SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ રડવા કુટવાને નિંધ રિવાજ. રક मोटां घरनी स्त्रीओए लेवो जोइतो धडो. આપણા દેશની સામાન્ય શ્રીમતાની સ્ત્રીઓ ઘર સંસારના કામકાજને તિલાંજલી આપી એશઆરામમાંજ દિવસે પસાર કરવામાં શ્રીમંતાઈ માને છે, તેઓનું ધ્યાન નામદાર સેહેન શાહ બાનુની સાથે એક ઉમરાવાદીને થયેલી નીચલી વાતચીત તરફ ખેંચવામાં આવે છે. એમ કહેવાય છે કે એક દહાડે નવાં શેહેનરાહ બાનુ મેરીને એક ઉમરાવજાદી મળવા આવી. વાતચીત દરમ્યાન તે ઉમરાવજાદી બેલી કે બે દિવસ થયાં મારી વહાલી પુત્રી સુસ્ત જેવી પડી રહે છે આજે મેં તેને કપડાં ઉચાં કરી જોયું તે તેના શરીર ઉપર કેટલાક કુટકા તથા ઉઝરડા જેવું જણાયું. - “ શરીર ઉપર ફટકા અને ઉઝર-તે કેમ બને? સવારે તેને નવરાવતી વેળાએ તમે તે જોયા હતા કે?” શહેનશાહબાનુએ આતુરતાથી સવાલ કર્યો. નહિ, નવરાવવા-ધવરાવવાનું કામ તે આયા કરે છે. ” ઉમરાવજાદીએ ઠ! કલેજે જવાબ દીધે. આયા?! ત્યારે શું સબળ આધાર તમે આયા ઉપરજ રાખે છે? મારાં નાનાં ખગ્યાઓની તે હું પિતજ સંભાળ રાખું છું.” શહેનશાહબાનુએ કહ્યું “ ત્યારે શું તમે તમારાં બચ્ચાંઓને નવરાવતી વેળાએ જાતે હાજર રહે છે ? ઉમરાવજાદીએ શંકા કરી. શું હાજર? હું પિતે જ તેમને સ્નાન કરાવું છું. દરરોજ સવારે હું પિતે જ તેમને કપડાં પહેરાવું છું.” સમજવાં ? આ છેલા શબ્દો મહારાણી મેરીએ ઘણું જુસ્સાથી ઉચ્ચાર્ય હતા. આથી ઉમરાવજાદીના અંતઃકરણ ઉપર ઊંડી અસર થઈ. આમાંથી આપણે શ્રીમતેની પરાશ્રયી સ્ત્રીઓ કાંઈ બધ લેશે એવી આશા છે. रडवा कुटवानो निंद्य रिवाज. આપણા ભારત વર્ષમાં રવા કટવાને જે સિંધ રિવાજ ઘર ઘાલી રહ્યો છે તે નિધ. રિવાજને અના દશાશ્રીમાળી જ્ઞાતિજનોએ પિતાની જ્ઞાતિમાંથી ઘણે ભાગે નાબુત કર્યો છે. તેની નોંધ લેતાં આનદ પ્રદર્શિત થાય છે. તેને માટે જ્ઞાતિના મુખ્ય નેતાઓને તેમજ સમસ્ત જ્ઞાતિજનોને ધન્યવાદ ધટે છે. તે રિવાજનું હજુ ઘણું નિદર્શન ઘણે સ્થળે અને ઘણું જ્ઞાન , તિઓમાં થાય છે. તે બહુ ચનિય છે. જ્યારે આપણું આર્ય શાસ્ત્ર-ધર્મનું શાસ્ત્ર ઉપદેશ કરે છે કે વર રામ (ગએલાને શેર કરે નહિ.) ત્યારે આપણું ભારત ભગીની, આર્ય અબળાએ તે સૂત્ર ઉપર કાળી ભ્રમર જેરી સાહીને કચડે ફેરવે છે તેનાથી બીજી ઈ ખેદની વાત છે. એ તો સ્વભાવિક છે કે મરનારના સ્વજનને પિતાના ઇષ્ટ નેહી સુધીના ચિરવિરહને માટે અત્યંત દુઃખ થાય છે પરંતુ તેવું બધાને દુઃખ થતું હોય તે અસંભવિત છે. દુશ્મને દિલાસાની જરૂર છે. પરંતુ અગ્નિમાં ઘીની પેઠે-દાઝયા ઉપર ડામની પેઠે ભરણુ વિરહીને દુઃખમાં દુઃખ કરવું એ શું આર્ય કહેવાતાને યોગ્ય છે? દુઃખમાં ઉમેરે કરીનેજ ને મજાવવાનો છે? બળતાને બાળવે એ અધમ કૃત્ય શાસ્ત્રથીજ ગણાય છે તે પછી નેહી સંબધીનું શેતાના ભેગા રડવાનું કામ છે કે તેને કોઈ પણ રીતને દિલાસો આ
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy