એ ઝેરના લાડુ છે. આવું તેનું વિચિત્ર સ્વરૂપ છે. દરેકને સુખ દુઃખ પૂર્વ ભવકૃત કર્મ પ્રમાણે ભોગવવાં પડે છે. માટે દુઃખ એ પણ સ્વભાવિક છે ને સુખ એ પણ સ્વભાવિક છે. માટે દુઃખીને દિલાસો આપવાને બદલે દુઃખીને દરરોજ મેવાળી છાતીઓ કુટી દુઃખનું સ્મરણ કરાવવું એ કોઈ પણ રીતે ઉચિત નથી. તેને ધર્મસાઅ પાપ ગણે છે. ઇષ્ટ વિગ અને અનિષ્ટ સંગ એ સ્વભાવિક છે. માટે તેવા પ્રસગે દુખીને દિલાસો આપવાને બદલે તેને દુઃખથી તપવવું, તેને તેના દુઃખનું પુનઃ પુનઃ સ્મરણ કરાવવું તેને માર્તણા શાસ્ત્રકાર ગણે છે. માટે તે આર્તધ્યાન જેમ નાબુદ થાય અને તે દુષ્ટ રિવાજ બંધ થાય તેના માટે હું આર્ય બહેનેનું ધ્યાન ખેચું છું, આ રિવાજ બંધ કરવાને જેઓ પ્રયત્ન કરશે તેઓ અત્યંત પૂય ઉપાર્જન કરશે. માટે અમારા કેળવાયેલા બંધુઓને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે દરેક બંધુ આ નિધ પ્રચલિત રિવાજને નાબુત કરવા પિતાની કમર કચ્છી અને જન સમુહ ઉપર ઉપકાર કરશે. લી. સમાજ સેવક, Page #77 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ-પ્રાર્થતા. ૨૬૭ ક–પ્રાર્થના. * શ્રી પરમદેવ પરમાત્મા, ઓંકારરૂપ કરૂણાસાગર, કૃપાનિધાન, દ્વાદશ ગુણ વિરાજમાન, અષ્ટાદશ દોષ રહિત, શાન્તરાગ, રૂચિભય, કેવલજ્ઞાન દિવાકર, નરેદ્રદેવેદ્રવંદિત જગદીશ, અરિહંત ભગવાનને અમારા સમ્યગજ્ઞાન પૂર્વક નમસ્કાર થાઓ. હે પરમ કૃપાળ જગબંધુ પરમાત્મા આપ અનંત જ્ઞાનાદિક ગુણે કરી સહિત છે. ભવ્ય પ્રાણરૂપ કમળ અજ્ઞાન અંધકારમાં બાઇ ગએલાને વિકસ્વર કરવાને સૂર્ય સમાન છે. સંસારમાં બુડતા પ્રાણુને તારવાને ઝાઝ સમાન છો. સંસાર અટવીમાં પરિભ્રમણ કરનાર અમ સરખા પ્રાણીને તારવાને આપ સાર્થવાહ તુલ્ય છે. સત્ય અસત્ય, નિત્ય અનિત્ય, ધર્મ અધર્મ, માર્ગ કુમાર્ગ દર્શાવી પર રસ્તો બતાવનાર છે. આ૫ નિર્વિકારી નિરાધારી, નિરલેબી, અશરણું, નિરૂપાધિ, અજ, અવિનાશી, અચળ, અછેટ, અભેદ, અક્ષય, અશરીરી, અનાવગાહી છે. કર્મ બંધનથી મુકત છે. અમે વિષરૂપ વિવાદિકના ભેગી થતા આત્મિકગુણરૂપ પ્રાણુને નાશ કરનાર છીએ, આપ આત્મગુણના ભગી છે. અમારી તથા આપની મૂળ સત્તા તથા મૂળરૂપ એક છે; પણ અમે કર્મ રોગ રૂપી ઉપાધિ સહિત છીએ ને આપે કર્મ ઉપાધિ જ્ઞાનરૂપી વકરી ચુરણ કરી નાંખીને પિતાનું મૂળરૂપે પ્રગટ કીધું છે. આપ સર્વા છે, સર્વદશ , સ્વભાવમાં લીન છે અમે પરભાવના ભેગી છીએ, અમે સંસારની ક્રિયા કરવાથી જુગારી છીએ અને પિતાની દિ મુકીને પુદગલની ઋદ્ધિમાં લીન છીએ, તેના ગ્રાહક છીએ તેથી ચોર છીએ, આપ પિતાની ચીજના ભોગી છે. અમે મુમતીને વશ ૫ યા છીએ તેથી વ્યભિચારી છીએ. આપ પોતાની સુમતી સ્ત્રીના ભોગી છે તેથી મહા શિળવાન છે. અમે અનેક જીવને ઘાત કરીને પુદ્ગળના ભેગી છીએ તેથી આડી છીએ. આપ સર્વ જીવના રક્ષક છે તેથી મહા કૃપાળ છે. અમે ક્રોધારિનથી બળી રહ્યા છીએ. આપે ક્ષમારૂપી પાણીથી સર્વ કરોધાદિક અગ્નિ શમાવી છે. અમને લેભ વિષધર કર્યો છે. આપે નિર્લોભતા રૂપી બુટ્ટીથી ભરૂપી વિષનો નાશ કર્યો છે. આપે માનરૂપી પર્વતને નમ્રતારૂપી વકરી ચુર્ણ કર્યા છે, સરળતા રૂપી દાળીથી પટરૂપી માયાને મુળથી નિકદન કરી છે. હે પરમાત્મા ક્યારે હું પિતાના સ્વભાવમાં રમીશ. મહારે ને તમારે ઘણે અંતર પડશે છે. અજ્ઞાન રૂપી મોટા ડુંગર વચમાં પડ્યા છે. તે દિવસ, તે પડી અને તે પળને ધન્ય છે કે જે દિવસે અમે જ્ઞાનરૂપી વજે કરી અજ્ઞાનને ચુરણ કરીશું હે પુરૂષોત્તમ પરમધામ નિવાસી, સકલજ્ઞાન વ્યાપક, ચતુ:ખિ દેવેન્દ્ર પૂજ્ય પરમાત્મા, ધન્ય છે તારા આત્માને કે જે અનંત જ્ઞાન દર્શન ચારિત્ર દાન લાભ ભેગપભગ વી અનંત અવ્યાબાધ સ્થિર સુખમાં મગ્ન થઈ રહ્યા છે. ધિક્કાર છે અમારા આત્માને કે જે રતિ સંતાપરૂપ સ્ત્રીના અનલ કમળદળ કટાક્ષથી લીન થઈ ફિપાકના ફળ જેવા અસ્થિર શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શ રૂપી પુલિક સુખમાં મગ્ન થઈ જન્મ મરણ સંતાપ રૂપ ધારણ ચપેટના દુઃખને સુખ માની સહન કરી રહ્યા છે. હે પવિત્ર પરમજ્ઞાનધારી, જેમ પંખી અખૂટ સમુદ્રમાંથી ચાંચ બોળી પિતાના આ ભાને તપ્ત કરે છે પણ તેથી કરીને સમુદ્રમાંથી કાંઇ પાણી ઓછું થતું નથી તેમ છે ધના Page #78 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ બુદ્ધિપ્રભા નાથ તારા અખૂટ જ્ઞાન સમુદ્રમાંથી અમ સરખા દીન અનાથને એક લવ આપ કે જેથી કરીને અમે તારા દર્શન રૂપ અમૃતમાં તૃપ્ત થઈ તારા ધ્યાનમાં લીન થઇએ. - હે શરણ દાયક અજ્ઞાનતિમિરભાસ્કર વિષય કષાય રૂ૫ રાક્ષસના ભયથી શરણ રાખનાર તું એક છે, પરપુદ્ગલથી ન્યારે છે, વળી નિશ્ચયન કરી શુદ્ધ છે, એવા હે સ્વયં બુદ્ધ અમારા અમાને ચિંતામણી સમાન જૈનધર્મની શ્રદ્ધાની મતિ આપી તેને પય પાણી ના મેળાપની માફક તાણ સ્વરૂપની સાથે સંલગ્ન કર, | હે દુવર સંસારવિકાર આ સંસારને વિષે અમારા જન્મ, જરા, મરણાદિક રોગ હરણ કરવાને તારું નામરૂપી ઔષધ એવું સમર્થ છે કે તેનું શ્રવણ થતાં જ અનિષ્ટ સંયોગ વિયેગાદિકનાં દુઃખ વિસરે છે, અને વળી મનમાં પરમસુખ સમૂહના કલેલ પ્રગટે છે. તો તે ઔષધ કરશે તેના રંગ કેમ નહિ મટે ! મટશેજ. હે પરમાનંદકારી અન્ત દેવ તારું નામ જગજીને પરમ આધારભૂત છે, તે કાણુકારી જ્ઞાનકળાનિધાન ચિદાનંદ અરૂપી તુંજ નિત્ય છે બીજું સર્વે અનિત્ય છે. માસ્તર હીંમતલાલ મગનલાલ, - - सद्बोध. (લેખકઃ-સદ્ગત દલખુશ . શાહ), ખરે પણ તે આનું નામ ! એક કૃપણુ વાણુઓને સાત છોકરાં હતાં તેમાં એક નાના છોકરાને તાણ આવવાથી મરી ગયું, તેને બાળવા સારૂ લાકડાં લેવાને માટે એક લાકડાં વેચનારની દુકાને ગયો, અને એક બે ત્રણ વરસના છોકરાને બાળવાનાં લાકડાંની શી કીંમત પડશે તે વેપારીને પૂછ્યું. લાકડાવાળો-તમે નાના સારૂ લઈ જાઓ કે મેટા સારૂ ૫ણું દરેક મુદ્દા દીઠ રૂપીએ એક પડશે. કૃપ-એક રૂપીઆનું નામ સાંભળી છેકરાના મૃત્યુનું દુઃખ ભૂલી જઈ વિચારમાં પ ને વેપારી પ્રત્યે તિરસ્કાર કરીને બેલી ઉઠશે કે અરે લોભી વેપારી “એક નાના છોકરાને બાળવાના લાકડાને માટે બધે એક રૂપી. ભલા માણસ કાંઈક તે ઓછું કરે જેથી તારે આંગણે ફરીને આવવાનું મન થાય, અમે તે કિયા એક વખતના ઘરાક છીએ હજુ તે મારે છે છોકરાં હયાત છે, તેથી ઘણું વખત તારી દુકાને આવવું પડશે, માટે સુંદો ભાડવાત ભૂખે ન મરે એવું રાખશો તે વારે વારે અમારા બીજા છેકરાઓને માટે પષ્ણુ બળતણ લેવા તમારે ત્યાંજ આવીશું.” શિક્ષક અને વિદ્યાર્થી, શિક્ષક કેમ અત્યા, હરીલાલ હમણું તુ ક્શન સાથે શું વાત કરતે હતે ! હરીલાલ:–છ સાહેબ! શિક્ષકો–ઓય, તેના સાથે તે શું બોલ્યો હતો? Page #79 -------------------------------------------------------------------------- ________________ વચનામૃત. २६५ હરીલાલ:-અહીં આવ, હું તને કહું ! શિક્ષક–શું, અહીં આવ હું તને કહું ! લુચ્ચા, હરામી તું બહુજ બદમાસ છે, ચાલ નિશાળમાંથી બહાર જા. મને પણું બે અદબથી બોલાવે છે. - હરીલાલ–પણ સાહેબ, તેમાં મારે વાંક ? મને છગને પુછયું કે, હરીલાલ તું ક પાઠ વાંચે છે, ત્યારે મેં કહ્યું કે, “તું અહીં આવ હું તને કહું (તુરત માસ્તર ઠંડા પડી ગયા.) અવિનચી કરે બાપ–કરા ! તારી આંખ ક્યારે ઉઘડશે? અત્યારે મારી વહાવસ્થા– ક:-(વરજ) બાપા તમારી મીંચાશે ને તરતજ મારી ઉપડશે. રોગી ને ઠેકટર, રગી:–કેમ કટર સાહેબ? ફલાણ બાટલીમાં ઝેર છે, અને ફલાણ બાટલીમાં બીજી દવા છે એ જે બાટલીપર લખ્યું ન હોય તે કેમ કરીને ઓળખવું ? ડૉક્ટર --અરે તારી અકલ? મુખ એટલુએ જાણતા નથી કે શું? તે ઓળખવાને માટે પી જેવું એટલે થયું. જે તરત મરણ થાય તે સમજવું કે તે ગેર હતું (સ્વર્ગમાં જઈને જ ! ) અને જીવતા રહ્યા તે જાણવું કે સાદી દવાજ તે હતી! સમજુ છોકરે, બાપ, ભા, અને નાનાં તથા મેટાં છોકરાં સર્વે ખાવાને માટે બેઠાં હતાં તેમાં રસીકલાલ ઘણે તોફાની હતી તેથી તેની માએ હુકમ કીધે કે –“રસીક તારે ખાતાં ખાતાં એક પણ શબ્દ બિલકુલ બોલ નહિ. નહી તે આજે લાવેલાં દાડમ તથા બહાર ગરમ થતું મસાલાનું દુધ તને જસએ આશિ નહિ રસીકે દાડમ ખાવાની લાલચે વારું છું એટલે સર્વે ખાવાનું શરૂ કર્યું. એવામાં રસીકની નજર બહાર જવાથી બે કે-“મા એજ બોલ બોલું કે?” માએ આંખો કાઢી ગુસ્સાથી કહ્યું કે –“ખબરદાર પાછા બે કે ચૂપ રહે?” રસીક આ સાંભળી બિયારે ધાકનો માર્યો મુગો બેસી રહે, ખાઈ રહ્યા પછી માએ પૂછ્યું - રસીક બોલ જોઈએ તું ખાતાં ખાતાં શું કહેવા જતા તે?” ત્યારે રસીક બે કે –“હું તે એમ કહેવા કરતું હતું કે,” આ બહાર દુધ ગરમ કરવા મુકયું હતું કે તે કુતર પી જાય છે! માટે તેને તમે કાઢી મૂકે પરંતુ તમોએ મને જરાએ બોલવા ન દીધને? તેથી ધાર્યું કે જે અઈના ના કીધા ઉપર હું કદાચીત બેલીશ તે મને દાડમ મલશે નહિ. બાપ અને છોકરો માપ:– કરે તારામાં આટલી બધી કુટેવે ક્યાંથી આવી? અમે તે તને કદી પણ શીખવતા નથી. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ બુદ્ધિપ્રભા છે – હા બાપ ખરી વાત છે ! જે તમારી કુટેવો અને શીખવી દીધી હતી તે પછી તમારામાંથી ઓછી થઇ જતને ! બાપ:-(મરતાં મરતાં) છોકરા! મને બહુજ ખોટું લાગે છે કે, મેં આટલી બધી મહેનત કરીને મેળવેલા પૈસા તારા હાથમાં આવશે. છેક –(ઉડાઉ હોવાથી) બાપા એની તમે જરાય ચિન્તા કરશે નહિ એ પિતાને કાંઈ લાંબે વખત હું મારા હાથમાં રોકી રાખવાને નથી જ ! શેઠને ભિખારી.. સહવારના પહોરમાં પોતાના આંગણે એક ભિખારીને મારતે ઈ રઠ:–જેને? સવારમાં ઉઠયા કે લાગ્યા ભીખ માગવા. અરે હાડકાના હરામીઓ! તમે લોકો કાંઈ ધંધે કરીને કેમ કમાઈ ખાતા નથી? હરામનું ભાગી માગીને ખાવું જ મીઠું લાગે છે કે શું? ભીખારી-શેડ? તમે કોઈવાર ભીખ માગેલી છે ખરી કે, જેવી હોય તેવી ખરી વાત કહી દેજે હે કે? શેક-અલ્યા ભૂખં? મારે તે ભીખ શા કારણે માગવી પડે? મેં આજ સુધીમાં કઈ વખત ભીખ માગી નથી, અને હવે પછી માગવાને પણ નથી. ભીખારી-જ્યારે તમે ભીખ માગી નથી, ત્યારે એ ધંધે વગર મહેનતને છે, એમ શા ઉપરથી કહે છે, અને તમને કહેવાને અધિકારજ શો છે ? કારણ કે, એ બાબતને તમેએ હજુ અનુભવ મેળવ્યું નથી છતાં વગર મહેનતને ધધ કહે છે તે બેઠું છે. માટે પ્રથમ તમે તેમાં અનુભવ મેળવો અને પછી કહે છે કે, એ ધ મહેનતને છે કે વગર મહેનતનો? બાઈની ચતુરાઈ સિપાઈ–અરે બાઈ ! આ રસ્તેથી એક પુરૂષ અને એક સ્ત્રીને ઘોડા ગાડીમાં બેસીને જતાં જોયાં કે? બાઈટ-હાં જમાદાર સાહેબ? સિપાઇ –ગાડીના ઘડા કેવા રંગના હતા ? બાઇ:–ભાઈ ગાડી તે એટલી ઝડપથી ચાલી ગઈ કે જેથી ઘોડાને રંગ કે હવે તે મારાથી જેવાવું નહિ. પરંતુ ગાડીમાં બેઠેલી બાઈને મોઢા ઉપર શીળીનાં ચાઠાં તથા તેના કપાળમાં કંકુનો ચાંદલો ફક્ત મારી નજરે પડે હતે. સિપાઇ – ધન્ય છે બાઈ? તારા જેવી પણ નજરવાળી કેઈજ હશે. માયાળુ માતા, એક મીયને રાત્રે પહેરે ભરતાં કોઈ બદમાસે ગોળી મારી તે બરાબર કપાળમાં વાગવાથી તરત મરી ગયા, ત્યારે ગામના લોકો તે મડદાને લઈ ઘેર આવ્યા. તે વખત Wાળ Page #81 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાભિમાની ઠાકોર, ૨શ પરનો જખમ જોઈને તેની મા હર્ષભેર બેલી ઉઠી કે “ખુદાને બડી ખેરકી કે મેરે લકેરી આંખ બચી ગઈ, જરા ગળી નીચુમે લગા હેત તે બિચારે હું આંખ બિલકુલ કુટ જાય ગી” જીવ ગયે તેની તે બીબીને કરજ નથી. આ જોઈને ગામના લોકોને હસવું આવ્યું મિથ્યાભિમાની ઠાકોર, એકવાર કોઈ ઠાકોર રે આવીને બેઠા હશે, ત્યારે તેમના છોકરાએ આવી નીચે પ્રમાણે કહ્યું, છોકર-બાપુ, બાપુ, ચાલોને કોદલપુરના રાજાજી આવ્યા છે. ઠાકોર:–કયાં છે? કયાં છે ? કરો -કલાલ પાટપર ઉભા છે. ઠાકોર:-કેટલીવાર રહેનાર છે? છોકરા-મળવું હોય તે ચાલે, નહિ તો થોડીવાર પછી શીતળપુર જશે. મકર:-કોઈ સાથે છે કે? છોકર:–ના કેઈ નથી. ઠાકર-વાસીઆ કોટવાળને કહે કે મૂળજી મહેતાને બોલાવી લાવે, હું હાલ આવું છું. બાપ દિકરા વચ્ચેની ઉપરની વાતચિત્ત સાંભળી પાસે બેઠેલા સર્વ લોક અચંબો પામા. અને વિચારવા લાગ્યા કે આ ઠાકોરની આબરૂ તે સારી જણાય છે. કે રાજઓ જેવા તેમને ઘેર આવીને મળવા બોલાવે છે. અને વળી ઠાકોર પણ પિતાને ઘેર મહેતાને રાખતા જણાય છે, પરંતુ આ વાત ચિત્તની ખરી ખૂબી કોઇના જાણવામાં આવી નહિ. તેની ખરી મતલબ આ નીચે મુજબ છે. પ્રથમ છેકરે આવીને કહ્યું કે;–દલપુરના રાજાજી આવ્યા છે એટલે કે ઘેરે કોદરાને રોટલો કર્યો છે. ઠાકોરે કહ્યું કે—ક્યાં છે, ત્યારે છોકરાએ જવાબમાં જણાવ્યું કે કલાલ ઘાટ પર છે એટલે સ્પેઢામાં છે. ઠાકરે પછી પૂછયું કે તે કેટલીવાર રહેનાર છે, એટલે કે કઢામાં ક્યાં સુધી રહેશે? ત્યારે છોકરે જવાબ દીધો કે, થોડીવાર રહી શિતળપુર જશે એટલે ઠંડા થઈ જશે. એ સાંભળી ઠાકોરે પૂછયું કે, સાથે કઈ છે કે, એને અર્થ એ છે કે, કેટલા સાથે ખાવાનું કાંઈ છે કે? તેના જવાબમાં છોકરે કહ્યું કે, કાંઈ નથી. ત્યારે ઠાકોરે કહ્યું કે, ઘાસીઆ કોટવાળને કહે કે, મૂળજી મહેતાને બોલાવી લાવે. તેની મતલબ એવી હતી કે, ઘાસની એક પૂળી લેઈ જા અને બજારમાંથી મૂળે લઈ આવ કે - ટલા સાથે ખાવામાં આવે. આવી, બોલીમાં ચતુરાઈ અને મિથ્યાભિમાન ઠાકોરનામાં ભરાયેલા હતું, વાંચકે સમજ્યા કે હજુ પણ આવા ઘણા રજપૂતો હિન્દુસ્તાનમાં હયાત છે કે, જે એના ઘરમાં હાંડલાં કુસ્તી કરતાં હોય અને ખાવાના પણ સાંસા પડતા હોય છતાં અભિમાનમાં તણાઈ જતા હોય છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૨૭ બુદ્ધિપ્રભા ખરા કંજુસે તે આનું નામ ? ૧. આલાબામા ગામમાં રહેતે એક કંજુસ પિતાના ઘરના દરેક માણસને બારીક અક્ષરે લખવાનું કહે છે કે, જેથી શાહી ઘડી ખપે, ૨, આમાં રહતે એક કંજુસ દરર પિતાનું ઘડીઆળ બંધ રાખે છે કે, રખેને તેમાંના સાંચા વહેલા ધસાઇ જાય. ૩. લુઇસીઆનામાં રહેતા એક કંજુસ પિતાના કુવામાંથી કાડેલું પાણી પોતાની તરસ કરતાં પણ ઓછું પીએ છે કે રખેને કુવામાંથી પાણી ઘટી જાય અને વળી કોઈ કઈ વખત તે પાડોશીના કુવામાંથી પાણી ચોરી લાવે છે, અને કહે છે કે બચ્યું એ બાપનું !!, . મુગલ શહેનશાહ અકબરના વખતમાં હિંદુસ્થાનના ચાલતા લાહોરનું “પતન” પત્ર જણાવે છે કે;–અકબરના વખતમાં હિંદુસ્થાનના બજાર ભાવ નીચે મુજબ હતા. એક મણ ઘઉંના રૂ. -૪-, જવના રૂ. ૭-૩-૨, બાજરીના 3. ૦-૭-૫, ચોખાના રૂ. ૦–૮–૦, મઠની દાળના રૂ. ૧-૪-૩, મગની દાળના રૂ. ૦––૨, ખાંડના રૂ. ૧-૪-૦, ડુંગળીના રૂ. ૦–૨–૫, ઘીના રૂ. ૨–૧૦–૧, તેલના રૂ. ૦-૧૦-૧, અને હળદરના રૂ. –૪–૦. આ ભાવ ૮૦ તોલા પ્રમાણે શેરના ઘણું કરીને હેવા જોઇએ. “કેટલા બધા સસ્તા ભાવ.” નવાઈભરી અજાયબીઓ (૧) નવસાર તથા કપુરને વાટી હાયે લેપ કરીને હાથમાં દેવતાના અંગારા લઈએ તે પણું બળીએ નહિ. (૨) ખાંડને કલોરા પટાશ સાથે મેળવી રાખી પછી એ ખાંડપર ઉચા ગધકને તેજબ છાંટવાથી તુરત ખાંડને ભડકો થાય છે. (૩) નાગરવેલનાં પાન હાથમાં ચાળીને મસળવાથી ગ્યાસલેટની વાસ તુરત હાથથી દૂર થાય છે. (૪) ડુંગરીના રસથી કાગળ પર લખીએ તે તે અક્ષરે કોઇનાથી દેખાશે નહિ. પરન્તુ તે કાગળને જરા દેવતાપર તપાવવાથી કેશરી રંગના અક્ષરે ઉઠી નીકળશે. (૫) સમુદ્રફેણ અને વાળને વાટી ધોળા આકાના કુલના રસમાં નાંખી તેમાં કપડું બાળી નાંખી તે કપડું પહેરવાથી ગમે તેવા વરસાદમાં પણ ભાજશે નહિ. (૬) ચનખડીએનાં પાનાં ચાવીને પછી ઉપર માટી ખાધી હોય તે તે માટી ખાતાં સાકર જેવી ગળી લાગે. . (૭) હડતાળ, સિંદુર, મનસીલ અને ગંધકને સમભાગે લઈ વાટીને લુગડાપર ચોપડી તે લુગડું રાત્રે અંધારામાં એઢિીને ફરવાથી સાણસ અગ્નિ જેવે દેખાશે. (૮) ટંકણખાર તથા હળદરને વાટી તેમાં દીવેટ બળીને તે દીવો સળગાવે તે તેની ત કેશર જેવી દેખાય. (૮) લુગડાની અંદર જુવારની નરમ પોટલી બાંધી યુનાની ભઠ્ઠી નીચે જમીનમાં દાટી રાખવી. એક વખત ચુનાની ભઠ્ઠી પાકી ગયા પછી તે જુવારને કાઢી લાવવી. આ જુવારને પાને હાથ લગાડતાંજ તુરત ધાણી થઈ જાય છે. (કાલીદાસ) Page #83 -------------------------------------------------------------------------- ________________ ઉજમણાની અપૂર્વ ભા. ૨૭૩ उजमणानी अपूर्व शोभा. જ ના શેઠ મણિભાઈ દલપતભાઇના ભવ્ય નવીન મકાનમાં ઉજમણાની દીવ્ય રચના કરવામાં આવી છે, જે જેવા શહેરમાંથી સંખ્યાબંધ માણુની દરરોજ ગરદી નજરે પડે છે. ઉજભણાની બેઠક, સામાન ગોઠવવાની ખુબી, સુશોભીત સામાન તેમજ સર્વ સ્થળે ઇલેકટ્રીક રંગ બેરંગી લાલ પીળા પટી વિગેરે રંગોના લાઇટોની રચના તેમજ મકાનનું સુંદીરપણું એ ઉજમણાની શોભામાં અપાર આનંદ આપે છે. વચ્ચોવચ ભગવંતની મુખ પ્રતિમા અને ચાંદીનું સુંદર સમોસરણ ચક્ષુને અનહદ આનંદકારી અને હેરત પમાડે તેવું છે. સમોસરણની અંદર પણ શુસોભિત રમકડાં વિગેરે મુકવામાં આવેલ છે. ઉજમણુમાં અવલોકન કરતાં જણાય છે કે ચંદરવા, છેડ, પંડીમાં પૈસાને વધુ વ્યય ન કરતાં પુસ્તક પાનામાં તેમજ સાધુ મુનિ મહારાજ તેમજ દેવળોમાં ખપ આવે તેવા સામાન વિગેરે તરફ વધુ લક્ષ્ય આપવામાં આવ્યું છે તે સ્તુત્ય છે. શેઠ મણીભાઈનું કુટુંબ આખી જૈન આલમમાં મશહુર છે તેમજ ધર્મનિકપણાને માટે પણ વિખ્યાત છે. તેમના કુટુંબ તરફથી આવાં આવાં સેંકડે ધર્મનાં કાર્યો કરવામાં આવ્યાં છે અને આવે છે. અમે આ સ્થળે કહેવાની રજા લઈએ છીએ કે જેવી રીતે શ્રીદેવીની શેઠશ્રી મણીભાઈના ઉપર સંપૂર્ણ કૃપા છે તેવી રીતે ભાગ્યદેવીએ પણ તેમના ઉપર સંપૂર્ણ અનુગ્રહ કર્યો છે. અને તેથી કરી અમો આશા રાખીએ છીએ કે તેઓ જૈનમના ભલાને માટે પોતાની શક્તિ અનુસાર પ્રયાસ કરશે અને તેમના કુટુંબે મેળવેલી જાહેજલાલીમાં વૃદ્ધિ કરશે, કારણ કે અત્યારે જૈનમમાં કેટલાંક ઘરે ઘણી નિરાધાર સ્થિતિ ભોગવે છે તે તેમના ઉહારાર્થે પિતે પિતાથી બનતું કરશે. તેઓશ્રી શેઠ આણંદજી કલ્યાણજીની આપણું મહાન સંસ્થાના પણ અગ્ર ગણુતા કાર્યવાહક છે. તેમજ ત્રણ મીલોના માલીક છે તે અને સંપૂર્ણ આશા છે કે તેઓ જૈન કોમના ભલાને માટે જે ધારશે તે કરી શકશે. આ સ્થળે એટલું કહેવાની આવશ્યકતા ધારું છું કે શ્રીયુત શેઠ મણુભાઇ આવા ધર્મ ઉદ્યોતના કામોની સાથે પિતાના જ્ઞાતીબંધુના ભલાને માટે યોજનાઓ જશે. તેમનાં વયેવૃદ્ધ માતુશ્રી ગંગાબાઈ એક મહાન પુણ્યશાળી બાઈ છે. તેમના નામથી અને એક જૈન કન્યાશાળાની સંસ્થા ચાલે છે તે સારા પાયા પર ચાલે છે. તેમજ તે સંસ્થાને માટે એક દીવ્ય મકાન પણ કરાવી આપવામાં આવ્યું છે. આ એક જૈન કેમ ઉપર વૃદ્ધ વડીલ માતાને તેમજ તેનાં સહાનુભુતિ માટે તેમના પુત્રને જૈનકેમ ઉપર અપૂર્વ ઉપકાર થશે છે. અત્યારના જમાના મુજબ આવી રીતની કેળવણીની સં. સ્થાઓ, બડગે, પાઠશાળાઓ અને નિરૂઘસીને ધંધે લગાડવા, ઉદ્યમ શાળાઓની જરૂર છે, અને અમે આશા રાખીએ છીએ કે આપણે કોમના નેતાએ. ધર્મની આવી બાબતો પર જમાનાનુસાર વધુ લક્ષ્ય આપશે. Haman mercy મનુષ્ય દયા એજ અત્યારે આ જમાનાનુસાર વધુ ઉપયોગી છે અને તેજ દરેક બંધુઓને ભાનાનુસાર મુદ્રા લેખ થ જોઈએ. માટે તે તરફ જૈન બંધુઓનું લક્ષ્ય ખેચું છું. Page #84 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. વાસ્તુ”—શ્રીયુત શેઠ મણીભાઇ દલપતભાઇના લધુભાતા શ્રીયુત શેઠે જગાભાઈ એ પેશતાના ભવ્ય નવીન વિલાસગૃહમાં નિવાસ કરવાને અર્થે તા. ૧૯-૧-૧૭ના રાજ વાસ્તુઃપૂન કરી હતી. તે શુભ કાર્યને નિમિત્તે સત્તર બેદી પુજા ભણાવી હતી. સસારિક શુભ માંગલિક કાર્યોમાં ધર્મમાગતુ’ અધિવેશન એ શુભ અને દવા ગ્ય છે. शोकजनक मरण. : અમાને લખતાં અતિ ખેદ થાય છે કે આ એડિંગના આનરરી સેક્રેટરી રા. રા. વકીલ મેાહનલાલ ગાળદાસ પોતાની પાછળ ૨૪ વર્ષની વિધવા, એક પુત્ર, બે પુત્રીએ, અને એક નાના ભાઇ વગેરે પરીવાર મૂકી તા. ૮-૧૧-૧૬ ના રાજ આ ફાની દુતીઆ છેડી ચાના ગયા છે. મહુમે આ એર્ડિંગની દા વર્ષે સેવા અાવી તેના ઉપર પરમ ઉપકાર કર્યો છે. તેમના અવસાનથી આ સસ્થાએ પોતાના એક ખરા કાર્યવાહક ગુમાવ્યે છે. મડ઼ેમને જન્મ સવત ૧૯૨૮ ની સાલમાં થયેા હતે, તેથી અવસાન સમયે તેમની ઉમ્મર માત્ર ૪૮ વર્ષની હતી. તેમના પિતા શેરના ધંધો કરતા હતા, અને તેમનું કુટુંબ ઘણું પ્રતિષ્ઠિત હતું. તેમણે એક બાહેાશ વેપારી તરીકે પોતાનું જીવન સારી રીતે ગાળ્યું હતું. મર્હુમ કાર્યકરાળ હતા, અને જનહિતાર્થેના કામમાં પથાશક્તિ ભાગ લેતા હતા. ખેડિંગ સિવાય સ્માપણી કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં પણુ તેએ વખતે વખત પોતાના વખતને ભોગ આપતા હતા. પાનસ છના દેહેરાસરના કામમાં તેએ સારા ભાગ લેતા. દેઢેરાસરજીનું કામ શરૂ થયું ત્યારથી પોતાના અવસાન સમય સુધી ઘણી વખત પાતે દર રવિવારે પ્રાયેકરી તેની તજવીજ કરવા જતા હતા. અને તેના કામકાજમાં ઉલટથી ભાગ લેતા હતા. તેએ સત્યવક્તા તેમજ પ્રમાણિક હતા. જો કે પાતાના ધંધે વકીલાતના હતા છતાં તે કદિ પોતાની નેકી ચુક્યા નહાતા, એ તેમના પરિચયથી સ્પષ્ટ માલુમ પડયું છે. પોતાના કેપણુ અસીલને સ્વાર્થની ખાતર કદી પણ ખોટી સલાહ આપી નથી, તેમ ઉંધા પાટા બંધાવ્યા નથી. જેએ! સલાડુ લેવા આવતા તેમને જે પોતાની ધ્યાનમાં બેસવું તે સાચા દીલથી કહેતા હતા. આ તેમનામાં એક પ્રશસ્ય ગુરુ હતા. તેમને બહુ થોડું ખાલવાની ટેવ હતી, અને જે ખેાલતા તે વિચાર અને બુદ્ધિ પૂર્વક ખેલતા, તેથી જનસમાજભાં તેમજ સ્નેહી સબધી વર્ગમાં તેમના વચનનું ઘણું વજન પડતું હતું. પોતાના મુખે મનુષ્યને ન્યાયપૂર્વક સાચે સાચુ કહેવું પછી તે તેના હિતાર્થે હાય યા ન હોય એમાં મારા નમ્ર વિચાર પ્રમાણે કહેનારમાં સામર્થ્ય અને સહુનશક્તિ સૂચવે છે. અન્યની ભૂલ તેને કહેવી અને તેમ કરવામાં સારૂં ખોટું લાગ્યાની દરકાર કરવી નહિં અને પૂછનાર મનુષ્યને ન્યાયશીલપણે અને પ્રમાણિકપણે નીડરતાથી જવાબ આપવે એ ગુણુ વિરલ પુરૂષોમાંજ નજરે પડે છે. મર્હુમના હયાકાશમાં આ ગુણુનું અધિવેશન હતું, ને કે આથી કરીને ક્દાચ કોઈ વ્યક્તિ તરી ખેડટી રીતે તેમને સહન કરવું પડતું હતું, છતાં પણ પોતે પોતાને ખરાવાદી સ્વભાવ ત્યજતા નહિ. હાલમાં એવા ઘણા માલમ પડે છે કે જે સાચી બાબતમાં પશુ જો પેાતાના સ્વાર્થ જતા હોય તે, અન્યને સાચી સલાહ કે શીખામણ આપી રાકતા નથી. પરંતુ આપા મર્હુમ વકીલ મેહનલાલભાઇમાં તે સાથે ૨૭૪ Page #85 -------------------------------------------------------------------------- ________________ એડાંગ પ્રકરણ. ૨૭૫ નિષ્ટદોષ પણ નહોતા. વધારામાં તેઓ ગભીર, વિશ્વાસુ અને નીતિજ્ઞ હતા. તેમના ઉચ્ચ જીવ્ નથી તેમણે સારી ખ્યાતિ મેળવી છે. પોતે દીર્ધ દૃષ્ટિવાળા અને પ્રમાણીક હાવાથી ત્રણા સ્નેહી સબંધીઓએ તેમને પેાતાના વીલમાં ટ્રસ્ટી તરીકે નીમ્યા હતા. તેમજ કાર્યકુશળ હોવાથી આપણી અત્રેની કેટલીક ધાર્મિક સંસ્થાઓમાં તેમને મેબર, સેક્રેટરી વગે૨ે હાદા ઉપર નીમવામાં આવ્યા હતા. તેમના અવસાનથી જૈન કામે એક શાંત પણ ઉત્સાહી અને સંગીત કામ કરનાર અને એક પરપકારશીલ પુરૂષ ગુમાવ્યા છે. પોતે જે જે કામ કરતા તે કેવળ પરમાર્થની ખાતરજ કરતા હતા. દુનીઆમાં પોતાની પ્રીતિ વધારવા કે નૈનાં અણુમાં શું કાવવા તે કાંઇ કરતા નહિ. આ બતાવી આપે છે કે તેએ એક આત્માર્થી પુરૂષ હતા. ધર્મદૃઢતા અને શ્રદ્ધાળુપણાને પણ તેમનામાં ગુણુ હતા. પોતાને વકીલાતનો ધંધો, મહેાળા વ્યવસાય હતા, તે પણ તેઓ દેવપૂજન હમેશાં નિયમ તરીકે કરતા હતા. તેમના અવસાનની દીક્ષગીરી દર્શાવવા તા. ૯-૧૧-૧૬ ના રાજ આ ભે ંગની મેને જીંગ કમીટીની મીટીંગ મળી હતી. અને ખાડીંગના પ્રેસીડન્ટ રા. રા. શ્રીયુત શેડ જગાભાઇ દલપતભાઇની સહીથી તેમના કુટુંખ ઉપર મીટીંગના ઠરાવની નકલ તથા દીલાસા પત્ર મેલી આપવામાં આવ્યાં હતાં. ઠરાવની નકલ નીચે મુજખ્ખ છે. “ રા. રા. મેહનલાલ ગાકળદાસ શાહનું સંવત ૧૯૭૩ ના કારતક સુદ ૧૪ તા. ૮-૧૧-૧૯૧૬ નારાજ વખતનું મરણ થયું છે. તે આ સંસ્થા સ્થાપન થઇ ત્યારથી તેના ઓનરરી સેક્રેટરી હતા. અને આ સંસ્થાનુ કામ છેવટ સુધી પેાતાના અમુલ્ય વખ તની ભેગ આપી તનમનથી કરતા હતા. તેએાની નરમ તીયતમાં પણ આ સંસ્થાને તે ભૂલ્યા ન હતા. અને તેનું કામકાજ તીવ્ર લાગણીથી સંભાળતા હતા. તેમના અવસાનથી આ સંસ્થાને ભારે ખોટ ગઈ છે. અને તેની નેોંધ આ કૌટી શ્રેણી દીલગીરી સાથે લે છે, ” ઉપરના ઠરાવની નકલ મર્હુમના કુટુંબ તરક મેકલવા આ કમીટી પ્રમુખ સાહેબને ભલામણ કરે છે. આ સિવાય પાનસર વગેરેની કમીટીએ તરફથી પણ તેમના મરણુ માટે મીટીંગ ભરી દીલગીરી દર્શાવવામાં આવી હતી. લેખકને તેમને ઘાડ઼ા પરિચય હતા તે ઉપરથી કહી શકે છે કે તે એક સાચા દીલના સ્પષ્ટવક્તા અને પ્રમાણુિક સક્સ્થ હતા. તેમના કુટુઅને દિલાસા મળે અને તેમના આત્માને અવિચળ શાંતિ મળેા એવું અંતઃકરણ પૂર્વક વિધું છું. એજ. શંકરલાલ ડાહ્યાભાઇ પડી. बोर्डींग प्रकरण. એડર્વાંગના સુપ્રીન્ટેન્ડન્ટ મી. 'કરલાલ ડાહ્યાભાઈએ ખેડગને ચારે છેડવાથી તેમની જગાએ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે મી. છગનલાલ ચુનીલાલ મ્હેતા નિમાયા છે. જેઓએ પાલી. તાણે જૈન ખાળાશ્રમમાં આશરે ત્રણુ વર્ષ સુધી મેનેજર તરીકે કામ કર્યું છે તેમજ ઇગ્લીશ સ્કુલના રક્ષક તરીકે જેમણે ઘણા ખહેાળા અનુભવ મેળવ્યો છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ બુદ્ધિપ્રભા. --~-- આ સંસ્થાના નટરી સેક્રેટરી રા. ર. વકીલ મેહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. બી. ગુદરત થવાથી તેમની જગાએ રા. રા. વકીલ છોટાલાલ કાળીદાસ નિમાયા છે. રા. ૨. કલદાસ ઉમેદચંદ ઝવેરી, અમદાવાદ રીપેળ, રૂ. ૨૦૦ આપવા કહેલા તે પૈકી પ્રથમ રૂ. ૧૦૦) આપેલા તે જતાં બાકીના રૂ. ૧૦૦) આયા શ્રી બક્ષિસ ખાતે તા. ૧૦-૧૦-૧૬, રા. રા. વાડીલાલ છગનલાલ કે. ઘાંચીની પિળ અમદાવાદ, બક્ષિસ ખાતે હ. સેમચંદભાઈ રૂ. ૧૦) અંકે દશ તા. ૧ર-૧૦-૧૬. રા. રા. ગબુભાઇ દેલતભાઈ બક્ષિસ ખાતે રૂ. ૪, તા. ૧૫–૧૦–૧. શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ શેઠની પોળ હાથીખાને અમદાવાદ, બાબતે વિદ્યાર્થીઓને કેરીએ દર વર્ષે આપે છે તે રૂ. ૧૦) તા. ૧૮-૧૦-૧૬. રા. રા. વાડીલાલ મગનલાલ છાદરીઓવાળા છે. પાંચકુવા કાપડ બજાર અમદાવાદ - ક્ષિસ ખાતે રૂ. ૨) હા. મનસુખરામ અને પચંદ તા. ૩૧-૧૦-૧૬. રા. ર. ત્રીકમલાલ ખુશાલદાસ વિગેરે દેવશાના પાડે હા. પિત. રૂ. ૭૫ બક્ષિસ ખાતે તા. ૧૧-૧૬, ર. રા. શેઠ દલિતચંદ ઝવેરચંદ ઝવેરી અમદાવાદ દોશીવાડાની પિળ મહારાજશ્રી પન્યાસજી મહારાજશ્રી આનંદ શતારજીએ ચતુર્માસ બદલતાં તે પ્રસંગે બક્ષિસ ખાતે રૂ.૩૦૦ તા. ૧૨-૧૧-૧૧ રા. ર. મેહનલાલ હેમચંદ દયાળ વાણની પિળ અમદાવાદ હ. કેશવલાલ ઘેલાભાઈ શેઠ રૂ. ૧૮) બક્ષિસ ખાતે તા. ૨૦-૧૧-૧૬. બાઈ દેવકર તે ઝવેરી દોલતચંદ ઝવેરચંદની વિધવા બાઈ હ. મગનલાલ દલસુખરામ બક્ષિસ ખાતે રૂ. ૨૫) દેશીવાડાની પિળ અમદાવાદ તા. ૨૦-૧૧-૧૬. રા. રા. લલુભાઈ તારાચંદ કુલ માસ્તર ચિતડા મહીકાંઠા બક્ષિસ ખાતે રૂ. ૧) તા. ૨૭-૧૧-૧૬, જમણ. અત્રેના સુપ્રસિદ્ધ છે. મણીભાઈ દલપતભાઈને ત્યાં ઉજમણુના શુભ માંગલિક પ્રસંગે બેડીંગના વિદ્યાર્થીઓને જમણ આપવામાં આવ્યું હતું. पुस्तकोनी पहोंच अने अवलोकन. સુમતિ અને ચારિત્રરાજને સુખદાયક સંવાદ. પેજક શાંતમૂતિ મુનિ મહારાજશ્રી વૃદ્ધિચક્રજીના શિષ્ય મુનિરાજશ્રી કરવિજયજી મહારાજ. છપાવી પ્રસિદ્ધ કર્તા શેડ જેઠાભાઈ પંજાભાઈ મૂલ્ય અમૂલ્ય આ લધુ પુસ્તકમાં કેટલાંક સ્તવને ઉપરાંત સુમતિ અને ચારિત્ર રાજને સંવાદ તથા ડર અને ઉપદેશ તરંગિણુમાંથી ઉદ્ભવેલા પ્રશ્નોત્તરે આપી પુસ્ત કને વાંચવા લાયક બનાવ્યું છે. છેલ્લે જીવદયા તથા અનુકંપાદાન વિશે પણ યોગ્ય કહેવા માં Page #87 -------------------------------------------------------------------------- ________________ કાવ્યજ રેકર્ડ આવ્યું છે. મુનિરાજશ્રી કપૂરવિજયજી મહારાજની કસાયેલી કલમથી લખાયેલો સંવાદ ખાસ વાંચવાની મને ભલામણ કરીએ છીએ. પરલોકપ્રકાશ મૂળ લેખિકા સ્વ. બેન નવલબાઈ પિપટલાલ કેવળચંદ, વિસ્તારથી લખનાર પિપટલાલ કેવળચંદ શાહ. રડવા કુટવાને હાનિકારક રીવાજ દુર કરી બેસણાંમાં વાંચવા માટે આ પુસ્તક બનાવ્યું છે. ૧૮ ફેર્મનું આ પુસ્તક મૃત્યુ સુધારસ અને શેકશમન એ બે ભાગમાં વહેચાયેલું છે. પુસ્તક વાંચવા જેવું ને રસિક બનાવ્યું છે. પહેલી આવૃત્તિ બધી મફત વહેચાઈ ગઈ છે ને બીજી આવૃત્તિ ઘણી ભાગ આવવાથી ફરીથી છપાય છે તેમ લેખક જણાવે છે. ટપાલ ખર્ચ છે. માટે બે આનાની ટીકીટ માગણી કરનારે લખનારને લીમડા પોળ, મુ. અમદાવાદને સરનામે મોકલવાથી પ્રગટ થયે તેમને મોકલવામાં આવશે. વ્ય . પ્રભુને હાથ બાજી છે. કુલ્યો ફાલ્ય ફરે છે શું બધુ છે જ્યાં એ રાજી છે, કરું હું, હું કરે છે શું પ્રભુને હાથ બાજી છે. કનકવર રૂડી કાયા પરંતુ કારમી માયા, થા માં તું હાહાયા, પ્રભુને હાથ બાજી છે. ચણાવ્યા મહેલને મેડી, દિપાવ્યાં કારીગર તેડી, પલકમાં આગ દે કેડી, પ્રભુને હાથ બાજી છે. કરોડોની કરી મૂડી, કંઈકને મારીને ઝુડી; લૂંટાતાં લ્હાય દિલ ઉડી, પ્રભુને હાથ બાજી છે. બી. એ. એમ. એ. થઈ મહાલે કંઇકને દાદ ના આલે; કરી દે મૂર્ણ શું માલે પ્રભુને હાથ બાજી છે. સુતા પુત્રો ગણી હારા, ગણે તું પ્રાણથી પ્યારા; મરતાં બંધ સિ બહાર પ્રભુને હાથ બાજી છે. મુકી દે મોહને માયા, ભજી લે વિશ્વના રાયા; વિનય એની મીઠી છાયા પ્રભુને હાથે બાજી છે. વિનય 32 फक्त आरामनी कफनी. છગરમાં ન્યાતની વાળા, અરે ! સળગી ઉઠી ભાઈ ! ભલે પાણી તણું પપે, મુકે નહિ બુઝવાની ? પડેલા ઘા બધા ઉંડા, કીધે ગમખ્વાર છે મુજને ! ભલે પદ મલમના પણ, રૂઝાવાને હવે નહિ તે! Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ બુદ્દિકભા અતિ જ્યાં જીમ ક઼ીધે! છે, બધી સીના ચીરાયે છે ! હવે એ દિલ પડેલા હું, નહિ અશ્રુ સરે ગયા હારા પછી કાઇ, તાં આંસુંજ સરશે કદાપી કેઇનાં સરશે, હવે તુ માનજે હવે લ ખાખ થયેલું છે, ગણી તું ખાખ ભસ્મ જહા ! લગાવી સ્કુલ પરે એ ભસ્મ, ભણ્યા કર ના મંત્રા ! ને પડતી મઝા એમાં, હવે રમે સનમ ચાહું ! બત્ત આરામનાં જૂન્ત, વિના ખીજું નહિ માગુ ! અરે ! જલતું જીગર કહે છે, નહિ એ દેષ કાને નહિ ! રચ્યા કિમિયાગરે કિમિયે, કરે એમાં નળી તું શું? પડા લ્યાનત હારી આ, ખલ્કના સાજ કુંછેતે ! પ્રભુના પ્રેમમાં યેજી, હ્રદય મ્હારૂં હવે ભાઈ ! હરમંદીર-પીઝ, હરિલાલ ત્રીકમલાલ જાની. ब्रह्म स्वरूप. ( રાગ-કલ્યાણુ તાલ-દાદર્શ. ) પરમબ્રહ્મ ઃ પ્રેમબ્રહ્મ : પરમથલ : પ્રેમબ્રહ્મ : પ્રેમથ્યા-પ્રાણબ્રહ્મ પરમબ્રહ્મપ્રિયબ્રહ્મ : માતૃશ્રમ પિતષ્ઠાભ્રાતાને ગિનિ બ્રહ્મ : સકળઋભ : વિશ્વભ્રહ્મઃ સ્નેહબ્રહ્મ શાંતિને ઃ : સાખ્યા–સત્યધા-સ્વતઃ બ્રહ્મ-સારબ્રહ્મ : પુત્રષા–પુત્રીમ પૂનિત બ્રહ્મરૂપ થખાઃ માનવામ : દેવપ્રા : પશુથા-પક્ષિક્ષા : હું છું ખાનું છે બ્રહ્મ-તે છે બ્રહ્મ-આ છે બ્રહ્મ : ધ્યાન શ્રી–સાનધ્ધા-ભક્તિથા-ભાનબ્રહ્મ : રિમ દીર-પીઝ, એકે ! નહિં ! જુડાં તત્ત્વમ્રભ—સત્ત્વને : મૃત્યુબ્રહ્મ-મે બ્રહ્મ પરમબ્રહ્મ-પ્રેમથી બ્રહ્મ-હા-બ્રહ્મ-બ્રહ્મ. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ હરિલાલ ત્રીમલાલ જાની. It Page #89 -------------------------------------------------------------------------- ________________ હટે સ્પેન્સરની અય-મીમાંસા. हर्बर्ट स्पेन्सरनी अज्ञेय-मीमांसा. આંગ્લભૂમિના સર્વ તત્વવેત્તાઓમાં હટે સ્પેન્સર સુષસિદ્ધ અને ગૌરવશાળી ગણવામાં આવે છે. આ મહાનુભાવ તત્વવેત્તાએ પિતાના વિચારોથી સમસ્ત સંસારના પ્રાચીન અને અર્વાચીન વિચારમાં ખળભળાટ કરી મૂક્યો છે. ભૂમંડળના સર્વ દેશમાં એના ગ્રન્થને અત્યંત આદર છે. આ મહાત્માને જન્મ સને ૧૮૨૦ ઈસ્વીમાં થયો હતો અને મૃત્યુ ઈસ્વી સન ૧૮૦૩ માં થયું હતું. એણે ઘણા ગ્રન્થો લખ્યા છે. એમાંના મુખ્ય મુખ્ય નીચેના છે ( ૧ ) First Principles અર્થાત વિજ્ઞાનનાં મૂળતત્વ. ( ૨ ) Principles of Biology અર્થાત્ જીવ-વિધા. (3) Principles of l’sychology amelia Haladid. ( ૪ ) Principles of Sociology અર્થાત સમાજ-શાસ્ત્ર. (૫) Principles of Ethics અર્થાત્ આચાર શાસ્ત્ર. આ ગ્રન્થોમાંના પ્રથમ ગ્રન્થની સમાલોચના કરવાને અને સંક્ષેપમાં એના સિદ્ધાન્ત આલેખવાને ઉદેરા છે. આ ગ્રન્થ બે ભાગમાં વિભક્ત છે. પ્રથમ ભાગનું નામ “અ ” (The Unknowable) અને દિતીય ભાગનું નામ “ય” (The knowable ) અર્થાત પ્રથમ ભાગમાં જે ચીજો જાણી શકાતી નથી હેનું ધ્યાન કરવામાં આવ્યું છે અને બીજા ભાગમાં જે થી જાણી શકાય છે હેનું નિવેદન કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ ભાગના સિદ્ધાન્ત તપાસીએ. (૧) ધર્મ અને વિજ્ઞાન (Religion and Science.) હટે સ્પેન્સરનું એવું કથન છે કે સંસાર કોઈ એવી વસ્તુ કિંવા વાત નથી કે જેમાં સત્યને કંઇ પણ અંશ ન હોય, અસત્યની વાતમાં પણ સત્યને કંઈ અંશ અવશ્ય રહેલો હોય છે. મનુષ્ય આનું હમેશાં ધ્યાન રાખવું એ ઈષ્ટ છે. એવી અનેક બાબતો છે કે જે સર્વથા અસત્ય મનાય છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારતાં એમાં પણ સત્યને કંઇને કંઈ અંશ અંતર્ગત હોય છે. દાખલા તરીકે - પ્રાચીન ઇતિહાસ અને કથાઓ વાંચવાથી માલુમ પડે છે કે પહેલાં લોકો રાજાને ઇશ્વર અથવા દેવતા હમજતા હતા. એનું બળ એની બુદ્ધિ અને એને અધિકાર ધરનાજ એએ માનતા હતા કે દેવતાઓ સમાન એએ એએની પૂજા કરતા હતા. એ સમયના કે એમ માનતા હતા કે પ્રજાના ધન અને જીવન પર રાજાને પૂર્ણ અધિકાર છે, કંઈક કાલ પછી આ વિચારમાં પરિવર્તન થયું. લોકોએ રાજાને ઈશ્વર અથવા દેવતા માનવાનું છોડી દીધું. પરંતુ એને અધિકાર દેવતાને રહ્યા. લોકો એમ માનવા લાગ્યા કે રાજ કઈ દેવતાને અંશ છે. કાલાન્તરે આ વિચારમાં પણ પરિવર્તન થયું. રાજા ન રહ્યું ઈશ્વર ન રહે દેવાંશ. પછી એને અધિકાર ઈશ્વર અથવ દેવતાના અધિકાર સંદશ થઈ ગયા. એમ માનવા એઓ લાગ્યા કે ઈશ્વરે અથવા તો કોઈ ઈશ્વરાંશે રાજાને આ અધિકાર આપે છે. અતએ લોક રાજાને ઈશ્વરને પ્રતિનિધી ગણવા લાગ્યા અને એને શાસનાધિકાર ઈશ્વરદત માનવ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ બુદ્ધિપ્રભા લાગ્યા. વિદ્યા, શિક્ષણ અને સભ્યતા વધવાથી આ વિચારમાં પણ પરિવર્તન થયું. રાજા કેવલ દયા, દક્ષિણ્ય જ્ઞાન આદિ ગુણોને આદર્શ પુરૂષ મનાવા લાગે. રાજ-ભક્તિને અર્થ પણ બદલાયો. પહેલાં રાજભક્તિનો અર્થ રાજાની આજ્ઞાનું પાલન એ કરવામાં આવતા હતે. ધર્માધર્મના વિચારની કંઈ પણું આવશ્યક્તા ન્હેતી. તે પછી એ અર્થ ગણવા લાગે કે પ્રજા રાજાને આધીન રહે છે; આથી રાજાના સમાન અને આદરના જે નિયમ ચાલતા આવ્યા છે હેને અનુસરી પ્રજાએ વ્યવહાર કરવા જોઈએ. - જ્યારે ઇંગ્લંડમાં રાજાને ગાદીએથી ઉઠાડી બીજા રાજાને ગાદીએ બેસાડવાની રૂઢિ પ્રયલિત થઈ ત્યારે એમ માનવામાં આવતું કે રાજાને અધિકાર પ્રજાથી પ્રાપ્ત થાય છે; પ્રજાની ઈચ્છાનુસાર વર્તન રાખવું એ રાજાનું કર્તવ્ય છે. એટલે રાજા કેવલ સન્માન અને આદરનું પાત્ર થઈ ગયે. રાજ્ય પ્રબન્ધ સંબંધી એને અધિક્ષર ઓછા થશે. રાજ્યશાસન સંબંધી કાર્યોમાં પ્રજાને પ્રતિનિધી પણ અધિકાર-સમ્પન્ન ગણાવા લાગ્યા. વખત જતાં આ વિચારમાં પણ પરિવર્તન થયું. જે રાજ્ય પ્રબંધમાં મનુષ્યની સ્વતંત્રતાને ધ ન લાગે એ રાજ્ય પ્રબન્ધ સારો ગણાવા લાગે. કોઈ મનુષ્ય એવું કામ કરી ન શકે કે જેથી બીજાની સ્વતત્રતામાં વાધ આવે અથવા બીજાને કોઈ પણ પ્રકારની હાનિ થાય. સાદા શબ્દોમાં કહીએ તે પ્રથમ વિચાર અનુસાર અધીનતા” (In bordination)ને સંબંધ રાજાની છાથી તે અને નવીન વિચારો અનુસાર પ્રજાની ઇચ્છાથી સારાંશ એ કે રાજ્ય પ્રબંધમાં “ અલીનતાને સ્વીકાર કરવો એ એક અત્યાવશ્યક ગણાવા લાગ્યું. પૂર્વોક્ત વિચાર અવસ્ય પરસ્પર વિરોધી છે, પરંતુ એમાં કંઈક સત્યાંશ છે. આ સર્વે વિચારોને વ્યાપક આધાર અધીનતા છે અને સર્વ વિચારમાં કોઈ કોઈ રૂપે પણ અંતર્ગત છે. આથી સિદ્ધ થાય છે કે અસત્ય માનવામાં આવતા વિચારોમાં સત્યને અંશ પણ નથી રહેલે કિનનું ધ્યાન દેવાથી સત્ય નિર્ણયને માર્ગ પણ જ્ઞાત થઇ શકે છે. આ માર્ગ આ છે. એક પ્રકારના જેટલા વિચાર હેય એ સર્વની પ્રથમ પરસ્પર તુલના કરવી. જે વિચાર પરસ્પર વિરોધી હેય એને બાજુએ રાખવા બાકીને વિચારમાં જે વાત વ્યાપક હોય એને ટુઢી અને નિયમ–સંજ્ઞા આપવી. અર્થાત્ જે અંશ સર્વ વિચારોમાં એકલા અટુલે રહે ગ્રહણ કરી અને એને કોઈ વિશેષ નામ અથવા સંજ્ઞા નિયત કરવી. જે વિચાર પરસ્પર વિરોધ હેય હેના સત્ય-નિર્ણયમાં આ નિયમથી ઘણું સહાયતા મળશે. પિતાના અને અન્ય પક્ષના સિદ્ધાન્તના વિચારમાં પણ આવી ઘણી સહાયતા મળી શકશે. એ દ્વારા સત્યને નિર્ણય થઈ જશે. આ પ્રમાણે નિયમાનુસાર ચાલવાથી માલુમ પડશે કે આપણે જે દ4 વિશ્વાસ છે તે પણ સર્વથા સત્ય નથી, અને દિપક્ષીને જે સિદ્ધાન્ત અથવા વિશ્વાસ છે તે પણ અસતત નથી; પરન્તુ સત્યને અંશ એમાં પણ અવશ્ય છે. ગૂઢ વિચારણા કરવાથી માલૂમ પડશે કે ધર્મ (Religion) અને વિજ્ઞાન (Science) એ ઉભયમાં દીર્ધકાલથી પરસ્પર વિરોધ ચાલતું આવ્યું છે. આ વિરોધને નિર્ણય ઉપરોક્ત નિયમ દ્વારા કરવા જોઇએ. આથી માલુમ પડશે કે નાના પ્રકારના જે ભાત અથવા સ,દય દીર્ધકાલથી ચાલતા આવ્યા છે અને ચાલતા રહેશે એ સર્વમાં પણ કંઇ ને કઇ સત્યને અં અવસ્ય છેજ. પ્રત્યેક મનમાં સત્યને અંશ છે પરંતુ એ અસત્યના આડઅરમાં છુપાઈ રહે છે. સર્વ મત ધર્માચાર્યોએ અથવા પૂજારીઓએ ચલાવ્યા અને કેળ કપલ-કલ્પિત છે Page #91 -------------------------------------------------------------------------- ________________ હટ સ્પેન્સરની અય-મીમાંસા. ૨૮૧ એમ કહેવું ઠીક ન ગણાય. સંસારના સર્વ દેશમાં અને સર્વ મનુષ્ય જાતીઓમાં ધાર્ષિક વિશ્વાસ અંતર્ગત છે જે એમ પૂછવામાં આવે કે આમ હેવાનું શું પ્રયોજન તે તેના બે ઉત્તર છે. પ્રથમ તે એ કે જેમ સુધા, તથા આદિ દકિઓના ધર્મ મનુષ્યમાં જન્મથીજ અંતર્ગત છે તેવી જ રીતે આ ધાર્મિક વિશ્વાસ પણ જન્મથી ઉત્પન્ન થાય છે. બીજે ઉત્તર એ કે આ વિશ્વાસ જન્મથી નથી ઉત્પન્ન થતું પરંતુ વિચાર કમથી શનૈઃ શનૈઃ ઉત્પન્ન થાય છે. આપણું પુર્વજો એમ માનતા હતા કે જેવી રીતે ઈશ્વરે મનુષ્યને ઇન્દ્રિઓના ધમ આપ્યા તેવીજ રીતે આ ધાર્મિક વિશ્વાસ પણ આપ્યા હતા. આ કારણથી મનુષ્ય ધર્માવિલમ્બન કરે છે. આ પ્રથમ ઉત્તરનું ઉદાહરણ થયું. જે બીજે ઉત્તર માન્ય ગણાય તે એવા એવા પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ધાર્મિક વિશ્વાસ કેમ ઉત્પન્ન થયે? આ વિશ્વાસથી કઈ પ્રયજન સિદ્ધિ થાય છે? આ સંબંધમાં સૂક્ષ્મ વિચાર કરતાં નિશ્ચય થાય છે કે ધાર્મિક વિશ્વાસની ઉત્પત્તિ મનુષ્યજાતિના હિત સાથે સંબંધ ધરાવે છે અને આ વિશ્વાસ મનુષ્યજતિના હિત માટે ઉપયોગી પણ છે. અને ઉત્તરથી એટલું સિદ્ધ થાય છે કે મનુષ્યજાતિમાં ધાર્મિક વિશ્વાસ પૂર્વકાલથી ચાલતો આવ્યો છે. આવા વિશ્વાસને અનાદર કરવો એ કેવળ અનુચિત છે. હવે વિજ્ઞાન (Science) તરફ નજર નાંખીએ. સંસારના ઘણાખરા વ્યાપક નિયમ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે. વિજ્ઞાનથી દિનપ્રતિદિન એવા આવિષ્કાર થતા જાય છે કે જે મનુષ્યજાતિને માટે બહુ ઉપયોગી છે. એમ કહેવું કેવળ અનુચિત છે કે વિજ્ઞાન કંઇ નથી, એ ધાર્મિક વિશ્વાસને વિરોધી છે. જે ધર્મવિષયક વિચારોમાં સત્યને અંશ સ્વીકારવામાં આવે તે શું વૈજ્ઞાનિક વિચારોમાં સત્યાંશ ન હોઈ શકે? સત્ય-સંબંધમાં વિજ્ઞાનનું ગૌરવ તે એથી પણ અધિક છે. જે વિજ્ઞાનશાસ્ત્ર ધર્મને કલકલ્પિત માની એને તિરસ્કાર કરે અને ધર્મશાસ્ત્ર વિજ્ઞાનને વિરોધી જાણી છોડી દે તે મહાન અનર્થ થાય. બન્ને પક્ષમાં સત્ય છે. જ્યારે બન્ને પક્ષોમાં સત્ય છે તે પછી બનેમાં એકેયનો પણ સંભવ છે. કારણકે બે સત્યાત્મક પદાર્થ કદી વિરોધી ન હોઈ શકે. કેવળ ધર્મ ઈશ્વરે બનાવ્યો છે અને ધર્મ સત્ય છે; વિજ્ઞાન અસુરોએ નિર્માણ કર્યો છે અને અસત્ય છે એમ કહેવું એ કેવળ મૂર્ખતા છે. એ બન્નેમાં વિરોધમાં ગમે તેટલાં ચિન્હ હે; વાસ્તવમાં એ બન્ને એક છે. એ બન્નેનું ઐક્ય ગુમ છે. બંને પક્ષવાળાઓએ ઉદાર-હૃદય થઈ વિચાર કરવો જોઈએ. પરસ્પરના સિદ્ધાન્તને તિરસ્કાર કરે ન જોઇએ. જે સાચા દિલથી ચેષ્ટા કરવામાં આવે તે બન્નેના સમીકરણને માર્ગ અવશ્ય નીકળી આવશે. હવે એ જોવાનું કે એવી કઈ બાબતે છે કે જેથી ધર્મ અને વિજ્ઞાનમાં ઐક્ય સ્થાપિત થઇ શકે. એ તથ્ય સિદ્ધાન્તને નિર્ણય કરવામાં એટલું ધ્યાનમાં રાખવાનું કે સિદ્ધાન્ત એવા ચૂંટી કાઢવા કે જે અખંડનીય હેય, અવિચલ હૈય, જેથી પરસ્પરને વિરોધ મટી જાય અને જેથી બન્નેમાં સંધિ થઈ જાય. આ સિદ્ધાન્ત સત્યના એવા આધાર પર નિશ્ચિત થ જોઈએ કે બન્ને પક્ષવાળા એ માન્ય કરે. કોઈ પક્ષને કંઈ સંદેહ ન રહે; બન્નેનું પૂર્ણ સમાધાન થાય. ધર્મથી સત્યને એ અંશ શોધી કાઢવે જોઈએ કે વિજ્ઞાનશાસ્ત્રના અભાવમાં પણ અચલ રહે. તે જ પ્રમાણે વિજ્ઞાનશાસ્ત્રથી પણ એવો અંશ ખેળી કાઢવો જોઈએ કે જે ધર્મના અભાવમાં પણ નિરતર વિદ્યમાન રહે. અર્થાત સિદ્ધાન્ત એવો હવે જોઈએ કે જેને માનવા બન્ને પક્ષ બાધ ગણાય; અતએ જે બન્નેમાં ઐક્યની સ્થાપના કરી શકે, Page #92 -------------------------------------------------------------------------- ________________ ૨ બુદ્ધિપ્રભા. જો એવા સિદ્ધાન્ત જ્ઞાત થાય તા એટલું ખતાવવાનું રહે કે એક્જ સત્ય વસ્તુને વિજ્ઞાન અને ધર્મના પૃથક્ પૃથક્ રૂપમાં કેમ ખતાવી, જેનું કારણ ધર્મ અને વિજ્ઞાનમાં પરસ્પર વિધિ થઇ ગ્યે. જો ધર્મ અને વિજ્ઞાનના મેળ શક્ય હોય તેા એ એવા નિયમના આશ્રયથી થઇ શકે કે જે બન્નેમાં સમાનતાથી વ્યાપક હોય. જો કોઇ એમ ચાહે કે ધર્મની જે અનેક રીતિએ અથવા શાખાઓ પ્રચલિત છે તેના આધાર પર વિજ્ઞાનના મેળ થઈ જાય તે એ અસભવ છે. એવું પણ જો કાઇ ચાહે કે વિજ્ઞાનના જે અનેક આવિષ્કાર થયા છે હેના આધાર પર ધર્મના મેળ થઇ જાય, તો એ પણુ અસમ્ભવ છે. મેળા માધાર કેવળ બન્નેમાં વ્યાપક જે નિયમ ડ્રાય હેના પર છે. આથી હવે એ વિચારવાનું કે ધર્મ અને વિજ્ઞાનના અતિમ વિચાર કયા કયા છે, એ કઇ રીતે સ્થિર થયા છે અને એમાં પરસ્પર ઐક્યના કેટલા અંશ છે. (૨) ધર્મવિષયક અંતિમ વિચાર ( Ultiinate Religios ideas ). એવી ઘણી માનસિક કલ્પના છે કે જેનું અનુમાન ન્યાયશાસ્ત્ર દ્વારા તા થઇ શકે છે પરન્તુ જે વસ્તુઓની આ કલ્પનાએ છે એવું સ્પષ્ટ જ્ઞાન નથી થઇ શકતું, વિચાર કરતાં કરતાં એવા પદાર્યાના અનુમાન સુધી પહોંચી શકાય છે કે જેનું અનુમાનથી સિદ્ધ થવું તેા સભર છે, પરંતુ એનુ ચિંતન એનું વિશેષ જ્ઞાન અસંભવ છે. અર્થાત્ એ કેવું છે એ જોઇએ એવું ની શકાતું નથી. દાખલેશ લઇએઃ— દેવદત્ત નામને એક મનુષ્ય છે. એની સાથે તમારી મિત્રતા છે. તમને દેવદત્તના પૂરા પરિચય છે. દેવત્તને કુટુંબ પશુ છે. તમારા જેટ્લે પશ્ર્ચિય દેવત્ત સાથે છે તેટલાજ તેના કુટુંબ સાથે નથી. એનાથી પણ છે! દેવદત્તના અનુયાયીએ સાથે છે. એથી પશુ મે દેવદત્તની નૃતી સાથે છે. એવી પણ એક્કે મનુષ્યતિ સાથે કે જેમાં દૈવત્તને જન્મ થયે છે. એથી પશુ આછે. પ્રાણી-સમુદાય સાથે કે જેમાં મનુષ્ય, પશુ, પક્ષી ઇત્યાદિ સર્વના સમાવેશ થાય છે. આવી રીતે જેમ જેમ પરિચય-પરિધિ ઘટતી જાય તેમ તેમ આ ચીજોનું જ્ઞાન પણ ઓછું થતું જાય. અનુમાનથી તમે વધારીઓની શ્રેણી સુધી તે પહોંચ્યા, પરંતુ એનુ સ્પષ્ટ જ્ઞાન કંઇ પશુ ન થયું. બીજા શટ્ટામાં કહીએ તેા જેટલું સ્પષ્ટ જ્ઞાન તમને દેવત્તનું છે. એટલું' એના કુટુંબીઓનુ નથી, અને જેટલુ કુટુંબીઓનુ છે તેટલુ એની જાતિનું નથી. એ પ્રમાણે જેમ જેમ તમે આગળ વધતા જાએ તેમ તેમ જ્ઞાન એછું થતું જાય, એટલે સુધી કે જ્યારે કેવળ વધારીએાનાં પશુ વિચાર રહી ગયા ત્યારે સ્પષ્ટ જ્ઞાન કઈ પણ ન રહ્યું. કેરળ સંસ્કૃતથીજ આ કલ્પનાની ઉત્પત્તિ થઇ સકેત એ કે જેમાં જીવ છે એ સર્વે એક છે. એથી અતિરિક્ત અને કષ્ટ ગુણુવિશેષનું જ્ઞાન તમને ન થયું. આ પ્રમાણે કલ્પના કરો કે તમે એક નાગી જોઇ એટલે એના રૂપનુ અને ઍના અન્ય ગુણાનુ પણ તમને સ્પષ્ટ જ્ઞાન થઇ ગયું. પરન્તુ નારંગી જેવી અન્યાન્ય ગાળ વસ્તુઆને વિચાર કરતાં કરતાં જ્યારે તમે અનુમાન કરે કે પૃથ્વી પણ ગાળ છે ત્યારે તમારા વિચાર અનુમાનજ રહી ગયા. પૃથ્વિના ગાળે યથાર્થમાં કે છે એ વિષેનુ સ્પષ્ટ જ્ઞાન તમને યું નહિ. કારણકે એ એટલી બધી મોટી વસ્તુ છે કે મુદ્ધિ એના મહણુ કરી શકતી નથી. જેટલું સ્પષ્ટ જ્ઞાન નારંગીનુ થયું તેટલું સ્પષ્ટ જ્ઞાન પૃથ્વિનું નથી થઇ શકતું. આ પના ગાળાઈના સંકેતથી થ. એના આધાર એક માત્ર ગાળાઇ છે. ( અપૂર્ણ.) Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ શ્રી મહાવીર જન વિદ્યાલયમાં ધાર્મિક પરીક્ષા श्री महावीर जैन विद्यालयमा धार्मिक परीक्षा. આ વિદ્યાલયમાં દરરોજ એક કલાક ધાર્મિક શિક્ષણ આપવામાં આવે છે તેની પરીક્ષા શ્રીયુત સુચંદભાઈ બદામી બી. એ. એલ. એલ. બી. જેઓ વલસાડના સજજ છે તેમણે લીધી હતી. તેના પ્રશ્નપત્રો આ નીચે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તે ઉપરથી જણાશે કે એ વિદ્યાલયમાં ધાર્મિક અભ્યાસ સારો ચાલે છે. પ્રશ્નપત્રો સખ્તાઈથી જોયા છતાં માત્ર એક જ વિદ્યાર્થી નાપાસ થયેલ છે એ એમ બતાવી આપે છે કે વિદ્યાર્થીઓને આ અભ્યાસ ભારે પડતા નથી અને પતિ વ્રજલાલજી આ અભ્યાસ કરાવવામાં જે સ્વાર્પણ કરી રહ્યા છે તે સ્વાર્પણ સફળતાને પ્રાપ્ત થયેલ છે. અમને આનરરી સેક્રેટરી શ્રીયુત મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ પ્રશ્નપત્ર તથા પાસ થયેલ વિધાર્થીઓનાં નામો લખી મોકલવાની જેમ મહેરબાની કરી છે તેમ તેઓ આ પત્રમાં શાહ મેહનલાલ હાથીભાઈને તથા કાપડીયા નત્તમ ચુનીલાલને ઉત્તર પણ પ્રગટ થવા મોકલી આભારી કરશે. સીનીયર કલાસના વિદ્યાર્થીઓ નામ. માર્કસ. શાહ મેહનલાલ હાથીભાઈ શાહ ચીમનલાલ દલસુખભાઈ શાહ છગનલાલ નાનચંદ શાહ અંબાલાલ ચત્રભુજ પરીખ ચીમનલાલ મોતીલાલ મહેતા દલપતભાઈ વીઠ્ઠલદાસ શાહ ઓધવજી ધનજી . શાહ ચુનીલાલ જીવરાજ શાહ અંબાલાલ માણેકચંદ શાહ મેહનલાલ હેમચંદ જસાણી રતીલાલ માણેકચંદ .... શાહ ગોવિંદજી ઉજમશી જુનીયર કલાસના વિદ્યાર્થીઓ કાપડીઆ નરેશતમ ચુનીલાલ ... કાપડીઆ ત્રીજોવનદાસ છોટાલાલ શાહ નગીનચંદ જગજીવનદાસ ... શાહ દીપચંદ છવણ ... .. શાહ ખીમચંદ ઝવેરચંદ . સંઘવી મેતીલાલ છગનલાલ રા, મથાભાઇ ઠાકરશી Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ કાહારી રતીલાલ અમરચંદ દેશી અમૃતલાલ મેાતીચંદ બુદ્ધિપ્રભા 1. શાહ દલસુખભાઇ મહીજીભાઈ દાદી સાંકળચંદ હુકમચંદ્ર શેઠ ચીમનલાલ ચુનીલાલ મહેતા મનભા ધરમશી પરીખ ભાŁલાલ એચરદાસ મેદી મેાતીલાલ મગનલાલ ચીનાઇ જગમે હનદાસ કલ્યાણજી ... ... Mahavira Jaina Vidyalaya. 51 પૃષ્ઠ ૫ ૫ ૧૩ ૫૩ EXAMINATION IN RELIGIOUS COURSE. Examiner -SURCHANDRA P. BADAMI Fsqr. . A., C. L. D. (24th December 19th, 7 to 9 p. m.) Tatvarthadhigama-Adhyayas પ x' ४४ 20 Senior Class Junior Class 5-6 & 7 1-2 & 5 1-2 & 3 Both Classes Gnanasara Ashtakas N. B. The answers to be written in English as far as possible. QUESTIONS. FOR SENIOR CLASS ONLY. Are following statements Correct? Give reasons and cite authorities in support of your answers, (a) A soul which pervaded the body of an elephant can be contained in the body of an ant. (b) The piece of Pudgal we saw yesterday had no smell. (c) The sinful man struck in the eyes of that Kevali and made him blind. But as he was a Kevali, he could know and see everything in spite of the loss of his eyes and so suffered no inconvenience. (d) Five hundred pupils of that Kevali were put to much torture in his very presence and so he became rec with anger and cursed the torturer. (e) One does not acpuire any karma after attaining Moksha. 2. (a) Explain the following, giving context: Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ધાર્મિક પરીક્ષા 234 20 परस्परोपग्रहो जीवानाम् । निःशीलतत्वं च सर्वेषाम् । gatieg 99999918441 अनुग्रहार्थ स्वस्याति सर्गो दानम् । arcadirai a Algata i (6) How clues Jiva acquire Agrica and sti ? cite the Sutras you rely upon. ş. Write short explanatory notes on : (1) E, (2) fact, (3) tur, (4) ainera, (5) HOT, (6) sfart, and (7) 74. FOR JUNIOR CLASS ONLY. 1. Tre following statements correct? Give reasons and cite au thorities to support of your answers, (a) A soul which pervaded the body of an elephant can be contained in the body of an ant. (0) Our Lord Mahavira was possessed of all five sorts of Knowledge Mentioned in the Sastras. (c) After death the soul of that man kept hovering in the air for several days till it was propitiated by funeral oblations. (1) In this world as well as in Heavens and Hells exist beings of all the three sexes. (c) The period of Ayushya of those Munis was shortened by torture they were put to. They suffered the torture with an even mind, attained Shukladhyana, became Antakrit Kevalis and got Moksha. 2. (a) Defnc and fully explain. सम्यग्दर्शन. Why दर्शन is placed before शान? (6) Distinguish beween. (1) TRATT and TTTGAN (2) STATUT, 77 and 17. Give illustrations. 3. Write short explanatory notes on : (1) 977, (2) pert, (3) iracula (4) FA (5) (6) fey, and (7) ft . 20 · 20 Page #96 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા.. FOR BOTH CLASSES. 4. Write an essay on GET with special reference to its defini tion, sub-divisions, and their particular or distinguishing naturcs. 5. Translate the following: 20 अपूर्णः पूर्णतामेति पूर्यमाणस्तु होयते पूर्णानन्द स्वभावोऽयं जनदद्भूतदायफः॥ परस्यत्वकृतोन्माथा भूनाथा न्यूनतेक्षिणः । स्वस्त्रत्वसुखपूर्णस्य न्यूनता न हरेरपि । यस्य ज्ञानसुधासिन्धुपरब्रह्मणि मग्नता । विषयान्तरसंचारस्तस्य हालाहलेोपमः ॥ स्वभावसुखप्रग्नस्य जगत्तत्वावलोकिनः । कर्तत्वं नान्यभावानां साक्षित्वमवशिष्यते ।। अन्तर्गत महाशल्यमस्थैर्य यदि नोव्धृतम् । कियोषधस्य को दोषस्तदागुणप्रयंच्छतः । स्थिरता वामनःकायैर्येषामंगांगितां गता। योगिनः समशीलास्ते प्रामरेण्ये दिवा निशि। (6) Explein the following: - પૂર્ણ, મન, ચિત્ત, સેવા nd wયા . आचार्यश्री बुद्धिसागरजीना प्रमुखपणा हेठळ श्रीयुत महाराणीशंकर शर्मानुं भाषण. ગઈ તા. ૩૧મીએ શ્રી જૈન વિસા ઓસવાલ મિત્રમંડળ તરફથી શ્રીયુત મહારાષ્ટ્ર શંકર શર્માએ કેળવણું ઉપર જાહેર ભાષણ આપ્યું હતું. આચાર્યશ્રી બુદ્ધિસાગરજી પ્રમુખ સ્થાને બીરાજ્યા હતા. ભાષણકર્તાએ જણાવ્યું કે કેળવણીને વિષય ઘણે હેટ છે અને તે ઉપર ઘણું લખાઈ ગયું છે અને ઘણા વક્તાઓએ વિવેચન કરેલું છે. માટે અને તે તેના એક જ અંગને ચર્ચવું ઠીક છે. કેળવણી હાલ જે ઉદેશથી આપવામાં આવે છે તે ઘણી સંકુચિત છે. કેળવણું કાંઈ જન્મ પછી કે અમુક ઉમ્મરે પહોંચ્યા પછી, કોલેજમાં કે સ્કુલમાં મળે છે એટલું જ નહિ પણ તે તે ઘેડઆમાંથીજ શરૂ થાય છે. માટે જે માતાઓ કેળવાયેલી હશે તે તેઓના છોકરાઓ સુશિક્ષિત બની દેશની આબાદીમાં પિતાને હી પૂર્ણ રીતે આપી શકશે. માતા તે હજાર શિક્ષકો કરતાં પણ બાળકો ઉપર વધુ અસર કરે છે. બાળપણમાં મળેલા સંસ્કાર જીવનના છેક અંત સુધી ટકી શકે છે. માટે તે જેમ બને તેમ દઢ અને મજબુત થવા જોઈએ. જર્મન તત્વવેત્તા નીભે અને હિંદના મહાન ઋષિઓએ પણ જણાવેલું છે કે સાધારણ મનુષ્ય કરતાં ઉંચી કોટીએ પહોંચવા માટે ખાસ કરીને તેવા સંસ્કારની જરૂર છે. કુદરતે આપેલા દરેક અવયવોને પણ બરાબર કેળવવા માટે તેના યોગ્ય સાપને બાળકોને આપવા ખાસ પ્રયાસ થવો જોઈએ. એકલી ચોપડીઓ વાંચ કે ચેપી Page #97 -------------------------------------------------------------------------- ________________ વર્તનમાં દયા. ૨૮૭ એના કીડા બને કોઈ ખરી કેળવણી પ્રાપ્ત થતી નથી, પણ સારું ચારિત્ર બનાવી ઉત્તમ ભાવના જાગૃત કરીએ ત્યારે જ ખરી કેળવણી મળી ગણી શકાય. આધુનિક કેળવણી ઘણું ખર્ચાળ અને દંભી છે. આપણી પહેલાંની શિક્ષણપદ્ધતિ સાદી અને સરલ હતી. ગુરૂકુળે કાઢવાથી કેળવણીના કેટલાક હેતુઓ પાર પડી શકે તેમ છે. આપણું અસલના ગુરૂકુળ સમાનભાવ, સમદષ્ટિ, ઉચ ભાવનાએ અને સહનશિળતા જેવા મહાન ગુણે પ્રાપ્ત કરવાનાં મથક હતાં. જેનો જે પિતાની કોમને માટે કેળવણીના પ્રયાસ ચાલુ કરશે તે. ઘણું જ યોગ્ય અને વખાણવા લાયક ગણી શકાશે. ત્યારબાદ વિષયને પુષ્ટિ આપતાં પન્યાસજી અછતસાગરે જણાવ્યું કે, બ્રહ્મચર્યની ખાસ જરૂર છે. તેથી જ્ઞાનતંતુઓ બહુ મજબુત બને છે અને સારી રીતે કેળવણું લઈ શકાય છે. મહાત્માઓને પગલે ચાલી તેઓના આચારવિચારને ગ્રહણ કરવાથી આપણી ભાવનાઓ ઉગ્ર બને છે. ત્યારબાદ પ્રમુખ સાહેબે વિષયની સમાલોચના કરતાં જણાવ્યું કે હાલમાં બે જાતની કેળવણીની પદ્ધતિઓ માલૂમ પડે છે અને તે બંને વચ્ચે ઘણેજ અંતર છે. એક તો આ પણી કેળવણી પદ્ધતિ અને બીજી પાશ્ચાત્ય દેશની કેળવણી પદ્ધતિ. એક મોટો સવાલ એ છે કે બેમાંથી કઈ દેશને વધુ લાભ કરી શકે તેમ છે. કે બેનું મિશ્રણ કરી એક નવી પદ્ધતિ પેજવી કે જેથી હિંદ ગુમાવેલી પિતાની કીર્તિ પાછી મેળવી શકે. આ સવાલ ઉપર ઘણી ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે. છેવટમાં પ્રમુખે આવી રીતના ભાષણોથી અને ઉત્સાહી મંડળથી કમસેવા કેટલી થઈ શકે છે તે ઉપર ટુંક વિવેચન કર્યું હતું. માનપત્રને મેળાવડેઃ-શેઠ મોહનલાલ લલુભાઈને નામદાર સરકાર તરાથી મળેલા રાવસાહેબના ઈલકાબની ખુશાલીમાં અત્રે જૈનતત્વવિવેચક સભા તરફથી શેઠ હઠીસિંહની વાડીમાં એક ગંજાવર મેળાવડે ભરી માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. वर्तनमां दया. (રચનાઃ શ્રીયુત પોપટલાલ કેવળચંદ શાહ રાજકોટવાળા) (ઇતિહાસની આરસી સાહી, મેં જોયું માંહી–એ રાગ.) એક દિન સબક્લગીન, ગયો હતો શિકારે; રહી હરણનું બન્યું એક, જ હતો ઘર જ્યારે. પણ એ બચ્ચાંની માત, હરિણું દીન જેવી; જાણે માગતી હેય દયા, પડી પાછળ તેવી. જોઈ સઘળું સબક્તગીનને, કરૂણું આવી; છેલું બચ્ચું, દુઆ લેતાં, થયે ભૂપ તે ભાવિ. દીધું જગડુશાહે દાન, પનરતર કાળે; ઉગટ્ય કઇ લાખે છવ, એને આધારે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮. બુદ્ધિપભા. પિષ્યા રાયથી રંક સહુ, સમાન ગણ તેણે; શુભ દાખવી હશે સત્ય, જીવદયા જેણે સર ફિલીપ સીડની વીર, પ રણમાં જ્યારે; લેહી વહેતાં તે બનીઓજ, તૃષાતુર ત્યાં ભારે. જળ ભરતાં મુખ, પડી જ દષ્ટિ વાપરે; દીધું જળ તેણે, છોડી પ્રાણ, વીરને તેજ પળે. સેવા ધર્મ કરી ઇચ્છવું, સુખી હૈ સિા કેઇએ; દયા શબ્દોમાં નહિ માત્ર, પણ કૃતિમાં જોઈએ. રચાતી “નવીન ગરબાવળી”માંથી pવા વિવો!! ગરબી, એવા દિવસે વહાલાં! ક્યારે આવશે, રમતાં આપણુ રસિયાં રસની કુંજજે, લેતાં, દેતાં રહાણ અનેરી જીવનમાં, રસ રેલવતાં રસિયાં ધરીને હાલ એવા દિવસે વહાલાં! કયારે આવશે. સ્મિત અનેરાં વિલસી રે'તાં મુખડે, “જોયું ન હોયે કોદિન જગની માંય; એવું એવું કૈક આંખલડીમાં દીસતું, જેથી હાલાં! બનતાં ઘેલાં તુરજે; એવા દિવસે બહાલાં! કયારે આવશે, પલકે પલકે દર્શન કરતાં પ્રેમથી, તે પણ છીપતી ના દર્શનની પ્યાસ; નયને આગળ રે'તી મૂર્તિ પ્રેમની, મવિલાસી કે વહાલાં! ધરી પ્રેમજે; એવા દિવસે વહાલાં! કયારે આવશે. દેવાતજન્યૂમમંદિર. પ્રેમ વિલાસી, » Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રજા માટે એક નિર્ભય અને ભરૂસાપાત્ર ઠેકાણું ! કે જ્યાં અગાડી - અપટુડેટ ફેશનના સોનાના! માસીન પૉલીસ દાગીનાઓ ની સેંકડો ફેશનોનો મોટો જથ્થો તૈયાર રહે છે ! અને નિર્ભય રીતે તદ્દનજ ચમ્મુ અને સફાઈ બંધ ફેન્સી કામ ધરાકાના સેનાનું કીફાયત મજુરીથી ઘણીજ ઝડપથી વાયદેસર અને બને આપવામાં આવે છે. તૈયાર દાગીનાઓની મારી કાપી નાણાં પાછાં આપવાની લેખીત ગેરંટી મળે છે. ઇંગ્લીશ વેલરી, રાલ્ડગોલ્ડ જવેલરી, અને ચાંદીની સેંકડો ફેશનેબલ ચીજોનો જંગી સ્ટોક તૈયાર રહે છે. ખાસ વિલાયતથી આવેલા બીલીયાન કટના હીરાઓ, માણેક, પાના વિગેરે ઝવેરાતનું કામ ઘરાક અને વહેપારીઓનું સગવડ પડતી રીતે કરીએ છીએ. ૉયલ જવેલરી માર્ટ. પ્રાપ્રાયટર-ઝવેરી મુળચંદ આશારામ વૈરાટી. ૪૫૬ રીચીડઅમદાવાદ, Page #100 -------------------------------------------------------------------------- ________________ ગોદરેજના સેઇફટી કૅશ બાકસો. આ પેટી ટેબલ ઉપર અથવા કબાટમાં જડવાથી ચારથી ઉપાડીને લઈ જઈ શકાતી નથી. તેમજ સ્ટીલના એક પતરામાંથી અખંડ બનાવેલ હોવાથી અને મજબૂત કળ બેસાડેલ હોવાથી ચોરથી તુટવાની ધાસ્તી રહેતી નથી. સારી તીજોરીની ગેરહાજરીમાં આ પેટી. બહુ ઉપયોગી છે. પેટીનું' માપ 14"x10"x", કીમત રૂ. 18, 66 ગારડીઅન " કળાવાળીના (ચાર ચાવી) , 3, 23, ગોદરેજના કબાટમાં જડવાનાં - પટ ખાનાં. આ ખાનાં કબાટમાં ફુવતી જડવાથી ચારથી કાઢી શકાતાં નથી, તેમજ સ્ટીલના એક પતામાંથી અખંડ બનાવેલ હોવાથી અને ઘણી મજબુત કળ બેસાડેલ હોવાથી ચારથી તોડી પણ શકાતાં નથી. નવા કબાટમાં લાકડાના ખાનાનો ખરચ બચાવી તેને બદલે આવા લાખડનાં ખાનાં બેસાડવાનો ફાયદો સે કોઈ સમજી શકશે. ખાનાનુ’ માપ 14"412 કટુ’ કીમત રૂ. 20, દરેક પ્રદર્શનમાં (14 પ્રદર્શન ) પહેલાં ઈનામ-સેનાના ચાંદ મળ્યા ગોદરેજ અને બાઈસની કં પની, શાખાઃ-રીચીરોડ-અમદાવાદ