________________
પ્રશ્ન વ્યાકરણ
૧૭
આવના આ બે ભેદ પર જૈન તત્વજ્ઞાનનાં જુદાં જુદાં પુસ્તકોમાંથી અસંખ્ય ઉતારા કરી શકાય તેમ છે, પણ આ વિષય પર વર્ધમાન પુરાણુના કર્તા સક્લકાના કથનના એક ઉતારાથી હાલ તુરત આપણે સંતેષ પામીશું. દિગંબર પુરાણેમાં જૈન તત્વજ્ઞાનનાં નવ તનું કથન છે અને આસ્રવ અને સંવર એ ઉક્ત નવમાંના બે હોવાથી તે સંબંધેનાં અનેક લેખમાંથી નમુના તરીકે નીચેના ક્ષેક લખીએ છીએ –
" रागादिषितेनैव येन भावेन रागिणां
आस्त्रवनत्यत्र कम्माणि स भावानव एव हि ॥ दुर्भावकलिते जीवे पुद्गलानां य आगमः ।। प्रत्ययैः कर्मरूपेण द्रव्यास्रबो मतोऽत्र सः ॥
વર્ધમાન પુરાણ. ૧૬. ૪૦-૪૧. રાગાદિથી દૂષિત ભાવથી રાગીઓને જે કર્મો આસ્રવે છે તે જ ભાવાવ છે અને દુર્ભાવવાળા જીવમાં જે પુદ્ગલેને કર્મરૂપના ફેરફારથી આગમ થાય છે તે દિવ્યાસ્ત્ર છે. આવી રીતે અસ્તવના બે મુખ્ય ભેદ થયા પછી તેના ઘણા પ્રભેદ પછીના ગ્રંથોમાં જોવામાં આવશે. નીચેને કોડે દ્રવ્યસંગ્રહ પરથી કરવામાં આવ્યું છે.
આસવ,
થાવું
ભાવાવ
(અનેક પ્રકારના)
મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કવાય
યોગ ( ૫ પ્રકાર) (૫ પ્રકાર) (૧૫ પ્રકાર) (૪ પ્રકાર) (૩ પ્રકાર).
આ કિઠામાંના ભાવાસ્રવ નીચેના પાંચ પ્રકારની અવિરતિજ પ્રશ્ન વ્યાકરણમાં વર્ણવેલ છે. સ્વામિ-કાર્તિકેયાનું પ્રેક્ષા નામના ગ્રંથમાં જણાવ્યું છે કે તે અસર મુાિકુ મિ-છેકર્ફ વિહા-૭, ૮૪–આવ મિથ્યાત્વ આદિ અનેક પ્રકારનાં છે એમ તું જાણ એટલે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, ગ અને કષાય. આજ દ્રવ્યસંગ્રહમાં ભાવાજીવના પ્રભેદ તરીકે જણાવેલા છે. અત્ર ભાવાત્સવના પ્રભેદ મિયાત્રાદિ કેટલા પ્રકારના છે તે વિસ્તારભયને લીધે જણાવવા એગ્ય નથી.
આગળ ફટનેટમાં જણાવ્યું છે કે ઉમા અતિએ આસ્રવના ભેદ સાંપરામિક અને ઈપથી જણાવેલા છે. સાંપરામિક આસવના પ્રકાર પાંચ દિયે, ચાર પાયો, પાંચ અત્રત અને પચીસ કિયાએ છે એમ ઉમાસ્વાતિ જણાવે છે અને સાથે એ પણ કયે છે કે પુણ્ય અને પાપ કે જે અનુક્રમે શુભ અને અશુભ કર્મોમાંથી ઉદ્ભવે છે તે પણ આમ્રવના ભેદ છે. આ બે કુદ કુદાચાર્યું પણ આમ્રવને ભેદ તરીકે ગણાવેલ છે. ૧. વ્યસંગ્રહ. ગાથા ૨૯-૩૧ પરની ટી.
२. रागो जस्स पसत्यो अणुकंपा-संसिदो ये परिणामो । चित्थणस्थि कलुस्सं पुण्यं जो. वस्स आसवदि ॥ " चरिया पमाद बहुला कालस्य लोलदा य विसयसु। परपस्तिावापवादो વસ ય મra૬ ગતિ –પંચાસ્તિકાય સાર, ગાથા ૧૩૫, ૧૩૯,