________________
૨
બુદ્ધિપ્રભા.
જો એવા સિદ્ધાન્ત જ્ઞાત થાય તા એટલું ખતાવવાનું રહે કે એક્જ સત્ય વસ્તુને વિજ્ઞાન અને ધર્મના પૃથક્ પૃથક્ રૂપમાં કેમ ખતાવી, જેનું કારણ ધર્મ અને વિજ્ઞાનમાં પરસ્પર વિધિ થઇ ગ્યે.
જો ધર્મ અને વિજ્ઞાનના મેળ શક્ય હોય તેા એ એવા નિયમના આશ્રયથી થઇ શકે કે જે બન્નેમાં સમાનતાથી વ્યાપક હોય. જો કોઇ એમ ચાહે કે ધર્મની જે અનેક રીતિએ અથવા શાખાઓ પ્રચલિત છે તેના આધાર પર વિજ્ઞાનના મેળ થઈ જાય તે એ અસભવ છે. એવું પણ જો કાઇ ચાહે કે વિજ્ઞાનના જે અનેક આવિષ્કાર થયા છે હેના આધાર પર ધર્મના મેળ થઇ જાય, તો એ પણુ અસમ્ભવ છે. મેળા માધાર કેવળ બન્નેમાં વ્યાપક જે નિયમ ડ્રાય હેના પર છે. આથી હવે એ વિચારવાનું કે ધર્મ અને વિજ્ઞાનના અતિમ વિચાર કયા કયા છે, એ કઇ રીતે સ્થિર થયા છે અને એમાં પરસ્પર ઐક્યના કેટલા અંશ છે.
(૨) ધર્મવિષયક અંતિમ વિચાર ( Ultiinate Religios ideas ).
એવી ઘણી માનસિક કલ્પના છે કે જેનું અનુમાન ન્યાયશાસ્ત્ર દ્વારા તા થઇ શકે છે પરન્તુ જે વસ્તુઓની આ કલ્પનાએ છે એવું સ્પષ્ટ જ્ઞાન નથી થઇ શકતું, વિચાર કરતાં કરતાં એવા પદાર્યાના અનુમાન સુધી પહોંચી શકાય છે કે જેનું અનુમાનથી સિદ્ધ થવું તેા સભર છે, પરંતુ એનુ ચિંતન એનું વિશેષ જ્ઞાન અસંભવ છે. અર્થાત્ એ કેવું છે એ જોઇએ એવું ની શકાતું નથી. દાખલેશ લઇએઃ—
દેવદત્ત નામને એક મનુષ્ય છે. એની સાથે તમારી મિત્રતા છે. તમને દેવદત્તના પૂરા પરિચય છે. દેવત્તને કુટુંબ પશુ છે. તમારા જેટ્લે પશ્ર્ચિય દેવત્ત સાથે છે તેટલાજ તેના કુટુંબ સાથે નથી. એનાથી પણ છે! દેવદત્તના અનુયાયીએ સાથે છે. એથી પશુ મે દેવદત્તની નૃતી સાથે છે. એવી પણ એક્કે મનુષ્યતિ સાથે કે જેમાં દૈવત્તને જન્મ થયે છે. એથી પશુ આછે. પ્રાણી-સમુદાય સાથે કે જેમાં મનુષ્ય, પશુ, પક્ષી ઇત્યાદિ સર્વના સમાવેશ થાય છે. આવી રીતે જેમ જેમ પરિચય-પરિધિ ઘટતી જાય તેમ તેમ આ ચીજોનું જ્ઞાન પણ ઓછું થતું જાય. અનુમાનથી તમે વધારીઓની શ્રેણી સુધી તે પહોંચ્યા, પરંતુ એનુ સ્પષ્ટ જ્ઞાન કંઇ પશુ ન થયું. બીજા શટ્ટામાં કહીએ તેા જેટલું સ્પષ્ટ જ્ઞાન તમને દેવત્તનું છે. એટલું' એના કુટુંબીઓનુ નથી, અને જેટલુ કુટુંબીઓનુ છે તેટલુ એની જાતિનું નથી. એ પ્રમાણે જેમ જેમ તમે આગળ વધતા જાએ તેમ તેમ જ્ઞાન એછું થતું જાય, એટલે સુધી કે જ્યારે કેવળ વધારીએાનાં પશુ વિચાર રહી ગયા ત્યારે સ્પષ્ટ જ્ઞાન કઈ પણ ન રહ્યું. કેરળ સંસ્કૃતથીજ આ કલ્પનાની ઉત્પત્તિ થઇ સકેત એ કે જેમાં જીવ છે એ સર્વે એક છે. એથી અતિરિક્ત અને કષ્ટ ગુણુવિશેષનું જ્ઞાન તમને ન થયું.
આ પ્રમાણે કલ્પના કરો કે તમે એક નાગી જોઇ એટલે એના રૂપનુ અને ઍના અન્ય ગુણાનુ પણ તમને સ્પષ્ટ જ્ઞાન થઇ ગયું. પરન્તુ નારંગી જેવી અન્યાન્ય ગાળ વસ્તુઆને વિચાર કરતાં કરતાં જ્યારે તમે અનુમાન કરે કે પૃથ્વી પણ ગાળ છે ત્યારે તમારા વિચાર અનુમાનજ રહી ગયા. પૃથ્વિના ગાળે યથાર્થમાં કે છે એ વિષેનુ સ્પષ્ટ જ્ઞાન તમને યું નહિ. કારણકે એ એટલી બધી મોટી વસ્તુ છે કે મુદ્ધિ એના મહણુ કરી શકતી નથી. જેટલું સ્પષ્ટ જ્ઞાન નારંગીનુ થયું તેટલું સ્પષ્ટ જ્ઞાન પૃથ્વિનું નથી થઇ શકતું. આ પના ગાળાઈના સંકેતથી થ. એના આધાર એક માત્ર ગાળાઇ છે. ( અપૂર્ણ.)