SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક સ્કરણ ૨૪૧ सामायिक स्फुरण વખતના વહેવા સાથે જૈન પ્રજામાં પ્રાચિન અને નૂતન ન સાહિત્ય પ્રકાશમાં વાવ વાના પ્રયત્ન વધતા જાય છે તેમ બીજી તરફથી જૈનેતર પ્રજાના હાપાટણની પ્રભુતા તે થથી પ્રગટ થતાં સાહિત્ય તરફ જન પ્રજાનું લક્ષ ખેંચાયું છે. એ જયતિ અને મહે. ટલું જ નહિ પરંતુ તેવા પ્રવર્તનમાં જોવાતા વિચારભેદ સામે ગ્યારામણજીની ચર્ચા સંયમના નિર્ણય માટે ઘટિત વિચારની આપ લે પણ થવા લાગી બધે ભાઈબંધ ગુજ- છે. એ સર્વ સાહિત્ય પ્રત્યેની વધતી જતી સ્ત્રીનું આવકારદાયક રાતીની જેવાએ- ચિન્હ છે. તેથી પણ વધારે સંતોષકારક એ છે કે આવી ચર્ચામાં લી ઉતાર ભાવના. ધર્માધ કદાગ્રહ બુદ્ધિનો ઉપયોગ ન કરતાં વિચાર બુદ્ધિએ તેનું તે લગ્ન કરવાના પ્રસંગે પણ જૈન વિદ્વાને તરફથી લેવાય છે. કે જે ન્યાય યુક્ત સંશોધક બુદ્ધિ તત્વશોધન માટે બહુ કિમતી લેખાશે. * પાટણની પ્રભુતા ” નામનો ગ્રંથ ભાઈબંધ ગુજરાતી પત્રે ભેટ તરીકે બહાર મુકવા પછી તેમાં જતિને જમદૂત તરીકે કાર્ય કરતે બતાવવાથી જન પ્રજમાં મેટો ખળભળાટ થઈ રહ્યા છે એટલું જ નહિ પણ તે સામે ચાંપતા ઉપાયો લેવાનું સુચન કરતા એટલા પત્રોને ઢગ અમારી ઓફિસમાં થઇ જવા પામ્યા હતા કે તે સધળાને પ્રગટ કરી પાનાં કલમોના કલમે રોકવા અને તે રીતે આ ચર્ચાને ગંભીર સ્થિતિએ જતી જોવી તે અમને દુરસ્ત ન જણાતાં તે વિષય માટે તેમજ “વીસમી સદીમાં પ્રગટ થએલ પ્રવીણ સાગર’ નું અવતરણ યતી અને મહેરામણુછના લેખમાં રહેલા અસંબંધ વિચારો માટે અમે ભાઈબંધ ગુજરાતી'નું ધ્યાન ખેંચી તેટલાથી સતિષકારક સમાધાન ખેંચવાની આશા રાખી હતી અને અમને જણાવવાને આનંદ થાય છે કે ભાઈબ ગુજરાતીના અધિપતી શ્રીમાન મલાલા ઈચ્છારામ દેસાઈએ ( Private ) પત્રદ્વારા આ બંને વિષય માટે પોતાના રહેલા ઉદારભાવે જણાવવાની ઉદારતા કરી છે. અગર જો કે આ પત્ર ખાનગી છે, છતાં તેમના વિચારની વિશાળતા જોતાં તેને બહાર મુકવાથી આંતર મત ભેદ અને ધર્મના વિચાર ભેદ દૂર થઈ હિંદી પ્રજામાં રાષ્ટ્રય ઐક્ય વધવાને પ્રસંગ મળશે અને આપણા સમાજમાં ઉકેલ કોલાહલ આટલેથી શાંત થશે તેમ માની તે અક્ષરસ: પ્રગટ કરવાનું સાહસ કરવું દુરસ્ત ધાર્યું છે. શ્રીમન મણીલાલ ભાઈ લખે છે કે “ પાટણી પ્રભુતાના સંબંધમાં આપે ધ્યાન ખેંચ્યું તેથી આભાર થયો. મારા સ્વર્ગસ્થ પિતાશ્રીએ દેશ સેવા કરી શકાય એ હેતુથી ગુજરાતીની ભેટ તરીકે પ્રતિવર્ષે ઐતિહાસિક નવલ કથા આપવાનો ઠરાવ કર્યો કે જેથી પ્રાચિન ઇતિહાસનું લોકોને ભાન થાયજાગૃતિ થાય ગુજરાતિઓના સંબંધમાં અતિહાસીક દષ્ટિએ અને જાતિય ભાવનાની દરિયે ઘણો હલકે અભિપ્રાય છે; ગુજરાતીઓની સારી બાજુ દર્શાવવાને “પાટણની પ્રભુતા ” લખાઈ તેમાં કોઈ પણ ધર્મ વિરૂદ્ધ કે કોઈ વિરૂધ કંઈ પણ લખાય તેની ખાસ સંભાળ રખાઈ હતી, છતાં તમારા કહેવા પ્રમાણે જૈન ક્રમમાં બહુ ખળભળાટ થયો છે. એ જાણી મને દિલગીરી થાય છે, “પાટણુની પ્રભુતામાં જૈન ધર્મના કયા સૂરનું ખંડન કર્યું
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy