________________
ઉજમાના શુભ માંગલિક પ્રસંગ
ક સમાચાર.
નંત ભાસેામાં કેટલાક જૈન કામના બિરાદરા-શુભેચ્છક ાદાસ પ્રેમચંદ, રા. રા. ગુલાબચંદ મેાતીચંદ દમણી વકીલ મેહનલાલ ગોકળદાસ વિગેરેના અકાળ ગુમાવ્યા છે. તેમના દેહાવશાત માટે અમેને આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને
tvc કાર્યવાહક નરેશ આ ઉપજે છે. મર્હુમાના અમર ગુદા મળે એવું ઇચ્છીએ છીએ.
ગ્રાહાને વિજ્ઞપ્તિ.
અમારા દરદાન ગ્રાહકોને વિજ્ઞપ્તિ કે કેટલાક અચેાક્કસ સોગેશને લેઇને તેમજ એપીસ વિગેરેની ફેરબદલીને લેતે માસિક મોડું બહાર પડયું છે. હવેથી તે નિયમિત રીતે બહાર પડી શકશે. તેમજ તેમાં સંસ્કારી ભાષાના અને ઉચ્ચ પ્રકારની શૈલીના વિદ્યાતાના હાથની કલમના લેખોનું નિદર્શન થશે.
પત્રવ્યવહાર નીચેના સ્થળથી કરવા.
મેનેજર બુદ્ધિપ્રભા
ચગપાળ, નિશાની ખડકી–અમદાવાદ
ભેટ—સર્વે જૈન ગ્રેજ્યુએટા, જૈન પાઠશાળા અને લાયબ્રેરીઓને અત્રેના સુપ્રસિદ્ધ, રોડ જગાભાઈ દલપતભાઈ બી. એ. તરફથી Concentration (ધ્યાન)ની મુક કે જેની અંદર હર્ટ વારન સાહેબની પ્રાઇવેટ નેટ ઉપરથી ચિકાગા ધાર્મિક પાર્લામેન્ટમાં ગએલા જૈન ધર્મના પ્રતિનિધિ મર્હુમ મેરીસ્ટર વીરચંદ રાઘવજી ગાંધી B. A, M. R. A. C. નાં લખેલાં હત વિષયને લગતાં બાર લેકચરા (ભાષણા )ને સમાવેશ કરવામાં આવ્યા છે, તે બુક ભેટ આપવાની છે. તેના પ્રગટ કર્યાં રા. રા. વકીલ છેટાલાલ કાળીદાસ ગાંધી છે. પરગામથી મગાવનારે ટપાલ ખર્ચને માટે ૦-૦-૬ ની ટીકીટ મેાકલી આપવી.
વ્યવસ્થાપક બુદ્ધિપ્રભા, ચગપાળ-અમદાવાદ,
બુદ્ધિપ્રભા ભેટ કપડવણજવાળા સદ્ગત શેઠ જમનાદાસ કરમચંદનાં ધર્મશીલ પત્ની ભાઇ પરશન જે હમણાં થોડા વખત ઉપર પચત પામ્યાં છે. તેમના નામથી જૈનશાળાઓ, જૈન લાઇબ્રેરી, પૂજ્ય મુનિમહારાજાઓ, ગુરૂણીજી મહારાજોને બુદ્ધિપ્રભા માસિક ભેટ મેકલવાને નિમિત્તે રૂ. ૨૫) અમાને આપવામાં આવ્યા છે. તેના માટે તેમના સુપુત્રા શ્રીયુત મોટ વાડીભાઇ તથા શેઠ કેશવલાલને ઉપકાર માનીએ છીએ; અને દરેક મુનિમહારાજો વિગેરેમાં તેના લાભ લેવા વિનવીએ છીએ.
ભેટ–અત્રેના પ્રતિષ્ટિત શેઠ લક્ષ્મીમંદ લલ્લુભાઇ સુરદાસ શેડની પાળવાળાને ત્યાંથી શ્રમદ દેવચંદ્રજી કૃત ચેાવીશી દરેક પાઠશાળા, લાયબ્રેરી, અને પૂજ્ય મુનિમહારાજાએ તથ સાધ્વીજી મહારાજાઓને ભેટ આપવાની છે માટે જેમને ના મળી હોય તેમણે તેમને ત્યાંથી ભગાવેથી માકલી આપવામાં આવશે. અહાર ગામથી મંગાવનારે ૦-૧-૦ ટપાલ ખર્ચનો મોકલવા