________________
વચનામૃત.
२६५
હરીલાલ:-અહીં આવ, હું તને કહું !
શિક્ષક–શું, અહીં આવ હું તને કહું ! લુચ્ચા, હરામી તું બહુજ બદમાસ છે, ચાલ નિશાળમાંથી બહાર જા. મને પણું બે અદબથી બોલાવે છે. - હરીલાલ–પણ સાહેબ, તેમાં મારે વાંક ? મને છગને પુછયું કે, હરીલાલ તું ક પાઠ વાંચે છે, ત્યારે મેં કહ્યું કે, “તું અહીં આવ હું તને કહું
(તુરત માસ્તર ઠંડા પડી ગયા.)
અવિનચી કરે બાપ–કરા ! તારી આંખ ક્યારે ઉઘડશે? અત્યારે મારી વહાવસ્થા– ક:-(વરજ) બાપા તમારી મીંચાશે ને તરતજ મારી ઉપડશે.
રોગી ને ઠેકટર, રગી:–કેમ કટર સાહેબ? ફલાણ બાટલીમાં ઝેર છે, અને ફલાણ બાટલીમાં બીજી દવા છે એ જે બાટલીપર લખ્યું ન હોય તે કેમ કરીને ઓળખવું ?
ડૉક્ટર --અરે તારી અકલ? મુખ એટલુએ જાણતા નથી કે શું? તે ઓળખવાને માટે પી જેવું એટલે થયું. જે તરત મરણ થાય તે સમજવું કે તે ગેર હતું (સ્વર્ગમાં જઈને જ ! ) અને જીવતા રહ્યા તે જાણવું કે સાદી દવાજ તે હતી!
સમજુ છોકરે, બાપ, ભા, અને નાનાં તથા મેટાં છોકરાં સર્વે ખાવાને માટે બેઠાં હતાં તેમાં રસીકલાલ ઘણે તોફાની હતી તેથી તેની માએ હુકમ કીધે કે –“રસીક તારે ખાતાં ખાતાં એક પણ શબ્દ બિલકુલ બોલ નહિ. નહી તે આજે લાવેલાં દાડમ તથા બહાર ગરમ થતું મસાલાનું દુધ તને જસએ આશિ નહિ રસીકે દાડમ ખાવાની લાલચે વારું છું એટલે સર્વે ખાવાનું શરૂ કર્યું. એવામાં રસીકની નજર બહાર જવાથી બે કે-“મા એજ બોલ બોલું કે?”
માએ આંખો કાઢી ગુસ્સાથી કહ્યું કે –“ખબરદાર પાછા બે કે ચૂપ રહે?”
રસીક આ સાંભળી બિયારે ધાકનો માર્યો મુગો બેસી રહે, ખાઈ રહ્યા પછી માએ પૂછ્યું - રસીક બોલ જોઈએ તું ખાતાં ખાતાં શું કહેવા જતા તે?”
ત્યારે રસીક બે કે –“હું તે એમ કહેવા કરતું હતું કે,” આ બહાર દુધ ગરમ કરવા મુકયું હતું કે તે કુતર પી જાય છે! માટે તેને તમે કાઢી મૂકે પરંતુ તમોએ મને જરાએ બોલવા ન દીધને? તેથી ધાર્યું કે જે અઈના ના કીધા ઉપર હું કદાચીત બેલીશ તે મને દાડમ મલશે નહિ.
બાપ અને છોકરો માપ:– કરે તારામાં આટલી બધી કુટેવે ક્યાંથી આવી? અમે તે તને કદી પણ શીખવતા નથી.