SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર સુધારાની સમીક્ષા. ૨૫૭ વિચારે છે કે દિને નાપસંદજ પડ્યા છે. થોડીક વાહીવાદી વટહેલી વ્યક્તિ જ એ ભાષ@થી કાળ ઉનાળામાં ખિલતા જવાસાની શોભાથી વિકસતી હતી. બાકી બધે ઉજડ બંખ જેવી ન્યતા જણાતી હતી. “મોરલીના માઈસ" વિષયના ભાષણમાં પ્રમુખ તરીકે બિરાજેલા છે. સાહેબ આનંદશંકરભાઈ જેવા સંસારસુધારકોને વહાર કરવાનેજ માટે સનતને હિંદુ ધર્મના ટોળામાં રહેલે મહેદાર સજન્યશાળી વિદ્વાનને પણ એન. છે. પરાંજપે સાહેબના ભાષણમાં જે ખામી જણાઈ હતી. તે છે. આનંદશંકરભાઇએ જે કે અત્યંત કેમળ મુખમલમાં લપેટીને દર્શાવી હતી, પણ તે જોઈએ તેટલી સ્પષ્ટ હતી તેમ એન. - પરાંજપે સાહેબના સંસારસુધારા પરિવદના પ્રમુખ તરીકેના મહાભાષણમાં શ્રીયુત મેહનલાલ કર્મચંદ ગાંધી જેવા એકડમલ અતિવર્ણાશ્રમી શાંત વીરનરે પણ સ્પષ્ટ કહ્યું હતું કે;– એન. પ્રો. પરાંજપે સાહેબના વિચારો એવા છે કે, કાં તે તે પૂર્ણ સંયમી પુરૂષને છાજે કે કાંતિ પૂર્ણ સ્વચ્છદી માણસને છાજે. શ્રી ગાંધીજી જેવા મહિમાશાળી પુરૂષના આ ફટકાના સામે સ્વછંદી શબ્દને સારે અર્થ પણ થાય છે, એમ કહી પોતાનું મન એન. કે. પરાંજપેએ વાળ્યું હતું, ત્યારે કોઈ કંઈ છિલા યુવક સુધારક માએ શ્રીમાન ગાંધીજીને આ ઉટ એફ એર્ડર કહીને બેસાડી દીધા હતા. પણ આજકાલના ઉગતા યુવકેને ભાનજ નથી, કે તે તેમની “સંસારસુધારા પરિષદ” જ આ ભારતવર્ષમાં આઉટ ઓફ એર અર્થાત્ નિત કમ બહાર છે. બીજા સર્વ સુધારક હોવાને દાવો કરનારને પણ મે. પરાંજપે સાહેબનું ભાષણ વિપ્લવક જણાયું હતું અને સર્વે અસંતોષ દર્શાવતા હતા. પણ આ સ્થળે મારે કહેવું જોઈએ કે, ઓન. પ્રો. પરાંજપે સાહેબના વિચારથી સુધારકોએ તે ચમકવું જોઈએ જ નહિ. આમાં એન. કે. પરાંજપેને દેષ કે ખામી છે જ નહિ. જે દેશ છે, તે “સંસારસુધારાની હિલચાલને અને તેથી ઉપજેલા વાતાવરણનેજ છે. એન. . પરાંજપેને પણ ટપી જશે. એવાં ફળ “સંસારસુધારા” ના વિપક્ષને આ વશે. ઓન પર છે તે સ્યુલ શુષ્ક નીતિમાં પણ દર છે, પરંતુ “સંસારસુધારા” એવી વ્યક્તિ ઉપજાવી છે અને સંખ્યાબંધ ઉપજવશે કે જેઓ ખુલ્લે બજારે દુર્ગુણ અને દુરાચાર કરશે, અને તેને બચાવ ઉચ્ચક તત્વજ્ઞાન વડે કરીને વાંકી મુછો રાખશે. માટે વિવેકી સજ્જનોએ એવી દશા થતાં પહેલાં “સંસારસુધારા ” ની ઉંડી અને પ્રાણઘાતક ખાઈમાં પતા પહેલાં સંસારસુધારાના ક્ષેત્રમાં વસેલા અમૃતમ મહાવીર યહોમ કરીને ફત્તેહને માટે ફાળ મારનાર કવિશ્રી નર્મદાશંકરે પિતાના અનુભવી વૃદ્ધ હસતે ઉચી ધરેલી લાલ ગુડીને (ધર્મ વિચાર”) જે લયની સુચનાથી ચેતીને પાછા વળવું, એવી મારી નમ્રતાપૂર્વક બંધુ ભાવે “સુધારકે ”ને પણ વિનંતી છે. Necessity of Chawls for the poor and Middle Class Jains in Bombay. Sir,--with a view to revive the interest of the Jain Public on the above subject I venture to take this opportunity of writing a few lines, its I have noticed with regret that this import
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy