SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રસાર સુધારાની સમીક્ષા. ૨૫૧ - - - - - - - - - - - - - - મદદ કરી છે પણ સુધારકમ કરતાં વધારે આપે છે. તેની સાથે જેઓ સંસારસુધારક વર્ગમાં ગણતા નથી તેમાં એક પ્રકારની અંતઃકરણની અધિક ઉદારતા માલમ પડે છે. તેના કરતાં ઉલટી પ્રકારની મનની સાંકડી વૃત્તિ સંસારસુધારાના હિમાયતીઓમાં માલમ પડે છે. કોઈ પણ લેપટોપાગી રાષ્ટ્રિય કાર્યમાં પંસાને બેગ તથા બીજે ભોગ જુના વિચારના માણસે સુધારકમ કરતાં ઘણો વધારે આપે છે, તે છતાં કારભારનો ડેઈઓ પિતાનાજ હાથમાં એકહથ્થ રીતે રાખવાની ખટપટ અને ઉપ કરતા સંસારસુધારાના હિમાયતીઓ. નજરે પડે છે. તાં પણ આ વિષયમાં જુના વિચારના માણસે રસાકસી કે અદેખાઈ કરી દેશના કાર્યને મામલો બગડવા ઉપર આવતા નથી. પણ સંસારસુધારાના પક્ષના માણસે આવી જુના પાની ભલમનસાઈ લાખ ઈ પેરાના હાથમાં ડેઈ લઈને ઉછરતા છેકરાઓ આગળ પિતાનો મહિમા બતાવી પિતાના ધહી અને પ્રજાત્રને નાશ કરનાર વિચારે પિતાની સ્વદેશ સેવકની પેઠને એઠે રહી પસારવાની યુકિતઓ રચે છે. આ વાર્તા હવે જુના વિચારના પક્ષની નજરે અધિક ચઢતી જાય છે, અને તેથી હવે એ પ્રસંગ નજીકજ કદી આવે કે દેશહિતની બાબતોમાં પણ સંસારસુધારાના હિમાયતીઓની હાજરી, એ એક વિશેપનું કારણ થઈ પડે. ને આમ થાય છે તેમાં હવે જુના પક્ષને વાંક ગણાશે નહિ. પણ “સંસારસુધારક”ની છેલ્લીઓમાં જમવું અને પાંચ પાટલા નાંખીને જમવું એવી પેલીરસીને દેવ ગણાશે. અને હવે જુના પક્ષના મનુષ્યને એ પણ પ્રત્યક્ષ સમજાતું જાય છે કે કેન્ફરન્સ અને કોગ્રેસ જેવી રાષ્ટ્રીય બિલમાં “સંકર સુધારકે” જે ભાગ લે છે તે કોન્ફરન્સ અને કોગ્રેસની પવિત્ર વેદી ઉપર નગર “સંસારસુધારાને નામે પૂજાતા પ્રેતની ઉપાસના કરવાના હેતુથી જ. આ કારણે જે કાંઇ વિશેષ ખળભળાટ હવે ઉત્પન્ન થાય તે તેને દેવ તે સુધારકમ અને તેમના લાગવગમાં વણતા રાષ્ટ્રીય હિશ્વચાના આગેવાનેને જ માથે રહેશે. “સંસારસુધારાના અનુયાયીઓ તે વસ્તુતઃ પિતાનાજ અનુચિત હવસેને માટે નિકળેલી બારે ઘર વ્યકિત છે, અને તેમાં પ્રજાકીય તત્વને એટલે સ્વરૂપલક્ષશુને નષ્ટભ્રષ્ટ કરનાર વ્યક્તિ છે. તેઓની હાજરી એ સમષ્ટિ :જાનાં દુર્ભાગ્ય છે, અને તેમને પ્રાધાન્ય કે માન્યતા છે પણ કારણથી આ પલી, એ રાષ્ટ્રીય હિલચાલને જોખમમાં તારવા બરાબર છે, એમ એ હિલચાલના આગેવાનોએ લક્ષમાં રાખવાને સમય પાસે આવ્યું છે. મી. બસુના બિલને કારણે પ્રજાની લાગણી સર્વેએ જોઈ છે; અને એવાં અડપલાં કરીને કરવાની પણ “સુધાર કેમ”ની પ્રકટ જણાય છે. તો આના પરિણામ રાષ્ટ્રીય હિલચાલોમાં ઇ વાળામુખી ઉત્પન્ન કરે તે તેને મેઘ અને સ્વછંદી ઉદ્ધત વ્યતિને છે, એમ રાષ્ટ્રીય હિલચાલે ના આગેવાનોએ પૂરેપૂરું ધ્યાનમાં રાખવું જોઈએ છે. હિંદી જનસમાજ ધર્મનો ઉપમ કદી સહન કરી શકશે જ નહિ, એ વાત પ્રત્યેક હિંદીઓ ધ્યાન બહાર કઈ પણ કરણથી રહેવા દેવી જોઈતી નથી. સંસારધારાના જે ઉશે છે તે કેવા છે ? આને તપાસ સાથી પહેલા કર ઘટે છે. વર્ણાશ્રમને નાશ કરે અને તેમ ન બની શકે તે તે ઉદ્દેશ ધ્યાનમાં રાખીને વર્ણશમના નાશને માટે સડક નાંખવાનું કામ કરવું. વૈધવ્ય વ્રત વગેરે જે સદ્ગણે આખી જાતિગત ધર્માચરણ છે, તેને તેડીને વ્યક્તિગત મુનસફી ઉપર આણી મૂકવા. કન્યાઓને અગ્ય ઉમર લગી કુંવારી રાખવી, સ્ત્રી કેળવણી અગ્ય રીતે વધારી દેવી અને સ્ત્રીપુર
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy