________________
બુદ્ધિપ્રભા
સધળી કોન્ફરન્સે તે તે પહેલાં થયેલી ચર્ચાએ અને ભાષા ઉપરથી તત્વસાર એ નિકળી આવે છે કે, કહેવાતા સાંસારસુધારા હિંદમાં અસ્થાને છે, મિથ્યા પ્રવૃત્તિ છે. આ કથનનાં કારણો વાચક વર્ગ આગળ હું નીચે પ્રમાણે રન્તુ કરૂં છું:
૨૫૦
કેળવણી કૅન્ફરન્સ તે એવી હકીકત ોધીને સજકીય પ્રાંતિક કૉન્ફરન્સ આગળ રજુ કરે છે કે જેથી પ્રજાની કેળવણીમાં જે ખામી હોય અથવા કેળવણી ખાતામાં જે ખામી હોય તે દૂર કરવાને માટે રાજકીય ફોન્સ નામદાર સર આગળ માગણી કરવા તથા દલીલ કરવા સમર્થ થાય. ખાખી પ્રજાને કેળવણી બળે અને કેળવણી જોઇએ તેવી મળે તેથી પ્રજા અને રાજા બંને સુખી થાય, કેળવણીવી પર વધે, વિષયવાસનાનું જંગલીપણું ઓછું થાય અને મન ઉપર કાળુ રાખી શકાય, તથા સારાસાર વિવેક આવે, અને પેતાનાં પ્રજાત અને બીજાએના પ્રજાવતાં સ્વરૂપલક્ષણ સમય. સુધારાનું ખરું કામ તે કેળવણી કરશેજ. તેમજ ટેમ્પરન્સ એંટલે સન અને અસત્યને નોંધ પણ કેળવણીથી-જો કેળવણી વાસ્તવે મળી હરો તે-થશે. એટલે કેળવણી કન્ફરન્સ એ વગર તતરે પણુ બ્રાહ્મણુ છે. તે પ્રાંતિક રાજકીય પષિદ્(કાન્ફરન્સ )ના ઉદ્દેશની દિશામાંજ મદદ કરે છે. આને પણ સ’સારસુધારા પરિષદ્ રૂપ કગરે પોલીટિકસના ઊચ્છ અને નકામા ભાગ રૂપ એડવાડ ઉડાડીને કોઇ કાર્દ અંશે -કેળવણી અને પુરૂષ-કેળવણીની ખબતમાં અનર્થકારક અશૌથી ભ્રષ્ટ કરે છે. તેથી આ કંળવી કોન્ફરન્સને પણ પાકરાળમાં રહેલા શુદ્ધ બ્રાહ્મણે વેગળેથીજ પીરસવા યોગ્ય ધારે છે. આટલી અચિ અને અસભાવનાને પાત્ર બિચારી કેળવણી પણ કહેવાતા સુારકાના સૌથીજ થાય છે-કેળવણી વાાય છે.
ટેમ્પરન્સ ટૅન્કરન્સ મવમાંસા નિષેધ કરે છે, તે અમન અને હિંસા તથા અભ્યઠ્ય રૂપ કાગડાને કુતરાંને હાંકે છે, પણ તે હાંકવું ધનવૃદ્ધિને અભાવે ને એ તેવું સફળ થવું નથી. તેથી સુધાર કમન્યેની ર્કમય ઃ અથવા નુની અને ઉપાગિતાની દલીલો પ કાગડા ખોટી પેલિટિક્સ (રાજનીતિના એવાર્ડ કી આ ટેમ્પરન્સ કોન્ફરન્સને પણ એડી કરે છે. તાપણ નામદાર સરકારની કરી નાના ભિાવવાની માહિંતી અને આંકડા તથા હકીકત વગેરે રાજય કાન્ફરન્સી પૂરા પડવાની સેવ, આ ટેમ્પરન્સ કૉન્ રન્સ બજાવે છે. તે તે પશુ કાંઇક ઉપયોગી છે. તથા પાર્ટ મેસીને કાગડા કૂતરાં હાંકનાર પગી અને નાપિત વગેરે મનુષ્યની ઉપમા આ ટેમ્પરન્સ કોન્ફરન્સુને માટે અધોસતી છે.
cr
પણ હવે જ્જુ પેલી સાસીયલ રીકેાન-સસારસુધારા કોન્ફરન્સ પોલીટીકલ કેવિન્સીઅલૉન્સની સાથે સંબંધ ધરાવે છે ? ફાં≈ નિ. તેણે તેના આગેવાતાએ મેશ એવુંજ રસગુ” મેઘમ તે મેધમ કુક્યાં કરે છે કે જ્યાં લગી આપણા લે ‘સંસારસુધારણ નહિ કરે ત્યાં લગી આપણાં લોકાની ઉન્નતિ થવાની નથી. તે પેલીટિકલ હિલચાલનાં સમજવું અને ભાગ લેવો એનેજ સુધારક મળ્યે ઉન્નતિ સમજતા હોય તે તેવી રીસે તે જેએ સુધારક અન્ય ની હેતા તે પછુ તેવી પોલીટિકલ હિલચાલેની ખાખતમાં સમજે પણ છે અને ભાગ પણુ લે છે. તેમાં વળી સુધારક કહેવાતા ડાંસીએ અને લાગ સાધુએ કરતાં પણ જીના વિચારના પશુ ભણેલા અને નહિ મળેલા પણ પે!લીટિકલ હિલચાલેાના સસ્કાર પામેલા, જુના વિચારન! માણ્યે પોલીટિકલ લિયાની ખાખતમાં સારી પેડ઼ે સમજે છે અને બાગ પણ લે છે—એટલુંજ નહિ
પણ ધન વગેરેતી