________________
રરર
બુદ્ધિપ્રભા
કરી નહીં; પછી તેએ મુવા બાદ તેમનાં કરાં પણ તે જમીન પોતાના બાપની છે એવું સમજી, ત્યાંજ વસીને તે ખેડવા લાગ્યાં.
જો આપણે એકાદા ઉજડ ભેટમાં પોતાની તરી લેાકેા મેકલીને વસ્તીએ કરાવીએ ત જે જે માશુને જેટલી જમીનની ગરજ હોય, તેટલી જમીન લઇને તે તે ખેડે; અને પોતપોતાની મિલકતના રક્ષણુ સારૂ તે સહુને સરખીજ આશા હેાય એટલે એ પ્રમાણે એકમેકના ઠરાવ થઈને આ માલ ફલાણાને એવું આપે!આપ સિદ્ધ થશે. કાયદાની ગરજ
પડવાની નહીં.
મેહેતાજી-એવા જે ઠરાવ તેનેજ કાયદો સમજવા. પશુ આ ત્રણેાજ અધુરા કાયદ તે ખરે, અને એ જેવું જેવું બળ તે તેના માલ એવું જે વખતમાં હરશે. તે વખતમાં ચાલુ થયું હશે. તે એવી રીતે કે. જો એક માણુસ બીજાનું ઢાર અથવા તેનાં ફળ લઈ જવા લાગ્યું તે તે ખીને તેને અટકાવ કરે; તે ઝેરવાળેા અને સારા રિયારબંધ હાય તો તે લઇ જનારને તે ઠાર કરી નાંખે અથવા તેને કહાડી મુકે, અને જોરાવર ત હોય તે પોતે લુટાને બેસી રહે, અથવા તેમ નહીં તે પેાતાના પાડાણીએને પેાતાની મદદૅ બેલાવીને માલ લઇ જનાર થકી આપણુ સધળને ભય છે એમ તેમને દેખાડીને તેનુ' વેર વાળવાને તેમને મેળા કરે.
કાઇએ કેઇના ઉપર ઉડાવ કીધે સતે તેને બચાવ કરવા, અને પેલા અપરાધીને સજા કરવી એ વિશેના સારા કાયદા કરે ત્યારેજ જુલમ બંધ થાય, અને આ મારૂં ખેતર, આ મારૂં ધર, આ બી હુ જમીનમાં નાખું છું, એથી મારૂં અને મારા કુટુંબનું ભચુ પુષ્કળ થશે, અથવા આ ઝાડ હું વાવું છું એનાં ફળ મનેજ માં કરશે, ને તે એકડાં કરીને લઇ જવાની મનેંજ સત્તા છે, એવું તે માણસથી ત્યારેજ ખેલાય.
ગાપાળ—એવા કાયદાથી જે સારૂ થવાનુ તે હવે મારા ધ્યાનમાં સારી પેઠે આવ્યું. ખરે, એ થકીજ માલનું રક્ષણ થવાનું. ત્યારે આવા કાયદા થયાની અગાઉ જે જોરાવર, તે દુર્ખ પાસેથી સર્વ છિનવી લેતા હરશે, તથા જેએની પાસે ચાવ કરવાના ઉપાય નહીં, એવાં જે ધરડાં માણસ, બૈરાં અને છોકરાં એને જે જોરાવર હશે તે લુટતા હશે. તથા તે ઉપર જુલમ કરતા હશે, અને જે ભુખે મરનારા આળસુ અને ઉડાવે, એએને જે કોઇ મહેનતુ તથા ધાંગી હશે તેએ દ્વેષ કરતા હશે એમાં કઇ સંદે નહી, આ કાયદા વગર એવું થવાનું કે એએ ધણું કષ્ટ કરીને મેળવ્યું હશે. તેને મેહેનત ન કરનારા નાશ કરશે, ને સાર મધ્યે એટલેજ કે મધમાખીએએ મેળવેલું મધ માખે! ખાય એવું થશે.
મહેતાજી—હા, રાણુ થવું એ મુખ્ય વાત છે. રક્ષણ થયું સતે ઉદ્યોગને ઉઠાવ થાય છે, તેથી મેહેનત સળ થાય છે, અને જેવું જેવું રક્ષણ તેવી તેવી લોકોની સુવરાવટ, તેવી તેની સંપત્તિ અને તેવું તેવુંજ ચારે તરફ સુખ થાય છે.
ગપાળ——એ સઘળું તે ખરૂં, પણ જમીનના માત્ર વિશે જે વ્યવસ્થા તમે કહી તે તે ઉપર મને એક સૂકા ઉપજી છે. તે એવી કે, તમે કહી છે કે ફલાણાની ફૂલાણી જમીન, અને ક્લાણાની ફલાણી, એ કરાવ્યાની આગમ સધળા લે!કે! પાસે જમીન હોય છે, તે તે જમીન ઉપર સબળ.એને સરખેજ દાવે હુય છે, તે જમીન-માલની વ્યવસ્થા કરવાના જે કાયદો તે થઈને ચણાખરાઓને દવે ઉડીને યે!ડાકર્મજ જનીન આપવામાં આવી, ત્યારે તા