Page #1
--------------------------------------------------------------------------
________________
TI
(IIIII)
/III)
WIL
ITI
Ne='te"
- ૧૬
:પ્રકાશs: શ્રી આરામોદ્દાર જૈનગ્રંથમાળા
કપડવંજ (જિ. ખેડા)
Page #2
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्धमानस्वामिने नमः ॥ પરમ પૂજય ગચ્છાધિપતિ પૂ આ. શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળપ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગામોદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આરામોદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન , ભન. कत्थ अम्हारिसा पाणी, समादोसदसिया । हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणार
प्रकाशितं जिनानां -मतं सर्वनयाश्रितम । चिते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥
गीतार्थाथ जगज्जन्तु-परमानंददायिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥
પ્રાકૃત-ગુજરાતી-મરાઠી-સંસ્કૃત-હિંદી-અંગ્રેજી ભાષામાં
પૂ. શ્રી આગોદ્ધારક આચાર્યદેવશ્રીની સ્તુતિ ક सिद्धददौ भाणुदगे वरसुयभवणा शैलतामागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले का । पक्षं पद्म श्रिता ये हिततनुममता आखरीकाल ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हे.
MOST GAIN ACCLOMATION
सम्यक तत्वोपदेष्टारं, शास्त्रैदम्पर्यबोधकम् । कान्तं दान्तं सदा शान्तं गच्छेशं प्रणमाम्यहम् ॥
जिनाज्ञा परमो धर्मः ॥
Page #3
--------------------------------------------------------------------------
________________
25252525
GENERGEIGG BRE UT
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ | આગમનિષ્ઠા-તવદષ્ટિવાળા જિજ્ઞાસુઓના આભારે પ્રકટ થતું
Iટકારો
2525
E & આગમ જ્યોત &
|| ENTElGIFGL
2525
2S2S
(માસિક) પુસ્તક–૧૬
2
आगमज्ञो हि सर्वदर्शी आगमदप्पणे संकमिज्जइ भुवणत्तयं
-
પ્રકાશક : શ્રી આરામોદ્ધારક જૈન ગ્રંથમાળા
કપડવંજ (જિ. ખેડા) વીર નિ, સં.
મૂલ્ય ૨૫૦૭ પાંચ...૨...પિ...યા ૨૦૩૭
વિ. સં.
જિનાઆગમના શ્રવણથકી ટળે
ભય તાપ સંતાપ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ કાર્યવાહક : શ્રી આગામે દ્વારકગ્રંથમા દલાલવાડ મુ કપડવંજ (જિ. ખેડા)
પુસ્તક-પ્રાપ્તિસ્થાન : પંહરાવનદાસ એસ શાહ - મી. ગુ. જૈન ઉપાશ્રય
દલાલવડે ૧૦ કપડવંજ (જિ. ખેડા !
ન...બ્ર...નિ................. * આગમજયોત પ્રતિવર્ષ આ સુદ છે માએ
(ચાર અંક ભેગા) પુસ્તક રૂપે પ્રગટ થાય છે, * વાર્ષિક-લવાજમની યોજના બંધ કરી છે.
સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભં, રો તથા તવરચિ–ગહસ્થોને ભેટ અપાય છે. સ્થાયી- કેશની યોજના ચાલુ છે જેમાં ઓછામાં ઓછા રૂ. ૧૦૧] લેવાય છે. ક છુટક ભેટ યોજનામાં પાંચ રૂપિયા કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે.
-
-
-
-
---- - -
--
--- પાન
-
-
-
શ્રી શક્તિ પ્રિન્ટરી કર પિોપટલાલ ગોકળદાસ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧,
ટાઇટલ પ્રિન્ટીંગ :
દીપક પ્રિન્ટરી રયર દરવાજા બહાર
અમદાવાદ,
Page #5
--------------------------------------------------------------------------
________________
॥ श्री वर्धमानस्वामिने नमः ।।
છે. પ્રકાશકની વાત 8. દેવ-ગુરુ કૃપાએ “શ્રી આગમેદ્ધારક ગ્રંથમાલા”ના કાયમી સંભારણું રૂપ “આગમત”નું પ્રકાશન દેઢ દાયકાને વિતાવી આગળ વધવા સમર્થ બન્યું છે, તે અમારા પરમ સૌભાગ્યની વાત છે.
વળી પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મગ્રંથાદિ વિરચતુર પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. ની પ્રેરણાથી અને પૂજ્યપાદ, મૂલીનરેશ પ્રતિબોધક ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવશ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની વરદ કુપાથી પૂ. ગચ્છાધિપતિશ્રીએ જાતે સંશોધન કરેલ તેમ જ તેમના શિષ્ય પરિવારની ગુરૂભક્તિ અને શ્રુત- ભક્તિને સુમેળથી પૂ. આગામોદ્ધારકશ્રીના સમસ્ત સાહિત્યના ખંતપૂર્વક પ્રકાશનને અન્યલાભ અમારી ગ્રંથમાલાને મળ્યા છે.
પણ પૂ. આગામે દ્વારકશ્રીની ગુજરાતી ભાષાની તાત્વિક દેશના ઢગલાબંધ ફૂલસ્કેપ કાગળની થેકડીઓ રૂપે કબાટમાં ખડકાએલ, તેના જીર્ણોદ્ધાર રૂપે “આગમજત”ના પ્રકાશનને મંગલ સંકલ્પ પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી મણિયસાગર સૂરીશ્વરજી મ. ની મંગલ-પ્રેરણાથી થયે.
જેના પ્રતિવર્ષ પ્રગટ થતાં પુસ્તક દ્વારા આખે શ્રમણ સંધ અને જિજ્ઞાસુ-વાંચકે ખૂબ રસપૂર્વક વાંચન-મનન દ્વારા લાભાન્વિત બની શક્યા છે.
' આના પ્રકાશનમાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની અસીમ વરદ કૃપાન મળની સાથે સાથે સાગર-સમુદાયના પૂ. સાધુસાધ્વીજી ભગવંતેના ઉપદેશ, પ્રેરણું તેમ જ તત્વ-રચિવાળા શ્રી જૈન સંઘને તથા ગુણાનુરાગી-ધર્મપ્રેમી ગૃહસ્થને મંગળ સહકાર અને સાંપડ્યો છે, તે બદલ અમે અમારી જાતને બન્ય-કૃતાર્થ માનીએ છીએ. ,
,
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિરોષમ જણાવવાનું કે
આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા અંત ભર્યો શ્રમ ઉઠાવનાર પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. શ્રીના ધર્મપ્રેમની બહુમાનભરી અનુદના–
વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગ–સુંદર બનાવવા પ્રયત્નશીલ પ. પૂ. પરમ તપસ્વી શાસન
તિર્ધર સ્વ. પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવભરી વદનાંજલિ.
આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશપ્રેરણું આપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતે તથા શ્રી જૈન સંઘ અને સદ્ગૃહસ્થ આદિની ઋતભક્તિની હાદિક સદ્ભાવના ભરી અનુમોદના...
તેમાં ખાસ કરીને પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રી આચાર્યદેવશ્રી હેમસાગર સૂરીશ્વરજી મ., પૂ. આ. દેવશ્રી દેવેન્દ્ર સાગર સુરીશ્વરજી મ, પૂ આ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ., પૂ પં. શ્રી દેલતસાગરજી મ., પૂ. પં. શ્રી થશેભદ્રસાગરજી મ., પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ. પૂ. મુનિરાજ શ્રી ગુણસાગરજી મ. તથા પૂ. આ. શ્રા ચંદ્રસાગર સૂરીશ્વરજી જ્ઞાનમંદિર ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનમલજી આદિ અનેક પુણ્યવાન ગૃહસ્થ આદિ ચતુર્વિધ શ્રીસંઘના ધર્મપ્રેમભર્યા સહગની કૃતજ્ઞભાવે સાદર નેધ લઈએ છીએ.
વધુમાં આ પ્રકાશન અંગે વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર શ્રી હરગેવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી
Page #7
--------------------------------------------------------------------------
________________
જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધવયે કે ઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલા ૧૫ દિવસ અર્ધ પદ્માસને કાઉસ્સગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ-મરણ ની ઝાંખી કરાવી
OoooooooooooOOOOOOOGOOGOGOGOGGOOOOOOOO
આગમસમ્રા આગમતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ-સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત
પૂ. આચાર્યદેવશ્રી
આનંદસાગર–સૂરીશ્વરજી મહારાજ ggggggggggggggggggggggg
Page #8
--------------------------------------------------------------------------
Page #9
--------------------------------------------------------------------------
________________
અભયદેવસૂરી જ્ઞાનમંદિર-કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માકે, રતનપોળ, અમદાવાદ) તેમ જ સંપાદન-પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફરીડિંગ આદિની મૂક સેવા - નાર શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ)
પ્રફ મેટર વિગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ (સાત ભાઈની હવેલી, ઝવેરીવાડઅમદાવાદ.) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ, એ/ર૯, ચોથે માળે, શાહપુર, અમદાવાદ.) તથા પ્રેસ કોપી વગેરેની ખેતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ. દેવે (પાલીતાણા) તથા પ્રેસ કેપી આદિની સેવા આપનાર ભેજક ભોગીલાલ ચીમનલાલ (પાટણ) તથા ટાઈટલ પેજ સુંદર-સવચ્છ કામ કરી આપનાર આર્ટિસ્ટ શ્રી ઉસરે તથા મુદ્રણ સંબંધી સેવા આપનાર દીપક પ્રિન્ટરીના કાર્યવાહક અને શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક ઠક્કર પિપટલાલ ગોકળદાસ આદિ સઘળા સહયોગી–મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ....
છેલ્લે આ પ્રકાશનમાં છવાસ્થતાના કારણે જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિસંપન્ન બનાવે એ જ મંગલ કામના....
વિર નિ. સં. ૨૫૦૭ ] વિ. સં. ૨૦૩૭ આ સુદ ૧૫ દલાલવાડે, કપડવંજ (જિ. ખેડા) |
નિવેદક– રમણલાલ જેચંદ શાહ
મુખ્ય કાર્યવાહક શ્રી આગાદ્વારક જૈન
ગ્રંથમાળા.....
Page #10
--------------------------------------------------------------------------
________________
|| શ્રી વર્ધમાનવામિને નમઃ |
સંપાદક તરફથી 6 સર્વ જીવ-હિતકારી જિનશાસનને પામેલે પુણ્યાત્મા સ્વકથાની ભૂમિકાની દઢતા માટે આગમજ્ઞાન-સમાચારીપાલનજ્ઞાની ગુરુની નિશ્રા અને આત્મશુદ્ધિના લક્ષ્યની ખાસ જરૂર માને છે.
આ ભૂમિકા ઉપર પર-કલ્યાણ સહેલાઈથી સાધી શકાય છે.
મુનિજીવનની અંતરંગ આત્મભૂમિકાનું ડતર કરવા માટે દરેક વિવેકી પુણ્યાત્મા વધુ ઉપગવાળ બને તે માટે પણ આગેમિક-પદાર્થોની જાણકારી જ્ઞાની–ગુરુની નિશાપૂર્વક મેળવવા ખાસ કરીને પ્રયત્ન કરે છે.
વર્તમાન કાળે મુનિ-જીવનની પ્રકુટ મિકાના પાયામાં જ્ઞાનીની નિશ્રા અને આગમિક જ્ઞાનના ઘટાડા સાથે સામાચારીપાલન પણ મંદ થઈ રહ્યું છે. " જેના પરિણામે શ્રમણ સંઘની ચિરસ્થાપિત તેજસ્વિતા ઝાંખી થવા પામી છે.
પુણ્યવાન વિવેકી સંયમી-મહાત્માઓએ જ્ઞાની-મહાપુરુષના ચરણોમાં બેસી આગેમિક-તત્વજ્ઞાનને મેળવવા અને સામાચારીના પાલન માટે વધુ ઉદ્યમી થવું જરૂરી છે. - આ દિશામાં કંઈક પ્રયત્નરૂપે વર્તમાન કાળના સમર્થ આગમધર અને અજોડ આગમિક વ્યાખ્યાતા પૂ. આગ
દ્ધારક આચાર્યદેવશ્રીના હૃદયંગમ તાત્વિક વ્યાખ્યાને - નિબંધ અને સાત્વિક પ્રશ્નોત્તર વિગેરેના સંકલન રૂપે આગમન જાત નામે માસિક વિ. સં. ૨૦૨૨ના કપડવંજના ચોમાસામાં પૂજ્યપાદ શાસ્ત્રદંપર્યંબેધક વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીના વરદ આશીર્વાદથી
શરુ થયેલ.
Page #11
--------------------------------------------------------------------------
________________
તેનું આ સેલમું વાર્ષિક પ્રકાશન દેવ-ગુરુ કૃપાએ સકળ શ્રી સંધ સમત રજુ કરતાં ખૂબ આનંદની લાગણી સાથે જ્ઞાન પ્રતિ અપૂર્વ ભક્તિ સમુલ્લાસ લહેરાઈ રહ્યો છે.
- દેવ-ગુરુ-કૃપાએ મારી શક્તિ બહારનું પણ આ કામ હોવા છતાં પૂ. આગમસમ્રાટ શ્રી દેવસૂર તપાગસામાચારી સંહિતાસંરક્ષક, આગદ્દારક આચાર્યદેવશ્રીની અજેડ. તભક્તિ અને આજીવન એકલા હાથે કરેલ આગમવાથના આદિ કરવા દ્વારા આખા સંઘમાં આગામે પ્રતિ જે અપૂર્વ ભક્તિ- ' બહુમાનભર્યું વાતાવરણ ઉભું કર્યું, તેનાથી ઉપજેલી અપૂર્વ શ્રતભક્તિના આધારે આ કાર્યમાં કંઈક સફળતા મળવા પામી છે.
જો કે આ સંપાદનમાં વડીલોની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણેએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યે છે.
અર્થા-પૂ. આગમતિધર આગમેદ્ધારક શ્રી તથા પૂ. ગચ્છાધિપતિશ્રીને વરદ કૃપાભયે આશીર્વાદ તે મુખ્ય છે જ ! એ નિઃશંક બીના છે.
: આ ઉપરાંત મારા જીવનને મય થી તે સુધી ઘડવામાં અજબને ફાળો આપનાર મારા તારકવર્ય પ. પરમારાધ્ય પરમેપકારી ગુરુદેવ કી શાસન જ્યોતિધર ઉપાધ્યાય ભગવંતની. - કરુણાને વિશિષ્ટ મરણીય ફળો છે કે જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સર્વતમુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુ ભાવના ભાવ કરૂણભર્યો ધમ–સહગની નોંધ નમ્રાતિનમ્ર ભાવે - કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
- પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મે.-- .
જેઓએ નિવ્યજી–ધમત્તેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગામોદ્ધારકશ્રીની શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસકોપી સાદર મને આપી.
Page #12
--------------------------------------------------------------------------
________________
તે ઉપરાંત બીજી પણ ઘણી મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપ્યા છે.
પૂ. આગ મોદ્ધારક-આચાર્યદેવશ્રીના ઉપસંપદા પ્રાપ્ત શિષ્યરન વિદ્વર્ય પ. પૂ. આ. શ્રી કંચનસાગર સૂરીશ્વરજી મ. - પૂ. આગદ્ધારક-આચાર્યદેવશ્રીના શિષ્યરત્ન કર્મગ્રંથાદિ વિચાર-ચતુર સહૃદયી–૫. પૂ. પં શ્રી સૂર્યોદયસાગરજી મ.
પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મસ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મ.
આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની–મોટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્મસ્નેહી ગણીશ્રી નિરૂપમસાગરજી મ., મુનિ શ્રી રવીન્દ્રસાગરજી મ., મુનિ શ્રી રત્નશેખરસાગરજી મ., મુનિ શ્રી નયશેખરસાગરજી મ. બાલમુનિ શ્રી પુણ્યશેખરસાગરજી મ. આદિ અનેક મહાનુભાના સહયેગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે.
છેલ્લે નિવેદન એ છે કે યથાયોગ્ય જાગૃતિ રાખી છે. આગાદ્વારક-આચાર્યદેવશ્રીના આશય-વિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે શાસનની પરંપરા વિરુદ્ધ કંઈ થઈ જવા પામ્યું હોય તે તે બદલ ચતુર્વિધ શ્રી સંઘ સમક્ષ હાર્દિક મિથ્યાદુષ્કૃત દેવા સાથે પુણ્યવાન તત્વરુચિવાળા મહાનુભાવે આ પ્રકાશનને જ્ઞાની–ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ તત્વદષ્ટિની સફળ કેળવણી કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની સફળ આરાધનાને લાભ મેળવવા ભાગ્યશાળી બને એ મંગલ અભિલાષા !!! વીર નિ, સં, ૨૫૦૭
લિ. વિ. સં. ૨૦૩૭
શાસન જ્યોતિર્ધર પૂ. ઉપાધ્યાયશ્રી આ સુ. ૧
ધમસાગરજી મ. ચરણે પાસક જૈન આગમ મંદિર તળેટી,
અલયસાગર પાલીતાણા (સૌ.)
ના ભાગ્યશાળી - જિનશાસનની અણી કરી ર
Page #13
--------------------------------------------------------------------------
________________
{ આ
ગ
...મ...
.. ત છે
૧ પુસ્તક ૧-૨-૩-૪
દ
વિષયદ... શન
" પૃષ્ઠ પ્રકાશકીય ... ... ... .... ૩ સંપાદકીય .. .. અનુક્રમણિકા
w
w ?
પુસ્તક-૧ .. ... ... ... ૧ થી ૬૦ પુસ્તક-૨ ... ...
•.. ... ૧ થી ૩ર પુસતક-૩ . ... ... ... ૧ થી ૪ પુસ્તક-૪ ... ... ... ... ૧ થી ૧૬
પુસ્તક૧ ? 8 પૃષ્ઠ ... ... ૧ થી ૬૦ રે શ્રી તીર્થકરના કલ્યાણકનું મહત્વ અરિહ તેની મહત્તા
છે તીર્થયાત્રા સંધ છે
શીર્ષક પરિચય .. ...૭ . વિશિષ્ટ પરિચય. ૮ છે દીપક પૂજાની સાબિતી ૧૧
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૩
૧ ૬
૧૭
૧૮
૦
જ
છે.
૦ ભગવંતે આગળ પણ નાટક થઈ શકે ૦ નાટયકાર સૂર્યાભદેવની નૃત્યક્રિયા વિરાધપણે નહી. ૦ આરાધક-વિરાધકપણાની દશા કેવી અને ક્યાં ? ૦ પ્રતિમા–લે પકોને શું વિરાધનાને ડર છે? ૦ નાટકને હેતુ કેવો હો જોઈએ? ૦ સુભદેવની મનોદશા ૦ નાટકની ઈચ્છા પણ નિર્જરાની કોટિમાં ૦ નાટક માટે ભગવાનની અનુજ્ઞા ખરી કે ? ૦ નાટકની ભૂમિકાનું વર્ણન ૦ નાટક પણ ભક્તિની આશાએ • સૂર્યાભદેવતાને પૂર્વરંગ અને વિદુર્વણ શકિત • દ્વિતીયદિ નાટકનું આછું સ્વરૂપ
અંતિમ નાટકમાં શું દર્શાવાય છે? - જન્માભિષેકની વખતે પણ નાટકની ભલામણ ૦ પૂર્વભવના વૃત્તાન્તની પ્રસિદ્ધિવાળા ઇન્દ્રો કયા ?
કાર્તિક શ્રેષ્ઠિને જીવ નાટક શા માટે કરે ? ૦ ગર્વથી ઘેરાયેલે શું નથી કરતા? ૦ ઈન્દ્રને પણ સામાનિકોને આશરે લેવો પડે ૦ મદશામાં સુવિચાર આવવા તે પુણ્યની નિશાની છે. ૦ આકસ્મિક ઉત્પાત-સમયે ધીરતા કોણ ધારણ કરે? ૦ મદશાથી પ્રાદુર્ભત થયેલે દુષ્ટ પરિણામ ભગવે કોણ ? - ઈન્દ્ર-મહારાજની પરિસ્થિતિ અને ચમરેન્દ્રના પરાભવ માટે
વજીનું મૂકવું છે અંતે ચોરેને કોણ શરણ દેનાર થયું ? છે પોતાના બચાવથી ચમરેન્દ્ર શું કર્યું? - પ્રભાવતીના નાટકની વિશિષ્ટતા શી? ૦ ભાવપૂજાનું કારણ શું ?
30
3°
૩૪
૩૫
ર
૩૭
૩૯
४०
૪૧
Page #15
--------------------------------------------------------------------------
________________
४४
૪૫
४८
૪૯
૫૩
૦ દેવવંદનમાં ભાવસ્તવ કેવ કરવો ? • દેવવંદનમાં અંત્ય વિધાન શાનું ? ૦ જિસિહીની મર્યાદા કેવી રીતે? ૦ ભાવપૂજા પછી પણ ચંદરવાદિ દ્વારા દ્રવ્ય પૂજા થઈ શકે . કર્મક્ષય માટે અસાધારણ શું ? ૦ ઋદ્ધિથી રહિત શ્રાવકોએ શું કરવું ? ૦ ત્રણે લેકમાં ભવસમુદ્રમાંથી તરવા માટે સ્થૂલ આલંબન કર્યું ? - સાધુ ભગવંતે વિહારમાં ચને ન જુહારે તો પ્રાયશ્ચિત ૦ ભાવિક મહાત્માનાં દર્શન થવાનું કારણ શું ? ૦ રત્નત્રયાદિની વૃદ્ધિ શાના પ્રતાપે ? ૦ મેહના ઝપાટાને લીધે માણસ શું નથી કરતો ? 0 જીર્ણોદ્ધારને પ્રસંગ આવે ક્યારે ? ૦ સમ્યગ્દર્શનની ગંગા વહેવડાવનાર પવિત્ર કાર્ય કર્યું ? ૦ આગમજ્ઞાનની ગહનતા
૫૭
પુસ્તક-૨ છે પણ ... .. ૧ થી ૩૨
છે
સરળતાને મહિમા તત્વાધિથગમ સૂત્રની હદયંગમ વાંચના
૭ થી૩૨
છે
પન
છે
પુસ્તક-૩ ?
8 પૃષ્ઠ. ... ૧થી ૪૦ 8 ૦ સાચે વૈરાગ્ય ? ૦ ઉપદેશ વચનામૃત
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
છે દીવાદાંડીના અજવાળાં છે
છે પૃષ્ઠ... ... પ થી ૪૦ %
વિભાગ પરિચય... ... ... ... " • પરમાત્માની માન્યતા ૦ ઉપદેશ–સુવચને ૦ મહાવીર જન્મ કલ્યાણકનું રહસ્ય ૦ હિતકર સુવચને ૦ પરમાત્માને ઉપકાર ૦ શ્રી નવપદ આરાધનાની મહત્તા
rozczarokan હું પુસ્તક-૪ :
8 પૃષ્ઠ. ... ૧થી ૧૬ • સમ્યક્ત્વનું સ્વરૂપ અને તેની નિમળતાના ઉપાયો
જ હૈયાને ઝંકાર છે
છે પૃષ્ઠ ... ... ૫ થી ૧૨ ૬ • પ્રભુજીની ભાવભરી સ્તવના • શ્રી તીર્થંકરની ભક્તિભરી સ્તુતિ • શ્રી તીર્થંકર પરમાત્માની શરણાગતિ-સ્તુતિ • શ્રી આદિ જિન ચૈત્યવંદન ૦ શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન
શ્રી સંભવનાથ જિન ચૈત્યવંદન 0 શ્રી સિદ્ધચક્ર સ્તવન • શ્રી પુંડરીક સ્વામી સ્તવન • પાવાપુરી નીવીર જિન સ્તવન
posso ma DUNIA
ગુરુચરણમાંથી મળેલું ?
છે ? : ૨ : ૧ ૦ ૦ ૮
૦ તારિવાક પ્રશ્નોત્તર-૧૧૧ થી ૧૧૩
૧૦ થી ૧૬
Page #17
--------------------------------------------------------------------------
________________
આગામી
5
-
વીર નિ. સં. ૨ લિસ્થા અનેર-જુન-ફા 8 વર્ષ ૧૬ ૨૫૦૭
શ્રી તીર્થકરોના વિ. સં.
કલ્યાણકનું મહત્ત્વ ૨૦૩૭ છે.
-
-
-
જે મહાપુરુષના અવ્યાબાધ-પ્રભાવશાળી વચનથી વર્તમાનકાળમાં ભવ્ય પ્રાણુંઓ હેય-ઉપાદેયનું ભાન કરી વજેવાલાયક આરંભ-પરિગ્રહ તથા વિષય-કષાયથી વિરમવાપૂર્વક આત્માના વરૂપમય સમ્યગૂ દર્શન-જ્ઞાન અને ચારિત્રને પરમ-શ્રેયસ્કર માની આદરે છે, અને અનંત-દુઃખમય સંસાર–સમુદ્રથી પિતાના આત્માને દ્વાર કરે છે, તે બીજા કેઈ નહિં, પરંતુ ચરમ–તીર્થકર ભગવાન શ્રી મહાવીર મહારાજ વર્તમાન–શાસનના માલિક છે.
યાદ રાખવાની જરૂર છે કે બુદ્ધિશાળી મધ્યસ્થ–પુરુષોએ પરમેશ્વરને ભૌતિક–પદાર્થના અવનવા ઉત્પાદ, સ્થિતિ કે નાશને અંગે પૂજ્ય માનેલા હોતા નથી, પણ જગતભરના દુખાર્ત અશરણ-આત્માઓને આત્માનું અવ્યાબાધ-સ્વરૂપ જણાવી, તેના માર્ગો સમજાવી અને તેને અમલમાં મેલવાના સાધને બતાવી કોઈ પણ પ્રકારના તફાવત વિના અવ્યાબાધ–એક્ષપદને પ્રાપ્ત કરાવવા તૈયાર પનાર પરમજ્ઞાની યથાર્થ તત્વ-ઉપદેશક, મહાપુરુષને પરમેશ્વર તરીકે
Page #18
--------------------------------------------------------------------------
________________
આગમત
માનેલા હોય છે, અને એવા મહાપુરુષ વર્તમાન–શાસનને પ્રણેતા ભગવાન મહાવીર છે. - સામાન્ય-દષ્ટિએ અનાદિકાલના મહાબળવાન કર્મ–પટલના આવરણથી છ માં ગુણને આવિર્ભાવ નથી હોતે, છતાં પૂર્વભવના પુણ્યના ભેગે જેઓને મનુષ્યત્વારિક-સામગ્રી મળી છે, તેઓને મહાપુરુષોના વચનેનું શ્રવણ મળતાં આત્માના અવ્યાબાધ-ગુણોનું ભાન થવા સાથે તેની પરાકાષ્ઠા-પ્રાપ્તિને પરમ-પુરુષાર્થ તરીકે માનવાનું થાય છે.
છતાં તે પરાકાષ્ઠા પામવાનું સામર્થ્ય જેઓ નથી મેળવી શક્યા, તેઓ તે જ્ઞાનાદિકની પરાકાષ્ઠને પામેલા મહાપુરુષોની દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારની ભક્તિરૂપી ગંગા-પ્રવાહથી કર્મ પટલ તણાઈ જવાને લીધે તે સામર્થ્ય મેળવી શકે છે. - ભક્તિને પરમ-પ્રકર્ષ તે મહાપુરુષના અવનદિક કલ્યાણક-દિવસોને ઉદ્દેશીને અ–વિચ્છિન્નપણે વહે એ હકીકત વાચકેના અનુભવથી બહાર નથી.
આ કારણથી અસંખ્યાત-કોડાકોડ જોજન દૂર રહેલા અને વિષયમાં અત્યંત–આસક્ત એવા પણ ઇંદ્રાદિક દેવે પણ ભગવાનના ગર્ભ–જન્માદિકને ઉશીને અહીં નંદીશ્વર-દ્વીપે અઠ્ઠાઈ મહેચ્છવ કરવા આવે છે.
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પંચાશક-શાસ્ત્રની અંદર સ્પષ્ટપણે ફરમાવે છે કે –
લેકય-પૂજિત ભગવાન તીર્થકરોના કલ્યાણક-દિનેને ઉદ્દેશીને દરેક ભવ્યેએ દ્રવ્ય-ભાવ ભક્તિ વિગેરેમાં જરૂર પ્રવૃત્તિ કરવી જોઈએ.”
Page #19
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
જે મનુષ્યો ભગવાનના કલ્યાણક-મહત્સવના દિવસેએ દ્રવ્યભાવ ભક્તિ વિગેરેથી ભગવાનની આરાધનામાં વિશેષ પ્રવૃત્તિ કરતા નથી અને સાંસારિક જન્મ-વિવાહ આદિ જેવા કૃત્યને આગળ કરી ભગવાનની આરાધનામાં વિરોષ પ્રવૃત્ત થાય છે, તેઓ વસ્તુતઃ ભગવાનની સાચી-આરાધનામાં પ્રવેલા નથી, એમ સમજવા કે કહેવામાં બાધ નથી.
આ કારણથી વર્તમાન-સમયમાં પણ સકલ ભવ્ય-જીએ અન્ય-નિમિતે ભગવાનની આરાધનાની પ્રવૃત્તિ કરવા પહેલાં વિજગતન નાયક ભગવાન તીર્થકરેના ચ્યવનાદિક કલ્યાણક–દિવસમાં દ્રવ્ય ભાવ-ભક્તિ વિગેરેથી આરાધના કરવા તત્પર રહેવું જોઈએ.
કેટલાક વ્યાખ્યાતા અને ઉપદેશક વર્તમાન શાસનના અધિપતિ ભગવાન મહાવીર મહારાજને ચૈત્ર સુદી તેરસને દિવસે જન્મ-કલ્યાણકને દિવસ ઉજવતાં મહાવીર-જયંતિને દિવસ કહી ભગવાનના મહિમા વિગેરેનું સભા સમક્ષ ગાન કરે છે.
તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે કલ્યાણક સરખા દેવદાનવથી પૂજિત એવા ફક્ત તીર્થકરને લાગતા પવિત્ર-શબ્દોને છોડીને જયંતિ સરખા હરકોઈ દુન્યવી-મનુષ્યને અંગે વપરાતે શબ્દ ગોઠવીને ત્રિલેક-પ્રભુના સન્માનમાં શબ્દથી પણ અવનતિ કરવી ન ઘટે.
પરમ-તારક જિનેશ્વરદેવેના કલ્યાણકેનું આરાધન કરવાવાળા ભવ્ય-આત્માઓએ પિતાના સ્થાને પણ વિશેષથી પૌષધાદિક ધર્મક્રિયા અને રથયાત્રાદિક ભક્તિ કરવામાં આદરપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ, અને તેમ કરવામાં આવે તે જ યથાર્થ રીતે કલ્યાણકની આરાધના કરી ગણી શકાય. આ
Page #20
--------------------------------------------------------------------------
________________
આગમત
- જોકે આ અવસર્પિણીને અંગે અનંતર કે પરંપર ઉપકાર દ્વારા વિશે તીર્થકરે જગ-માત્રના ઉપકારી છે, અને આત્માના અવ્યાબાધ-ગુણાદિકની અપેક્ષાએ ગ્રેવીસે તીર્થકરોમાં કોઈપણ પ્રકારે તારતમ્યતા નથી, તે પણ નજદીકમાં વર્તમાન-શાસનને સ્થાપનાર જિનેશ્વર-ભગવાન મહાવીર-દેવને અનહદ ઉપકાર આ શાસન ઉપર રહેલ છે.
. વાસ્તવિક-રીતિએ તે ભગવાન મહાવીર મહારાજના ત્રિકાલાબાધિત-વાણીના પ્રભાવથી જ જીવાદિક–તના જ્ઞાનની માફક ભગવાન ગષભદેવ આદિક ત્રેવીસ તીર્થંકરના યથાવત્ વૃત્તાંતને ભવ્ય જાણી શકે છે.
- તેથી વર્તમાન–શાસનના અધીશ્વર ભગવાન મહાવીર-અહારાજના કલ્યાણક-દિવસને આરાધવાની દરેક ભવ્ય જીવને જરૂર છે.
સમજવાની જરૂર છે કે ભગવાન મહાવીર-દેવે કરેલું તત્વ નિરૂપણ અને તીર્થકરોનું ઈતિવૃત્ત બીજા દ્વારા કે બીજાના ઉપદેશે જાણેલું ન હતું, પણ તે સ્વયંબુદ્ધ-મહાત્માએ પોતાના જ્ઞાનથી અવલેકીને નિરૂપણ કરેલું હતું.
માટે આચાર્યાદિકની માફક ભગવાન તીર્થકરે કથિતના કથક નથી, પણ સ્વયંભૂ કેવલજ્ઞાનથી જાણેલા તેના પ્રરૂપક છે,
માટે તેઓના અપ્રતિમ-ઉપકારને અને પરાકાષ્ટા-પ્રાપ્ત ગુણેને સંભારીને દરેક-ભઑાએ એમના કલ્યાણક-દિવસે તે એમની આરાધનામાં જરૂર પ્રવૃત્ત થવું જોઈએ.
Page #21
--------------------------------------------------------------------------
________________
425252525252545 વિ. અરિહંતની મહત્તા
રિહંત ભગત ભગવાન મહારાજ રે
આત્માની અનંત શકિત આત્માનું સાચું સ્વરૂપ શું છે? આત્માની શક્તિ કેટલી મહાન છે? અને તેને છકાવી દેવાથી કેવું પ્રબળ નુકશાન થાય છે એ વસ્તુ જેઓ ન જાણી શકે તેઓ શ્રી અરિહંત-પરમાત્માના ઉપકારની પણ તુલના ન કરી શકે.
શ્રી નવકારમાં પ્રથમ-પદની મહત્તા શ્રી નવકાર મહામંત્રમાં પહેલું પદ નમો હિંતા અને પછી નો સિદ્ધાળ કેમ આવે છે?
સિદ્ધ સર્વ-ગુણથી પરિપૂર્ણ છે, તેઓ મહારાજા–સ્વરૂપ છે, પરંતુ તેમને ઓળખાવનાર કેણ છે? જવાબ એ છે કે : શ્રી અરિહંત ભગવાન. •
અરિહંત ભગવાન પહેલા કેમ? જેમ સેનાધિપતિ દેશ જીતીને રાજાને મહારાજા બનાવી આપે છે, તે જ પ્રમાણે સિદ્ધપણું શી રીતિએ મેળવી શકાય છે, એ વાત અરિહંત ભગવાને જણાવી છે. સિદ્ધો હતા એ વાત જગતને કોણે જણાવી? સિદ્ધોને જોયા કેણે? તેમને જોઈને જગતને ઓળખાવ્યા કોણે? સિદ્ધત્વને જેનાર, જાણનાર કેઈ ન હતા, તે પછી તેમને જણાવનારાઓ તે હેય જ ક્યાંથી?
આવા સંગોમાં અરિહંત ભગવાને જ્ઞાનની દષ્ટિએ સિદ્ધોને જયા, ઓળખ્યા, અને જગતને તેમણે ઓળખાવ્યા. જેથી સિદ્ધ ભગવાન કરતાં અરિહંત ભગવાન પહલે પદે મૂકાયા છે.
તીથને આરંભ કરનાર કેશુ? તીર્થને આરંભ કરનારા અરિહંત ભગવાને છે. અરિહંત ભગવાને તીર્થ શરૂ કર્યું છે, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે શ્રી અરિહંત ભગવાન થયા તે પહેલાં સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન
Page #22
--------------------------------------------------------------------------
________________
આગમત એ બે હતાં કે નહિ ! અને જે શ્રી અરિહંત ભગવાન પહેલાં પણ સમ્યક્ત્વ હોય તે સમ્યકત્વ અરિહંત ભગવાનથી પણ અગ્ર પદે કેમ ન મૂકી શકાય? | તીર્થકર ભગવાન થયા તે પહેલાંને કાળ તે અઢાર સાગપિમ કોડાકડી જેટલું છે. એ કાળમાં પણ સમ્યક્ત્વ તે હતું જ પહેલા અને બીજા આરામાં પણ સમ્યક્ત્વ હતું જ, જુગલીયાને યુગ વિચારે તે સમયે પણ જુગલીયાને જ્ઞાન અને દર્શન હતાંજ !
ત્યારે હવે એવી શંકા સહેજે પ્રાપ્ત થાય છે કે એ જીગલીયાને જ મહાપુરુષ માની લીધા હોય તે? એમને શા માટે મહાપુરુષ નથી માનવામાં આવતા? તેનું એક જ કારણ છે. ચારિત્રઆચરણ વગરનું જે જ્ઞાન છે, તેની કિંમત કેટલી? શૂન્ય જેટલી ? બ્રહ્મચર્યને ઉપદેશ આપનારે સે સ્ત્રીઓ સાથે રાખીને બ્રહ્મચર્યની મહત્તા પર ભાષણ આપવા નીકળે છે તેનું કોણ માન્ય રાખશે? જુગલીયાને પણ જ્ઞાન અને દર્શન તે હતાં જ; પણ ચારિત્ર ન હતું. આથી જુગલીયાને મહાપુરુષ માની શકાતા નથી.
સમ્યગજ્ઞાન અને સમ્યગુદન બંને આદરણીય ખરાં! પણ ચારિત્ર વગર નહિ. ચારિત્ર હોય તે જ તેની કિંમત છે. પહેલું ચાસ્ત્રિ છે અને પછી જ્ઞાન-દર્શન છે. જુગલીયા શ્રદ્ધાવાળા પણ હતા, પરંતુ તેમની એ શ્રદ્ધા પણ કૂવામાંની છાંયડી કૂવામાં જ સમાય તેવી હતી. જુગલીયાને જ્ઞાન-દર્શન હતાં, પણ તે સારું છે એમ માનીને બેસી જ રહેવાનું, તેથી આગળ વધવાનું નહિ. એટલા જ માટે જુગલીયાને સ્થાને તીર્થ ગણી શકાતું નથી.
તીર્થકર ભગવાને શું કર્યું? તીર્થકરે જેવા જ્ઞાન દર્શન વાળા હતા તેવું તેમણે આચર્યું હતું; તેમને સ્થાને ચારિત્ર હતું. તેમણે જે આચર્યું તેના ફળ રૂપે જે મેળવ્યું તેથી તેમણે જગતને જાગૃત કર્યું. આટલા જ માટે તેમને સ્થાને તીથ ગણાયું છે. તેને આ જ કારણથી અરિહંત ભગવાન્ પહેલાં જ્ઞાન-દર્શન હોવા છતાં તે અગ્રપદે આવી શકતા નથી.
Page #23
--------------------------------------------------------------------------
________________
તારે તે તીર્થ
- તીર્થ યાત્રા
ક
T
વિષય-કષાય અને અજ્ઞાન–વાસનાના
અગાધ-સમુદ્રથી તારનારા તીર્થોની યાત્રા
માટે ઉપયોગી-હિતકારિણુ-બાબતોને નિર્દેશતી - તીર્થયાત્રા-સંઘયાત્રા
આ પ્રસંઘયાત્રા SS
જા
-
-- SE
તીર્થયાત્રામાં જરૂરી શું? ઇ-રીનું પાલન
Page #24
--------------------------------------------------------------------------
________________
આગમજ્યોત
| શ્રી વર્ધમાન સ્વામિને નમઃ |
શ્રીતપ્રેમી-જિજ્ઞાસુ-આરાધક–પુણ્યાત્માઓને
માટે અત્યંત ઉપયોગી - તાત્વિક....
ભેજન...
આગમરહસ્યશ, આગમ-વાચનાદાતા, આગમ-સમ્રાટ, આગમોના તલસ્પર્શી વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વગત પૂજ્ય આગમોહારક આચાર્ય દેવશ્રી શાસન-સુરક્ષા, શાસનપ્રભાવના, આગમિકગ્રથનું સંપાદન આદિ વિવિધ શાસન-હિતકર પ્રવૃત્તિઓમાં અહર્નિશ ગુંથાયેલા રહેતા હતા, છતાં શાસન-પ્રેમી તત્વ-રૂચિવાળા મુમુક્ષુઓના હિતાર્થે તેઓશ્રીની દેખરેખ તળે પ્રગટ થતા “શ્રી સિદ્ધચક” પાક્ષિક પત્રમાં અનેક પ્રકારના ધાર્મિક અને આગમિક-તત્વના રહસ્યને સમજાવનારા નાના-મોટા નિબંધે, ટૂંકા લેખે, અનેક પ્રશ્નોત્તરે વિગેરે સામગ્રી ઉપરાંત આગમિક પદાર્થોની ઝીણવટભરી છણાવટવાલા વિશિષ્ટ વ્યાખ્યાનને બળે સંગ્રહ પ્રગટ થતા હતા.
તે “શ્રી સિદ્ધચક્રના છઠ્ઠા વર્ષના માસાથી શ્રી તીર્થયાત્રા અને સંઘયાત્રા” શીર્ષકથી તી અને તેની છરી પાળતા સંઘ દ્વારા કરાતી યાત્રા અંગેના શાસ્ત્રીય નિરૂપણ બાલ સુલભ છતાં તાવિક શૈલીથી છણાવટવાળી મેટી લેખમાળ શરૂ થયેલ.
- તે લેખમાળા જિજ્ઞાસુ-અધિકારી-પુણ્યવાનની સમક્ષ સળંગ રજૂ કરવાના ઈરાદાથી “આગમ ત”ના નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી શરૂ થાય છે.
વિવેકીવાચકે આ લેખમાળાને ગીતાર્થ ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચ-વિચારે વર્તમાનકાળે કાળપ્રભાવે તીર્થયાત્રા અને સંઘયાત્રામાં ઘર કરી રહેલ કેટલીક વિકૃતિઓને દૂર કરવા પ્રયતનશીલ બને!
Page #25
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧- લ*
આગના સૂમ-રહસ્યજ્ઞાતા, શુદ્ધપ્રરૂપક વાદિ-મદવિજેતા. આગામ-વાચનાદાતા, પૂ. શ્રી આરામોદ્ધારક-આચાર્યદેવશ્રીએ તીર્થયાત્રાના શાસ્ત્રીય-રહસ્યના જિજ્ઞાસુ
પુણ્યાત્માઓના લાભાથે લખેલ છે શ્રી તીર્થ યાત્રા...સંઘ યા ના છે
(મહા નિબંધ)
[આ નિબંધમાં તીર્થોની તેમજ છરી પાલતા સંઘ દ્વારા કરતી-કરાવાતી યાત્રાના વિશિષ્ટતની માર્મિક છણાવટ છે. .
અનન્ય શાસનપ્રભાવક ગીતાર્થ મુર્ધન્ય તીર્થોના સંરક્ષક આગમ રહસ્ય પારગામી કરૂણાના ભંડાર આગમ-પ્રભાવક પરમ પૂજ્ય આગદ્ધારક આચાર્યદેવશ્રીએ (સં. ૧૯૩) જામનગરના માસા દરમ્યાન શ્રેષ્ટિવર્ય શ્રી પોપટલાલ મરશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલ આદિ મહાતીર્થોની સંઘયાત્રા પ્રસંગે ભાવિકેને યાત્રાના તાત્વિક–સ્વરૂપની માહિતી વિશિષ્ટ રીતે પ્રાપ્ત થાય એ શુભ આશયથી સંઘપતિ અને જાત્રાળુઓના કર્તવ્યના નિર્દેશથી ભરપુર આ તાત્વિક મહાનિબંધ “શ્રી સિદ્ધચક?? પાક્ષિક (સં. ૧૯૯૩ વર્ષ–૬ અંક-૪ થી)માં શરૂ થયેલ. જે ઘણા લાંબા ગાળા સુધી ક્રમિક-લેખ તરીકે ચાલુ રહેલ.
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ તત્વરૂચિ વાચકોના લાભાર્થે આગમ ત” નવમા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે. સં.]
Page #26
--------------------------------------------------------------------------
________________
8
તીર્થયાત્રા–સંઘયાત્રા છે (વર્ષ ૧૫ પુ-૧ પા. પર થી ચાલુ) .
આ વાત જ્યારે ધ્યાનમાં લેવાશે ત્યારે સમજાશે કે –
પર્યુષણની તિથિ જે ભાદરવા સુદિ પંચમીની હતી, તેની પરાવૃત્તિ કરીને એથે જે પર્યુષણું આચરવામાં આવી અને જેની પ્રવૃત્તિ જિનવચનને માનનારા સકલ-સંઘે અમલમાં મહેલી છે, તે બાબતમાં શ્રી ચૂર્ણિકારે આચાર્ય મહારાજ કાલકાચાર્યનું યુગપ્રધાનપણું જણાવવા સાથે સ ર મજુમય સમસંગ એટલે તેજ ચેથને સંવચ્છરીની તિથિ તરીકે યુગપ્રધાન કાલકાચાર્ય મહારાજે પ્રવર્તાવી અને શ્રી શ્રમણ-સંઘે તેમાં સંમતિ આપી. એમ જણાવ્યું છે.
આ ઉપરથી એમ સમજાય છે કે આ. શ્રી કાલકાચાર્ય મહારાજા યુગપ્રધાન હોવાથી તેમના વચનની માન્યતા સકલ શ્રીસંઘે કરવી એ ફરજીયાત હતી. કેમકે તેવા મહાપુરુષના વચનને અનાદર તે મિથ્યાત્વવાળો કરી શકે.
કેમકે- અતારો ૩ મિચ્છત્ત અર્થાત્ જ્ઞાનાચારાદિ પાંચે આચાર સંપૂર્ણ તથા તપ–સંજમે વ્યાપ્ત એવા મહાપુરુષના વચનને અતથાકાર એટલે અનાદર કર એ તે મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વવાળે જ મહાપુરુષના વચનને અનાદર કરી શકે. અર્થાત્ યુગપ્રધાન કાલકોચાર્ય મહારાજના વચનને અનાદર કેઈપણ સંધવાળી વ્યક્તિથી થઈ શકે તેમ તે, તેમજ કેઈએ કર્યો પણ નહોતો, છતાં ચૂર્ણિકાર-મહારાજને યુગપ્રધાન શ્રી કાલકાચાર્ય મહારાજે આચરેલી ચતુર્થીની પર્યુષણામાં શ્રમણ-સંઘની જે સંમતિ દેખાડવી પડી તે શ્રમણ-સંઘની અનાદરની સ્થિતિની સંભાવનાને અંગે નહિ, પરંતુ તે ચતુથીની પર્યુષણ સંબંધીની આચરણની લક્ષણયુક્તતાને માટે છે.
આ કારણથી આરાત્રિક અને મંગલદીપકને અંગે પણ તેને રીવાજ જણાવતાં શ્રી દેવેન્દ્રસુરિજી “વસ્થાત અને દ્ધ એવા પુરુષોએ આચરેલ હોવાથી” એમ કહી આરતિ અને મંગલદીવાની
ગ્યતા સાબીત કરે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું દીપક-પૂજાની સાબિતી
પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્યસ્તવનું સબલપણું પ્રબલ પવિત્રતાના કારણ તરીકે છે, એમ કહી યુક્તિ જણાવી, “બહુખ્યાત અને અવિરુદ્ધ પુરુષાથી આચરેલું છે એમ કહી આચરણ જણાવી, તે છતાં યુક્તિ અને આચરણની તરફ જે કેટલાક ભદ્રિકજ દુર્લક્ષ્ય કરે અને માત્ર શાસ્ત્રમાં કહેલા અક્ષરેને જ વળગે તેવા ભદ્રિકના ઉપકારને માટે આચાર્ય મહારાજ જણાવે છે કે પૂ. આ. શ્રી ઉમાસ્વાતિવાચકજી કે જેઓ વાચક એટલે પૂર્વધામાં અગ્રગણ્ય હતા. તેઓએ પૂજાના અધિકારની અંદર દીવાની પૂજા જણાવેલી છે, એમ કહી “શાસ્ત્રવચનથી પણ આરતિ અને મંગલદીવાની પૂજા ચગ્ય છે” એમ સ્પષ્ટ કર્યું છે.
સામાન્ય રીતે શાસ્ત્રોમાં યુક્તિ અને આચરણથી જે હકીક્ત સાબીત કરવાની હોય છે, તે જગ પર શાસ્ત્રોના પાઠ આપવાની જરૂર નથી હોતી, પરંતુ જે હકીકત શાસ્ત્રથી સાબીત કરવાની હોય છે, તે જગે પર શાસ્ત્રોના પાઠ આપવા તે અનિવાર્ય હોય છે.
છે કે શ્રદ્ધાનુસારી મનુષ્ય ગ્રંથકારના વચન ઉપર ભરોસો રાખવાવાળા હોવાથી ગ્રંથકારે સૂચવેલા શાસ્ત્રના પાઠને માનવામાં આનાકાની કરતું નથી, છતાં સર્વ શ્રેતાઓ તેવા શ્રદ્ધાનુસારી હતા નથી, એટલું જ નહિં, પરંતુ કેટલાક શ્રોતાઓ શાસ્ત્રની હકીકતને અધિકારી પ્રસંગ વગેરેની સાથે મેળવે છે. ત્યારે જ સંતેષ પામે છે, અને કેટલાક માર્ગાભિમુખ શ્રેતાઓ અનેક કુમાળીય-આચાર્યોના શાસ્ત્રોને નામે ભળતી વાતે સાંભળેલી હોવાથી શાસ્ત્રના નામ માત્રથી સાચી માન્યતા ધરાવનાર થઈ શકતા નથી, પરંતુ શાસ્ત્રના પાઠને જેવાથી જ સંતોષ માનનાર હોય છે.
માટે શ્રી દેવેન્દ્રસિરિઝ યુક્તિ, આચરણ અને શાસ્ત્રોક્ત વચનથી દીપક-પૂજાનું યોગ્ય પણું સાબીત કરવા છતાં એટલા માત્રથી
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨
આગમત સંતેષ પામતા નથી, પરંતુ તે વાચક-મુખ્યને કહેલો પાઠ પણ સ્પષ્ટપણે આપે છે. એટલું જ નહિ પરંતુ તે પાઠના અવતરણમાં તથા ૪ તદુ એમ કહી પ્રદીપની વિધિની મજબૂતી માટે જોર દેતાં કહે છે કે તેજ વાચક-મુખ્યનું કહેવું વચન કે જેમાં દીપની પૂજા જણાવવામાં આવી છે, “તે વચન તમારી આગળ મૂકું છું.” આમ કહીને નીચે પ્રમાણેને વાચકમુખ્યના ગ્રંથને પાઠ આપે છે.
चैत्यायतनं प्रस्थापनानि कृत्वा च शक्लितः प्रयतः । પૂના પે-માન્યા-ધિવો-ધૂપ-દ્વીપ / ૨ //
આ કલેકમાં વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિવાચક સ્પષ્ટપણે જણાવે છે કે
શ્રાવકે પિતાની ભવાદિ-શક્તિને અનુસરીને ચેત્યાયતન એટલે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને સ્થાપવા માટેનું મંદિર કરવું જોઈએ, અને વિધિપૂર્વક મંદિરનું નિષ્પાદન કર્યા પછી વિધિપૂર્વક પ્રતિમાઓ બનાવી તેની પ્રતિષ્ઠા કરાવીને મન-વચન-કાયાથી પ્રયત્નવાળા શ્રાવકે સુગન્ધિચૂર્ણ, પુષ્પ, અધિવાસ, ધૂપ અને દીવા વગેરેએ કરીને તે જિનેશ્વર ભગવાનની પૂજા કરવી જોઈએ.”
આવી રીતના શ્રી ઉમાસ્વાતિવાચકજીના સ્પષ્ટ પાઠને દેખનારે મનુષ્ય કોઈપણ દિવસ પૂજનમાં કુલ કે દીપ વિગેરેની વસ્તુ એના વિધાનમાં શંકાવાળો થશે જ નહિં.
પૂર્વે જણાવેલી વિધિથી જે અભિષેકથી માંડીને આરતી-મંગલ દીવા સુધીનું પૂજન કરવાનું જણાવ્યું, તેમાં ગધ આદિ પૂજાની વખતે નાટયને પ્રસંગ હોતું નથી, પરંતુ આરતિ–દીવાની વખતે તે જરૂર નાટય કરવાને પ્રસંગ હોય છે, માટે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ કહે છે કે આરતી અને મંગલદીવાની વખતે • -ક કરવું જોઈએ અને તે માટે તે નાટક કરવાનું વિધાન અને ના દષ્ટાંત નીચે પ્રમાણે છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
ભગવંતે આગળ પણ નાટક થઈ શકે.
ભગવાન મહાવીર મહારાજની આગળ “સૂર્યાભદેવતાએ બત્રીસબદ્ધ નાટક કરેલું છે તે વાત શ્રીરાયપણને વાંચનાર અને સાંભળનારથી અજાણ નથી, અને તે જ સૂર્યાલદેવે કરેલા નાટકની શ્રી ભગવતીસૂત્ર અને શ્રી જ્ઞાતાસૂત્ર વિગેરેમાં દેવેએ કરેલા વંદનના અધિકારમાં નાટકને માટે ભલામણ કરવામાં આવે છે, તે પણ તે તે સૂત્રોના વાંચનાર અને સાંભળનારથી અજાણ નથી.
હવે રાયપણુઈમાં સૂ.૨૧ થી શરૂ થયેલે નાટકસંબંધી પ્રસંગ સહિત અનુક્રમે જણાવ ઉપગી ધારી અહિં આપવામાં આવે છે. સૂર્યાભ દેવતાની પ્રભુ પ્રત્યે પુચ્છા.
સૂર્યાભદેવતા અને તે મોટી પાર્ષદાને ભગવાને ધર્મોપદેશ કર્યો, તે પછી જે દિશાથી તે પર્ષદા આવી હતી તે દિશાએ પર્વદા ચાલી ગઈ
પર્ષદાના ગયા પછી સૂર્યાભદેવતા ભગવાનને પિતાની સ્થિતિ સંબંધી જે પૃચ્છા કરે છે, તે જણાવતાં સૂત્રકાર મહારાજ કહે છે કે
તે સૂર્યાભદેવતા શ્રમણ-ભગવંત મહાવીર મહારાજની પાસે ધમને શ્રવણ કરીને અને તે ધર્મનું અવધારણ કરીને હર્ષવાળે થ, સંતોષવાળ થયે, યાવત્ દેશનાના હર્ષથી હરાયેલું છે હૃદય જેનું એ થયે, પછી ઉઠવાની ક્રિયા કરીને ઉભે થયે અને ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીર મહારાજને સામાન્ય રીતે વંદન કરી વિશેષ રીતે નમસ્કાર કરે છે. વંદન નમસ્કાર કરીને એમ કહે છે કે
“હે ભગવન ! હું સૂર્યાભદેવતા શું કેટલા ભએ કરીને પણ સિદ્ધિ પામનાર છું? કે હાય જેટલું ભવભ્રમણ કરીશ તોએ સિદ્ધિ નહિ મેળવી શકું એવું છું ?”
જે હું ભવસિદ્ધિક એટલે ભવ્ય હે, તે પણ શું હું સમ્યગ્દષ્ટિ એટલે જીવાદિ તત્વ અને દેવાદિ રત્નત્રયી સંબંધમાં સાચી દષ્ટિ એટલે શ્રદ્ધાવાળો છું કે મહારી શ્રદ્ધા સત્યપદાર્થોની શ્રદ્ધાથી વિપરીત છે?”
Page #30
--------------------------------------------------------------------------
________________
આગમત હું જે સમ્યગ્દષ્ટિ હોઉં, તે પણ સમ્યગ્દષ્ટિને સતત જઘન્ય આરાધનાએ આઠ ભવ અને ઉત્કૃષ્ટ આરાધનાએ તે જ ભવમાં જેમ મોક્ષ થાય છે, તેમ સમ્યગ્દષ્ટિને વિરાધના અને પ્રતિપાત થવાથી અર્ધપુદ્ગલમાં માત્ર કંઈક એ છે એ અનંતે પણ સંસાર થાય છે.”
માટે હું પરિમિત એટલે ચેડા સંસારથી મેક્ષ પામવાવાળે છું ? કે અનન્ત સંસાર રખડીને મોક્ષ પામનાર હોવાથી અનન્ત સંસારવાળે છું?”
જે હું પરિમિત સંસાવાળે છે તે પણ કેટલાક પરિમિત સંસારવાળા ભરત-મહારાજા અને શાલિભદ્રાદિકની પેઠે સમ્યગ્દર્શન અને ત્યાગ-મારૂપી બેધિને સહેજે પામનારા હોય છે અને કેટલાક મેતાર્ય અને મૂક-શ્રેષ્ઠી જેવાની માફક સમ્યગ્દર્શન અને ત્યાગરૂપી બધિને પામવામાં મોટા અંતરાયવાળા હોય છે.” * “માટે હું તેને સુલભધિ છું કે દુર્લભબોધિ છું?”
“ગર-કષ્ટ સમ્યગ્દર્શન અગર ત્યાગરૂપી બેધિને પામવાવાળા છે પણ કેટલાક ભરત, બાહુ, સુબાહુ વગેરેની માફક આરાધક હોય છે, જયારે કેટલાક પીઠ, મહાપીઠ આદિકની માફક વિરાધક પણ હોય છે.”
“તે હું આરાધક છું? કે વિરાધક છું?”
“સમ્યગ્દર્શનાદિ આરાધના કરનાર વર્ગ પણ કઈક તે આરાધના ના ભવમાંજ યુનિપુંડરીક-આદિની માફક મેક્ષ પામનાર હોય છે, ત્યારે કેટલેક વર્ગ શાલિભદ્ર, આત્રિની માફક ભવાંતરે મેક્ષ પામનારે હોય છે.”
- સામાન્ય રીતે ભવ્ય સમ્યગ્દષ્ટિ પરિત્તસંસારી, સુલભધિ અને આરાધક જીવ છેલ્લા ભવને પામનારે હોય છે અને તેથી તે જરૂર ચરમ તરીકે કહેવાય છે, છતાં પ્રશ્નના ભાવમાં ચારિત્રની લાયકાત
Page #31
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ન હોય તે તેથી અનંતરના ભાવમાં જેને મેક્ષ મળે તેને પણ ચરમ ગણવામાં આવે છે અને તેથી દેવતાઓના પ્રશ્નોના ઉત્તર દેતાં જે ચરમ થવાનું કહેવામાં આવે છે, તે ભવાંતરને માટે ચરમપણાથી લેવાય અને મનુષ્યના પ્રશ્નની વખતે જે ચરમપણું કહેવામાં આવે તે તદ્દભવની અપેક્ષાએ લેવાય, તે રહેજે સમજાય તેવું છે.
વ્યાકરણમાં જેમ ધાતુની સાથે જોડાયેલા પ્ર આદિને ઉપસર્ગ કહેવામાં આવે છે, છતાં બહુત્રીતિ વગેરે સમાસે માં જે કે પ્ર વિગેરે જે હોય છે, તે ધાતુની સાથે જોડાયેલા રહેતા નથી, પરંતુ નામની સાથે જોડાયેલા હોય છે, છતાં પણ તેને ઉપસર્ગ કહેવામાં આવે છે, તેવી રીતે અહિં પણ ચરમપણું યથાસંભવ પ્રમાણે લેવું, એ અગ્ય નથી, દેવતાઓના પ્રશ્નમાં વાસ્તવિક રીતિએ અ-ચરમ ભવ જ કહી શકાય, પરંતુ તે ભવ એટલે દેવભવની અપેક્ષાએ ચરમપણું લેવામાં કે ચરમભવ એમ કહેવામાં પણ કોઈપણ જાતની અડચણ નથી.
દેવતાઓને બીજે જ ભવે મે જવાનું હોય છતાં જે અચરમભવ કહેવામાં આવે તે એકાન્તર-ભવે થવાવાળા મોક્ષની પ્રતીતિ થાય નહિ. એટલું જ નહિં. પરંતુ સંખ્ય, અસંખ્ય અને અનંત ભવ દેવતાઓના પામરનારાઓને પણ અચરમભાવપણું જેમ હોય છે, તેમ તે એકાવતારી દેવતાની દશાપણ અચરમ કહેવાથી થઈ જાય.
માટે એકાવતારી દેવતાઓને અંગે તે દેવતાના ભવન ચરમપણાની અપેક્ષાએ અગર દેવભવથી બીજે ભવ ચરમ હેવાની અપેક્ષાએ ચરમભાવપણું કહેવાય છે, તે અગ્ય નથી;
સુજ્ઞ-મનુષ્યોએ ધ્યાન રાખવાની જરૂર છે કે દેવતા સબંધી પ્રશ્નોત્તરની વખતે ચરમ-અચરમપણને પ્રશ્ન અને ઉત્તર થાય છે, પરન્તુ મનુષ્યને અંગે જયારે પ્રસંગ હોય છે, ત્યારે ચરમશરીરી તરીકે વર્ણન કરવામાં આવે છે, તેથી ભવ અને શરીરને ખ્યાલમાં લેનારે વિવેકી જન મનુષ્યની અપેક્ષાનું ચરમસરી એટલે કેલું શરીર લેવું ગ્યજ છે, તે રહેજે સમજી શકશે.
Page #32
--------------------------------------------------------------------------
________________
આગમોત
- આ બધા ભવસિદ્ધિપણુ આદિ પ્રશ્નોના ઉત્તરમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજે જણાવ્યું કે–
હે સૂર્યાભ! તું ભવસિદ્ધિક છે, પણ અનુભવસિદ્ધિક નથી, થાવત્ ચરમ-ભવી છે, પણ અચરમભવી નથી.” નાટયકાર સૂર્યદેવની નૃત્યક્રિયા વિરાધકપણે નહિ
ઉપર જણાવેલું એકવીસમું સૂત્ર છે કે નાટકના પ્રકરણની અંતર્ગત નથી થતું, તે પણ સૂર્યાભદેવને કયા કારણથી વિશેષ ભાલ્લાસ થયે અને કેમ નાટક કર્યું? એ અધિકાર જણાવવાને -- કે એવીમા સત્રનો વિચાર જરૂરી છે મહારાજની આગળ કરેલું નાટક એક અશ પણ વિરાવળ 5 નથી, અને તે ભક્તિના પ્રવાહને લીધે બત્રીસબદ્ધ નાટક કરનાર સર્યાભદેવતા એક અશે પણ વિરાધક નથી, એટલે જે કંઈપણ
_ - - કે. અને ગરમભવી હેય ચરમભાવપણાની છાપ મારી છે.
એટલે સ્પષ્ટ થયું કે સૂર્યાભદેવતાએ શ્રમણ-ભગવંત મહાવીર મહારાજની આગળ કરેલું નાટક એક અંશે પણ વિરાધનાનું કારણ નથી, અને તે ભક્તિના પ્રવાહને લીધે બત્રીસબદ્ધ નાટક કરનાર સુભદેવતા એક અંશે પણ વિરાધક નથી, એટલે જે કંઈ પણ
જીવ સમ્યગ્દષ્ટિ હેય, આરાધક હેય અને ચરમભવી હોય તે તે શ્રીદેવ, ગુરૂ અને ધર્મની આરાધનામાં હરકેાઈ પ્રકારે કટિબદ્ધ થાય જ,
આ વસ્તુ વિચારનાર મનુષ્ય કઈ પણ પ્રકારે દ્રવ્ય-સ્તવને આરાધના અને ચરમપણાની વાનગી તરીકે ગણ્યા સિવાય રહી
- - * . - એ પણ સ્પષ્ટ રીતિએ સમજાશે
ભie sv
પ્રકારે વિમુખ રહવાવાળા , v-.. .. નથી અને તેથી તેઓને એકાવતારીપણું કે અન્યભવપણું આવવાને સંભવ સર્વથા અસંભાવનીય નહિ, તે પણ દુરસંભાવનીય તે જરૂર છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૧ લું આરાધક-વિરાધકપણુની દશા કેવી અને ક્યાં ?
કેટલાક તરફથી એમ કહેવામાં આવે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજ્યતા અગર દેવ-ગુરુ અને ધર્મની આરાધનાની બુદ્ધિમાં જેઓની મંદતા ન હોય, છતાં તેઓ જે આરંભના કારણથી ડરી જઈને પૂજા અને આરાધન થી દૂર રહે, તે તેમાં તેઓ તરફથી દયાનું મુખ્ય સ્થાન રખાતું હોવાથી આરાધનામાં શી અડચણ આવી?
આવું કહેનારાઓએ સમજવું જોઈએ કે અભવ્ય અને મિથ્યા દષ્ટિ છે જેઓ સાધુપણું કઈ કારણસર ગ્રહણ કરે છે અને તેમાં જેઓ નવમા સૈવેયક સુધી જવાના પરમ શુકલ-લેશ્યાવાળા પરિણામને ધારણ કરનારા હોય છે અને વળી તેઓ કેવલી મહારાજ જેવા બાહ્યથી શુદ્ધ-ચારિત્રને પાલનારા હેઈ કઈ પણ જીવની વિરાધના કરનારા દેતા નથી, તે પછી જીવ-હિંસાને વવાની પ્રધાનતા ધારણ કરવાવાળા તે અભવ્ય અને મિથ્યા-દષ્ટિએ કેમ આરાધક કે ચરમ-શરીરી બનતા નથી? અને અવિરતિ સમ્યગદષ્ટિ કે જેઓ હિંસા આદિક સત્તરે પાપ-સ્થાનમાં પ્રવર્તેલા હોય છે, તેવા પણ જે શ્રીકૃષ્ણ મહારાજ અને શ્રેણિક મહારાજની માફક આરાધક અને સ્વલ્પભવી કેમ બને છે?
આ અભવ્ય અને મિથ્યાદષ્ટિ તથા કેવલ સમ્યગ્દર્શનધારી હોય અને આરાધક થઈ ચરમપણું પામવાને લાયક હોય તે જરૂર વિષય કષાય, પરિગ્રહ અને પ્રમાદને માટે થતા આરંભમાં ભાવહિંસા હેવાથી પાપને ડર રાખી શ્રીદેવ-ગુરૂ અને ધર્મની આરાધનામાં થતી સામાન્ય જીવ વિરાધનાને કોઈ દિવસ અગ્રપદ આપે નહિં.
પ્રતિમાના લેપકોને અનુસરનારાઓએ વિચારવું જોઈએ કે વરસાદની વખતે કોઈ મનુષ્ય વ્યાખ્યાનમાં નહિ આવતાં ઘેર બેસી રહે અને પિતાને ધમી માને, તથા જેઓ વરસાદ વરસતાં છતાં પણ ધર્મકથા સાંભળવા જાય તેઓને અધમ માને અગર હિંસાને નામે વિરાધક
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમોત માને, તેવાઓને શું તે પ્રતિમાપક સમ્યગ્દષ્ટિ માની શકશે? તેવી રીતે આચાર્ય ભગવંત કે સાધુમહાત્માનું આવાગમન થતું હોય, તેવી વખતે જે મનુષ્ય નિવૃત્તિ (સામાયિકાદિક) કે આરંભના નામે અભિગમનાદિક ન કરે, એટલું જ નહિં પરન્તુ આચાર્યાદિના અભિગમને કરનારા અને વિરાધના કરનાર અને અધમ માને અગર દક્ષિણદિશાના નરકમાં જનારા માને તે તેવા અને શું આ પ્રતિમા લેપકે આરાધકો અને ચરમભવી કે ચરમશરીરી કહી શકે ખરા? પ્રતિમા–લેપને શું વિરાધનાને ડર છે?
યાદ રાખવું કે વરસાદની વખતે આચાર્ય આદિની દેશના શ્રવણ અને અભિગમનાદિક કરવામાં તેઓના સાધુઓ તે દૂર જ રહે છે અને તેમાં તેઓ પિતાની સર્વવિરતિને આગળ કરે છે તે પછી સર્વવિરતિવાળા મંદિરમાગી સાધુઓ દ્રવ્યસ્તવને ન કરે તે બહાને તે દ્રવ્યસ્તવને શ્રાવકેની પાસે છોડાવવાને ઉદ્દેશ રાખનારા વરસતા વરસાદમાં ધર્મશ્રવણ અને અભિગમનાદિક પિતે ન કરવા છતાં જે શ્રાવકો કરે તેને દક્ષિણ-દિશાના નારકી થવાવાળા જાહેર કરતા નથી એ ચકખું છે.
એટલે સ્પષ્ટ થયું કે તે પ્રતિમાપકોને પિતાના આચાર્યાદિકોને માટે અને પિતાના માનને માટે તે હાય જેટલી વિરાધના થાય તેને અંશે પણ ડર નથી, એટલું જ નહિ, પરંતુ તેમાં સાક્ષાત્ શબ્દોથી કે અથપત્તિથી લાભજ જણાવાય છે, તે પછી જે ભગવાન જિનેશ્વરમહરાજ કે તેમની પ્રતિમાના દ્રવ્યસ્તવમાં જે વિરાધના વિગેરે બલવામાં આવે તે સમ્યગ્દષ્ટિઓના હિસાબે કેવલ બકવાદ ગણાય. નાટકને હેતુ કે હવે જોઈએ.
ઉપર જણાવેલા સૂત્રની હકીક્તને વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે
સૂર્યાભદેવતાએ શ્રમણ-ભગવત મહાવીર મહારાજની આગળ કરેલું નાટક કોઈપણ પ્રકારના પૌગલિક કારણને અંગે નથી, પરંતુ
Page #35
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૧ લું પિતાના ભવસિદ્ધિકપણા આદિના નિશ્ચયને સાંભળવાને અંગે છે અને તેથી તે સાંભળીને થયેલા હર્ષથી કરાયેલું નાટક કેઈપણ સમ્યગ્દષ્ટિપણ આદિના શ્રવણથી થતી હર્ષ–ઉત્પત્તિને ગણનારને લાયક છે.
સાઈઠ વર્ષ સુધી અપુત્રપણાને લીધે વ્યથિત હૃદયવાળી વ્યક્તિ પુત્પત્તિને શ્રવણ કરીને જે હર્ષને ધારણ કરે, તેના કરતાં અનંતગુણ હર્ષને આત્મા પિતાના સમ્યગ્દષ્ટિપણા આદિના નિશ્ચયને જાણવાથી ધારણ કરે એમાં સુજ્ઞોને માટે આશ્રર્ય નથી.
જગતમાં સર્વકાળ નિ:સંતાન રહેલા મનુષ્યને જેમ તે સાઈઠ વર્ષના મનુષ્યને સંતાનોત્પત્તિના શ્રવણથી થયેલો હર્ષ ઘેલછા જે લાગે, તેવી જ રીતે સમ્યગ્દષ્ટિને પિતાના સમ્યગ્દષ્ટિપણું આદિના શ્રવણને અંગે થયેલે હર્ષ અને તેને લીધે થયેલી નૃત્ય આદિની ચેષ્ટા મિથ્યાષ્ટિઓને તે જરૂર ઘેલછા જેવી જ લાગે! પરંતુ એમાં નવાઈ જેવું કાંઈ નથી. સૂર્યાભદેવની મનેદશા.
આવી રીતે નાટકનું મૂળ કારણ જણાવ્યા પછી સૂર્યદેવતા નાટકક્રિયાને ઉપક્રમ કેવી રીતે કરે છે? તે હવે વિચારીએ.
જયારે શ્રમણ ભગવંત મહાવીર મહારાજે સૂર્યાભદેવતાને ભવસિદ્ધિક એટલે ભવ્યપણું આદિ દશાવાળે જણાવ્યું, ત્યારે તે સૂર્યાભદેવતા હર્ષવાળે અને સંતોષવાળો થયો એમ નહિં, પરંતુ પિતાના ચિત્તમાં આનંદની લહેરે પામવાવાળે તે થયે. તે આનન્દની લહેર એટલી બધી તીવ્રતાને પામી કે કેઈપણ વખત પિતે જે મનના ઉલ્લાસને પામે છે તે તેવા મનના ઉલ્લાસને તે વખત પામે અને પિતાના ભવ્યત્વ આદિકના નિશ્ચય કરનાર ભગવાન મહાવીર મહારાજને ફેર વંદના નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યું કે
હે ભગવાન? આપ રૂપી અગર અરૂપી, દુર અગર નજીક વિગેરે સર્વ દ્રવ્યો કેવળજ્ઞાનથી જાણે છે અને કેવલદર્શનથી દેખે છે, ઘર અને નજીકમાં રહેલ સર્વદ્રવ્યને જાણે છે તથા દેખે છે
Page #36
--------------------------------------------------------------------------
________________
આગમત અતીત અનાગત અને વર્તમાન એવા સર્વકાલને આપ દેખે છે અને ક્ષણે ક્ષણે સર્વદ્રવ્યના સર્વ પર્યાયે આપ જાણે છે અને દે છે. એટલે હે દેવાનુપ્રિય! આપ મારી પહેલાંની અને પછીથી દેવતાઈ મનહર એવી સામગ્રી અને યાવત્ એ પ્રભાવ મને મબેલે છે, મહારા આધીન છે, અને જેને હું સર્વ પ્રકારે ઉપગ કરી શકું તેમ છું તે બધું આપ તે સાક્ષાત્ જાણે છે, છતાં હે ભગવાન્ ! દેવાનુપ્રિય એવા શ્રી ગૌતમસ્વામી આદિ શ્રમણ ભગવંતને હું ભક્તિપૂર્વક દેવતાઈ દેવદ્ધિ વિગેરેવાળું બત્રીસ પ્રકારનું નાટક દેખાડવા માગું છું. નાટકની ઈચ્છા પણ નિજાની કોટિમાં.
આ સ્થાને ધ્યાન રાખવાની જરૂર છે કે
સૂર્યાભદેવતા સમ્યગ્દષ્ટિ અને આરાધક છે અને ચરમ છે, એમ ભગવાન મહાવીર મહારાજના નિરૂપણથી પહેલાં નક્કી થયેલું છે અને તેજ સૂર્યદેવતા દેવતાઈ-સદ્ધિવાળું નાટક દેખાડવામાં ગૌતમસ્વામીજી આદિ શ્રમણ-ભગવતેની ભક્તિ છે, એમ જણાવી તે ભક્તિપૂર્વક નાટક દેખાડવા માગે છે.
આ વસ્તુ સમજનાર હશે તે સાધુ-મહાત્માની ભક્તિ કર્મના ક્ષયને કરનારી અને નિર્જરાને ઊંચે દરજજે લઈ જનારી થાય, એમ સમજશે અને તેમાં પ્રતિમાલપકોથી પણ ના પાડી શકાય તેમ નથી.
ધ્યાન રાખવું કે પ્રતિમાલેપના મુદા પ્રમાણે તે પહેલી તકે શ્રમણ ભગવંત મહાવીર મહારાજે ભક્તિને નિષેધ કરી જણ વવું જોઈતું હતું કે નાટક એ દ્રવ્યસ્તવ હોવાથી તેની ક્રિયા તું ભક્તિરૂપ ગણે છે તે તારું માનવું છેટું છે, પરંતુ શ્રમણ ભગવંત મહાવીર મહારાજે તે નાટક દેખાડવામાં ગણેલી વ્યક્તિમાં અંશે પણ પ્રતિષેધ કે ન્યૂનતા જણાવી નથી.
Page #37
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૧ લુ
બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે બત્રીસબદ્ધ નાટકમાં બત્રીસમું નાટક ભગવાન મહાવીર મહારાજના આખા ચરિત્રને ઉપનય કરનારૂં થવાનું છે અને તે ભગવંત મહાવીરમહારાજના કેવલજ્ઞાનના વિષયથી બહાર નથી, છતાં તેવું ગૌતમસ્વામીજી આગળ થાય તે ભગવાન ગૌતમ સ્વામીજી આદિને અત્યંત નિર્જરાનું કારણ બનવા સાથે તે ચરિત્રના અભિનયરૂપે નાટક કરનાર સૂર્યાભદેવતાને શ્રમણ-ભગવતેની ભક્તિ થાય એ કેઈપણ પ્રકારે અનુચિત નથી અને તેથી શ્રમણ ભગવંત મહાવીર મહારાજે તે નાટક દેખાડવાને અને ભક્તિને એક અંશે પણ નિષેધ કર્યો નથી.
આવી રીતે જ્યારે ગૌતમાદિ શ્રમણ ભગવંતને ભક્તિપૂર્વક નાટક દેખાડવાની જે વિજ્ઞપ્તિને જે ભગવાન મહાવીર મહારાજ નિષેધ કરે તે વ્યક્તિને અંતરાય થાય અને વિધાન કરે તે શ્રમણભગવાને નાટક દેખવાની પરવાનગી આપી કહેવાય. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીર-મહારાજાને સૂર્યાભદેવતાએ એવી રીતે વિપ્તિ કરી, છતાં સૂર્યદેવતાની તે વાતને પિતે આદરપણ ન કર્યો, તેમ નિષેધ પણ ન કર્યો.
ધ્યાન રાખવું કે બહુલતાએ પરિ ઉપસર્ગ પૂર્વકના જ્ઞા ધાતુને પરિજ્ઞા શબ્દ બનાવવામાં આવે છે અને તેથી અહીં જે ઘરનાર એ વાકયને નિષેધ ન કયે એ અર્થ પણ વાસ્તવિક છે અનુમતિ ન દીધી એ અર્થ કરવામાં પણ અડચણ નથી.
આદર અગર નિષેધ ન કર્યો, એટલા માત્રથી મૌનપણું આવી જતું હતું, છતાં આ દ્રવ્યસ્તવ હોવાથી નિષેધ્યું નથી કે આદરવાનું કહ્યું નથી, એ જણાવવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મૌનપણે રહ્યા, ત્યારે સૂર્યાભદેવતાએ બીજી વખત પણ એમ કહ્યું કે આપ બધું જાણે છે વગેરે અને શ્રી ગૌતમવામીજી વિગેરેને ભક્તિપૂર્વક હું નાટક દેખાડું.
Page #38
--------------------------------------------------------------------------
________________
આગમત
આવી રીતે બીજી વખત જ્યારે સૂર્યાભદેવતાએ શ્રી મહાવીર મહારાજને વિજ્ઞપ્તિ કરી ત્યારે ભગવાન મહાવીર મહારાજે તે અથને અનાદર કે નિષેધ ન કર્યો અને મૌન રહ્યા એવું સૂત્રકારે જણાવ્યું નથી, તે દ્વવ્યસ્તવને નહિ માનનારાઓએ ખરેખર ધ્યાનમાં લેવાનું છે.
એટલે કહેવું જોઈએ કે તે સૂર્યાભદેવતાના બીજી વખતના કથનમાં એવી ભક્તિભાવની તીવ્રતા હોવી જોઈએ અને તેને લીધે લાભનું પ્રમાણ ઘણુંજ વધી ગયેલું હોવું જોઈએ કે જેથી તે અનાદરાદિકનાં વાકયે ભગવાન મહાવીર મહારાજે કહ્યાં નથી અને સૂત્રકારે તેને નિબંધ પણ કર્યો નથી. નાટક માટે ભગવંતની અનુજ્ઞા ખરી કે?
વાચકગણ એટલું તે સ્પષ્ટપણે સમજી શકે છે કે જગતના સામાન્ય મનુષ્ય આકારમાત્રથી બીજાની ચિત્તવૃત્તિને સામાન્ય રીતે સમજી શકે, તે પછી સૂર્યદેવ જે સમ્યગ્દષ્ટિ અને અવધિજ્ઞાનને ધારણ કરનારે જીવ ભગવાન મહાવીર-મહારાજના દ્રવ્ય મનને સહેજે જાણી શકે તેમાં આશ્ચર્ય નથી અને તેથી એક બાજુ સાધુને નાટકની અનુજ્ઞા થવાને પ્રસંગ અને બીજી બાજુ સૂર્યાભદેવના હદયમાં જાગેલી ભક્તિના અંતરાયને પ્રસંગ જે ભગવાન મહાવીરમહારાજના મનમાં આવેલ છે અને તેથી તેઓ આદર કે નિષેધ કરતા નથી અને મૌનપણે રહે છે તે હકીક્ત અવધિજ્ઞાનથી જાણી શકે એમાં આશ્ચર્ય નથી.
આવી રીતે બીજી વખત શ્રમણ ભગવંત મહાવીર-મહારાજને વિનંતિ કરીને ભગવાન મહાવીર-મહારાજને નિષેધ વિગેરે ન થવાથી પ્રસંગ પ્રાપ્ત થયા છતાં નિષેધ ન કરાય છે તે વાતની અનુમતિ ગણાય, એ ન્યાયને અનુસરીને ભગવાન મહાવીરમહારાજની અનિષેધ અનુમતિ છે, એમ સૂર્યાભદેવતાએ ગમ્યું અને તેથી બીજા વખતની વિનતિ કરીને તુરત નાટકને આરંભ કર્યો.
Page #39
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-૯
નાટકને પ્રારંભ કરતાં સૂર્યાભદેવતા શ્રમણુભગવંત મહાવીરમહારાજાને ત્રણ વખત પ્રદક્ષિણા કરે છે. આ સૂત્રના અર્થથી અને ક્રિયા કરવાની રીતિથી અજાણ એવા લકાહ અને તેને અનુસરનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે અહી નિવૃત્તો મર્યા િવળિ રૂ એમ કહી ત્રણ વખત પ્રદક્ષિણા કરવાનું જણાવેલું છે, પરંતુ આ જગે પર કે બીજી કઈપણ જશે પર તિવૃત્તા આદિ પયાદિ એમ બેલી વંદન કરેલું જ નથી.
કાશાહ અને તેને અનુસરનારાઓની કેટલી બધી અજ્ઞાનતા છે કે એના સૂત્રનું નામ જ નિવૃત્તોની પાટીજ રાખી છે અને તે બોલ માત્ર રાખ્યું છે, તેના મુદ્દા પ્રમાણે તે મોળ રે મોઈ વાર ઈત્યાદિક જગો પર પણ મળે છે કે મોચો વેરૂ એટલું બોલવાનું જ હોય, પરંતુ ભજન કરવા કે કરાવવાની ક્રિયાને અંશ ન હે જોઈએ.
ખરી વાત તે છે કે જેઓને શાસ્ત્રકારોએ મૃષાવાદ ટાળવા માટે જણાવેલી વ્યાકરણની જરૂરીયાત ન ધ્યાનમાં આવે તેમનો માનવામાં આવે અને તેથી જ વ્યાકરણને વ્યાધિકરણની કેટિમાં કે તેવાએ તિકડુત્તોપાઠને વંદન ક્રિયાને વર્ણનરૂપ ન સમજે. અને તિજકુત્તો ને સૂત્ર સમજી તે બેસવાનું જ કરે તેમાં આશ્ચર્ય નથી. નાટકની ભૂમિકાનું વર્ણન ભગવાન મહાવીર-મહારાજને સૂર્યાભદેવતાએ ત્રણws
A 98 v૯ પ્રદક્ષિણા દીધી અને પછી સામાન્યથી વંદન કરી વિશેષસી નમ્ર સ્કાર કર્યો.
આ રીતે શ્રમણ ભગવંત મહાવીર–મહારાજને કરેલું વિષ્ણુ નમસ્કાર જે પ્રતિમાપક ધ્યાનમાં લેશે તે તેને સ્પષ્ટ સલમ પડશે કે સૂર્યદેવતાએ કરેલી નાટકની ક્રિયામાં મંગલાચરણના સ્થાને એટલે સૂત્રધારની નન્દીમાં મુખ્ય સ્થાન શ્રમણ ભગવાન હાવીર મહારાજાના વિનયનું છે.
.. . pospje je faves
Page #40
--------------------------------------------------------------------------
________________
આગમત - શમણ-ભગવાન્ મહાવીર-મહારાજને નમસ્કાર કરીને સૂર્યાભ દેવતા ઈશાન કોણ તરફ ગયા અને ત્યાં વૈકિલસમુદુઘાત કર્યો. વરિયસમુદુઘાતથી સેંકડો જેજનને દંડ તૈયાર કર્યો અને પછી સ્કૂલ પુદ્ગલેને છોડી દઈ સારપુદ્ગલેને ગ્રહણ કર્યા, અને પછી બીજી વખત પણ વૈકિયસમુદ્રઘાતથી અત્યંત મનોહર ભૂમિ તૈયાર કરી. - તે ભૂમિના મધ્ય ભાગમાં નાટક મંડપ કરી અને તે નાટક મંડપને ભૂમિ ભાગ અત્યંત મનોહર કર્યો, પછી મંડપને ઉપરનો ભાગ તૈયાર કરી, અખાડે તૈયાર કરી મણિપીઠિકા વિકુવી અને તે મણિપીઠિકા ઉપર પરિવાર સહિત સિંહાસનની રચના કરી.
આવી રીતે નાટકનું સ્થાન તૈયાર કર્યા પછી પણ સૂર્યાભદેવતા નાટકની શરૂઆત કરતાં ભગવાન મહાવીર મહારાજને વિનય કરતાં આજ્ઞા માગે છે.
જે વાંચીને તેના દંપર્ય સાથે તે સૂત્રને સમજનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે– નાટક પણ ભક્તિની આશાએ
જે સૂર્યાભદેવ નાટક કરે છે, તેમાં ભગવાન મહાવીરમહારાજની સર્વજ્ઞતા અને સર્વદર્શનીયતાને લીધે જ નાટક દેખાડવું એમ કહી શકાયું નથી, પરંતુ વસ્તુતાએ શ્રમણ ભગવંત મહાવીરમહારાજની ભક્તિ અંગે જ નાટક છે, તેને જ લીધે રંગમંડપ તૈયાર કરવા પહેલાં પણ શ્રમણ ભગવંત મહાવીર–મહારાજને પ્રદક્ષિણ કરી વંદન-નમસ્કાર કર્યા હતા અને રંગમંડપ વિગેરે તૈયાર કર્યા પછી પણ નાટક કરવાની શરૂઆતમાં સૂર્યાભદેવતા શ્રમણ ભગવંત મહાવીર–મહાવીરને પ્રણામ કરે છે અને આજ્ઞા માગે છે. સૂત્રકાર રાષ્ટ શબ્દોમાં કહે છે કે, “સૂર્યાભદેવતાએ તે રંગમંડપની વ્યવસ્થા કર્યા પછી શ્રમણ ભગવત મહાવીર મહારાજનાં દર્શન કરી પ્રણામ કર્યા અને ભગવાન આજ્ઞા આપો એમ કહી તીર્થંકર મહારાજની આગળ
Page #41
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૧ ૯
૨૫ જે બત્રીસ બદ્ધ નાટક કરેલું છે તેનો અધિકાર આગમદિય સમિતિ તરફથી છપાયેલ રાયપાસેણમાં પૃષ્ઠ ૪૪ થી ૫૯ સુધી છપાયેલ છે અને તે ઘણે જ વિસ્તારવાળે છે. - આ નાટકને અધિકાર વિસ્તારવાળો હોવાને લીધે જ શ્રી ભગવતીજી, શ્રી જ્ઞાતા-ધર્મકથા વિગેરે સૂત્રમાં ભગવાન મહાવીર-મહારાજ વિગેરે તીર્થકરેની પાસે જ્યારે જ્યારે દેવતાઓને આવવાને પ્રસંગ હોય છે, જ્યારે નાવિધિ થયેલી હોય છે, ત્યારે તે નાટય વિધિ જણાવવું ઘણું વિસ્તાર કરનારું થઈ પડે એ સ્વાભાવિક છે અને તે વિસ્તાર વારંવાર સ્થાને સ્થાને કહે, એ વાચકને પણ અરુચિ કરનારે થાય માટે તે સ્થાને આ રાયપાસણી સૂત્રની ભલામણુ જ નહીં રાખજો અથવા નાવવિદિ એવી રીતે કહીને કરવામાં આવી છે.
અહીં પણ કમસર તે સૂત્રને પાઠ નહિ આપતાં સંક્ષેપથી તે જણાવવું એગ્ય ધાર્યું છે.. સૂર્યાભદેવતાને પૂર્વરંગ અને વિદુર્વણ શક્તિ
સૂર્યાભદેવતાએ જમણી ભુજા લાંબી કરી એકસે આઠ કુમારે કાઢયા અને ડાબી ભુજા લાંબી કરી એકસો આઠ કુમરીઓ કાઢી.
પછી સૂર્યાભદેવતાએ શંખ અને શંખને વગાડનારા, અંગ અને શૃંગને વગાડનારા એવી રીતે ઓગણપચાસ જાતનાં વાજાં અને તેટલીજ જાતનાં વાજીને વગાડનારા એકસો આઠ એકસે આઠ વિકુવ્ય. ' પછી સૂર્યદેવતાએ બોલાવવાથી દેવકુંવરી અને દેવકુંવરીએ સૂર્યદેવની પાસે આવી હાથ જોડી વધાવવું કરીને હુકમ માગતાં બોલ્યા કે “અમારે જે કંઈ કરવાનું હોય તે ફરમાવે.”
ત્યારે તે સૂર્યાભદેવતાએ તે દેવકુમાર અને દેવકુમારીઓને એમ હુકમ કર્યો કે હે દેવાનુપ્રિયે! તમે શ્રમણ ભગવંત મહાવીર–મહા
Page #42
--------------------------------------------------------------------------
________________
२४
આગમત
રાજને ત્રણ વખત પ્રદક્ષિણા કરે અને વંદન-નમસ્કાર કરે, પછી ગૌતમાદિક શ્રમણ ભગવંતેને દેવતાઈઝદ્ધિઆદિવાળું બત્રીસબદ્ધ નાટક દેખાડો અને પછી મારી આજ્ઞા મને પાછી આપે એટલે નૃત્યવિધિ દેખાડી દીધાનું જણાવે.
* પછી તે દેવકુમાર અને દેવકુમારીએ હર્ષપૂર્વક તે આજ્ઞા કબુલ કરે છે. પછી જે જગે પર શ્રમણ ભગવાન મહાવીર-મહારાજા છે, ત્યાં ગૌતમસ્વામી આદિ શ્રમણ-નિગ્રંથે છે, ત્યાં તે દેવકુમાર અને દેવકુમારીએ આવે છે, બધી એકઠી થાય છે, બધી લાઈનસર ઊભી રહે છે. બધી લાઈનસર રહીને ગૌતમસ્વામીઆદિને નમસ્કાર કરે છે, લાઈનસર ઊંચી થાય છે, લાઈનસર અવનત થાય છે, લાઈનસર ઊભી થાય છે, અક્કડપણે અહી નમે છે, પાછી ઊંચી થાય છે, લાઈનસર આગળ જાય છે અને સાથેજ ઓગણપચાસ જાતનાં વાજી ગ્રહણ કરે છે, સાથે જ વગાડે છે સાથેજ ગાય છે અને સાથેજ નાચે જ છે. તે ગાયન તે વાજીંત્રનું વગાડવું એટલું બધું મને હર હતું કે જેને અંગે શાસ્ત્રકાર મહારાજ દેવમરણ થઈ ગયું હતું, એમ જણાવે છે.
- આવી રીતે નાટકને પૂર્વરંગ કરીને પ્રથમ નાટકમાં તે દેવકુમાર અને દેવકુમારીઓ શ્રમણ ભગવંત મહાવીર-મહારાજાને
સ્વસ્તિક-શ્રીવત્સનંદ્યાવર્તા–વર્ધમાનક–ભદ્રાસન-કલશ–મસ્યયુગ્મ અને દર્પણ એવા અષ્ટમંગલની રચનાથી મને હર આશ્ચર્યકારક નાટયવિધિ પહેલાં દેખાડે છે.
(વાચકવૃંદે આ જગો પર ધ્યાન રાખવાની જરૂર છે કે સૂર્યાભદેવતાએ ભગવાન મહાવીર–મહારાજને આપ સર્વજ્ઞ સર્વ દશી છે એમ જણાવી નૃત્ય દેખાડવાની જરૂર નથી, એમ જણાવી શ્રી ગૌતમસ્વામી આદિ શ્રમણ ભગવંતેને માટે નાટક જણાવું છું, એમ કહ્યું હતું. પરંતુ માત્ર ભક્તિપ્રદર્શક વાક્ય હતું. .
Page #43
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૨૭ તેથી અહીં શ્રમણ ભગવંત મહાવીર-મહારાજાને નૃત્યવિધિ દેખાડી એમ કહેવું તે કોઈપણ પ્રકારે બાધાકારી નથી, એવી રીતે આગળ પણ ભગવાન મહાવીર-મહારાજને અંગે નાટયવિધિ દેખાડવામાં આવે છે, તેમાં પણ તેમજ સમજવું.) દ્વિતીયાદિ નાટકોનું આછું સ્વરૂપ
આગળના નાટકોમાં પણ પહેલા નાટકોમાં જણાવ્યા પ્રમાણે પંક્તિએ થવાનું વિગેરે વિધિને ક્રમ છે, છતાં માત્ર નાટકનાં નામે અહીં દેખાડવામાં આવે છે. પ્રથમ અષ્ટમંગલિકની રચનાવાળું નાટક કર્યા પછી બીજુ આવ–પ્રત્યાવર્તથી માંડીને યાવત્ પઘલતાની રચનાથી આશ્ચર્યકારક નાટક હોય છે.
ત્રીજું ઈહિમૃગ વૃષભ વિગેરેની રચનાવાળું નાટક હોય છે.
ચેથું એક બાજુ વક, બે બાજુ વક, યાવત્ ચઢાઈ ચકવાલ થવાય તેવું, પાંચમું ચંદ્રાવલિની રચના યાવત્ રત્નાવલિની રચનાવાળું નાટક, છઠ્ઠ ચંદ્રોદ્દગમન વિગેરે, સાતમું ચંદ્રાગમન વિગેરે, આઠમું ચંદ્રાવરણ વિગેરે, નવમું ચંદ્રાસ્તમયન વિગેરે, દસમું ચંદ્રમંડળ પ્રવિભક્તિ વિગેરે, અગીયારમું વૃષભ સિંહ અશ્વ ગજ વિગેરેનાં વર્તવાળું, બારમું સમુદ્ર વિગેરેની ઘટનાવાળું, તેરમું નંદા વિગેરેની રચનાવાળું, ચૌદમું મસ્યાણક વિગેરેની રચનાવાળું, પંદરમું કવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું, સલમું ચવર્ગના પાંચે અક્ષરની રચનાવાળું, સત્તરમું 2વર્ગના પાંચ અક્ષરની રચનાવાળું, અઢારમું તવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું, ઓગણીસમું પવર્ગના પાંચ અક્ષરની રચનાવાળું અને વીસમું અશક વિગેરે વૃક્ષના પલ્લવની રચનાવાળું, એકવીસમું પઘલતા વિગેરે લતાવાળું, બાવીસમું દુતનામનું નાટક ત્રેવીસમું વિલંબિત નામનું, વીસમું કૂતવિલંબિત નામનું, પચીસમું અંચિત નામનું, છવ્વીસમું ત્રાભિત નામનું, સત્તાવીસમું અંચિત –ભિત અઠ્ઠાવીસમું, આરભટ ઓગણત્રીસમું, ભસલ ત્રીસમું, આરટ–ભસીલ એકત્રીસમું ઉત્પાત-નિપાત વિગેરે કિયાવાળું, એવી રીતે એકત્રીસ
Page #44
--------------------------------------------------------------------------
________________
૨૮
આગમત
નાટકે જુદા જુદા આકારમાં દેવકુમાર અને દેવકુમારીએ કરીને બત્રીસમા નાટકમાં શ્રમણ ભગવંત મહાવીર-મહારાજને અંગે અભિનય કરતાં નીચે જણાવેલી વસ્તુ દેખાડે છે. અંતિમ નાટકમાં શું દર્શાવાય છે?
ભગવાન મહાવીર-મહારાજને પહેલાંને છેલ્લે મનુષ્ય ભવ ૨ દેવલેકમાંથી છેલ્લે ઓવન ૩ છેલ્લું ગર્ભસંહરણ ૪ ભરત ક્ષેત્રની અવસપિણીમાં કેટલા તીર્થકર તરીકે જન્માભિષેક ૫ છેલ્લે બાલભવ ૬ છેલ્લું યૌવન ૭ છેલ્લા કામ–ભેગ ૮ છેલ્લે દીક્ષા મહોત્સવ ૯ છેલ્લી તપશ્ચય ૧૦ છેલ્લી જ્ઞાનેત્તિ ૧૧ છેલ્લી તીર્થ પ્રવૃત્તિ ૧૨ છેલ્લું પરિનિર્વાણ એ બાર અધિકારથી બંધાયેલું ચરમ-નિબદ્ધ નામના નાટકને દેવકુમાર અને દેવકુમારીએ દેખાડે છે.
તે બત્રીસબદ્ધ નાટક દેખાડયા પછી નાટયવિધિની સમાપ્તિમાં મંગલ તરીકે ચારે પ્રકારનાં વાજાં વગાડે છે, ત્યારે પ્રકારનાં ગાયને ગાય છે અને પછી અંચિત વિગેરે ચાર પ્રકારનાં ન ટક વિધિ દષ્ટાન્ત વિગેરે ચાર પ્રકારના અભિનય વિધિ દેખાડીને તે બધા દેવ કુમાર અને દેવકુમારીએ એકરૂપ થઈ ગયા. યાવત્ સૂર્યાભદેવતા જે દિશાએથી આવ્યું હતું તે દિશાએ ચાલે ગયે. જન્માભિષેકની વખતે પણ નાટકની ભલામણ
જો કે આચાર્ય મહારાજ દેવેન્દ્રસૂરિજીએ નૃત્ય-પૂજાના અધિકારમાં સૂર્યાભદેવતાને અધિકાર મુખ્યતાએ જણાવેલ નથી, પરંતુ આગમોની અંદર જ્યાં જ્યાં દેવતાઓના નાટકોની ભલામણ કરવામાં આવે છે, ત્યાં ત્યાં સુભદેવતાના નાટકની ભલામણ કરવામાં આવે છે. તેથી મૂળ-આગમોની વાચનાની અપેક્ષાએ રાયપાસેણી-સૂત્રને અભ્યાસક્રમ પહેલે હોવાથી મૂળ-આગમાં જે બીજા દેવતાઓને નાટકને અધિકાર આવે છે, તે બધા તેની પછી આવે છે. તેથી સર્વત્ર તે રાચપસેલ્ફીમાં કહેલા સૂર્યાભ- સૂર્યાભદેવતાના નાટકની ભલામણ કરાય તે ગ્ય જ છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૯.
પુસ્તક-૧ લું
પરન્તુ અનુયોગ એટલે વ્યાખ્યાની અપેક્ષાએ શ્રીઆવશ્યકનિર્યુક્તિની અંદર ભગવાન રાષભદેવજી–મહારાજ અને ભગવાન મહાવીર સ્વામી મહારાજના જન્માભિષેકની વખતે દેવેંદ્રોએ અત્યંત વિસ્તારથી જન્માભિષેક કરેલે તેનું વર્ણન કરવામાં આવેલું છે અને તે પ્રસંગમાં દેવંતોએ કરેલા નાટકને અધિકાર પણ ત્યાં જણાવવામાં આવ્યો છે અને અનુગની અપેક્ષાએ શ્રી આવશ્યક અનુગ પ્રથમ સ્થાને હેઈને તેમાં જણાવેલા દેવેન્દ્ર-પૂજાના અધિકારનું મુખ્ય પદ આપવામાં આવે, તેમાં આશ્ચર્ય નથી.
આ કારણથી પૂ આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. વિગેરેના શ્રી પંચાશકછ વિગેરે પ્રૌઢ-ગ્રંથમાં દેવેન્દ્રોના અનુકરણથી અને દેવેન્દ્રોના દૃષ્ટાન્તથી પૂજન વિગેરે વિધિઓ જણાવવામાં આવે છે, તેવીજ રીતે અહીંયા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજે પણ નૃત્યપૂજાની અંદર દેવેન્દ્ર વિગેરેનાં દષ્ટાન્તની મુખ્યતા રાખી છે.
સામાન્ય રીતે કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી અને માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર અને ભવભાવનામાં કહેલ શ્રી નેમિચરિત્રના હિસાબે દેવેન્દ્ર આદિનું તીર્થંકર મહારાજના જન્માદિક કલ્યાણની વખતે આવવું અને નાટક કરવું થાય જ છે. - શ્રી ભગવતીજી વિગેરે સૂત્રોમાં પણ દેવેન્દ્ર આદિના ઉપપાતની વખતે ભગવાન જિનેશ્વર મહારાજ વિગેરેને વંદન કરવા આવતાં દેવેન્દ્રો વિગેરેએ નાટક કરેલાં છે, એ વાત જૈન જનતામાં અત્યંત જાહેર છે. '
પરતુ નામ-નિર્દેશપૂર્વક એટલે પૂર્વ ભવનાં વૃત્તાન્તની જાહેરાત પૂર્વકનાં જાહેર જીવનવાળાં જીવનું દેવેન્દ્રપણે ઉત્પન્ન થયેલું હોય અને તેમને ભગવાન જિનેશ્વર મહારાજની આગળ નાટક કરેલું હોય છે તેવું દષ્ટાન્ત વિશેષ કરીને કાર્તિક-શ્રેણીને જીવ જે સૌધર્મ ઈન્દ્રપણે ભગવાન મુનિસુરત સ્વામીજીની આરાધનાથી ઉત્પન્ન થયેલ છે. તેમને વિશેષે લાગુ થાય તેમ છે..
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૦
આગમન પૂર્વભવના વૃત્તાન્તની પ્રસિદ્ધિવાળા ઈકો કયા
વર્તમાન કાળના એસડે ઈંદ્રમાં પૂર્વભવના વૃત્તાન્તના પ્રસિદ્ધિપૂર્વકના ચાર ઇદ્રો ગણાય છે. સૌધર્મ–દેવકના શકેન્દ્ર કે જેઓ કાર્તિક શેઠ હતા, ઈશાન દેવલેકના ઇશાને કે જેઓ પહેલા ભવમાં તામલિ તાપસ હતા અને અસુરકુમારમાં દક્ષિણ નિકાયના ચમરેન્દ્ર કે જેઓ પહેલા ભવમાં પૂરણ નામના તાપસ હતા અને ચેથા અય્યતેન્દ્રના જીવ કે જે પૂર્વ ભવમાં સીતાજી હતા.
આ ચાર ઇદ્રના છ પૂર્વભવના વૃત્તાન્તથી જાહેર છે, તેમાં તામલી અને પૂરણ એમ બે ઈંદ્ર પૂર્વભવની વખતે શ્રી જિનેશ્વર મહારાજની શાસનની શ્રદ્ધા અને કૃત્તિવાળા નહેતા અને સતી શિરામણી સીતાજીની વખતે સાક્ષાત્ તીર્થકરનું વિચારવું નહોતું. એટલે શ્રી જૈનશાસનની શ્રદ્ધા અને વૃત્તિ છતાં પણ સાક્ષાત્ તીર્થંકરની પાસે આવવાનું ઉત્પન્ન થવાની સાથે પ્રસંગ ન મળે એ સ્વાભાવિક છે. એટલે સાક્ષાત ભગવાન તીર્થંકર મહારાજની છાયામાં પૂર્વભવનું જીવન વ્યતીત કર્યું હોય અને તે જીવનમાં કરેલી આરાધનાના પ્રતાપે ઈંદ્રપણું પ્રાપ્ત કરી ભગવાન તીર્થંકર મહારાજની ભક્તિ માટે સાક્ષાત તીર્થકર ભગવાન પાસે આવી બત્રીસ બદ્ધ નાટક કેઈપણ વર્તમાન માંહેના ઇદ્રોમાંથી કેઈએ પણ કર્યું હોય તે તે માત્ર સૌધર્મ નામને જ દેવેન્દ્ર છે. કાર્તિક શ્રેષ્ટિને જીવ નાટક શા માટે કરે?
વર્તમાનમાં જે સૌધર્મેન્દ્ર છે, તે શ્રી કાર્તિક શ્રેણીને જીવ છે અને તેઓએ ભગવાન મુનિસુવ્રત સ્વામીજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. એ વાત વર્તમાન કાળની જૈન જનતાથી ઘણજ પરિચિત છે.
કારણ કે વર્તમાન કાળની જૈનજનતા દરેક ચાર્તુમાસમાં પર્યુષણની વખતે શ્રી પજુસણુ-કલ્પસૂત્ર શ્રદ્ધા અને બહુમાન
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૧
પુસ્તક ૧-લું પૂર્વક શ્રવણ કરે છે અને તે શ્રી કહપસૂત્રમાં શ્રી કાર્તિકશ્રેણી અધિકારમાં શ્રી મુનિસુવ્રત સ્વામીજીના અધિકારના સાથે આવે છે.
આ કારણથી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ મૂલગાથામાં સામાન્ય દેવેન્દ્ર શબ્દ હતું, છતાં શ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં શ્રી કાર્તિકશ્રેષ્ઠીના ભવની અપેક્ષા રાખી સૌધર્મ ઈદ્રના નાટક સંબંધીને અધિકાર મુખ્યતાએ જણાવેલ છે.
ઉપર જણાવ્યા પ્રમાણે કાર્તિક શ્રેષ્ઠીને અધિકાર દેવેન્દ્રોએ કરેલા નૃત્યની બાબતમાં જેમ જણાવ્યું છે, તેવી જ રીતે દેવેન્દ્રોએ કરેલા નૃત્યના અધિકારમાં જે કે સામાન્ય રીતે દરેક દાનવેન્દ્ર પણ પિતાની ઉત્પત્તિ પછી અભિષેકાદિકની વખતે શ્રી જીનેશ્વર મહારાજની પૂજા કરતાં જરૂર નૃત્ય વિગેરે કરે છે, પરંતુ જેમ કાર્તિક શ્રેષ્ઠીને જીવ જે સૌધર્મ દેવકને શકે ઈંદ્ર તેમને ભગવાન મુનિ, સુરતસ્વામીજીને અત્યંત નજીકને ઉપકાર હોવાને લીધે તીવ્ર ભાવપૂર્વક નાટક કરવાને પ્રસંગ હતું અને તે પ્રસંગ સાચવેલે હોવાથી દેવેન્દ્રના નૃત્યના પ્રસંગે તે કાર્તિક શ્રેષ્ઠીને જીવ જે શકેન્દ્ર તેણે જ લીધે, તેવી જ રીતે અહીં દાનવેન્દ્રના અધિકારમાં પણ ચમરેન્દ્ર ભગવાન મહાવીર મહારાજના પ્રતાપથી પિતાને જીવ અચા, શક્રેન્ડે તેને છેડી દીધે, વજની જવાલામાંથી બચી ચ અને સામાનિક વિગેરેની સહાય વગરને એકાકી નિરાધાર થયેલા તે ચમરેન્દ્રને ખરેખર બચાવ થયો હોય તે તે શ્રમણ ભગવાન મહાવીર-મહારાજના શરણના પ્રતાપને લીધે જ છે આવી રીતે નિરાધારપણુની વખતે પણ જે ભગવાનનું શરણ આધાર ભૂત થયું હતું. વગર કારણે પણ જે ભગવાનનું શરણ બચાવનાર થયું હતું. સામાનિક દેવતા વિગેરેની પર્વદાએ છેડી દીધા અને ભયની ભાવઠ ભાંગનારું કોઈ નહોતું, તેવી વખતે જે જિનેશ્વરમહારાજના ચરણ કમળનું શરણું ભયની ભાવઠને ભાંગનારું થયું, એવા જિનેશ્વર શ્રમણ ભગવાન મહાવીર-મહારાજના ચરણ
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૨
આગમત કમળની ભક્તિ કરવાને માટે અમરેન્દ્ર સકળ પરિવારને લઈને આવે અને બત્રીસબદ્ધ નાટક કરે તેમાં આશ્ચર્ય શું? ગર્વથી ઘેરાયેલે શું નથી કરતે?
જગતમાં મનુષ્ય મદોન્મત્ત થઈને મદની ઘેલછામાં અનેક પ્રકારના અનર્થો ઊભા કરવાની દુબુદ્ધિ દોડાવે છે, મદન્મત્ત થયેલા છે પિતાના વિશ્વાસપાત્ર પાત્રએ કહેલા અમ્યુછિત્તિપણે હિત કરનારાં વચનને પણ ગણકારતું નથી, દૂરંદેશી વાપરીને તે હિતકારોને તેવા ઉત્પાતને કરનારા વર્તનથી દૂર રહેવાની દુઃખતે મને પણ ફરજ પડે છે, તે પણ મદોન્મત્ત જીવ પોતાની દુબુદ્ધિએ દેખાડેલા રસ્તા તરફ પ્રવર્તવામાં પિતાનું મહત્ત્વ સમજે છે,
તેવી રીતે ચમરેન્દ્રને પણ શકેન્દ્રને પરાભવ કરવાની દુર્બદ્ધિ સૂઝી અને તે શક્રેન્દ્રને પરાભવ કરવાનો વિચાર તે ચમરેન્દ્ર પિતાની સામાનિક દેવેની પર્ષદાની આગળ જાહેર કર્યો, તે સામાનિક દેવતાઓ કે ઇંદ્રના પદવાળા નથી, તે પણ તે સામાનિક–દેવતાઓ અદ્ધિ, વિભવ, આયુષ્ય, વિગેરેની અપેક્ષાએ ઇંદ્ર કરતાં અશે પણ ઉતરતા હતા નથી અને તે સામાનિક-દેવતાઓ ઇંદ્રની અત્યંતર પર્વદા તરીકે ગણાય છે, તે સામાનિક-દેવતાઓને એટલે બધે દેવલોકમાં પ્રભાવ હોય છે, કે-જે વખત પ્રથમના ઇંદ્ર ઍવી જાય અને નવા ઇદ્રો ઉત્પન્ન ન થાય, તેની વચમાં ઉત્કૃષ્ટ છ માસ જેટલે કાળ હોય છે, છતાં તે સર્વકાળ ઇંદ્ર વિનાની દેવકની સર્વ સ્થિતિને તે સામાનિક દેવતાઓ સાચવે છે. વળી ઈન્દ્રની ઉત્પત્તિ થયા પછી પણ ઇંદ્રને પિતાના કર્તવ્યને વિચાર થાય તે વખતે ઇંદ્રને કર્તવ્યની દિશા બતાવનાર જે કંઈપણ હોય તે તે સામાનિક એટલે ઈંદ્રની સમાન ઋદ્ધિવાળા જ ઇંદ્રિો છે. ઇંદ્રને પણ સામાનિકને આશરો લેવો પડે.
સામાન્ય રીતે દરેક ઇદ્રોને પિતાના જીવનમાં જ્યારે જ્યારે વિષમ પ્રસંગે પ્રાપ્ત થાય કે વિચારણીય સ્થિતિ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે સામાનિક-પર્ષદાના દેવતાને જ આશ્રય લેવાનું હોય છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-૯
૩૩ આવી સ્થિતિ ચમરેન્દ્રને પિતાના સામાનિકોને મોક્ષે જબરજ લાગતું હતું અને તે પણ ખરે, છતાં મદોન્મત્તપણને લીધે ઉત્પન્ન થયેલી દુબુદ્ધિને સફળ કરવા તરફ દોરાયેલે તે ચમરેન્દ્ર સામાનિક-પર્ષદાના દેવતાઓને નિર્માલ્ય ગણીને સ્વયં પોતાના બલની અદ્વિતીયતા સમજતે સૌધર્મ-ઇંદ્રને પરાભવ કરવા માટે અમરચંચા રાજધાનીથી નીકળી પડ્યો હતે.
ભવિષ્યમાં જેઓને આપત્તિના પ્રસંગે આવવા છતાં પણ આપત્તિ ભેગવવાની હોતી નથી, તેઓને દુબુદ્ધિએ દુષ્ટમાર્ગ તરફ વર્તવા માટે ધક્કો મારેલ હોય છે. નજીકના કુટુંબિએ કકળાટ કરીને પણ કેરાણે બેસી ગયેલા હોય છે. જીવનના નિર્વાહ માટે કે કુટુંબની વૃત્તિ માટે અથવા જાગીરના ઝળહળતા લાભને માટે સેવામાં સદા તત્પર રહેવાવાળા જાગીરદારે પણ જીવના જોખમે સેવા કરવાની વાતે જતી કરે યાવત દુબુદ્ધિથી થતા દુષ્ટ વર્તનના દુતમ પરિણામ ભોગવવાના ભયથી ભાઈ-ભાંડુ સર્વ ભાગી જાય છે, અને દુષ્ટબુદ્ધિથી પ્રેરાયેલે દુષ્ટ વર્તનમાં ડુબેલે તે દુષ્ટ-આત્મા સર્વથા નિરાધાર સ્થિતિમાં આવી પડે છે, તેવી વખતે પણ ભાવીન ભવ્યપણના ભણકારાથી એક કિરણનું આવલંબન જરૂર તેવા મનુષ્યને
પણ મળે છે.
તેવી રીતે અભિમાનથી આંધળે બનેલે ચમરેન્દ્ર, સામાનિકેથી સર્વથા દૂર કરાયેલે ચમરેન્દ્ર, ચમરચંચા રાજધાનીને અસુર કુમારોએ અલગે કરાયેલે ચમરેન્દ્ર, અભિમાનના ઊંધા પડલે ઊંધું દેખીને મદોન્મત્ત થઈ સર્વથી છુટા પડી નીકળી ગયેલે ચમરેન્દ્ર હાલ છે, છતાં પણ ભવિષ્યના ભવ્યના ભણકારમાંથી એક અમ– કિરણને ભણકારે તેના હૃદયમાં ઝળકી નીકળે છે કે કદાચ સૌધર્મ દ્રિના સપાટામાં સપડાવવાનો સમય સાંપડી જાય તે મારા અત્યંત પ્રિય અને અનાધાર એકલા આત્માનું રક્ષણ કરવામાં રક્ત મને કોણ મળશે ?
આ. ૫
Page #50
--------------------------------------------------------------------------
________________
આગમત મતદશામાં સુવિચાર આવવા તે પુણ્યની નિશાની છે
પૂર્વે જણાવેલી ભયંકર મદન્મત્ત દશામાં પણ અડગપણે આગળ વધવામાં અડગ નિશ્ચયને ધારણ કરી આગળ વધેલાઓમાં પણ આ વિચાર આવે તે ભવિષ્યની ભવ્યદશા હોય ત્યારે જ આવી અવસ્થામાં આ ભવ્ય વિચાર આવે છે, તેવી રીતે ચમરેન્દ્રને પણ તેવી વખતે ભયની શંકા થઈ ભયથી બચાવનારને ખેળવા લાગે અને પવિત્રતાના જેગે ભયની ભાવઠને ભાંગવાવાળા ભગવાન્ મહાવીર-મહારાજનું સ્મરણ મનમાં ઝળકી ઊઠયું, મદશાએ દેરવાયેલી દુબુદ્ધિના દુષ્ટ-કાર્યમાં દડાદોડ કરી રહેલા દુદતેને જેમ જયકારક વિચાર આવવા મુશ્કેલ છે, તેમજ કદાચ ભવિતવ્યતાના જોગે તેવા વિચારે આવી પણ જાય, છતાં તે અચાનકપણે આવેલા વિચારેને અનુકુલ સામગ્રી અને સંજોગો મળવા ઘણુ જ મુશ્કેલ છે, પરંતુ જેની ભવિતવ્યતા ભવ્યપણાથી જ દોરવાયેલી છે, તેવાઓને તેવી વિષમ અવસ્થામાં આવેલા વિચારો પણ વિફળ નહિં થતાં સફળતાને રસ્તે જ સરજાય છે, તેવી રીતે ચમરેન્દ્રની આવી વિકટ દશામાં પણ શરણ કરવાના થયેલા મને રથને અનુકૂલ સામગ્રી ભવિતવ્યતા મેળવી આપે છે અને તેના પ્રતાપે સુસુમાર નામના નગરની બહાર ભગવાન્ મહાવીર-મહારાજા કાઉસગ્ય ધ્યાનમાં લીન રહેલા છે, તેમનું શરણ કરવાનો વિચાર ચમચંચાના ચંચળ એવા ચમરેન્દ્રના ચિત્તમાં ચમકેલે સફળ થયે.
જગતમાં મદોન્મત્ત અને નિર્વિચાર થયેલા મનુષ્યના મનમાં આવેલી કલ્પનાની અકુદરતી કટિએમાં કઈક કણે જેમ ભાવિની મુંદરતાએ સર્જ્યો હોય અને તે બરાબર લક્ષ્ય વગર માત્ર સંસ્કાર નાખીને ચાલ્યો જાય અને પછી તે મદોન્મત્ત અને દુર્બુદ્ધિની પ્રવૃત્તિની પરાયણતા તેવીને તેવી તામસમય માર્ગમાં રહ્યા કરે, તેવી રીતે અહીં પણ ચમરેન્દ્રની અંતઃકરણની વૃત્તિમાં પણ માત્ર ભવિષ્યના ભવ્યપણાને લીચે શરણ લેવાના વિચાર રૂપી એક અમર કિરણ
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૫
પુસ્તક ૧-લું ઝળકી પિતાને સંસ્કાર નાખીને ચાલ્યું ગયું અને તે ચંડપ્રકૃતિવાળા ચમર–ચચાના નાયકની વૃત્તિ શ્રમણ ભગવાન મહાવીરમહારાજનું શરણુ લેવા પહેલાં હતી તેવી ને તેવી જ શરૂ થઈ અને તેવી વૃત્તિના પ્રતાપે તે ચમરેન્દ્ર સે નહિં, હજાર નહિં, લાખ નહિં, કરોડ નહિં, દસ કરોડ નહિં, સો કરોડ નહિં, હજાર કરોડ નહિં, લાખ કરોડ નહિં, એક કરોડ કરોડ નહિં, સંખ્યાત કરેલ કરેડ નહિં, પરંતુ અસંખ્યાત કોડાકોડ જન સુધી તેવા ને તેવા ઉન્મત્તપણામાં ઉછળતે ઉછળતે ચાલી નીકળે જ્યાં સૌધર્મઇદ્રના આવાસમાં દાખલ થવાની વખતે જે લેકપાલે હતા, જે આભિગિક હતા જે આત્મ-રક્ષક હતા તે બધાને જેમ હડકાયો થયેલ કુતરે મનુષ્યનાં ટોળાને નાસભાગ કરાવે, તેવી રીતે નાસભાગ કરાવતે તે ચમરેન્દ્ર સૌધર્મ ઈદ્રની સભામાં પહોંચે.
આકસ્મિક ઉત્પાત-સમયે ધીરતા કેણુ ધારણ કરે ?
જગતમાં જે જે ધીરતાને ધારણ કરનારા અને શૂરતાની સરણિમાં રંગાયેલા જાનવરે કે મહાનરે હોય છે, તેઓ આકસ્મિક -ઉત્પાતની વખતે પણ ગભરાતા નથી અને તેવા આકસ્મિક-ભયની વખતે જ મહાપુરૂષોની મહત્તા અને ઉત્તમ જાનવરોની ઉત્તમતા ઝળકી ઉઠે છે, તેવી રીતે અહિં પણ આત્મરક્ષકો જ્યારે અલેપ થયા છે, લેકપાલે જ્યારે લય પામી ગયા છે, આજિગિકે જ્યારે અથડાઈ ગયા છે અને ચંડતર પ્રકૃતિના ચમરચંચાના માલિક ચમરેન્દ્રના અભિમાનરૂપી ઐરાવણને કોઈ પણ કબજે કરી શકતે નથી અને પાણીથી ભરેલે પણ ખાલી થતે ઘડો ભડભડ શબ્દ ઉચ્ચારણ કર્યા વગર ખાલી થતે જ નથી, તેવી રીતે આ ચંડાલ પ્રકૃતિને ધારણ કરનારે ચમરેન્દ્ર સૌધર્મ–સભાથી શેલતા સીધર્મ–દેવકના સ્વ–ધર્મપરાયણ સૌધર્મ ઇન્દ્રને તિરસ્કારની તલવાર નીચે લાવતાં ચમરેન્દ્રને અંશે પણ અડચણ આવી નહિ અને તેવા તિરસ્કારની વખતે પણ સૌધર્મ ઈ કઈ પણ રીતે
બજે કરી શકો
ગર ખાલી થ ખાલી થ
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૬
આગમત ગભરાયા વિના માત્ર હસ્તમાં વજ લઈને તે ચમરેન્દ્રની તરફ મૂકે છે, દેવતાધિષ્ઠિત સામાન્ય હથિયારો જ્યારે તે હથિયારોને ધારણ કરનારાના અભિપ્રાય પ્રમાણે પ્રવૃત્તિ કરનારા હોય છે તે પછી ખુદ ઈદ્રિમહારાજનું વજી નામનું આયુધ ઈદ્રમહારાજે જ ચમરેન્દ્ર ઉપર મૂકેલું હોય ત્યારે તે વજી ચમરેન્દ્રને પલ પણ મૂકે નહિં એ વાત કઈ નવી સમજવાની નથી. મરદશાથી પ્રાદુભૂત થયેલ દુષ્ટ પરિણામ ભેગવે કેણુ? - જગતમાં દુર્બુદ્ધિવાળા મનુષ્ય જ્યારે મદોન્મત્તતાના વિચારવમળમાં વહી રહેલા હોય છે, ત્યારે તેઓને સ્વયં સુન્દર વિચાર આવતું નથી, હિતૈષીઓએ હૃદયના ઉમળકાથી જણાવેલો હિતને વિચાર હોય તે પણ ગમતું નથી, હિતૈષીઓની હરોળમાં રહેવું પણ તેને ગમતું નથી. અનેક પ્રકારની દેખાડેલી અને દેખાતી આપત્તિઓ પણ તે મદોન્મત્તના હૃદયને હચમચાવી શકતી નથી, પરતુ મદોન્મત્તના હૃદયમાં પ્રાદુર્ભત થયેલા દુષ્ટ વિચારના ફલને ભેગવવાની વખતે તે મદેન્મત્તને મદ સર્વથા નાશ પામી જાય છે, જેવા જેથી તે મદ ઉત્પન્ન થયેલું હોય છે તેના કરતાં સેંકડો ગુણા જોરથી ભયંકર પરિણામની વખતે તે મદને નાશ થાય છે. ભયંકર પરિણામ જોવાની સાથે મનુષ્યને મત્ત-દશામાં લાવનારે મદ તે સર્વથા નાશ પામે છે, પરંતુ તે મદોન્મત્ત દશાને લીધે થયેલા કાર્યોના દુષ્ટ–પરિણામને ભેગવવાનું કાર્ય તે તે મદોન્મત્ત થયેલા મનુષ્યને જ બજાવવું પડે છે, તેવી જ રીતે અહિં પણ ચંડાલ પ્રકૃતિને ધારણ કરવાથી ચંડતમ બનેલા ચમરચચાના ચમરેન્દ્રના મદને સર્વથા વિલય થઈ ગયે, પરંતુ તે ભયંકર પરિણામને ભોગવવાનું કાર્ય તે ચમરેન્દ્રના દિલને સહન કરવાનું રહ્યું તે વખતે ચમરેન્દ્રની સ્થિતિ એવી વિચિત્ર થઈ કે પોતાને ઊધે મૂખે સૌધર્મ ઇંદ્રના મૂકેલા વજની વિજળીઓ જેવી તિથી ચમકેલા ચમરેન્દ્રને નીચે-માથેજ સીધમ દેવલેકમાંથી સરકી
નાશ પર સાથે મને તેમને નાશ
થયેલા
Page #53
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
૩૭જવું પડયું, પિતાના આહાર વિગેરે આભૂષણે પણ કયા કયા દ્વીપમાં અને કયાં કયાં ખસી પડ્યાં તેનું પણ તે ચલાયમાન થયેલ ચમરેન્દ્રના ચિત્તમાં અંશે પણ આવ્યું નહિ, પરંતુ ભયથી આખું શરીર જેનું કંપી ઊઠયું હોય એ મૃગલે પણ બચાવની બખેલમાં પેસી જાય છે, તેવી રીતે સૌધર્મેન્દ્રના અખલિતવીર્યવાળા વાના વેગના સપાટાથી સજજડ થઈ ગયેલે ચમરેન્દ્ર પણ શરણ તરીકે અંગીકાર કરાયેલા ભગવાન મહાવીર-મહારાજના ચરણ કમળમાં લીન થયે. સીંચ ણાથી ત્રાસ પામીને નાસતે નાસતે પારે જેમ કઈ એવું સ્થાન મેળવે કે જેમાં સીંચાણનું આવવું ન થાય તે વખતે તેને તેવું સ્થાન મેળવવાને માટે જે કે અનુપમ શાંતિનું કારણ મળેલું છે, પરંતુ જ્યાં સુધી સીંચાણે તે સ્થાનની નજીકમાં હોય અને સ્થાનાન્તરે ન ગયે હેય ત્યાં સુધી પારેવાની જે દશા હોય છે તે દશા જે પૂરેપૂરી ખ્યાલમાં લઈએ તે શ્રમણ ભગવાન મહાવીર–મહારાજાની ચરણકમલની અંદર છુપાઈને રહેલ ચમરેન્દ્ર કઈ દિશામાં રહ્યો હશે? તેને ખ્યાલ આવે. ઈંદ્ર-મહારાજની પરિસ્થિતિ અને ચમરેન્દ્રના પરાભવ
માટે વજનું મૂકવું. વાચકે ધ્યાન રાખવાની જરૂર છે કે સૌધર્મદેવેલેકની સુધર્મ સભામાં બીરાજેલા ઇંદ્રમહારાજે સમગ્ર જિંદગીમાં કેઈપણ દિવસ નહિ શ્રવણ કરેલાં એવાં માનનાં વચને શ્રવણ ક્ય, જિંદગીમાં કઈપણ દિવસ કલ્પનામાં પણ નહિ આવી શકે તેવાં તિરસ્કારનાં તીરો તનમાં ભૂકાયાં, સ્વપ્નમાં પણ જેની કલ્પના ન લાવી શકાય તેવા સામાનિક અને આત્મરક્ષક આદિ જે પિતાને પરિવાર તેને ત્રાસદેવાવાળી વર્તણુંક નજરે નીહાલવી પડી, આ બધાં ન વર્જી શકાય તેવા વિકટ સંગને પહોંચી વળવા માટે ઈદ્રમહારાજને ચમરેન્દ્રની ઉપર વજીને પ્રવેગ કરવાની જરૂર પડી હતી અને તે વજ ચમરેન્દ્રની પાછળ ગતિ કરતું ચાલી
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમત
રહેલું હતું અથાત્ ઠેઠ સૌધર્મદેવકથી ભગવાન મહાવીર મહારાજના ચરણકમળ સુધી આવતાં ચમરેન્દ્રની સ્થિતિ વાના વમળમાંથી જ છુટી પડેલી નથી, તેવા વખતમાં શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પાસે સૌધર્મેદ્રનું આવવું થયું કારણ કે અમરેન્દ્રના અધમતમ વર્તન અને વચનને લીધે સૌધર્મ-ઈન્દ્રને વજ મૂકવાની જરૂર પડી, પરંતુ સિંહના શબ્દ માત્રને સાંભળવા માત્રથી સારંગના શરીરમાં ત્રાસ છુટે, મેરને દેખવા માત્રથી સપના શરીરમાં ભયના વેગે ઉત્પન્ન થાય, તેવી રીતે સૌધર્મ ઇંદ્રમહારાજે મૂકેલા વજીના વેગના સ્વરને સાંભળતાં અને વજમાંથી નીકળતા જાજ્વલ્યમાન અગ્નિના કણીયાઓની પરંપરાને દેખતાંની સાથે તે અમરેન્દ્રને ત્રાસ છૂટ.
અમરેન્દ્રના હદયમાં રહેલ સર્વ અભિમાન એક જ સપાટે ગળી ગયું, અપમાન કરવાની ધારણું ઉડી ગઈ, તિરસ્કારના વચન નેને વેગ વિસજાઈ ગયે. એટલું જ નહિ, પરંતુ તે વખતે ચમરેન્દ્રને પિતાનું જીવન કેમ રહેશે? એની પણ શંકા પડી ગઈ.
જે કે દેવતાઓના આયુષ્ય અનપત્તનીય હોય છે, એટલે કોઈ પણ બીજા અંગોને લીધે દેવતાના આયુષ્યનું ઘટવું થતું નથી, પરંતુ સૌધર્મઇદ્ર તરફથી મુકાયેલા વજની ભયંકર દશા જેતા ચમરેન્દ્રને પોતાના જીવનને પણ સંશય થાય તે અસ્વાભાવિક નહોતું, તેવા સંશયને લીધે ચમરેન્દ્ર એકદમ જે શ્રમણ ભગવાન મહાવીર મહારાજનું શરણ કરીને ગયા હતા, તે જ શ્રમણ ભગવાન મહાવીર મહારાજના ચરણકમળનું શરણ લેવા ચાલ્ય.
આ આખા પ્રસંગમાં અમરેન્દ્ર આગળ આગળ જાય છે અને વજ પણ તે ચમરેન્દ્રની પુંઠ છોડતું નથી. સોધમટિના વિમાનમાંથી ચમરેન્દ્ર નીકળી ગયે.
Page #55
--------------------------------------------------------------------------
________________
છે.
પુસ્તક ૧-લું અંતે ચમરેન્દ્રને કેણું શરણુ દેનાર થયું ?
સૌધર્મ દેવકથી ત્રાસ પામીને નાસતા એવા ચમરેન્દ્રની પાછળ ચમરેન્દ્ર કરતાં જબરજસ્ત વેગથી વજી ચાલ્યું જાય છે તે વખતે સૌધર્મઇદ્રની ચમરેન્દ્રનું ભવિષ્ય-ભવ્યતાએ ભાન કરાવ્યું છે કે—
કેઈ કાલે પણ અસુરકુમાર કે અસુરકુમારને ઇંદ્રઆદિ સૌધર્મ દેવલેક સુધી બીજાનું શરણ લીધા વિના આવી શકે નહિં, એ નકકી છે તે પછી આ ચમરેન્દ્ર કોનું શરણું લઈને અહિં સુધી આવવાનું કર્યું છે? કારણ કે અસુરેન્દ્ર અહિંથી ભય પામીને નાઠે છતે શરણના સ્થાને જશે, અને આ મહારૂં મૂકેલું વજ તેને શરણના સ્થાનને પણ છોડશે નહિં, અને તેથી તે શરણ કરવા લાયક સ્થાનની ભયંકર અવજ્ઞા થશે અને તે ભયંકર અવજ્ઞાથી મહારા કલ્યાણનું નિકંદન થઈ જશે. એવો વિચાર કરીને ચમરેન્દ્ર કરેલા શરણને તપાસતાં સૌધર્મઇદ્રને માલુમ પડ્યું કે આ ચમરેન્દ્રરૂપ દાનેવેન્દ્ર ભગવાન મહાવીર મહારાજ કે જે સુસુમારપુર નગરે કાર્યોત્સર્ગમાં બીરાજે છે, તેમનું શરણ લઈને અહિં મહને પરાભવ કરવા આવે છે, અને અમરેન્દ્ર અહિંથી નાસીને ત્યાં જાય છે, તે મારું ફેકેલું વજન પણ તેની પૂંઠે પૂંઠે જશે અને ભગવાન મહાવીર મહારાજની ભયંકર આશાતના કરશે.
આ વિચાર આવવાથી સૌધર્મઇદ્ર એકદમ સૌધર્મદેવકથી વજીની પાછળ નીકળી પડ્યો. તે વખતે માર્ગમાં આગળ આગળ ચમરેન્દ્ર જાય છે. તે ચમરેન્દ્રની પાછળ જ ધમધોકાર આવે છે, અને તે વજાની પાછળ કેન્દ્ર ઝપાટાબંધ આવે છે.
આવી સ્થિતિમાં ભગવાન મહાવીર મહારાજના પગ વચ્ચે અરે! પગને તલીએ અમરેન્દ્ર સંકોચાઈને ઘુસી ગયે. વજી ભગવાન મહાવીર મહારાજથી ચાર અંગુલ છેટું રહ્યું એટલામાં કેન્દ્ર આવીને તે જ એકદમ લઈ લીધું અને અમરેન્દ્રને
Page #56
--------------------------------------------------------------------------
________________
આગમચેત જણાવ્યું કે “શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી હારે બચાવ થયે છે, અને મહારા તરફથી તને ભય નહિં થાય” એમ કહી શકેન્દ્ર વજી લઈને સૌધર્મ દેવલેક તરફ ચાલ્યું ગયે.
આ બધી ચમરેન્દ્રના ઉપસર્ગની હકીકત એટલા જ માટે કંઈક વિસ્તારથી જણાવવામાં આવી છે કે આવી રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી નિરાધાર દશામાં અને મરણાંત જેવા ભયમાંથી બચેલે ચમરે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની કેવા સત્કારથી અને કેવી અંતઃકરણની ઊમિથી ભક્તિ કરે ? અને નાટક દેખાડે ? તે સમજી શકાય.
પૂર્વે જણાવેલી રીતિએ જ્યારે અમરેન્દ્ર શ્રમણ ભગવાન મહાવીર મહારાજના શરણથી સૌધર્મ ઈંદ્ર અને તેના વજન ભયથી મુક્ત થયે ત્યારે તેના જીવનની આશા ફળી અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજની પાસેથી નીકળીને દીનદશાવાળે પિતાના આવાસમાં ગયે અને પોતાની બધી વીતકદશા પિતાના સામાનિકઆદિ દેવેને અને ઈંદ્રાણીઓને જણાવી અને તે સર્વ પરિવારને લઈને ભગવાન મહાવીર મહારાજ જ્યાં સુસમારપુરમાં કાર્યોત્સર્ગ ધ્યાને રહેલા છે ત્યાં આવી અત્યંત ભક્તિથી બત્રીસબદ્ધ નાટક કર્યું. પિતાના બચાવથી ચમરેન્દ્ર શું કર્યું?
પૂર્વે ઈંદ્રાની હકીકતમાં જેમ કાર્તાિકશ્રેષ્ઠિીની હકીક્ત સવિસ્તર જણાવવામાં આવી, તેવી રીતે અહીં સકલ દાનવેદ્રો ભગવાનની પૂજા વખતે બત્રીસબદ્ધ નાટક વિગેરે કરીને નૃત્ય કરે છે, છતાં પૂર્વે જણાવેલી રીતિએ ચમરેદ્રને નિરાધારપણાની વખતે જે ભગવાન મહાવીર મહારાજથી ખરેખર બચાવ થયે તે શ્રમણ ભગવાન મહાવીર મહારાજની આગળ તે ચમરેન્દ્ર કેટલા બધા ભક્તિભાવથી નાટક કર્યું હશે? તે ન સમજી શકાય તેવું નથી,
Page #57
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું માટે દાનવેન્દ્ર કરેલા નૃત્યના ઉદાહરણમાં આ અ સુરેન્દ્રનું ઉદાહરણ આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ આપેલું છે.
જો કે આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીએ નારદના નાટકને અપ્રસિદ્ધ તરીકે જણાવી તેનું ખ્યાન આપેલું નથી, પરંતુ આવશ્યક વૃત્તિમાં જણાવેલા પ્રત્યેકબુદ્ધિપણાના અધિકારમાં શૌર્ય પણને અધિકાર જોતાં શ્રીવિહરમાન જિનેશ્વરની પાસે ગયેલા નારદે નાટક કર્યું હોય તે નવાઈ જેવું નથી?
દેવેન્દ્ર દાનવેન્દ્ર અને નારદના વિશેષદષ્ટતેને જણાવ્યા પછી પ્રભાવતીનું જે દષ્ટાંત જણાવેલું છે તે દાંત ખરેખર વિચારવા લાયક જ છે. પ્રભાવતીના નાટકમાં વિશિષ્ટતા શી? | સર્વ શ્રાવક અને શ્રાવિકાઓ જિનેશ્વર મહારાજની પૂજા દેવેન્દ્રના અનુકરણથી કરે છે અને તેનું વર્ણન રાયપણુમાં જણા. વેલા સૂર્યાભદેવના અધિકારના અતિદેશથી જણાવવામાં આવે છે, એટલે સર્વ શ્રાવક-શ્રાવિકા ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા કરતાં નૃત્યનું વિધાન કરે, તેમાં આશ્ચર્ય નથી અને સત્તર તથા એકવીસ પ્રકારની પૂજામાં નાટયને અધિકાર સામાન્ય વિસ્તારથી સ્પષ્ટપણે આપેલ છે.
જેમ આવશ્યક-નિર્યુક્તિ અને તેની વૃત્તિ વિગેરેમાં જગતના સંખ્યાબંધ વ્યવહારો ભગવાન રાષભદેવજી મહારાજના ચરિત્રના અનુકરણથી થયેલા છે, એમ જણાવવામાં આવે છે, તેમ ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાના વિધાનમાં શ્રી પંચાશકાદિ અનેકશાસ્ત્રોમાં દેવેન્દ્રની પૂજાના અનુકરણથી શ્રાવકને પૂજા કરવાનું જણાવવામાં આવે છે અને શ્રી ભગવતીજીમાં ઈન્દ્ર મહારાજના નૃત્યાદિની ભલામણ રાયપણમાં કહેલ સૂર્યાભદેવના નૃત્યાદિની કરવામાં આવે છે. એટલે તે ઈંદ્ર અને સૂર્યાભના નૃત્યના અનુકરણથી શ્રાવક-શ્રાવિકાઓને ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં નાટકનું કરવું થાય તે સ્વભાવસિદ્ધ છે.
આ. ૬
Page #58
--------------------------------------------------------------------------
________________
આગમ યાત
શ્રી અષ્ટાપદ પર્યંત ઉપર લકાના અધિપતિ રાવણે વીણા વગાડી અને તે વીણા વગાડતાં મંદોદરીએ નાટક કર્યું, એ વાત શલાકાપુરુષચરિત્ર વિગેરેમાં ઘણા સ્પષ્ટ શબ્દોથી જણાવવામાં આવેલી છે, છતાં પ્રભાવતી મહારાણીના નાટકની અંદર એવી વિશિષ્ટતા રહેલી છે કે જેને અ ંગે આચાય મહારાજ દેવેન્દ્રસૂરિજી પ્રભાવતીના નાટકને અત્રે દૃષ્ટાંત તરીકે જણાવે છે. તે વિશિષ્ટતા એ છે કે
૪૨
રાવણુ અને મ`દાદરીના નૃત્ય-સબધમાં રાવણે વીણા કુટતાં જે પાતાની નમ્ર તેાડીને જોડી દીધી છે, તે પુરુષનું સાહસ હાવાથી જેટલું ઓછુ કિંમતી ગણાય તેના કરતાં પ્રભાવતીએ કરેલા નાટકની વખતે ધડ વગરનું શરીર મહારાજા ઉદાયને દેખેલું હતુ અને તેથી મહારાજા ઉદાયન તાલ દેવાથી ચૂકયા, એટલા માત્રમાં મહારાણી પ્રભાવતીને ખેઢના પાર રહ્યો નહિ, અર્થાત્ મહારાણી પ્રભાવતી જે અખલા જાતિ હતી, છતાં તે તાલને અનુસારે નાટક કરવામાં એવી તપર બનેલી હતી કે જેથી તાલના ભંગ થતાં વિચિત્ર દશાને અનુભવવાવાળી થઈ, અને તેને લીધે મહારાજા ઉદાયન ઉપર અરૂચિવાળી થઈ, અને તેજ અરૂચિના પ્રતાપે મહારાણીને સરાષ-વચન કહેવાના વખત આવ્યેા, એટલું જ નહિ, પર’તુ રાજા પાસે તે તાલ-સ્ખલનના કારણને જાણવા માટે દૃઢ આગ્રહુવાળી થઈ અને પરિણામે ભયંકર અનિષ્ટને સૂચન કરનાર ઉત્પાત કથન કરવાની રાજાને જરૂર પડી.
આ ધડરહિત દેખાયેલા શરીરના ઉત્પાતને લીધે રાજા ઉદ્દાયનને જોકે ગભરામણ થઈ, પરન્તુ તે ઉત્પાતને શ્રવણુ કરતાં મહારાણી પ્રભાવતીને એક અંશે પણ ગભરામણ ન થઈ એટલું જ નહુિ, પરન્તુ દ્રવ્યસ્તવમાંથી ભાવસ્તવમાં વધવાને માટે તે જ અનિષ્ટ-સૂચન કારણભૂત બન્યું.
ભાવ-પૂજાનું કારણ શું
વાચકવૃ દે . ધ્યાન રાખવાની જરૂર છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજની વાસ્તવિક દ્રવ્ય-પૂજા તે જ ગણાય છે કે જે દ્રવ્ય-પૂજા
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૩
પુસ્તક-૧ લુ
સૂર્ય-સાવઘના ત્યાગરૂપી ભાવ-પૂજાના કારણ તરીકે કરવામાં આવતી હાય, અર્થાત્ ભગવાન્ જિનેશ્વર મહારાજે માક્ષના કારણરૂપ સ સાધના ત્યાગ બતાવ્યા માટે તેમની મેાક્ષ-માના ઉપદેશક તરીકે પૂજા કરવી ભવ્ય-જીવાને ચાગ્ય છે, એમ ધારી જે સ્નાત્રાદિથી ભગવાનની પૂજા કરવામાં આવે તે વાસ્તવિક દ્રશ્ય-પૂજા કહેવાય.
વળી ભગવાન્ જિનેશ્વર મહારાજના નિથ પ્રવચનને પામવા, માનવા અને પ્રતીતિ કરવારૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે અને એજ ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાનને ભક્તિથી તે સમ્યકત્વની શુદ્ધિ દિન અને પ્રતિક્રિન થતાં ચારિત્રરત્નની પ્રાપ્તિ સ્ટુને થાય એવા અધ્યવસાયથી ત્રિલેાકનાથ તીર્થંકર ભગવાની જે ભાવાહિકથી પૂજા કરવામાં આવે તેને જ વાસ્તવિક રીતિએ દ્રવ્યપૂજા કરી શકાય છે.
આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે કે ભગવાન્ જિનેશ્વર મહારાજની દ્રવ્યપૂજા કરવામાં શ્રદ્ધાનુસારી સ–જીવાનુ ધ્યેય સÖવિરતિને પ્રાપ્ત કરવાનું' જ હાય છે અને મહારાણી પ્રભાવતીનું ધ્યેય દ્રવ્યપૂજાનું તે પ્રમાણે જ હાવાથી અનિષ્ટ શ્રવણથી તેના હૃદયમાં દુઃખની કે શોકની લાગણી ન થતાં ઉત્સાહની લાગણી ઉત્પન્ન થઈ અને મહારાજા ઉડ્ડાયનની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરવાને માટે આજ્ઞા માગી.
એટલે આ ઉપરથી સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વર મહારાજની ખીજા શ્રાવક-શ્રાવિકાઓએ કરેલી નૃત્યપૂજા કરતાં મહારાણી પ્રભાવતીની નૃત્યપૂજા અલૌકિક-પ્રકારની જ હતી અને તે અલૌકિક દ્રવ્યપૂજા સ–સાવધના ત્યાગને આપનારી થઈ. એટલુ જ નહિ પરન્તુ તેજ મહારાણી પ્રભાવતીએ ચારિત્રની આરાધના કરી દેવલાક પ્રાપ્ત કર્યાં અને દેવલાકમાં ગયા પછી પણ નૃત્યપૂજામાં તાલ મજાવનાર પેાતાના ભત્ત્તર ઉદાયન મહારાજાને જૈનધર્મના સાચા માગ પમાડયો.
Page #60
--------------------------------------------------------------------------
________________
આગમત આવી રીતને સવિસ્તાર પ્રભાવતીરાણીને નાટકને અધિકાર જેઓએ શ્રી નિશીથવૃણિ વિગેરે શાસ્ત્રોથી જાણે છે તેઓ મહારાણા પ્રભાવતીના નાટકને અસાધારણ નૃત્યપૂજા તરીકે ગણે તેમાં આશ્ચર્ય નથી ? આ કારણથી આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ પણ આ નાટકના અધિકારમાં પ્રભાવતીદેવીએ કરેલી નયપૂજાનું ઉદાહરણ આપેલું છે. દેવવંદનમાં ભાવસ્તવ કે કરવો? * પૂર્વે જણાવેલા નાટકના વિધાનરૂપ દ્રવ્યસ્તવ કર્યા પછી જિનેશ્વર ભગવાનના વંદનરૂપ શ્રાવકની અપેક્ષાએ ભાવસ્તવ કરવાની જરૂર જણાવતાં આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દેવવંદનભાષ્ય વિગેરેમાં જિનચંદનનું વિસ્તારથી કહી ગયેલા હોવાથી દેવવંદનને અંત્ય ભાગ જે પ્રણિધાન રૂપ છે, તેને જણાવતા થકા
નાટક વિગેરેથી ભક્તિ કર્યા પછી ચૈત્યવંદન કરવું અને તે ચૈત્યવંદનમાં પ્રણિધાન છેલ્લું આવે છે, માટે પ્રણિધાન સુધીનું બાર અધિકારવાળું સંપૂર્ણ દેવવંદન કરવું, એમ જણાવે છે.
દેવવંદન કરતાં ભગવાનના ચૈત્યવંદન, સ્તવન કે સ્તુતિ પૂર્વના મહાપુરુષોએ ગુંથેલાં કહેવાં. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી પણ ષોડશકમાં સ્તવ કરવાના અધિકારમાં “મહામતિ ચિતૈ' એમ કહી સ્પષ્ટપણે જણાવે છે કે સ્તુતિ, સ્તંત્ર અને ચૈત્યવંદન વિગેરે અત્યંત બુદ્ધિશાળીઓએ રચેલાં ભગવાન જિનેશ્વર મહારાજની આગળ કહેવાં જોઈએ.
વળી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા ત્યાગ-ભાવનાના પોષણને માટે અને ત્યાગભાવનાની વૃદ્ધિરૂપ શુભ-ભાવને માટે હેવાથી જે ચૈત્યવંદન સ્તુતિ અને તેત્ર કહેવામાં આવે તે ભગવાન જિનેશ્વર મહારાજના ત્યાગ-ગુણને સંપૂર્ણ રીતે પોષનારાં હોવાં જોઈએ.
Page #61
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લુ'
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી તેત્રના વિષયને વર્ણન કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે રાજ્યગુળ હૈ
અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજના અદ્વિતીય એવા શરીરના ઉત્તમ લક્ષણેનું વર્ણન જેમાં હેય તેવાં સ્તવનાદિ કહેવાં જોઈએ.
વળી ભગવાન જિનેશ્વર મહારાજનું ચારિત્ર જેમાં વર્ણન કરાયેલું હોય, પરિષહ અને ઉપસર્ગનું જીતવું જેમાં વર્ણન કરાયેલું હેય.
તેમજ ભગવાન જિનેશ્વર મહારાજની દેશના અને તે દેશનામાં જણવાયેલા તનું જેમાં નિરૂપણ હોય એવાં સ્તુતિ સ્તોત્ર શુભભાવની વૃદ્ધિ કરનારાં ગણાય અને આવાં તેથી ભગવાન જિનેશ્વર મહારાજની સ્તુતિ કરવી એ લાયક છે.
વળી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના પ્રભાવથી કે જિનેશ્વર મહારાજના પ્રભાવથી પ્રાપ્ત કરવા લાયક એ સંસારથી વૈરાગ્ય તેમ જ તેવા બીજા ગુણે કે જે પ્રાર્થના કરવા લાયક એટલે પ્રણિધાનમાં લેવા લાયક છે, તેવા પ્રણિધાનના વિષયેથી ભગવાનનું સ્તવ–પૂજન કરવું જોઈએ. એટલે વર્તમાન કાળમાં નૃત્યપ્રિય અને શુગારમય કવિતાને ભગવાન્ જિનેશ્વર મહારાજની પૂજામાં સ્થાન ન હોય તે અસ્વાભાવિક નથી. દેવવંદનમાં અંત્ય વિધાન શાનું?
ભગવાન જિનેશ્વર મહારાજનું વંદન કે જે ચૈત્યવંદનના નામે પ્રસિદ્ધ છે તે પ્રણિધાન વગરનું હોય જ નહિ અને તેથી બાર અધિકારવાળા દેવવંદનમાં જેમ પ્રણિધાન આખું જરૂરી ગણ્યું છે તેમજ એક સ્તુતિના દેવવંદનમાં પણ તે પ્રણિધાનને આવકાર આપેલ છે.
પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજના વખતમાં બહુલતાએ બાર અધિકારની દેવવંદનની પ્રવૃત્તિ હોવાથી અને તેવા દેવવંદનમાં
Page #62
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રણિધાન દેવવંદનની અંત્યે આવતું હોવાથી આચાર્ય મહારાજે ચિત્યવંદનની પૂજા જણાવતાં પ્રણિધાન કરવું એમ જણાવ્યું છે.
આવી રીતે ચિત્યવંદન રૂપી ભાવપૂજા કર્યા પછી ચંદરવા અને પુષ્પગ્રહ આદિથી ભગવાનનું ભક્તિકર્મ કરે.
આ સ્થાને વિવેકી પુરૂષોએ સમજવા જેવું છે કે ભાવપૂજા કર્યા પછી દ્રવ્યપૂજા કરી શકાઢ્ય નહિ અગર કરાય નહિ. એવું જે કહેવામાં આવે છે તે શાસ્ત્રને અનુકૂળ નથી.
જે કે ભગવાન્ની દ્રવ્યપૂજા કર્યા પછી સિદી કરીને ભાવપૂજા શરૂ કરાય છે એ વાત વજુદ વગરની નથી. પરંતુ તે જે દ્રવ્યપૂજા પછીની સિદી કરવામાં આવે છે એને અર્થ એ નથી કે એ દ્રવ્યપૂજા કરવા લાયક નહતી અગર તે પાપવાળી હતી અને તેથી તેની હંમેશ નિવૃત્તિ કરું છું. જિસિફીની મર્યાદા કેવી રીતે?
મંદિરમાં પ્રવેશ કરતાં પહેલી સિદીથી ઘરના વ્યાપારને જે ત્યાગ કરવામાં આવે છે. તે પણ હંમેશને માટે કરાતું નથી. ફક્ત જિનેશ્વર-મહારાજના મંદિરમાં રહે ત્યાં સુધી ગૃહવ્યાપારને નિષેધ કરવા માટે તે પહેલી સિદી છે તે જેમ જિનેશ્વર-મહારાજના ઘરની એટલે ચૈત્યની બહાર નીકળ્યા પછી ગૃહ-વ્યાપારને ત્યાગ સદા માટે નિયમિત નથી, તેવી રીતે ભાવપૂજા કરવાને વખત પૂરત દ્રવ્યપૂજાને પ્રતિબંધ રહે તે તે ગ્ય ગણાય, પરંતુ ભાવપૂજા કરવા સિવાયના વખતમાં પણ દ્રવ્યપૂજાની સહી કરવાથી દ્રવ્યપૂજાને વખત ન જ રહે એમ મનાય નહિ, છતાં માનીએ તે જૈનમન્દિરથી નીકળ્યા પછી પણ ગૃહવ્યાપારને ત્યાગ રહેજ એમ માનવું પડે. વસ્તુતઃ જેમ જિનમંદિરમાં ગૃહવ્યાપાર નહિ ચિંતવવા માટે જ સિદી કરવામાં આવી છે, તેવી રીતે દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજામાં દ્રવ્યપૂજાને પ્રયત્ન ન કરે તેટલા પૂરતી જ દ્રવ્ય
Page #63
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧ લુ
પૂજાને અંગે જિનિ છે, વળી બીજી સિદી કરતાં જિનચૈત્યના વ્યાપારને જે નિષેધ કરવામાં આવે છે, તે પણ જિનેશ્વર-મહારાજની દ્રવ્યપૂજા કે ભાવપૂજા કરતી વખતે જિન–ચૈત્યને વ્યાપાર ન ક. એટલા પૂરતા જ અર્થને જણાવનાર છે, એટલે જેમ શ્રી જિનમન્દિરમાં પ્રવેશ કરતી વખતે ગૃહ-વ્યાપારના નિષેધ માટે કરેલી નિસરી માત્ર જિનમંદિર પૂરતી જ છે, પરંતુ જિન-મંદિરની બહાર નિકળ્યા પછી પણ ગૃહ-વ્યાપાર ન કરે તે માટે નથી.
વળી જિન–મંદિરના વ્યાપારને પણ દ્રવ્યપૂજા કરતાં પહેલાં જે સિદ્દી કહીને નિષેધ કરવામાં આવે છે, તે પણ જિનેશ્વર ભગવાનની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરતી વખતે જ તે જિનચૈત્ય વ્યાપાર ન કર એટલા પૂરતે જ નિષેધ જણાવવા માટે છે, અને તે કારણથી દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી રહ્યા પછી પણ જિનગૃહના વ્યાપારની પ્રવૃત્તિ કરવામાં એટલે કે સલાટ-સુથાર વિગેરે કામ બતાવવામાં કે હિસાબ કરવામાં તથા જિનમંદિરની આશાતના ટાળવામાં અગર તેને હિસાબ–લેખું વિગેરે જેવામાં કઈપણ જાતની અડચણ નથી, તેવી જ રીતે અહિં પણ ભગવાન જિનેશ્વર-મહારાજની ભાવપૂજા કરતી વખતે ભગવાનની દ્રવ્યપૂજાને કે જિનચહને વ્યાપાર કર નહિ, એટલા પૂરતે જ સિદી શબ્દથી કરાયેલ નિષેધ છે, પરંતુ ભાવપૂજા કરી રહ્યા પછી દ્રવ્યપૂજા થાય જ નહિ એવું જણાવવાનું નથી, અને તેને માટે સિદી શબ્દ પણ નથી. કદાચ ભાવપૂજા કર્યા પછી પુષ્પાદિકથી દ્રવ્યપૂજા નહિ કરે, પરન્તુ ભાવપૂજામાંથી ઉઠડ્યા પછી જિનચૈત્યમાં આશાતના દેખાય તેને ટળવા પ્રયત્ન શું નહિ કરાય?
કહેવું જ જોઈશે કે ભગવાન જિનેશ્વર-મહારાજની ભાવપૂજા કર્યા પછી પણ ભગવાન જિનેશ્વર-મહારાજના ચૈત્યમાં આશાતના નવી થઈ હોય કે ભૂલથી રહી ગઈ હોય તે તે ટાળવી કે ટળવવી જ જોઈએ. તે પછી ભગવાન જિનેશ્વર-મહારાજની ચૈત્યવન્દનાદિ
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૮
આગમત ભાવપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજાનાં નવાં સાધને મળે તે તે દ્વારા ભગવાન જિનેશ્વર-મહારાજની દ્રવ્ય-પૂજામાં શી અડચણ છે? અથત ભાવપૂજાના વખત પૂરતે જ દ્રવ્ય-પૂજાને નિષેધ બીજી જિસદીથી કર્યો હતે.
તેથી ભાવપૂજા કર્યા પછી દ્રવ્યપૂજા રૂપ ભક્તિ કર્મ કરવામાં બાધ નથી. ભગવાન જિનેશ્વર-મહારાજની ચૈત્યવંદનાદિ ભાવપૂજા કર્યા પછી પણ દ્રવ્યપૂજા કરવામાં અડચણ નહિ હોવાને લીધે બાર અધિકારથી ચૈત્યવંદન કર્યા પછી પણ ચંદરવા-jઠીયા પુષ્પગ્રહ વિગેરે દ્વારા દ્રવ્ય પૂજન કરવાનું જણાવે છે.
શાહુકારને ચેપડે તે તે જ છે કે જેમાં એક પણ રકમના સંબંધમાં ગોલમેલ હોતી નથી. જે એક પણ રકમના સંબંધમાં બોલમાલ હોય તે સમજી લેજે કે એ શાહુકારને ચોપડો નથી તે ખેટે ચોપડો છે અને તેથી એ ચેપડે બીન શાહુકારી છે.
આ બધી હકીકત નીચેની ત્રણ ગાથાઓ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે. ભાવપૂજા પછી પણ ચંદરવાદિ દ્વારા દ્રવ્ય પૂજા થઈ શકે
पणिहाणं च कपऊणं, करे अण्णं तओ इयं । " णाणाविहाहि भत्तीहिं, उल्लोयं जिणमंदिरे ॥१॥ वत्येहिं देवंगदुगुल्लपहि, कोसेया खोमेहि य उत्तमेहिं । सुवण्ण रूप्पेहि पवालएहि, मुत्ताछएहि च महालएहि ॥७२॥ સુવUVIઝુષ્ટિ સુiધUહિં, પિયરિ સુ9 (Fથિ) દિ / पुप्फाण गेहं तु रेइ रम्म, सुभत्तिजुत्तो जिणमंदिरम्मि ॥७३॥
સ્પષ્ટ શબ્દોમાં શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે પ્રણિધાન કરીને એટલે પ્રરિધાન સૂત્ર જેમાં છેલ્લે આવે છે એવું બાર અધિકારવાળું ચૈત્યવંદન કરીને અનેક પ્રકારની રચનાવાળે ચંદરે જિનમંદિરમાં કરે.
Page #65
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું
હવે તે ચંદરવાનું અનેક રચનાવાળું વસ્ત્ર કેવું હોવું જોઈએ? તે માટે કહે છે કેદેવદૂષ્ય વસ્ત્ર ને કે જે ભગવાન તીર્થંકર દીક્ષા ગ્રહણ કરે ત્યારે ભગવાન તીર્થંકરના ડાબે ખભે ઈંદ્ર તરફથી મૂકવામાં આવે છે અને જે દેવતા ઈંદ્ર વિગેરે પહેરે છે તેવા દેવ દળેથી ભગવાનની ઉપર ચંદર બાંધવે. તે દેવદૂષ્ય જે ન મળે તે અગર તે મેળવવાની શક્તિ ન હોય તે કૂલવૃક્ષની છાલથી થયેલાં જે દુકૂલે કે જે રેશમી વસ્ત્ર કરતાં પણ સુંદર અને સુશે. ભિત હોય છે, તેવાં વસ્ત્રોએ કરીને ચંદરવા બાંધવા. તેવું દફૂલવસ પણ ન હોય તે કૌશેય એટલે રેશમી વસ્ત્રોએ કરીને ચંદરવા કરવા. તે પણ જે ન મળે કે ન મેળવી શકાય તે ક્ષીમ એટલે કપાસના બનેલાં પણ ઉત્તમ એવાં વસ્ત્રોએ કરીને ચંદરવા કરે.
ચંદરવામાં વપરાતા વસ્ત્રને અંગે ઉત્સર્ગાદિથી વિધિ જણાવીને ફેર ચંદરવાની વિશિષ્ટતા જણાવતાં કહે છે કે જે ચંદરવાની અંદર સેના અને રૂપાં જડેલાં હોય, પરવાળ જડેલાં હોય, અને મોતીઓ એટલે હીરા મોતી પન્ના વિગેરે પણ જડ્યાં હોય અને તે સેના-રૂપા વિગેરેનું જડતર નામ ધરાવવા માત્ર નહિં પરંતુ ઘણુ અને મોટા પ્રમાણવાળું હોય એટલે તે વડે કરીને સારી રીતે ભરેલું હોય એવો ચંદર ભગવાનની ઉપર બાંધે. કર્મક્ષય માટે અસાધારણ શું?
આ સ્થાને કેટલાય જિનેશ્વર મહારાજની ભક્તિની અરૂચિ ધારણ કરનારા પિતે તે ભક્તિ કરવા તૈયાર થાય નહિં, પરંતુ જે ભવ્યાત્માઓશ્રી જિનેશ્વર-મહારાજની ભક્તિ કરે છે, તે આત્માને લાગેલાં કમેને ક્ષય કરવાનું અસાધારણ કારણ છે, એવું માનીને શ્રી જિનભક્તિ કરતા હોય તેવાઓને પણ અન્તરાય કરવા તૈયાર થયેલા હોય છે, તથા સમ્યજ્ઞાન અને ચારિત્રરૂપી રનથી ચૂક્યા છતાં પણ સમ્યગ્દર્શનરૂપી રત્નથી પણ જેઓ ચૂકેલા હોય છે, તેવા શાસ્ત્રને જોયા વગર જે બકવાદ કરે છે કે-“ આ ચંદરવા-પૂઠીયાનો
Page #66
--------------------------------------------------------------------------
________________
૨૦.
આગમત રિવાજ તે હમણાં ન પ્રવતેલો છે અને તેથી ચંદરવાઆદિ કરાવવા પાછળ થતો ધનવ્યય ધુમાડા જે છે” એમ કહે છે.
તેઓએ કમદાનવાળા મઠોમાંની નિવૃત્તિ લઈ વિવેચક્ષુ ખેલીને આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજીએ જણાવેલ આ શ્રાદ્ધદિનકૃત્યને પાઠ નજરે જોવાની પહેલી જરૂર છે.
જે તેવા ભારે-કમીઓએ આ પાઠ જે હોય અને કદાચ શ્રદ્ધાની હીનતાને લીધે માન્ય ન હોય અને ભગવાન જિનેશ્વર મહારાજ વિગેરેની ભક્તિ માટે ભક્તિમાનેએ કરાતા ચંદરવા-પુંઠીયાને નિષેધ કર્યો હોય તે તે બાબતમાં વાચકોને એટલું જ કહેવાનું કે શાસનને અનુસરનારા ભવ્યાત્માઓ કાંઈ તેવા ચારિગ-રત્નને હારવા સાથે સમ્યક્ત્વ-રત્નને હારી ગયેલાની જેવા શ્રદ્ધાથી પતિત થયેલા નથી કે જેથી સમવસરણની અંદર દેવતાઓએ કરેલી ભક્તિના અનુકરણનું સામર્થ્ય ન હોય તે પણ પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ કહેલા ભક્તિ-વિધાનમાં યથાશક્તિ ચંદરવા–પૂઠીયા આદિ દ્વારા ન પ્રવર્તે.
જેવી રીતે વ્યવહારથી પણ ચારિત્ર–રત્નાદિકે રહિત મનુષ્યનાં વચને શાસન-પ્રેમીઓને સાંભળવા લાયક રહેતાં નથી, એવી જ રીતે કેટલાક વ્યવહારથી ચારિત્રાદિક-રત્નને ધારણ કરવાવાળા છતાં લેકસંજ્ઞામાં લીન બનેલા ભગવાન જિનેશ્વરાદિના પૂજનના સાધનની ઉત્તમતા ચંદરવાદિ દ્વારા છે, એમ જાણવા-માનવાવાળા છતાં અગર તેવી માન્યતા ન હોવાને લીધે રેશમી-ચંદરવાને બહિષ્કાર કરી કપાસના પણ ઉત્તમ વસ્ત્રો ન લેતા છતાં કેવળ પ્રાકૃતજનેને લાયક ખાદી જેવાં અનુત્તમવાથી ભગવાનની ભક્તિ કરવાનું જાહેર કરે છે, તેવાઓનાં વચને પણ શાસન ઉપર પ્રેમ ધરાવનારાઓએ તે અંશે પણ સાંભળવા અને ગણકારવા લાયક નથી.
Page #67
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ચંદરવાદિનું વિધાન સ-શાસ્ત્ર છે
આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી શ્રી શ્રાદ્ધદિનકૃત્યવૃત્તિમાં તેમજ મૂલકાર મહારાજ ઉપર જણાવેલ સપષ્ટ શબ્દોથી ચંદરવા વિગેરે બાંધવાનું જણાવે છે, એટલે શાસ્ત્રને સાંભળનાર, માનનાર અને જાણનારાઓને તે ભગવાન જિનેશ્વર-મહારાજની ભક્તિ માટે ચંદરવા–પૂઠીયાદિની કર્તવ્યતા આવશ્યક છે, એમ માલમ પડ્યા સિવાય રહેશે નહિં.
આવી રીતે ચંદરવા વિગેરેની ભક્તિ કર્યા પછી પુષ્પગૃહની રચના માટે આચાર્ય મહારાજ જણાવે છે કે ભક્તિમાન શ્રાવક શ્રી જિનમંદિરની અંદર ફૂલેનાં ઘરે બનાવીને સમવસરણાદિક શોભાએ કરે. પુષ્પનાં ઘર બનાવવાને માટે કેવાં ફૂલે લેવાં? તે માટે જણાવે છે કે જે ફૂલે ઉત્તમોત્તમ વર્ણવાળાં હોવા સાથે ઉત્તમોત્તમ ગન્ધવાળાં હોય, એટલું જ નહિ, પરંતુ અનેક પ્રકારના જળમાં અને જમીન ઉપર થયેલાં હોય, એવાં ફૂલેથી પુછપનું ઘર બનાવે. છૂટાં કુલેથી પુનું ઘર ન બને એ સ્વાભાવિક છે, તેથી જ કહે છે કે અત્યંત ગુંથેલાં કુલએ તે કુલેનું ઘર બનાવવું.
આ જગપર વારંવાર ભક્તિ સહિત એવો શબ્દ આવવાથી કેટલાકને તે શબ્દની નિરર્થકતા લાગે, પરંતુ શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ તેને ખુલાસો કરે છે આ ગાથાઓમાં જે વારંવાર ભક્તિનું કથન કરવામાં આવ્યું છે, તે એટલું જ દેખાડવા માટે છે કે ભક્તિએ સહિત એવા મનુષ્યને જ સર્વ-ક્રિયાઓને સમુદાય અત્યંત નિર્જરારૂપી ફલને આપનારો થાય છે.
અર્થાત્ જે મનુષ્યના અંતઃકરણમાં જિનેશ્વર-મહારાજની લેકેત્તર-તત્વ કહેનાર વિગેરે ગુણે તરીકે ભક્તિ નથી, પરંતુ માત્ર કીર્તિ અને જશ આદિની ઈચ્છાએ પ્રવતે લે છે, તેવા ભક્તિ–શૂન્ય મનુષ્યની મોટામાં મોટી ક્રિયા પણ લેત્તર-ફલની અપેક્ષાએ નિષ્ફળ થાય છે. પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ આ ગાયત શાસ્ત્ર
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૨
આગમત સાક્ષીએ દઢ કરતાં જણાવે છે કે કિયાથી રહિત એવા મનુષ્ય ધારણ કરાતા જ્ઞાનનું અને જ્ઞાન કરીને રહિત એવા મનુષ્ય કરાતી જે ક્રિયા તેનું જે મહત્ત્વ છે, તે સૂર્ય અને ખજુઆ જેવું છે, અર્થાત્ ક્રિયા-શૂન્ય ભાવની મહત્તા સૂર્ય જેવી છે ત્યારે ભાવ–શૂન્ય મનુષ્ય કરાતી ક્રિયાની મહત્તા ખજુઆ જેવી છે.
આ ઉપરની બાબતથી શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ ક્રિયાની અંદર ભક્તિભાવની મહત્તા દઢ કરી વારંવાર વપરાયેલ ભક્તિમાન શબ્દની સાર્થકતા કહે છે. પ્રભુ સમીપ ગીતગાન કેવી રીતનું હોય?
આવી રીતે ચંદરવા અને પુષ્પગ્રહ દ્વારા ભક્તિ કર્યા પછી ગાયન કરવાને માટે કહે છે કે
મેહને જીતનારા એવા જિનેશ્વર મહારાજાઓના ગુણના સમુદાયને ગંભીર અર્થવાળા શબ્દોથી ગવાય.
તથા ત્રિસ્થાન શુદ્ધ એટલે શિર, છાતી અને કંઠ એ ત્રણે રેગરહિત હોય અને તેથી જે ગવાય અથવા સાનુનાસિક વિગેરે ન થાય, એવા ગીતથી તેમજ મનોહર આદિ ગુણેએ સહિત એવાં ગાયને કહે. ભગવાનના તપ-ધ્યાન-વીતરાગતા-ચારિત્ર વિગેરે જેમાં જણાવેલાં હોય એવાં ગાયને કરે.
વળી શ્રાવક ગાયનની વખતે વિણા આદિ તતજાતનાં વાજી તેમજ તાલ વિગેરે વિતત જાતનાં તથા કસીતાલ વિગેરે ઘન જાતનાં અને વંશ વિગેરે શુષિર જાતનાં વાત્રે વગાડે અને શાસ્ત્રમાં કહેલા રિવાજ પ્રમાણે પાઠ અને તાલે કરીને શુદ્ધ આતંઘ ( વાત્ર) વિગેરે વગાડે.
વળી તે શ્રાવક મંદિરના આગળના ભાગના આંગણું વિગેરેમાં ચૈત્ય—પરિપાટી આદિકની વખતે રાસડાઓ, ડાંડીયા રાસ અને ચર્ચરી વિગેરે હદયને આનંદ આપે તેવી રીતે બતાવે.
Page #69
--------------------------------------------------------------------------
________________
પં.
પુસ્તક ૧-લું ઋદ્ધિથી રહિત શ્રાવકેએ શું કરવું?
ઋદ્ધિમાન શ્રાવકની અપેક્ષાએ ચૈત્યગમનને અને પૂજાદિકને વિધિ ઉપર શાસ્ત્રકારમહારાજે જણાવ્યું, પરંતુ જેઓને કોઈપણ પ્રકારની તેવી સામગ્રી ન હોય, થાવત્ અક્ષત-ફલ આદિકની પણ શક્તિ કે સામગ્રી ન હોય એવા અદ્ધિ વગરના શ્રાવકોને માટે ચૈત્યગમનને વિધિ જણાવતાં શાસ્ત્રકાર જણાવે છે કે આ બધે વિધિ ઋદ્ધિમાન શ્રાવકને માટે કહ્યો છે, પરંતુ જેઓ કોઈપણ પ્રકારની શક્તિ ન ધરાવતા હોય તેવા શ્રાવકો પિતાના ઘરે સામાયિક કરે અને પછી જો તેને કેઈનું દેવું ન હોય, અગર કોઈની સાથે ઝગડે ન હોય, તે ઉત્તમ સાધુની માફક પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના ઉપગવાળો રહીને ભગવાન જિને ધર મહારાજના મંદિરે જાય. તે અદ્ધિરહિત શ્રાવકને પણ તે જિનેશ્વર મહારાજના મંદિરમાં ભાવપૂજાને અનુસરતે નષેધિકાત્રિક વિગેરેનું અનુષ્ઠાન જે ચૈત્યવંદન ભાગ્યમાં જણાવેલું છે અને જે ત્રાદ્ધિમાન શ્રાવકોને માટે પણ કરવાનું કહ્યું છે, તે કદ્ધિરહિતને માટે પણ જાણવું. અદ્ધિઓ રહિત એવા શ્રાવકને બિલિદી આદિ ભાવ અનુષ્ઠાન કરવાનું છે, એમ જ નહિં, પરંતુ આચાર્ય મહારાજ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે જે તે જિનેશ્વર મહારાજના મંદિરમાં તે અદ્ધિરહિત શ્રાવકોને ફૂલાદિકનું શોધવું, ગુંથવું વિગેરે કાયાથી કરવા લાયક કંઈક ભક્તિનું અનુષ્ઠાન મળે એવું હોય તે તે અદ્ધિ રહિત શ્રાવકે સામાયિક પારીને મંદિરને અંગે કુલ શોધવાદિકનું કાર્ય કરવું. દ્રવ્યસ્તવ માટે ભાવસ્તવનો ત્યાગ શા માટે?
આ સ્થાને જિનેશ્વર-મહારાજની ભક્તિનું મહત્વ નહિં સમજનારા કેટલાક મનુષ્યો એમ કહેવા તૈયાર થાય કે ભગવાન જિનેશ્વરની ભક્તિ દ્રવ્યસ્તવરૂપ છે, અને સામાયિક એ ભાવસ્તવરૂપ છે, અને દ્રવ્યસ્તવ તથા ભાવસ્તવ વચ્ચે તે મેરૂ અને સરસવ જેટલું આંતરૂ છે, તે સરસવ જેવા દ્રવ્યસ્તવે માટે મેરૂપર્વત જેવા ભાવસ્તવને ત્યાગ કેમ કરાય? પરંતુ આવું કહેનારાઓ એ વિચારતા નથી કે—
Page #70
--------------------------------------------------------------------------
________________
પY.
આગમત ભાવસ્તવ તરીકે ખુદ સંયમ જે સર્વ પ્રાણાતિપાતવિરતિરૂપ છે. તેને જ ગણવામાં આવે છે. અને સોનાનું મંદિર સેંકડે થાભલાવાળું કરાવવામાં આવે તે પણ તેના કરતાં બ્રહ્મચર્ય અધિક છે, એ વાત પણ સર્વવિરતિના બ્રહ્મચર્યને જ ઉદ્દેશીને કહેવામાં આવી છે.
શ્રાવક-જનેએ કરાતાં સામાયિક વિગેરે અનુષ્ઠાને દેશવિરતિમાં છે અને તેથી તે સર્વથા તેવી દ્રવ્યસ્તવથી ભાવાસ્તવમાં કહેવાતી મહત્તાને અનુસરી શકતાં નથી. આ હકીકત ધ્યાનમાં રાખી આગળ ચાલવાનું છે.
શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ પણ તેવી જ શંકાને જણાવતાં કહે છે કે સામાયિકને ત્યાગ કરીને અહિં દ્રવ્યસ્તવ કરવાનું કેમ કહ્યું? આવી કોઈ શંકા કરે એ સંભવિત છે. તેના ઉત્તરમાં તેઓ જણાવે છે કે સામાયિક સ્વાધીનપણે કરવાનું હોવાથી સકલ કાળ બની શકે છે, વળી આ સામાયિક જે-તે વખતમાં કરાતું હોવાથી વધારે વખત પણ બની શકે છે, પરંતુ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન છે અને કોઈ મેઈક વખતે જ બની શકે છે.
વળી તે પૂજાદિના વખતે કરાતું દ્રવ્યસ્તવનું કાર્ય ભાવસ્તવની પ્રાપ્તિ અંગે વિશેષ મહત્તાવાળું છે, માટે તે સામાયિક કરતાં મહત્તાવાળું હોવાથી તે વખત કરવું જ જોઈએ. મંદિરના પુષ્પશાધનાદિક કાર્યોમાં ફળ જણાવતાં શ્રી દેવેન્દ્રસૂરિજી કહે છે કે –
जीवाण बोहिलाभो, सम्महिठ्ठीण होइ पियकरणं । आणा जिणिंदभत्ती तित्थस्स पभावणा चेव ॥१॥
ત્રણે લોકમાં ભવસમુદ્રમાંથીતરવા માટે સ્થલ આલંબન કર્યું?
વાચકવૃંદે ધ્યાન રાખવાની જરૂર છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવંતે એ જગતના જુના ઉદ્ધાર કરવા માટે. તીતી છે કરેલી છે, અને તે તીર્થની સ્થાપના માટે તે મહાપુરુષે તીર્થકરના
Page #71
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું ભવથી પહેલાના અનેક ભવમાં વરાધિ પ્રાપ્ત થયું, ત્યારથી જગના ઉદ્ધારને માટે કટિબદ્ધ થયેલા હોય છે, અને તેવા પરમપુરુષે તીર્થંકરના ભવમાં દ્વાદશાંગીરૂપી તીર્થની કે પ્રથમ–ગણધરરૂપી અગર ચતુર્વિધ-સંઘરૂપી તીર્થની સ્થાપના કરે છે અને તે દ્વારા જુગના જુગ સુધી ચતુર્વિધ-સંઘનું ભવસમુદ્રથી તરવાનું થાય.
અહીં યાદ રાખવા જેવી હકીકત એ છે કે તે તીર્થ માત્ર કર્મભૂમિમાં અને વિશેષ કરીને આદેશમાં જ ઉપકાર કરનારું થઈ પ્રવર્તે છે, પરંતુ તે સિવાયના ઊર્વક કે અધેલકમાં રહેવાવાળા અસુરકુમારાદિક દેવતા અને વૈમાનિકદેવતાઓને તરવાના સાધન તરીકે તે ત્રિલોકનાથ તીર્થકર ભગવંતે સ્થાપેલું દ્વાદશાંગીઆદિ તીર્થ બનતું નથી, પરંતુ ઊર્વક અને અધેલકમાં રહેલા દેવતાઓ સંસાર–સમુદ્રથી તરવાને માટે જે કંઈ પણ મુખ્ય આલંબન ગ્રહણ કરી શકતા હોય તે તે માત્ર જિનેશ્વર-મહારાજનાં ચ અને તેઓશ્રીની પ્રતિમાઓ છે.
વળી તિøલેકમાં પણ ભગવાન જિનેશ્વર-મહારાજ કે તેમના શાસનના સાધુઓ સર્વ ગ્રામ-નગર વિગેરેમાં ફરી શકતા નથી, અને વિદ્યમાન હતા નથી તેવી જગ પર અને તે વખતે ભવ્યજીને તરવાનું કંઈ પણ સ્થૂલ આલંબન હોય તો તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવંતનાં ચ અને પ્રતિમાઓ છે.
વળી જગતમાં જૈનધર્મની જાહોજલાલી, મહત્તા અને અન્ય દર્શનીઓને પણ અનુદવાનું તથા પ્રશંસા કરવાનું જૈનધર્મ સંબંધી તેવું કંઈ પણ કાર્ય હોય તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાનનાં ચૈત્ય અને તેઓશ્રીની પ્રતિમાઓ છે.
એટલે કે ઈપણ જૈનધર્મને માનનારથી ભગધાન જિનેશ્વર મહારાજનાં ચિત્ય અને પ્રતિમાઓથી વિમુખ થઈ શકાય નહિં.
Page #72
--------------------------------------------------------------------------
________________
આગમત સાધુ ભગવતિ વિહારમાં ચૈત્યને ન જુહારે તે પ્રાયશ્ચિત્ત
આવી રીતે શાસનને અંગે પ્રથમ નંબરે જરૂરીયાતને ધારણ કરનાર શ્રી જિનેશ્વર મહારાજનાં ચા અને મૂર્તિઓ બતાવવાનું મુખ્ય ધ્યેય તે કરાવનારના પોતાના આત્માનું જ કલ્યાણ હોવું જોઈએ, એમ શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે.
જો કે તે ચે અને મૂર્તિઓને અંગે સદ્દગુરૂઓને સંગ મળવાનું ફળ પણ શાસ્ત્રકારે તેટલા જ સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. કારણ કે શાકાએ જે ગામ કે નગરમાં શ્રાવકનાં ઘરે હોય તે ગ્રામ કે નગરમાં સાધુથી વિહાર કરતાં ન જવાય તે તેને પ્રાયશ્ચિત્તનું સ્થાન દર્શાવાયેલું નથી, પરંતુ જે ગ્રામ અગર નગરમાં ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચ અને મૂર્તિઓ હોય તે ગ્રામ અગર નગરમાં સાધુઓને વિહાર કરતાં ફરજીયાત તરીકે જવાનું ફરમાન કરવામાં આવે છે અને તે એટલે સુધી કે જે ગ્રામ અગર નગરમાં ભગવાનનાં ચે અને મૂર્તિ હોય ત્યાં વિહાર કરતાં જે સાધુઓ ન જાય અને એને વંદન કર્યા સિવાય ચાલ્યા જાય તે તેઓને પ્રાયશ્ચિત્ત–આપત્તિ જણાવવામાં આવી છે.
આ ઉપરથી વાચકવૃંદ સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચ અને મૂત્તિઓ જે બનાવવામાં અને સ્થાપવામાં આવી હોય તે સદ્ગુરુના સગને મેળવવામાં પણ અપૂર્વ કારણ થાય છે.
વળી શાસ્ત્રોમાં અનેક સ્થાને કહેવામાં આવ્યું છે કે ભગવાન જિનેશ્વર-મહારાજની દીક્ષા ગ્રહણ કરવા તૈયાર થયેલા મહાનુભાવે પ્રત્રજ્યાને ગ્રહણ કરવા પહેલાં અનેક તીર્થોની તથા સાતિશય ક્ષેત્રની યાત્રા કરતા હતા અને અનેક ગ્રામ-નગરમાં ચૈત્યને જુહારતા હતા. ભાવિક– મહાત્માનાં દર્શન થવાનું કારણ શું?
એ ઉપરથી એ વાત પણ સ્પષ્ટ સમજાશે કે ભવ-સમુદ્રથી તરવાને માટે દીક્ષા લેવા કટીબદ્ધ થયેલા વાગ્યવંત-મહાપુરુષોનાં
Page #73
--------------------------------------------------------------------------
________________
છે. પુસ્તક-૧ લું
પ૭ ને અને સમાગમ કરાવનાર પણ ભગવાન જિનેશ્વર મહારાજનાં કરો અને મૂર્તિઓ બને છે. 1. વળી શ્રાવક-વર્ગની પરદેશગમનની સમાચારીને જેઓએ શ્રાવક-પ્રાપ્તિ વિગેરે ગ્રંથે દ્વારા સાંભળી-જાણી હશે, તેઓને સ્પષ્ટ માલમ હશે કે શ્રાવકોએ શ્રાવકોને શ્રી જિનચેત્યાદિ-વંદન દ્વારા પરસ્પર અભિવાદન અને વાત્સલ્ય કરવાનું હોય છે. એટલે અનેક ગામ કે નગરના અનેક સાધર્મિઓને સંબંધ કરાવીને આત્માને ધર્મ તરફ દોરનાર જે કોઈ પણ પ્રબળ અને સ્થાયી હેતુ હોય તે તે ભગવાન જિનેશ્વર મહારાજનું ચિત્ય અને પ્રતિમા છે.
શ્રી પંચવસ્તુ વિગેરેમાં સ્પષ્ટ શબ્દોથી એમ જણાવવામાં આવે છે કે ભગવાન જિનેશ્વર મહારાજનાં ચિત્ય અને મૂર્તિ કરાવનારે એ પણ ભાવના જરૂર રાખવી જોઈએ કે અહિં આવનારા અનેક ભવ્ય-જીમાંથી કેટલાક ભવ્ય-જી સદ્ગુરુના ઉપદેશામૃતથી સીંચાઈને જૈનધર્મ પામશે અગર નવપલવિત કરશે. તેમજ કેટલાક ભવ્ય જીવે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિની પરમશાન્ત-દશા દેખીને તથા ભગવાન્ જિનેશ્વર-મહારાજનું અજ્ઞાન આદિ અઢારે દોષ રહિતપણારૂપ સ્વરૂપ દેખીને પોતાના આત્માને સંસારસમુદ્રથી ઉદ્ભરવા માટે તૈયાર કરશે. માટે આ દૃષ્ટિએ પણ શ્રી જિનેશ્વર ભગવાનનું ચૈત્ય અને મૂર્તિઓની કર્તવ્યતા જરૂર કલ્યાણને કરનારી છે, એમ નક્કી થશે. રત્નત્રયાદિની વૃદ્ધિ શાના પ્રતાપે ?
યાદ રાખવું કે જન્મ, વિવાહ કે મરણના પ્રસંગોમાં ધર્મની ભાવના સામાન્યપણે ધરાવનારા અગર નહિં જેવી ધરાવનારાઓને બોલાવી શકાશે કે નિમંત્રણ કરી શકાશે, પરંતુ સંસાર-સમુદ્રથી ઉદ્ધારવા માટે કટિબદ્ધ થઈને ધર્મ–પ્રવહનું આલંબન લેનાર શુદ્ધ સાધર્મિકવર્ગને નિમંત્રણ કરવાનું અને તેઓને આવવાનું તે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિષ્ઠા વિગેરે ધર્મકાર્યોમાં જ બની શકે, માટે સાધમિકેને સંગ કે તેઓની ભક્તિ ઈચછનારા ધર્મિષ્ટપરશે તો તે પ્રતિષ્ઠાદિ તરફ નજર રાખ્યા સિવાય છુટકો નથી.
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૮
આગમત
પૂર્વે જણાવેલી રીતિએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેની વૃદ્ધિ શ્રી જિનેશ્વર મહારાજનાં ચૈત્ય અને પ્રતિમા દ્વારા થાય છે. માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી વિગેરે શાસ્ત્રકાર-મહારાજાઓએ શ્રી ઉપદેશપદ વિગેરે શાસ્ત્રોમાં દેવદ્રવ્યને સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રગુણની પ્રભાવના કરનાર ગયું છે, અને તે દ્વારા (સમ્યગ્દર્શન–જ્ઞાન અને ચારિત્રની પ્રભાવના) દ્વારા) “શ્રી જૈન-શાસનની પ્રભાવના કરનારૂં દેવદ્રવ્ય છે” એમ સ્પષ્ટ જણાવેલું છે.
જો કે કેટલાક જૈન-કુલમાં કલંકરૂપે પેદા થયેલા ત્યાગી અગર ભેગીએ દેવદ્રવ્યને વેડફી નાંખવા માટે તે ગાથાઓને ઉપયોગ કરે છે અને દેવદ્રવ્યની આવકને ગૃહસ્થોને દુનિયાદારીના એટલે ઉદર-પૂર્તિના જ્ઞાનના માટે વાપરવા અને વપરાવવા તૈયાર થાય છે, પરંતુ તેઓએ તે ઉપદેશપદની ગાથાઓને તાત્પર્યાથ જાણ્યું નથી અને તેની ટીકા પણ દેખી કે માની નથી. અને તેથી બેટા અર્થે ઉપજાવી શ્રીસંઘની ભદ્રિક-વ્યક્તિઓને અનંત-સંસાર ભમવાવાળા કરવા સાથે પિતે પણ તેવા ભમવાવાળા થાય છે.
પરંતુ શાસનને અનુસરનારા મહાનુભાવો તે દેવદ્રવ્યની એક કેડીને પણ ભગવાન જિનેશ્વર-મહારાજના જ શાસનના રક્ષક એવા જૈનશાસ્ત્રોના ઉપગને માટે પણ લેવાનું કહેતા નથી, પરંતુ દેવદ્રવ્યથી કેવળ શ્રી જિનેશ્વર ભગવાનનાં ચિત્ય અને મૂત્તિઓનું જ કાર્ય થાય, એમ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરે છે. મેહના ઝપાટાને લીધે માણસ શું નથી કરતો?
દુષમા કાળ અને હુંડાવસર્પિણીને પ્રભાવ છતાં પણ શાસન-પ્રેમીઓને શાસ્ત્રને અનુસરતે અવાજ શ્રદ્ધ લુ સર્વસંઘે ઝીલી લીધે છે અને તેજ પ્રમાણે એટલે દ્રવ્યને ઉપગ શ્રી જિનચૈત્ય અને મૂર્તિમાં જ રાખે છે.
આવી રીતે શ્રી જિનચૈત્ય અને મૂર્તિરૂપી ક્ષેત્રનું ધ્યેય સ્વ-પર-કલ્યાણનું જ રખાય છે અને શાસ્ત્રકારે તેજ રાખવાનું કહ્યું
Page #75
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૧-લું છે. છતાં મેહનીય કર્મ એક એવી ચીજ છે કે અગ્યારમે ગુણઠાણે ચઢેલા, કેવલીની સરખી કોટિમાં ગણવાવાળા મહાનુભાવ-પુરુષની આગળ પણ પોતાને પ્રભાવ દાખવવા તૈયાર થાય છે, તે પછી આરંભ–પરિગ્રહમાં આસક્ત કુટુંબકબીલામાં જકડાયેલા, વિષય-કષાયમાં વહી રહેલા આવા બાહ્યથી દેશવિરતિવાળા અગર તે વગરના શ્રાવકે મોહના ઉદયને લીધે ઉપર જણાવેલાં પાપ જ આત્મ-કલ્યાણના પ્રજનને સમજવાવાળા, માનવાવાળા અને ધારવાવાળા છતાં કીર્તાિના લેભ તરફ દોરાઈ જઈને કરવા તૈયાર થઈ જાય તે તે અસંભવિત નથી.
પરંતુ નવીન ચૈત્ય અને નવીન મૂર્તિ કરનારા મહાનુભાને તે નવીન ચૈત્ય અને નવીન મૂર્તિ દ્વારા કીર્તિ મેળવવાનું પ્રયોજન પણ કદાચ સફળ થાય, પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચૈત્ય અને મૂર્તિઓને જીર્ણોદ્ધાર કરવાને તૈયાર થઈ તે જીર્ણોદ્ધારને માટે દ્રવ્યને સદુપગ ગણું વ્યય કરનાર મહાનુભાવને તે તે કીર્તિના લેભરૂપી મેહનીયને ઝપાટે અંશે પણ લાગતું જ નથી. જીર્ણોદ્ધારને પ્રસંગ આવે કયારે ?
આ કારણથી જૈન-પ્રજામાં શાસ્ત્રાનુસારી શ્રદ્ધાવાળા મહાનુભાવે એ વાતને કહે છે, માને છે અને પ્રરૂપે છે કે નવીન ચૈત્ય અને મૂર્તિઓને બનાવવાથી જે લાભ ધર્મિષ-પુરૂષ મેળવે તેના કરતાં આઠ ગુણ લાભ તે ચૈત્ય અને મૂર્તિને જીર્ણોદ્ધારમાં દ્રવ્યને સદુપયેાગ કરનાર મેળવે છે.
બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે નવીન ચૈત્ય અને મૂત્તિઓ કરાવવાને પ્રસંગ જે ગામ અગર નગરમાં સાધર્મિકજનેને વસવાટ અધિક થતું જાય અગર ન થતું જાય તે સ્થાને આવે છે, અને તેને સ્થાને અનેક સાધમિકે તે નવીન ચિત્ય કરાવવાના અને મૂર્તિને કરાવવાના ઉત્સાહને ધરાવનારા વૃદ્ધિગત કરનારા થાય છે.
પરંતુ ભગવાન જિનેશ્વરના ચૈત્ય અને મૂર્તિના જીર્ણોદ્ધારને
Page #76
--------------------------------------------------------------------------
________________
આગમત
પ્રસંગ તે તે કરતાં જુદે સ્થાને હોય છે. અર્થાત્ જે ગ્રામ અગર નગરમાં પૂર્વકાળે ધર્મિષ્ઠ-પુરૂષોની સંખ્યા અધિક હોય અને તે સ્થાને કોઈપણ કારણને લીધે જૈનીઓની સંખ્યા ઘટી ગઈ હોય અગર ત્યાં રહેવાવાળા જૈન-ધમીઓની સ્થિતિ માલ–મીતની અપેક્ષાએ ઘસાઈ ગઈ હોય ત્યારે જ મુખ્ય રીતિએ જીર્ણોદ્ધારને પ્રસંગ આવે છે. અને તેને સ્થાને તે વખતે તે મંદિર અને મૂર્તિના જીદ્ધાર કરનારને બીજા સાધમિકો તરફથી દ્રવ્યનો સદુપયોગ કરવામાં ઉત્સાહને વધારવાનું સાધન પણ હોતું નથી અને તેમ બનતું પણ નથી, પરંતુ જીર્ણોદ્ધાર કરનારને માત્ર પિતાના ઉત્સાહને આધારે જ તે કાર્ય કરવું પડે છે. એ સ્થિતિને વિચારનારે મનુષ્ય કઈ દિવસ પણ જીર્ણોદ્ધારનું અધિક ફળ ધાર્યા અને માન્યા સિવાય રહેશે નહિં. સમ્યગ્દર્શનની ગંગા વહેવડાવનાર પવિત્ર કાર્ય કર્યું?
બીજી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે નવાં મંદિર અને ચા બનાવવાની જગ્યા કરતાં પ્રાચીન મંદિર, ચિત્ય અને મૂત્તિઓનાં સ્થાને અનેક ભવ્ય-ધર્મિષ્ઠ છને સાતિશયપણાને લીધે સમ્યકત્વની વૃદ્ધિને તથા દઢતાને કરનારાં હોય છે, અને તેથી તેવાં પ્રાચીન ગ્રત્યે અને તેવી પ્રાચીન મૂર્તિઓને જે ઉદ્ધાર કરે તે ખરેખર જૈનશાસનમાં સમ્યગ્દર્શનની ગંગા વહેવડાવવા જેવું પવિત્ર કાર્ય છે અને તે દ્વારા જીર્ણોદ્ધારનું ફળ અનેકગણું મનાય તેમાં આશ્ચર્ય નથી.
(ક્રમશઃ)
આગમજ્ઞાનની ગહનતા
વિવેક ચક્ષુથી તત્વાતત્વના વિભાગપૂર્વક પદાર્થોનું જ્ઞાન આગમિક પદાર્થોના ચિંતનમાંથી ઉપજતી નય–સાપેક્ષ વિચારણાથી થવા પામે છે.
તેથી આગમનો અભ્યાસ જ્ઞાની-નિશ્રાએ વિનયપૂર્વક કરે જોઈએ.
Page #77
--------------------------------------------------------------------------
________________
આગમળ્યોતિ
વીર નિ. સં. 8
૨૫૦૭
વર્ષ ૧૬
सरलो धम्मस्स आराहगो होइ સરળતાને મહિમા
પુસ્તક
વિ. સં. ૨૦૩૭
8. છે
આ જગતમાં વર્તતા દરેક વિચારવાનું છે પિતાને ઉત્તમ કેટિમાં સ્થાપિત કરવા કે તેમાં થયેલા કહેવડાવવા માંગે છે, કેઈપણ વિચારવાનું પુરૂષ પિતાને અધમ કેટિમાં દાખલ થયેલે કે તેમ થયેલે કહેવડાવવા માંગતે નથી.
પણ ધ્યાનમાં રહેવું જોઈએ કે માત્ર મને રથમાં મહાલવાથી મનોકામના ફલતી નથી, કારણ કે કારણ સિવાય કોઈપણ કાર્યની નિષ્પત્તિ થતી નથી, ને મને કામનાને ફલીભૂત કરવાનું કે થવાનું કારણ એકલા મરથ નથી.
જે એકલા મનેરથી કાર્યસિદ્ધિ થઈ જતી હતી તે સર્વ મનુષ્યને ધન-ધાન્ય કુટુંબ, રાજ્ય-ત્રદ્ધિ સમૃદ્ધિની ઈચ્છા હોવા સાથે બુદ્ધિમત્તા અને કવિરાજપણાની ઈચ્છા સ્વાભાવિક હેવાથી કોઈપણ મનુષ્ય ધન-ધાન્યાદિથી રહિત હોવું જોઈએ નહિં, પણ જગતમાં તેમ થતું નથી. તેથી માનવું જોઈએ કે કેવલ મરથ માત્રથી કેઈપણ કાર્યની સિદ્ધિ થઈ શકે નહિ.
આ. ૨-૧
Page #78
--------------------------------------------------------------------------
________________
આગમત
જે કે દેવતાઓને મરથ માત્રથી કાર્યસિદ્ધિ થાય છે, એમ કહેવાય છે, પણ તે મુખ્યત્વે આહારની અપેક્ષાએ ઈરછા માત્રથી આહારના પુદ્ગલેના પરિણમનની અપેક્ષાએ સમજવું ને તેથી દેવતાઓ મન મક્ષી તરીકે પ્રસિદ્ધ છે. બાકી ત્રાદ્ધિ, સમૃદ્ધિ આદિ પ્રાપ્તિની અપેક્ષાએ તે દેવતાઓ પણ મને રથ માત્રથી–સિદ્ધિ પામનારા નથી અને જે તેમ ન હોય અને રદ્ધિ-સમૃદ્ધિ આદિમાં પણ જે દેવતાઓ મારથ માત્રથી સિદ્ધિ પામતા હોય તે સર્વ દેવે સમાન અદ્ધિ-સમૃદ્ધિવાળા થઈ જાય. પણ તેમ નથી, કિંતુ દેવતાઓમાં આગળ આગળના દેવતાઓ આયુષ્ય અને અદ્ધિસમૃદ્ધિથી અધિક અધિક હોય છે.
આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે ઉત્તમ કટિમાં દાખલ થવાની ઈચ્છાવાલાએ એકલી ઈચ્છા કરવાથી સંતુષ્ટ થવાતું નથી પણ ઉત્તમ કોટિના કારણે મેળવવાની આવશ્યકતા છે.
જેકે ઉત્તમ કટિને પ્રાપ્ત કરવાના અનેક સાધન છે છતાં સર્વ સાધનમાં સરલતાને પહેલે નંબર લૌકિક અને કેત્તર દષ્ટિથી માનવે પડે છે.
કારણ કે તે સરલતા એવી ચીજ છે કે જે સર્વ શેષ–સાધનને સભાવ ન હોય તે પણ સદ્ભાવ કરી શકે છે અને જે તે સરલતા ન હોય તે શેષ–સાધનેને સદ્ભાવ હોય તે પણ કાર્યસિદ્ધિ નથી થતી અને મળેલ શેષ–સાધનની નિષ્ફળતા થાય છે.
કે કેટલાકે પિતાના અનુભવ ઉપર લક્ષ્ય નહિ આપતાં કઈ કોઈ વખત માત્ર વર્તમાનકાલમાં થતી કાર્યસિદ્ધિને આગળ કરીને તથા ભવિષ્યના વિષમ-વિપાકને નહિ વિચારીને પ્રપંચ-પાલને મહત્તા આપે છે, પણ તેજ માયિતાના માર્ગમાં મહાલનારા લોકો પોતે જ જ્યારે તેવા ચાણકયનીતિની ચતુરાઈવાળાની જાળમાં આવી જાય છે અને અચિતિત આપત્તિ કે ધનાદિના નુકશાનને પામે છે, ત્યારે
Page #79
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨- જુ સરલતાની સુંદરતા અને માયિતાની આપાત–મનેહરતાને જરૂર સમજે છે અને ચાણકયની ચંચલતાને ધિક્કારવામાં તથા સરલતાની નીસરણને સત્યરૂપે નિરૂપણ કરવાનું ચૂકતા નથી. અર્થાત્ અનુભવની અનુપમ આંખે તેઓને તત્ત્વદષ્ટિની જબરી ઝાંખી કરાવે છે.
એવી જ રીતે લોકોત્તર–માર્ગની અપેક્ષાએ વિચાર કરનારને સ્પષ્ટ માલમ પડે છે કે સરલતા ધારણ કરનારાના આત્માને નિર્મળતા મળી શકે છે, અને નિર્મળતા ધારણ કરનારને ધર્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત્ સરળતાની પ્રાપ્તિ સિવાય કોઈપણ મનુષ્ય ધર્મ પામી કે પાળી શકતો નથી અને તેથી ધર્મપ્રરૂપણાની અપેક્ષાએ માયારહિતપણાની એકાન્તિક સ્થિતિ માનવામાં આવી છે.
આવી રીતે સરળતાનો મહિમા દરેક મનુષ્ય ચાહે તે તે વ્યાવહારિક-દષ્ટિવાળ હોઈ લૌકિક-માર્ગને અનુસરનારે હોય કે પારમાર્થિક-દષ્ટિને આરાધ્ય ગણુને લકત્તર-માર્ગને આરાધનાર હોઈ લકત્તર પંથને પ્રવાસી હોય તે પણ ઉભયને માયાને ત્યાગ કરવારૂપ સરલતાની અનિવાર્ય જરૂર છે.
આ સરલતાના પ્રભાવને લીધે અદેવ, અગુરુ, અધર્મને દેવ, ગુરૂ, ધર્મ તરીકે માનનારા મિથ્યાત્વીને શાસ્ત્રકારોએ તેવી ભદ્રિકતાની અપેક્ષાએ ગુણસ્થાનકવાળા માનેલા છે.
જે કે પહેલે ગુણસ્થાનકે અનન્તાનુબંધીના ક્રોધ, માન અને લેભ પાતળા પણ હોય છે, તે પણ શાસ્ત્રકારોએ ભદ્રકપણાની અપેક્ષાએ ગુણસ્થાનક માનેલું છે, તે માયાના હસમય ભદ્રકપણાને અગ્રપદ આપીને કહેલ છે.
ભગવાન શ્રી મહાવીરે મરીચિના ભવમાં કપિલના કરેલા ધર્મવિષયના પ્રશ્નના ઉત્તરમાં “પિ જિં' એ જવાબ આપી યથાર્થ પદાર્થ–પ્રરૂપણારૂપી ભદ્રકતાને તિલાંજલી આપી તેના પ્રભાવે કેડાર્કડિ સાગરોપમ સંસાર ભટકે પડશે. '
Page #80
--------------------------------------------------------------------------
________________
આગમત
વળી કરેલા પાપની આલેયણ લેવા આવેલે મનુષ્ય પણ સરલતાથી યથાર્થ આલેયણ ન લેતાં જે માયા–પ્રપંચ કરી આલેયણું લે તે તેને ઘણું પ્રાયશ્ચિત્ત આવે છે. એટલા માટે આયણ લેનારને માટે શાસ્ત્રકારોએ બાલકની માફક સરલપણે આવવાનું જણાવેલ છે.
આ બધી હકીકત વિચારનારા મનુષ્ય માત્ર સરલતાને ઉત્તમત્તમ ગણું તેને આદરવા તથા આદરેલી સરલતાને વધારવા ચાહના કરે તે સ્વાભાવિક છે, પણ તે સરલતાને વધવા માટે કયા ક્યા સાધનની જરૂર છે? તે વિચારવાનું અતિ આવશ્યક છે.
જેકે જગતમાં કોઈપણ ગુણ દુર્જનેએ દૂષિત કર્યો ન હોય એવું બનતું નથી, તેવી રીતે સરળતાના ગુણને પણ દુર્જને દૂષિત ગણ સરળતારૂપી ગુણવાળાને દુર્જને અક્કલ વગરને, ગાંભીર્ય–ગુણ વગરને, તુચ્છ વિગેરે ઉપનામ આપી નિંદે તે સ્વાભાવિક છે, પણ સરળતા જ્યારે ઉત્તમ ગુણ તરીકે અનુભવસિદ્ધ છે એટલે કે સરળતાવાળે મનુષ્ય દરેક પ્રસંગમાં હૃદયને ચેખું રાખી મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરી શકે છે, પણ માયાની જાળમાં ફસાઈને સરળતાનું સત્યાનાશ વાળના મનુષ્ય પોતાના મન, વચન કે કાયાના એકપણું પ્રવર્તનને શુદ્ધપણે કરી શકતું નથી. માયાવી મનુષ્યના વિચારે કેટલા બધા ઘાતક હોય છે ? વચને કેવાં આંટીઘુંટીવાળાં હોય છે? અને પ્રવૃત્તિની દિશા કેવી ઉલટપાલટવાળી હેય છે? તે કઈ પણ વિવેકી પુરુષથી અજાણ્યું નથી.
આ માયાવી-પુરુષની બધી હકીકત સમજીને સુજ્ઞ પુરુષો સરળતાના શણગાર પોતાના આત્મામાં સજે છે. શરીર ઉપર સજેલાં ઘરેણું કેઈ લઈ જાય નહિ એની સાવચેતી જેમ મનુષ્ય રાખે છે, તેવી રીતે સરળતાને સજેલે શણગાર પણ આત્મા ઉપરથી ઉતરી ન જાય એવી સાવચેતી દરેક વિવેકીએ રાખવાની જરૂર છે.
સરળતાને ગુણ તરીકે દેખાડવાને એ ભાવાર્થ તે નથી જ કે જેમ આવે તેમ સંકલ્પ કરવા, બાળકની માફક જેમ આવે
Page #81
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ તેમ અણસમજુપણે બેલવું, અને ગાંડાની માફક વિચારશૂન્યપણે પ્રવૃત્તિ કર્યો જવી.
કેમકે વિવેકી-પુરુષને માથે એ તે ફરજ તરીકે રહેલું છે કે પરોપઘાતક કે આર્ત-રૌદ્રાદિકના વિચારો ન આવવા જોઈએ, સપાપ, નિષ્ફર, અસભ્ય કે અનવસરનું વચન ન બેલાવું જોઈએ, તથા કેઈપણ પ્રાણીને ઉપધાત કરનારી કે લેહ-કેત્તરમાર્ગથી વિરૂદ્ધપણવાળી પ્રવૃત્તિ હોવી જોઈએ નહિ.
જેના હૃદયમાં સરળતાએ નિવાસ કરેલ હોય તે મનુષ્ય પિતાની મન, વચન કાયાની પ્રવૃતિને તેવી રીતે ન કરે જેથી બીજાને યથાસ્થિત વસ્તુના સ્વરૂપથી વિપરીત ધારણ કરવાનું કારણ મળે. વિવેક પુરૂષાએ ઉપઘાતક બુદ્ધિ છેડીને શ્રોતાના ઉપકારને માટે કરેલી પ્રવૃત્તિ કેટલીક વખત શ્રોતાની અજ્ઞાનતાને લીધે વિપરીતબુદ્ધિને કરનારી થાય, પણ તેટલા માત્રથી તે વિવેકી–જનને માયાવી કહી શકાય નહિ.
જેવી રીતે માયાવી પુરુષે શ્રોતાના ઉપઘાત૫ણે કરેલી મન, વચન, કાયાની પ્રવૃત્તિ ભાગ્યશાળી શ્રોતાને ઉપઘાતક કે વિપરીત પરિણામવાળી ન થાય તે પણ ઉપઘાતક-બુદ્ધિથી માયાપૂર્વક પ્રવૃત્તિ કરવાવાળે જેમ માયાના દોષને પાત્ર થાય છે, તેવી રીતે ઉપઘાતકબુદ્ધિ વિનાના સરળતાવાળા વક્તાને કેઈપણ પ્રકારે માયાવીતાને દોષ દઈ શકાય નહિ.
ઉપર જણાવેલી સરળતા કેટલાક ભાગ્યશાળી જેને પ્રાપ્ત થયેલી હોય છે, છતાં તેઓએ તેને ટકાવને માટે ઉપઘાતકપણાના દોષને હંમેશાં નજર સામે રાખવા, નહિ તે જગતના માયાવી છોને સંસર્ગથી ઉપઘાતક-બુદ્ધિવાળા થઈ સરળતાને સરકારી દેવાવાળા થાય છે.
જેવી રીતે ઉપઘાતક-બુદ્ધિ સરળતાને સરકાવનાર થાય છે અને ઉપઘાતક-બુદ્ધિની નષ્ટતાની અહેનિશ રખાતી ભાવના સરળતાને
Page #82
--------------------------------------------------------------------------
________________
આગમત
ટકાવનાર થાય છે તેવી રીતે સરળતાને વધારનાર સાધનની તપાસ કરવાની ઓછી જરૂર નથી.
ઇંદ્રિયસંજ્ઞા ને ગૌરવ જીતવાને જેમ એ નિયમ છે કે તે કષાયાદિકની પ્રવૃત્તિથી થતા અહિક અને પારત્રિક અનર્થો વિચારવા, તેવી રીતે માયાના ઘાતથી થતી સરળતાને વધારવા માટે પ્રતિક્ષણ માયાના અનર્થો વિચાર જે ઐહિક અને પારત્રિક હોય તે વિચારવા જોઈએ.
તેમજ માયા કરવાવાળા મહાબળ સરખા મહાપુરુષોને થયેલું અનિવાર્ય નુકશાન વારંવાર ધ્યાનમાં લેવું જોઈએ.
આ બધું કરવા સાથે માયા–પ્રધાન પુરુષોને સંસર્ગ સર્વથા ત્યજ જોઈએ.
કારણ કે શિક્ષાના સે વાની અસર કરતાં દલીલવાળું એક વાક્ય ઘણી અસર કરે છે, અને સેંકડે દલીલનાં વાકો કરતાં એકપણ પ્રસિદ્ધ દષ્ટાંત હૃદયને હચમચાવી મૂકે છે, અને તેવાં સેંકડે દષ્ટાંતે કરતાં પણ સંસર્ગ એવી જબરદસ્ત અસર કરે છે કે જેને મહિમા સર્વને અનુભવસિદ્ધ છે.
જે એમ ન હોત તે કરડે નિશાળે, માસ્તરો અને પુસ્તકો છતાં અને લાખે શિક્ષા કરનારી કોટે છતાં જગતમાં નીતિનું કે પ્રામાણિકતાનું સામ્રાજ્ય સ્થપાતું કેમ નથી?
આ ઉપરથી સ્પષ્ટ થશે કે આખું જગત નીતિ અને પ્રામાણિકતા માટે માત્ર પથીના રીંગણું ગણનારી છે, પણ પવિત્રપુરુષોની સોબતમાં રહેલો મનુષ્ય સંસ્કારના પ્રભાવે ઉત્તરોત્તર સારી સ્થિતિમાં આવે છે. તે માટે સરળતાને વૃદ્ધિગત કરવાની ઈચ્છાવાળા પુરુષે માયાપ્રધાન પુરુષને સંસર્ગ સર્વથા વજે જોઈએ.
આવી રીતે વિચારી જે સરળતાને વૃદ્ધિગત કરશે તેઓ કલ્યાણની નિસરણ પામી શકશે.
Page #83
--------------------------------------------------------------------------
________________
તત્વાર્થાધિગમ-સૂત્રની કર્થગમ આંચળો ,
વિવેચનકાર પૂઃ-આગમોકારક શ્રી આચાર્ય [પૂજ્યપાદ શ્રી આગમત–રહસ્યજ્ઞાતા, આગમાભ્યાસ-સંરક્ષક આગમિક-વ્યાખ્યાતા-શિરોમણું, આગમ દ્વારક આચાર્યદેવશ્રી વિ. સં. ૧૯૮ માં પાલીતાણું પન્નાલાલ બાબુલાલની ધર્મશાળામાં ચોમાસું રહ્યા હતા.
તે વખતે તત્વરૂચિ જિજ્ઞાસુ પુણ્યાત્માઓના હિતાર્થે શ્રી તત્વાર્થ સૂત્ર જેવા ગહન, ગંભીર ગ્રંથ ઉપર વાચના બપોરે ફરમાવતા હતા.
જેની નેંધ પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.શ્રીએ ટૂંકમાં કરેલી. તેના ઉપરથી અને પોતે કરેલી નેંધના આધારે યેગ્ય સુધારા-વધારા સાથે વ્યવસ્થિત પ્રેસ કેપી રૂપે તે વાંચનાનું લખાણ સહૃદયતાનિધિ પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે તૈયાર કરેલ.
પરમકરણાલુ, પૂ. આ. શ્રી હેમસાગર-સૂરીશ્વરજી મ. શ્રી પાસેથી વિ. સં. ૨૦૨૯ ના વૈશાખ મહિને શ્રી તત્ત્વાર્થસૂત્ર વાંચનાની ફાઈલ શ્રી આગમતમાં પ્રકાશનાથે પ્રાપ્ત થઈ
જેને ભાષાકીય-વ્યવસ્થા, પેરેગ્રાફ, લખાણની સુવ્યવસ્થા આદિથી સુસજજત કરી શ્રી આગમતમાં નવમા વર્ષથી બીજા પુસ્તકમાં પ્રકાશિત કરવાની શરૂઆત કરી.
સાત હપ્તા આવી ચૂક્યા છે. ચોથા હપ્તથી પાંચમા અધ્યાયની વાચન શરૂ થઈ છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
આગમત ગત વર્ષના બીજા પુસ્તકના પાના ૩૬ સુધી પાંચમા અધ્યાયના પંદરમા સૂત્ર સુધીનું લખાણ આવ્યું છે.
તેની આગળનું લખાણ હવે શરૂ થાય છે. પુણ્યવાન તત્વજ્ઞાનપ્રેમી જિજ્ઞાસુ વાંચકો ગીતાર્થ–મહાપુરુષની નિશ્રાએ આ લખાણના ગંભીર તને સમજવા વિશિષ્ટ પ્રયત્ન કરે એ મંગલ કામના.] છે શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર પંચમાધ્યાય વાચન છે (ગત વર્ષ પુ. ૨ પા. ૩૬ થી ચાલુ)
રસ્તે મને તનું રક્ષ જેના વડે જણાય તે લક્ષણ કહેવાય. એ અર્થનું અહિં પરતઃ લક્ષણ ગ્રહણ કરવું છે. પરંતુ સ્વતઃ અમૂર્તસ્વ-નિષ્કિયત્વ વિગેરે જે લક્ષણે છે તે લેવાનાં નથી. તે તે અત્યાર સુધી કહેવાઈ ગયાં છે. છવદ્રવ્યના લક્ષણ માટે પ્રથમ ગૌમાર્ટિએ સૂત્ર વડે સ્વતઃ લક્ષણ કહીને ઉપયોટિક્ષળો ની: એ સૂત્ર વડે લક્ષણ કહ્યું છે. એવી વ્યવસ્થા અહિં પણ સમજવી.
માધ્યમ–ાત્રી માતા (પ. પૂ. સૂ. .) ધર્માત્રીનસ્તિન પરસ્તીશ્કાળતો वक्ष्याम इति, तत् किमेषां लक्षणमिति ? अत्रोच्यते.
માણાર્થ– શિષ્ય અહિં કહે છે કે–તમેએ પાંચમા અધ્યાયમાં પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે “ધર્મા–ધમ વિગેરે અસ્તિકાન લક્ષણ અમે આગળ કહીશું' તે એ ધર્મ-અધર્મ વિગેરે અસ્તિકાય-દ્રવ્યનું શું લક્ષણ છે ?
ટીર્થ માથાથે પ્રમાણે, હવે અવસર પ્રાપ્ત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયનું લક્ષણ જણાવે છે– सूत्रम्-गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ॥ ५-१७ ॥
જુગાર્ચ–ગતિ સહાયકપણું અને સ્થિતિસહાયકપણું એ ધમસ્તિકાય તેમજ અધર્માસ્તિકાયને ઉપકાર છે.
ટીઆર્થ-તુલ્ય અસંખેય પ્રદેશપણું હેતે છતે (અર્થાત્ જીવદ્રવ્યના અસંખ્યાત પ્રદેશ છતાં તે જીવ-દ્રવ્યનું અસંખ્ય ભાગ વિગેરેમાં રહેવાપણું જણાવે છે તે પ્રમાણે ધર્મ-અધર્મના પ્રદેશ
Page #85
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
પણ જીવ–પ્રદેશ જેટલા જ અસંખ્યાતા હેવા છતાં) ધર્મ–અધર્મનું સંપૂર્ણ લેકમાં વ્યાપીને રહેવાપણું જણાવે છે, પરંતુ જીવની માફક એક અસંખ્યય ભાગ વિગેરેમાં રહેવાપણું જણાવતા નથી તે તેમાં કાંઈ પણ હેતુ જણાવ્યા સિવાય એ શી રીતે સમજી શકાય?
ઉત્તરમાં જણાવે છે જે એમ કહેતા હો તે અમે કહીએ છીએ તે બરાબર નિઃસંશય પદાર્થનું અસ્તિત્વ છતાં તે પદાર્થ જેવામાં સૂર્ય વિગેરેનું તેજ જેમ ઉપકારક છે, તે પ્રમાણે પ્રયોગ પરિણામ અને વિશ્રસા પરિણામ વડે ઉત્પન્ન થયેલી જુદા જુદા પ્રકારની સર્વ લેકમાં રહેનારી અને બીજા દ્રવ્યમાં નહિ સંભવતી એવી ક્રિયાને કરનારા જીવ-પુદ્ગલેની ગતિ-સ્થિતિમાં ધર્માસ્તિકાયઅધમસ્તિકાય ઉપકારક છે.
એ કાર્યથી નિશ્ચય થાય છે કે ધર્માસ્તિકાય-અધમસ્તિકાય સમગ્ર લેકમાં વ્યાપીને રહેલા છે, પરંતુ જીવની માફક એક અસંખ્ય ભાગ વિગેરેમાં રહેલા નથી.
ઘર્મા–ધમની મદદથી થતું તે ગતિ-સ્થિતિરૂપ અસાધારણ કાર્ય ભાષ્યરૂપ સૂત્ર વડે જણાવાય છે.
भाष्यम्-गतिमतां गतेः स्थितिमतां च स्थितेरुपग्रहो धर्मा-धर्मयोरूपकारो यथासंख्यं उपग्रहो निमित्तमपेक्षाकारणं हेतुरित्यनान्तरम् । उपकारः प्रयोजनं गुणोऽर्थ ત્યાર્થતરમ્ | ૨૦ ||
ભાષ્યાર્થ–ગતિ પરિણામે પરિણમેલા જીવ અને પુદ્ગલેની ગતિ સમ્બન્ધી તેમ જ સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ અને પુદ્ગલેની સ્થિતિ સમ્બન્ધી ધમ-ધર્મને અનુક્રમે ઉપકાર છે.
અથ-એક જ વીજળીને તાર અજવાળું આપે છે. રસોઈ પણ પકાવે છે. પંખાથી વાયુ પણ નાખે છે. તે પ્રમાણે ધર્મ–અધર્મ અથવા આકાશ ત્રણમાંથી કોઈ પણ એક જ દ્રવ્ય જીવ-પુદ્ગલેના ગતિ પરિણામમાં ગતિ સહાયક થાય. સ્થિતિ પરિણામ અવસરે
આ. ૨-૨
Page #86
--------------------------------------------------------------------------
________________
આગમત
સ્થિતિ સહાયક પણ થાય અને અવકાશ આપવાના પ્રસંગે અવકાશ આપવા સમ્બન્ધી ઉપકાર કરે તે શું બાધક છે? ત્રણ દ્રવ્યથી જે કાર્ય થતું હતું તે ભલે એક જ દ્રવ્યથી ભલે થાય. તેમાં શે વિરોધ છે?
ઉત્તરમાં જણાવાય છે કે જેમ એક જ વીજળીના તારથી જોકે રઈ, અજવાળું અને પવન સમ્બન્ધી કાર્ય થાય છે, તે પણ જે વખતે ત્રણમાંથી જે કોઈ એક કાર્ય થતું હશે અથવા ત્રણે સાથે થતા હશે તે પણ કાર્યવિશેષ ભેદથી તારમાં પણ ભેદ પડશે તે પ્રમાણે ધર્મ-અધર્મ કે આકાશ એ ત્રણ દ્રવ્યમાંથી જે કઈ દ્રવ્ય એક બે, અથવા ત્રણે કાર્યો સાથે કરશે તે પણ કાર્યભેદથી તે દ્રવ્યમાં અવશ્ય ભેદ માનવે પડશે. એક જ દ્રવ્યમાં કાર્યભેદથી દ્રવ્યભેદ માને તે કરતાં જુદુ જુદુ દ્રવ્ય માનવું એ વિશેષ યોગ્ય છે.
આ કારણથી ચાલુ સૂત્રમાં પણ એક ધર્મ દ્રવ્ય જ ગતિસ્થિતિ ઉપગ્રાહક છે એ પ્રમાણે અર્થ ન કરતાં યથાસંખ્ય ન્યાયથી
ધર્માસ્તિકાય ગતિ સહાયક છે” અને “અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક છે” એ પ્રમાણે અર્થ કરે એ બરાબર છે.
સૂત્રવર્તી ઉપગ્રહ પદને અર્થ ધાતુનું અનેકાર્થપણું હોવાથી બીજે ન થાય તે માટે પર્યાયવાચી શબ્દોથી અર્થ ચેકકસ કરે છે કે ૩પપ્રહઃ નિમિત્ત-કક્ષાના હેતુ એ એકાWક શબ્દ છે.
એ જ પ્રમાણે ૩૫ર પ્રયોગન–jળ અને અર્થ એ શબ્દો પણ સરખા અર્થવાળા છે.
ટીકાથ– ગતિ શબ્દનો અર્થ જ્ઞાન અને પ્રાપ્તિસ્થતિ ત્રયો એ ન્યાયથી જ્ઞાન અથવા પ્રાપ્તિ ન થાય, તેટલા માટે સ્પષ્ટ સમજાવે છે કે એક સ્થાનમાંથી બીજા સ્થાનની પ્રાપ્તિમાં હેતુભૂત જે પરિણામ તે ગતિ કહેવાય અને તેથી વિપરીત પરિણામ તે સ્થિતિ કહેવાય. તે ગતિ અને સ્થિતિયુક્ત જ ગતિ અને સ્થિતિ
Page #87
--------------------------------------------------------------------------
________________
સ્થિતિ અ. અથવા યુગલની ય તે કઈ
પુસ્તક ૨-જુ પરિણામ વડે પ્રવિણ-યુક્ત હોય છે. એથી એવા પ્રકારની ક્રિયાથી પરિણત થયેલું દ્રવ્ય તે જ ગતિ અને સ્થિતિ શબ્દ વડે કહેવાય છે, તેવા પરિણામ રહિત જે દ્રવ્ય હોય તે ગતિ અને સ્થિતિ કિયાની પ્રાપ્તિ થતી નથી. એક જ દ્રવ્ય બંને ગતિ–સ્થિતિમાં સહાયક છે એ અર્થ ન થાય તે માટે યથાસં = અનુક્રમે એ પદ આપ્યું છે.
જીવ–પુદ્ગલે ગત્યાદિ કિયાવાળા છે. જ્યાં ગતિ છે ત્યાં સ્થિતિ અવશ્ય હોય છે. માટે ગતિ અને સ્થિતિ બંને ક્રિયાનું ગ્રહણ થયું છે. અથવા ધર્માસ્તિકાય કવ્ય સર્વલેકવ્યાપી હેવાથી સર્વ ઠેકાણે રહેલા જીવ અને પુદ્ગલેની ગતિ હંમેશા કેમ થતી નથી? કારણ કે સંપૂર્ણ કારણ સામગ્રી હોય તે કાર્યની ઉત્પત્તિ અવશ્ય થવી જોઈએ. એ પ્રમાણે અધમસ્તિકાય પણ સર્વત્ર હેવાથી હંમેશાં સ્થિતિ પણ જરૂર થવી જોઈએ.
આ શંકા દૂર કરવા માટે ભાષ્યકાર મહારાજાએ તિમતાં એ પદ આપ્યું છે, પોતાની મેળે જ જે દ્રવ્યમાં ગતિપરિણામ અથવા સ્થિતિ પરિણામ થયેલ હોય તે દ્રવ્યને જ ધર્મ-અધર્મ દ્રવ્ય ગતિ અથવા સ્થિતિમાં આકાશ-કાલ વિગેરેની માફક અપેક્ષા કારણ તરીકે ઉપકારી છે, પરંતુ ધર્મ-અધર્મ એ જીવ–પુદ્ગલેની ગતિ-સ્થિતિ બનાવનાર નથી. ગતિ–સ્થિતિને બનાવનાર તે તે ગતિપરિણામે પરિણમેલ જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્ય છે. ધર્મા– ધર્મ તે અનુપઘાતક-અનુગ્રાહક-ઉપકારક છે. સ્વભાવથી અથવા પ્રગથી ગતિ–સ્થિતિ પરિણામે પરિણમેલા દ્રવ્યોને ગતિ–સ્થિતિમાં ધર્મ– અધર્મ ઉપકાર કરે છે.
આ જ વાત દષ્ટાંતથી સમજાવે છે-નદીનું આવર્ત તળાવ-હદ્દ અને સમુદ્રનું અવેગવાહિત્ત્વ = વેગ વિનાના પ્રવાહપણું હેતે છતે એટલે કે પ્રવાહને વેગ હોય અને વેગમાં મત્સ્ય વિગેરે તણાય તેમાં પાણીના વેગથી મત્સ્ય વિગેરેની ગતિ થાય છે, એમ કહેનારને
Page #88
--------------------------------------------------------------------------
________________
આગમત
કહેવું હોય તે કહી શકે, તેટલા માટે અહિં વેગ વિનાને પ્રવાહ જેમાં હેય તેવા નદીના આવત તળાવ વિગેરે જળાશયે ગ્રહણ કર્યા છે.
મત્સ્ય વિગેરેનું પણ તેવા ઉંડાણવાળા જળાશયમાં વિશેષ રહેવાનું થાય છે. પોતાને જ જવાની ઈચ્છા થયેલ હોય તેવા મસ્યને ગતિમાં જેમ જળ ઉપગ્રાહક-મદદગાર છે, અથવા ઘડાપણે પરિણમતી માટીને જેમ દંડ ઉપકારક છે, અથવા અપેક્ષા કારણરૂપે આકાશ જેમ ઉપકારક છે, તે પ્રમાણે ધમ-ધર્મ ગતિ-સ્થિત પરિણત કબે જીવ-પુદ્ગલેને ગતિ-સ્થિતમાં ઉપકારક છે. અપેક્ષાકારણ હેતુ એ સામાન્ય કારણ જણાવનારા એકાઈક શબ્દો છે. જે માટે કહ્યું છે –
निवर्तको निमित्त परिणामी च विधेष्यते हेतुः ।
कुम्भस्य कुम्भकारो कर्ता (दंडो)मृच्चेति समसङख्यम् ॥१॥ નિર્વક કારણ–નિમિત્ત કારણ અને પરિણામી કારણ એમ ત્રણ પ્રકારના કારણે કહેલા છે. ઘટની ઉત્પત્તિમાં કુંભાર નિર્વતંક કારણ છે. દંડ વિગેરે નિમિત્ત કારણ છે અને માટી અનુક્રમે પરિણામી કારણ છે.
ગતિમાં કારણપણને ધારણ કરનાર પાણી નહિ ચાલનાર માછલાને પરાણે ચલાવતું નથી, એ પ્રમાણે પૃથ્વી પણ પિતાની મેળે સ્થિર રહેનાર દ્રવ્યને સ્થિતિમાં ઉપકારક છે, પરંતુ અસ્થિત દ્રવ્યને બળાત્કારે પૃથ્વી સ્થિર રાખતી નથી. પિતાની મેળે જ અવગાહ પામતા દ્રવ્યને અવગાહ આપવામાં આકાશ કારણભૂત થાય છે, પરંતુ અવગાહને નહિ પામતાં દ્રવ્યને બળાત્કારે અવગાહ આપતું નથી. ( પિતાની મેળે જ ખેતીના કરનારા ખેડૂતને વરસાદ અપેક્ષાકારણ થાય છે, પરંતુ જે ખેતી કરનારા જ નથી, તેમને વરસાદ ખેતી કરવાની પ્રેરણા કરતું નથી. અથવા નવીન મેઘના શબ્દને
Page #89
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૧૩ સાંભળીને ગર્ભધારણ કરનારી બગલી વરસાદના દિવસોમાં પોતાની મેળે જ બચ્ચાને જન્મ આપે છે, પરંતુ વાંઝણી અથવા જેણીએ ગર્ભ ધારણ કરેલ નથી તેવી બગલીને વરસાદ પરાણે પ્રસૂતિ કરાવતું નથી.
ઉપર જણાવેલા બધા દષ્ટ તેમાં કારણેવતી સ્પષ્ટ ક્રિયા જણાય છે. જ્યારે ધર્માદિ દ્રવ્યોમાં સ્પષ્ટ કિયા દેખાતી નથી તેથી કારણ છતાં નિષ્કિય હોય તેવું દષ્ટાંત આપે છે. પ્રતિબંધ પામેલો પુરૂષ પ્રતિબંધ જ્ઞાનરૂપ કારણથી પાપની વિરતિનું સેવન કરનારો જોવાય છે, પરંતુ પાપથી વિરામ નહિ પામનારને જ્ઞાન પરાણે પાપની વિરતિ કરાવતું નથી. એ પ્રમાણે ધર્માદિ દ્રવ્ય ગતિ-સ્થિતિ પરિણુત જીવ પુદ્ગલેને ગતિ-સ્થિતિમાં સહાયક છે પરંતુ ગતિ-સ્થિતિ પણે નહિ પરિણમેલાને બળાત્કારે ધર્મા-ધર્મ ગતિ-સ્થિતિ કરાવતા નથી,
શંકા-જે એ પ્રમાણે ગતિ–સ્થિતિ પરિણત જીવપુદ્ગલેને ધમ–ધર્મ ગતિ–સ્થિતિમાં ઉપકારક હોય તે ઘટની ઉત્પત્તિમાં દંડઆકાશ-કાળ-દિશા એ જેમ નિમિત્ત કારણ છે, તે પ્રમાણે ધમ– ધર્મ પણ ગતિ–સ્થિતિરૂપ કાર્યમાં નિમિત્ત કારણ થશે. પરંતુ પ્રથમ જે તમે અપેક્ષા કારણ તરીકે ધર્મા-ધર્મને કહ્યા છે તે અપેક્ષા કારણને નાશ થશે.
અહિં એટલું સમજવું જરૂરી છે કે ત્રણ પ્રકારના કારણમાં નિમિત્ત કારણને અવાન્તર ભેદ અપેક્ષા કારણ છે. એટલે કે જે સ્વ અને પરની અપેક્ષાએ વ્યાપારવાળું કારણ હેય તે નિમિત્ત કારણું કહેવાય. અને પરની અપેક્ષાએ વ્યાપાર વિનાનું હોય તે અપેક્ષા કારણુ કહેવાય. તે પ્રમાણે અહિં ગતિ–સ્થિતિરૂપ કાર્યમાં ધર્મા–ધર્મ ઉપકારક હોવાથી તે નિમિત્ત કારણ કહેવાશે. પરંતુ અપેક્ષા કારણ નહિં કહેવાય. કારણ કે અપેક્ષા કારણ વ્યાપાર વિનાનું હોય છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૪.
આગમત
ઉત્તર-એ શંકા બરાબર નથી. અર્થાત્ યુક્તિરહિત છે. વ્યાપાર વગરનું હેય તે કારણે થઈ શકતું જ નથી. તે કેમ હોઈ શકે? તે કહે છે કે કુર્વત્-નિમિત્ત કારણ અને અપેક્ષા કારણે આ કારણથી જુદા જુદા હોય છે. ધર્માદિ દ્રવ્યમાં રહેલ કિયાને જે પરિણામ તે પરિણામની અપેક્ષા રાખનારા જીવાદિ દ્રવ્ય ગતિ વિગેરે ક્રિયાને પામી શકે છે.
શકા–જે એમ હોય તે નિમિત્ત કારણ અને અપેક્ષા કારશુમાં કઈ પણ તફાવત નથી. કારણ કે ઘટની ઉત્પત્તિમાં દંડની અપેક્ષા ઘટને છે માટે તે નિમિત્ત કારણ અથવા અપેક્ષા કારણ જેમ કહેવાય તે પ્રમાણે જીવ-પુદ્ગલેની ગતિ–સ્થિતિરૂપ કાર્યમાં ધર્માદિ દ્રવ્યોની અપેક્ષા હેવાથી તે પણ નિમિત્ત કારણ અથવા અપેક્ષા કારણ કહેવાશે.
ઉત્તર–અપેક્ષા કારણ તેમજ નિમિત્ત કારણમાં વિશેષ છે. દંડ વિગેરે નિમિત્ત કારણોમાં પ્રયોગ ક્રિયા અને વિશ્વસા–સ્વાભાવિક ક્રિયા એમ પ્રકારની ક્રિયા છે. જ્યારે ધમ-ધર્મ (અપેક્ષા કારણોમાં ફક્ત વિશ્રસા (સ્વાભાવિક) ક્રિયા છે. ભાષ્યકાર મહારાજાએ પણ કારણ સામાન્યનું નિમિત્ત કારણ અપેક્ષા કારણુ બંનેનું પ્રતિપાદન કરવાની ઈચ્છાથી નિમિત્ત શબ્દનું ગ્રહણ કરેલ છે. જેટલા અંશ વડે દંડ વિગેરે કારણમાં સ્વતઃ વ્યાપાર પરિણામ છે તે અંશ જણાવવા માટે નિમિત્ત શબ્દનું ગ્રહણ કરેલું છે, અર્થાત્ દંડમાં બાહ્ય દૃષ્ટિથી પ્રયોગજન્ય વ્યાપાર દશ્યમાન થાય છે. પરંતુ તેમાં પણ સ્વતઃ વ્યાપાર પરિણામ અવશ્ય રહેલે છે.
જે સ્વતઃ વ્યાપાર પરિણામવાળે દંડ ન હોય તે પ્રાગજન્ય તેમાં વ્યાપાર ઉત્પન્ન થતા જ નથી. પ્રયોગ એ વ્યાપારમાં પ્રેરક છે. તેથી પ્રોગજન્ય કહેવાય છે. બાકી અમુક અંશે તે સ્વતઃ વ્યાપાર પરિણામ પ્રત્યેક દ્રવ્યમાં રહેલે છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૧૫ કદાચ એમ કહેવા માંગતા હો કે ગયુપકારક-ગતિસહાયકપણું એ પણ અવગાહ-લક્ષણવાળા આકાશને જ છે તે તે બરાબર નથી પરંતુ ધર્માસ્તિકાય દ્રવ્યને જ ગયુપકાર છે. કારણ કે એ દ્રવ્યથી બીજા દ્રવ્યને અસાધારણ ગુણ અવશ્ય માન જ જોઈએ. આકાશ દ્રવ્યથી ધર્માસ્તિકાય, અધમસ્તિકાય ઢબે જુદાં છે એ યુક્તિથી તેમ જ આગમથી નક્કી કરવું જોઈએ તે બાબતમાં યુક્તિ અમે આગળ કહીશું. સર્વજ્ઞ ભગવંતે જેને પિતાને હસ્ત અર્પણ કર્યો છે અર્થાત્ સર્વજ્ઞ–કથિત એ આગમ જરા પણ વ્યાઘાત વગર પ્રકાશે જ છે. અર્થાત્ જે વસ્તુ જે પ્રમાણે છે તેને પ્રગટ
___ कइण भंते ! दवा पण्णत्ता ? गोयमा छ दव्वा पण्णत्ता, त जहा-धम्मस्थिकाए, अधम्मत्स्थिकाए आगासथिकाए पुग्गस्थिकाए, जीवत्त्थिकाए, अद्धासमये ॥ અર્થ–હે ભગવંત દ્રવ્ય કેટલાં? હે ગૌતમ? છ દ્ર કહ્યાં છે. ધમસ્તિકાય. અધર્મા, આકાશ૦ પુદ્ગલા જીવા અને કાળ આ પ્રમાણે આગમથી આકાશ દ્રવ્યથી ધર્મા, અધમ, દ્રવ્ય જુદાં છે એ સાબીત થયું.
શંકા-ધર્મ-દ્રવ્યની અપેક્ષા રાખ્યા સિવાય જ પક્ષીનું આકાશમાં ઉડવું, અગ્નિજવાળાઓનું ઉંચું જવું અને પવનની તીચ્છી ગતિ થવી વિગેરે સ્વભાવે જ અનાદિ કાળથી સિદ્ધ છે. તે ધર્મ દ્રવ્યની ગતિ–અપેક્ષા રાખવાની શી જરૂર ?
ઉત્તર-ધર્મ-દ્રવ્યની અપેક્ષા સિવાય જ પક્ષીનું આકાશમાં ઉડવું વિગેરે થાય છે, એ કહેવા માત્ર છે. કારણ કે ધર્માસ્તિકાય દ્રવ્યના ઉપકારની અપેક્ષા રાખ્યા સિવાય જીવ-પુદ્ગલેની સ્વાભાવિક ગતિ થાય છે તેમ કહેવામાં તમે કઈ નિર્દોષ હેતુ તેમ જ દષ્ટાંત તે અમને બતાવતા નથી.
કારણ કે અનેકાંતવાદી ગતિ–પરિણામે પરિણમેલા જીવપુગલેને અધર્માસ્તિકાય ઉપકારક છે, એમ અવશ્ય માનનારા છે.
તીરછી ગતિ અગ્નિજવાળા રાખ્યા સિવાય
Page #92
--------------------------------------------------------------------------
________________
આગમત
અને એ મંતવ્યમાં નિર્દોષ હેતુ તેમ જ દષ્ટાંત પણ અત્યાર સુધી આપતા આવે છે. જે તમે જીવ–પુદ્ગલને ગતિ–સ્થિતિ ધર્મના ઉપકારથી નિરપેક્ષ માનતા હે તે અમારી માફક હેતુ દષ્ટાંત આપી સિદ્ધ કરે. અમે સાથે જ જણાવીએ છીએ જે ધર્માધમ દ્રવ્ય જીવ-પુદ્ગલેની ગતિ-સ્થિતિ કરાવતા નથી, પરંતુ સમીપમાં રહેવાપણુએ ગતિ સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ–પુદ્ગલેને ગતિસ્થિતિમાં ઉપકાર કરે છે.
જેમ એક વિદ્યાથીને અથવા ભિક્ષુકને એક સ્થાનેથી બીજે સ્થાને જવું હોય, પરંતુ જ્યાં પિતે છે ત્યાં ભિક્ષા–મિષ્ટાન્ન વિગેરે મળવાના સમાચાર જાણીને ત્યાં રહી જાય છે, એટલે ભિક્ષા તે ભિક્ષુકને ત્યાં વાસ કરાવે છે. અથવા એક વિદ્યાર્થીને અંધકાર વિગેરે કારણથી ભણવાની ઈચ્છા નથી, પરંતુ તેવા અવસરમાં લીંડીને અગ્નિ (લીડીને અગ્નિ લેવાનું કારણ એ છે કે ઘાસ વિગેરેના અગ્નિની માફક તે એકદમ ઓલવાઈ જતું નથી.) પ્રગટ થવાથી તેના પ્રકાશમાં પતે ભણવાનું મન કરી ભણવા બેસે છે. એટલે કે ભણવામાં જેમ એ લીંડી-છાણાને અગ્નિ જેમ ઉપગ્રાહક છે, તે પ્રમાણે ગતિ-સ્થિતિ પરિણત જીવ–પુદ્ગલેને ધર્મા–ધર્મ દ્રવ્ય ગતિ– સ્થિતિમાં ઉપકારક છે.
વાદીની શંકા-ધર્માસ્તિકાય લેકવ્યાપી છે અને તેને અવશ્ય સદ્ભાવ છે. એ પ્રમાણે માનનારા એવા તમારે પણ ધમસ્તિકાય ગયુપકારક છે. અધમસ્તિકાય સ્થિત્યુપકારક છે, એમ કહેવું એ કહેવા માત્ર છે.
સિદ્ધાંતકારને ઉત્તર–અમારૂં પૂર્વોક્ત કથન કહેવા માત્ર છે, એમ નથી પરંતુ યુક્તિયુક્ત છે તે તમે સાવધાન થઈને સાંભળે. જીને અને પુદ્ગલેને પોતાની મેળે જ ગતિ-સ્થિતિ પરિણામ થવાથી પરિણમી કારણ, નિર્વક કારણ અને નિમિત્ત કારણુ એ ત્રણ કારણથી વ્યતિરિક્ત ઉદાસીનકારણરૂપ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અપેક્ષાએ ગતિ-સ્થિતિ થાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
કારણ કે જીવ-પુદ્ગલેને સ્વ–સ્વભાવ અનુક્રમે જ્ઞાન, દર્શન, ચારિત્ર તેમ જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે, જે હમેશાં જીવપુદ્ગલેમાં રહેલા જ છે. જ્યારે ગતિ અને સ્થિતિ એ સ્વાભાવિક પર્યાય નથી, પરંતુ અસ્વાભાવિક હાઈ સ્વાભાવિક–પર્યાયની માફક સદા-કાળ ન રહેતાં કદાચિત્ હોય છે.
જેમ માછલાને ચાલવાની ઈચ્છા છે અને સ્વ-શક્તિથી ચાલે છે, પરંતુ સાથે રહેલ જળ જેમ ઉદાસીન કારણ તરીકે તેમાં જરૂર સહાયક છે. જળ મચ્છને ચલાવતું નથી પણ ઉદાસીન કારણ તરીકે જળ મરછને ગતિમાં ઉપકારક જરૂર છે. તેમ જ બને ધર્મ – અધર્મ અમૂર્ત છતાં એકના અભાવમાં બીજે જણાઈ શકતું નથી. તેમજ એકને ઉપકાર બીજાથી થઈ શક્તા નથી. *
ક પ્રશ્ન-જીવ અને પગલોને સ્વયં ગમન કરવાની અથવા સ્થિર રહેવાની અભિલાષા ઉત્પન્ન થાય છે અને પોતાની શક્તિથી ગતિ કરે છે. તો પછી ઉપકારક તરીકે ત્રિશંકુ તુલ્ય ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાયને માનવાની શી જરૂર ?
ઉત્તર-અહીં સમજવાની જરૂર છે કે જીવ અને પગલોની રહેવા સંબંધી સ્થાન મર્યાદા છે કે કેમ ? જે સ્થાન મર્યાદા હોય તો તે કેટલી છે ? કહેશે કે લોકાકાશ પ્રમાણ સ્થાન મર્યાદા છે. જે કાકાશ પ્રમાણ સ્થાન મર્યાદા હોય છે તેટલી જ મર્યાદા હોવાનું કારણ શું ? અવગાહ આપનાર આકાશ દ્રવ્ય તો લકથી પણ અનંતગુણ હજુ આગળ પડેલ છે. તો પછી જીવ–પુગલે લોકકાશમાં જ રહે છે. અલકાકાશમાં કેમ રહેતાં નથી ? જે અલ કાકાશમાં રહેતા હોય તે એક જ સ્થાનમાં અનંત પુદ્ગલ સધો તેમ જ અનંત જીવો માનવા પડે છે, તે પણ માનવાનો પ્રસંગ નહિ આવે, છતાં એક જ સ્થાનમાં અનંતે પગલે, અનંત જીવો રહેલા છે એ શાસ્ત્ર-સિદ્ધ છે તે અલકમાં તે જીવ-પુત્રનું ગમન કિંવા સ્થિતિ કેમ નથી ?
સમાધાન તરીકે અવશ્ય માનવું પડશે કે જીવ–પુલની ગતિસ્થિતિ મર્યાદામાં અવશ્ય કાંઈ નિયામક હોવું જોઈએ. અને તે નિયામક ધર્માસ્તિકાય–અધર્માસ્તિકાય છે.
આ. ૨-૩
Page #94
--------------------------------------------------------------------------
________________
૧૮
આગમત
માટે એ ધર્મા–ધર્મનું લક્ષણ તે જ ઉપકાર-પ્રજનસામર્થ્ય–ગુણઅને અર્થ વિગેરે સમાન અર્થવાળા શબ્દોથી કહેવાય છે.
૩૫શ્વર–એટલે ગતિ–સ્થિતિ પરિણામે પરિણમેલા જીવ–પુદ્ગલેને પાસે રહીને ગતિ–સ્થિતિ સંબંધી વ્યાપાર કરાવે તે જીવપુદ્ગલેને ગતિ-સ્થિતિમાં સહાયક થાય તે પ્રમાણે વર્તવું તેનું નામ પ્રજન.
અતિશય ઉપકારી હોય તે ગુણ કહેવાય. પિતાની શક્તિને પ્રભાવ તે સામર્થ્ય.
બીજા દ્રવ્યમાં નહિ સંભવતું કારણ તેનું નામ અર્થ કહેવાય છે.
જ્યારે અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના ઉપકારની સિદ્ધિપૂર્વક દ્રવ્યનું અસ્તિત્વ નક્કી કર્યું તે આગળ જણાવેલ અતીન્દ્રિય-આકાશને ઉપકાર શું છે? તે જણાવે.
सूत्रम्-आकाशस्यावगाहः ५-१८ શબ્દાર્થ–આકાશને ઉપકાર અવગાહ છે.
ટીકાથ-પ્રશ્ન-તમેએ પ્રથમ જ સોડવહિં એ સૂત્રથી પ્રથમ જ જણાવ્યું છે જે “કાકાશમાં અવગાહ છે” એથી આકાશનું લક્ષણ પ્રદર્શિત કર્યું છે. તે પછી પુનઃ ઉપકારરૂપ લક્ષણ કહેવાને આરંભ શા માટે કરે છે?
ઉત્તર-બરાબર છે. પ્રથમ તે જીવ અને પુદ્ગલેનું પ્રાધાન્ય જણાવવા માટે એટલે કાકાશમાં જીવ અને પુદ્ગલેને અવકાશ છે, એ જણાવવા માટે પ્રથમ ઢોરે વહું એ સૂત્ર કહેલું છે, જ્યારે અહિં તે આકાશ-દ્રવ્યનું સ્વરૂપ ચેકકસ કરાય છે.
કાકાશમાં છવ–પુદ્ગલેને અવગાહ છે, એમ જે કહ્યું તે પણ આ સૂત્રના સ્વરૂપને ધ્યાનમાં રાખીને કહેલ છે. માટે પદાર્થનું
Page #95
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
નિરૂપણ સ્વરૂપ દ્વારા અવશ્ય કરવું જોઈએ. તે કારણથી જ સૂત્રને આરંભ છે.
કાર્મણ–વર્ગણાના પુદ્ગલ-સ્કમાં અનંતા-અનંત પ્રદેશ છે. અર્થાત અનંતાનંત પ્રદેશના બનેલા સૂક્ષ્મ-પરિણામી કંધે જ કર્મગ્ય ઈ જીવ–ગાનુસાર તે પુદ્ગલેને ગ્રહણ કરી કર્મપણે પરિણમાવી શકે છે. એ વાત યદ્યપિ સિદ્ધ છે. તે પણ એમ શંકા થાય છે કે અનંતાનંત પ્રદેશી સૂક્ષ્મ-પરિણમી સ્કંધે જ જીવને ગ્રહણ થવા પૂર્વક કર્મપણે પરિણમા અને અનંત પ્રદેશી અથવા અસંખ્યપ્રદેશી સ્કંધને જીવ ગ્રહણ કરી કર્મપણે ન પરિણમાવી શકે તેમાં શું કારણ?
સમાધાનમાં સમજવું જોઈએ કે એક જીવના આત્મ-પ્રદેશે અસંખ્ય છે. એક એક આત્મ-પ્રદેશના રેય અનંતા છે. ઉપલક્ષણથી દર્શન પર્યાય-ચારિત્ર પર્યાય અનંત છે અને એ રેયના અનંત વિષયોમાં પણ ભૂતકાળ તેમજ ભવિષ્ય કાળ સંબંધી પર્યાની વિચારણું કરતાં અનંતાનંત શેય થાય છે. એ પ્રમાણે પ્રત્યેક આત્મપ્રદેશના અનંતાનંત શેયનું આચ્છાદને–આવરણ કરવા માટે સંખ્યપ્રદેશઅસંખ્યપ્રદેશ કિવા અનંત પ્રદેશના બનેલા સ્કંધે નિરૂપાગી હોઈ અનંતાનંત-પ્રદેશી ઔધમાં જ અનંતાનંત–રેયનું આચ્છાદન કરવાની શક્તિ હોઈ અનંતાનંત-પ્રદેશી-સ્કંધને જ જીવ ગ્રહણ કરી કર્મ પણે પરિણુમાવી શકે છે, પરંતુ અસંખ્ય-અનંત પ્રદેશી ઔધનું કમપણે પરિણમન થતું નથી.
કદાચ એમ કહે કે એક ચક્ષુથી યદ્યપિ અનેક પદાર્થો દૃષ્ટિગોચર થાય છે. તે પણ એ ચક્ષુની આડું સહેજ નાનું પણ આવરણ આવશે તે તે ચક્ષુથી દશ્યમાન થતા સર્વ પદાર્થો દષ્ટિગોચર નહિ થાય તે પ્રમાણે એક–એક આત્મપ્રદેશના ભલે અનંતા સેય હોય, પરંતુ સંખ્ય-અસંખ્ય પ્રદેશી એકાદ પુદ્ગલ સ્કંધ તેની સાથે સંબંધ પામી કમપણે પરિણમે તે એ આત્મપ્રદેશના અનંતાનંત શેયનું આવરણ
Page #96
--------------------------------------------------------------------------
________________
२०
આગમજ્યાત
સહેજે થશે છતાં અનતાનંત પ્રદેશી પુદ્ગલ-ક ધાતુ' બ્રહ્મણ કરવું કેમ ઉચિત માના છે?
તેા જણાવાય છે જે યદ્યપિ ચક્ષુ અને તેની ઉપર મૂકાતું નાનું આવરણ મૂ` તેમજ સ્થૂળ-પરિણામી છે, જ્યારે આત્મ-પ્રદેશ અમૃત અને તે એક આત્મ પ્રદેશ ઉપર રહેવાવાળે સ્કંધ સૂક્ષ્મ પરિણામી જ માનવેા છે. એથી દૃષ્ટાંતનુ સામ્ય નથી તે પણ ચક્ષુ ઉપર આવરણ આવવાથી અમુક વખત પહેલાં દૃશ્યમાન થતા પદા તે વખતે દૃષ્ટિ-વિષયક થતા નથી તે પણ પ્રથમ જોયેલ પદાથૅk સંબંધી જ્ઞાન અવશ્ય છે.એટલે કે દૃષ્ટાંતના આવરણમાં વર્તમાન કાળસ ંબંધી જ જ્ઞાનને વિધાત થાય છે, પરંતુ ભૂત-ભવિષ્યત્ સંબ ંધી જ્ઞાનનું અસ્તિત્વ છે. જ્યારે આત્મપ્રદેશમાં રહેલ અનંતાનંત જ્ઞેયના આવારક પુદ્દગલ સ્કંધ એવા ગ્રહણ કરવા છે કે જે પુદ્ગલ-સ્ક ધનુ કપણે પરિણમન થયા બાદ ભૂત-ભવિષ્યત્ અને વર્તમાન ત્રૈકાલિક જ્ઞાનના વિધાત થઈ શકે તેમજ એક આત્મપ્રદેશની અવગાહના એક આકાશ પ્રદેશ પ્રમાણે છે અને એક આકાશ પ્રદેશ પ્રમાણ એક આત્મપ્રદેશ ઉપર રહેનાર પુદ્ગલ સ્કધ અવશ્ય સૂમ પિરણામી જ લેવા પડશે. કારણ કે સૂક્ષ્મ પરિણામ સિવાય એક આકાશ પ્રદેશ પ્રમાણ અવગાહના થશે નહિ. એમ સૂક્ષ્મ પિરણામ અન ંતાનંત પ્રદેશેાના સ્ક'ધ થશે ત્યારે થશે. માટે અનંતાનંત પ્રદેશી પુદ્ગલ સ્કંધા કામણુ વČણા માટેના છે. પરંતુ તે સિવાયના પુદ્ગલ સ્ક કામણુવ ણા ચેગ્ય નથી.
भाष्यम्-अवगाहिनां धर्माऽधर्म- जीव - पुद्गलानामवगाह आकाशस्योपकारः શબ્દા : અવગાર્હ કરવાવાળા ધર્મ-અધમ જીવ-પુદ્ગલાને અવગાહ આપવા એ આકાશ-દ્રવ્યના ઉપકાર છે.
ટીકા : પ્રથમ નિહિઁષ્ટ આકાશ દ્રવ્યનું લક્ષણ અવગાહ છે. એટલે કે અનુપ્રવેશ કરાવવા તેમજ પાછા કાઢવુ તે રૂપ અવગાહ એ આકાશ-દ્રવ્યના ઉપકાર છે. આકાશના ઉપકાર અવગાહ છે, એ
Page #97
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
વાત બરાબર છે, પરંતુ અવગાહ લેવાવાળા હોય તેને આકાશ અવગાહ આપવામાં ઉપકારી હેઈ કેણ અવગાહ લેવાવાળા છે? તેને સંબંધ જણાવે છે, જે અવગાહ લેવાવાળા ધર્મ-અધર્મ પુદ્ગલેને આકાશ અવગાહ આપે છે. અર્થાત્ એ ધર્મ-અધર્મ વિગેરે જણાવેલા દ્રવ્યને આકાશ અવગાહ આપવામાં ઉપકારી હાઈ આકાશનું સ્વતત્વ અવગાહ છે એટલે કે અવગાહ રૂપ લક્ષણે આકાશનું અસ્તિત્વ સંબંધી પ્રતિપાદન થાય છે.
તાત્પર્ય આ પ્રમાણે છે. અવગાહ કરનારા ધર્મ, અધર્મ, જીવ-પુદ્ગલેને આકાશ અવગાહ આપે છે, અર્થાત્ એ ધર્મઅધર્મ વિગેરે જણાવેલા દ્રવ્યોને આકાશ અવગાહ આપવામાં ઉપકારી આકાશનું સ્વતત્વ અવગાહ છે. એટલે કે અવગાહ પામતા જીવ-દ્રવ્યને આકાશ અવગાહ આપે છે, પરંતુ અવગાહને નહિ પામનારા એવા જીવ–પુદ્ગલેને બળાત્કારે પોતાની પાસે લાવી અવગાહ આપે છે. તેમ નથી. એથી અવગાહ પામનારા દ્રવ્યના અવગાહ રૂપ કાર્યમાં આકાશ નિમિત્ત કારણ છે.
ધમ-ધર્મની સિદ્ધિ પ્રસંગે જણાવેલ પાણી અને મત્સ્ય વિગેરે અનેક દ્રષ્ટાંતે અહિં પણ વિચારી જવાં.
શંકા-પુદ્ગલાદિ-દ્રવ્યને આકાશમાં જે અવગાહ થાય છે, તેમાં પુદ્ગલ વિગેરેને અવગાહ લેવાને સ્વભાવ હોઈ તેમજ આકાશને અવકાશ આવવાને સ્વભાવ હેઈ બન્નેમાં અવગાહને સંબંધ રહેલે છે, તે કેવળ આકાશનું જ સ્વ—તવ (લક્ષણ) અવગાહ છે. તેમ કેમ કહે છે? બે આંગળીના સંગમાં સંયેગને સંબંધ બને અંગુલીમાં રહેલે છે અથવા જે પ્રમાણે બે દ્રવ્યથી ઉત્પન્ન થયેલ સંગ એકમાં રહે છે, એમ કહી શકાતું નથી. અથવા સંગ એકનું લક્ષણ છે. એ પ્રમાણે પ્રતિપાદન થતું નથી. તે મુજબ અહીં પણ ધર્મ-અધર્મ-જીવ–પુદ્ગલે અવગાહ લેનારા હોઈ આકાશ દ્રવ્ય અવગાહ આપનાર હોઈ અવગાહને સંબંધ બંનેમાં છે, પરંતુ કેવળ આકાશનું અવગાહ-લક્ષણ છે તેમ કેમ કહે છે?
Page #98
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત શંકા કરનારને આશય એ છે કે જેમ એક યાચક શેઠ પાસે યાચના કરવા જાય છે તે પ્રસંગમાં યાચકને લાભાન્તરાય - પશમ થયે હોય અને શેઠને દાનાન્તરાયને ક્ષાપશમ થયો હોય તે જ દાનરૂપી કાર્ય બની શકે છે, પરંતુ બેમાંથી એકના અભાવમાં તે વસ્તુ બની શકતી નથી. તે પ્રમાણે અહીં ધમ-ધર્માદિ દ્રવ્ય અવગાહ લેનાર છે અને આકાશ દ્રવ્ય અવગાહ આપનાર છે તે અવગાહ એ એક આકાશનેજ ગુણ કેમ હોઈ શકે?
ઉત્તર : તમારું કહેવું એગ્ય છે, અર્થાત્ શંકા બરાબર છે. તે પણ એવું જે આકાશ તે અવગાહ્ય=અવગાહ કરવા યોગ્ય હોઈ મુખ્ય છે. જેમાં અનુપ્રવેશ રૂપ અવગાહ થઈ શકે તેજ આકાશનું લક્ષણ ઈષ્ટ છે. જ્યારે અવગાહ કરનારા પુદ્ગલે વિગેરેના સંગથી અવગાહની ઉત્પત્તિ છે, તે પણ તેની અહીં વિવક્ષા નથી. માટે અવગાહ તે આકાશનું લક્ષણ છે. કારણ કે અસાધારણ કારણપણાએ અવગાહ આપવામાં આકાશ ઉપકારક છે. અને તેથી અન્ય-દ્રવ્યથી નહિં સંભવતા અવગાહ રૂપ ઉપકાર વડે અતીન્દ્રિય એવું પણ આકાશ આત્મદ્રવ્યની માફક અથવા ધર્મ-અધર્મ દ્રવ્યની માફક અનુમાનથી જાણવા લાયક છે.
આ વસ્તુ દષ્ટાંતથી સમજાવે છે–જેમ પુરુષને હાથ-દંડ તેમજ ઢોલ એ ત્રણેના સાગથી શબ્દથી ઉત્પત્તિ થાય છે, છતાં ઢેલને શબ્દ એ પ્રમાણે જ બેલાય છે અથવા પાણ-માટી અને યવનું બી એ ત્રણના સાગથી વાંકુરની ઉત્પત્તિ છતાં યવને અંકુર જ જેમ કહેવાય છે તે પ્રમાણે અસાધારણ કારણપણથી અવગાહ પણ આકાશને ગુણ છે એમ જરૂર માનવું જોઈએ.
વળી દેવદત્ત બેસે છે. આ દષ્ટાંતમાં જેમ બેસવાની ક્રિયા અર્થાત બેસવાપણું દેવદત્તમાં છે. તે પ્રમાણે પરમાણુ અવગાહે છે, જીવ અવગાહે છે વિગેરે દષ્ટાંતથી સિદ્ધ થાય છે કે અવગાહ ગુણ પરમાણુ પુદ્ગલને તેમજ જીવને છે એ પ્રમાણે જેઓની માન્યતા છે. તે પણ ઉપર જણાવેલ ભેરી શબ્દના દષ્ટાંતથી દૂર થાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
૨૩.
પુસ્તક ૨-જુ
શંકા-તમેએ જણાવેલું અવગાહરૂપ આકાશનું લક્ષણ સર્વ ઠેકાણે અલકાકાશમાં નહિ હેવાથી અવ્યાપક લક્ષણ છે.
કારણ કે અલકાકાશમાં અવગાહક-દ્રવ્યના અભાવે આકાશને અવગાહ-ગુણ સિદ્ધ થઈ શકતું નથી, તે પછી અવગાહ આકાશનું લક્ષણ કેમ સંભવે?
ઉત્તર-અવગાહને સર્વ આકાશનું લક્ષણ સિદ્ધાંતના જાણકાર પુરૂષે કહેતા જ નથી. પરંતુ કાકાશનું જ અવગાહ લક્ષણ કહેવાય છે. અને એ કારણથી જ અમેએ પ્રથમ “ઢોર મવહ: એ સૂત્ર વડે લેકાકાશમાં જ જીવ-પુદ્ગલેને અવગાહ છે એમ જણાવેલ છે. આકાશ દ્રવ્ય તે પિલાણરૂપ એકસરખા સ્વભાવવાળું છે, પરંતુ અવગાહ લેવાવાળા ધર્મ-અધર્મ વિગેરે દ્રવ્યથી લેકકાશ-અલકાકાશ એવા બે વિભાગ થયેલા છે, એટલે કે શુષિર લક્ષણ ન માનતાં અવગાહ લક્ષણ માનીએ તે સરખું પિલાણ (સ્થાન-દાતૃત્વ) છતાં અવગાહ લક્ષણથી લેકાકાશ અથવા અલકાકાશ લક્ષણ વિનાનું જ થશે.
હવે તેને કેવી રીતે આકાશ દ્રવ્ય ઉપકાર કરે છે? તે ભાગ્યકાર મહારાજા જણાવે છે– भाष्यम्-धर्मा-धर्मयोरन्तःप्रवेशसम्भवेन पुद्गलजीवानां संयोग-विभागेश्चेति ॥१८॥
ભાષ્યાર્થ–ધર્માસ્તિકાય–અધમસ્તિકાયને ક્ષીર-નીરની માફક અથવા લેઢાના ગેળામાં અગ્નિ-પ્રવેશની માફક અંત:પ્રવેશ થવા દ્વારા અને પુગલ તથા ને સંગ તેમજ વિભાગ દ્વાર અવગાહ આપવા સંબંધી આકાશ દ્રવ્ય ઉપકાર કરે છે. હું
ટીકાઈ-ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પ્રદેશ લેક છેડા સુધી કાકાશના એકેક પ્રદેશમાં નિર્વિભાગપણે રહેલા છે, એ પ્રમાણે પિતાનામાં અવકાશ આપવા વડે-અંત:પ્રવેશ આપવી પડે આકાશદ્રવ્ય ધર્મા–ધર્મને ઉપકાર કરે છે, કારણ કે ધર્મા–ધર્મ
Page #100
--------------------------------------------------------------------------
________________
આગમત
પ્રદેશનું આકાશ પ્રદેશની અંદર લેહ-ગળામાં અગ્નિ-પ્રવેશની માફક રહેવાપણું થાય છે અને અલકાકાશમાં તેને અસંભવ છે. અર્થાત્ તે પ્રમાણે થતું નથી.
જીવ અને પુગલેનું એક આકાશ –પ્રદેશમાં તેમ જ અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાહીને રહેવાનું હોઈ તેમજ એ જીવ-પુદ્ગલે સક્રિય હોઈ જીવ-૫ગલેને સંગ અને વિભાગ દ્વારા આકાશદ્રવ્ય અવગાહ આપવા સંબંધી ઉપકારક છે, એટલે કે પુદ્ગલની અવગાહના એક પ્રદેશથી લઈને યાવત્ ચૌદ રાજલક પર્યત અવગાહના છે અને જીવની અવગાહના અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણથી કેવલી સમુદ્દઘાતની અપેક્ષાએ ચૌદ રાજ પર્યત છે.
વળી પ્રથમ જણાવી ગયા પ્રમાણે જીવ–પુદ્ગલે ક્રિયાવાળા છે. તેમ જ ક્ષેત્રાવસ્થાન–કાળનું પણ પરિમિતપણું છે. તેથી એક સ્થાનેથી બીજે સ્થાને જીવ તથા પુદ્ગલેની અવગાહનાનું પરિવર્તન થાય છે. તે વખતે અન્ય-દેશને સંગ તેમજ પૂર્વ—દેશને વિયોગ થતે હોઈ સંગ-વિભાગ દ્વારા આકાશ દ્રવ્ય જીવપુદ્ગલેને અવગાહ આપવા સંબંધી ઉપકાર કરે છે.
જે જીવ–પુદ્ગલેની અવગાહના ધર્મ-ધર્મ દ્રવ્યની માફક ચૌદ રાજુ પ્રમાણ હોય અથવા ચૌદ રજજુ પ્રમાણ ન હોય તે પણ એ જીવ-પુદ્ગલે જે ક્રિયાવાળા ન હોય તે પણ સંગવિભાગ દ્વારા અવગાહ સંબંધી ઉપકાર કરવાને સંભવ આકાશ દ્રવ્યને ન ઘટે. પરંતુ અવગાહનાની ન્યૂનતા, ક્રિયાયુક્ત તત્ત્વ તેમજ ક્ષેવસ્થાન કાળનું નિયતપણું આ બધા કારણોને અંગે જીવપુદ્ગલોની અવગાહનાનું પરિવર્તન થતું હોઈ સંગ–વિભાગ દ્વારા આકાશદ્રવ્ય ઉપકારક છે. વિક ર આ જ વાત ટીકાકાર મહારાજા સમજાવે છે – આ જધન્ય પુગલની અવગાહના આશ્રયી સમજાવ્યું. ' : જીવની જઘન્ય અવગાહનાની અપેક્ષાએ વિચારવું.
Page #101
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨-જુ
૨૫ જુદા સ્થાને અવગાહીને રહેલા માત્ર–મનુષ્ય તેમજ ઢેકું વિગેરે જુદા સ્થાને અવગાહના લેતા જોવામાં આવે છે. દરેક સ્થાને આકાશ દ્રવ્ય પિતાનામાં દરેક જીવ–પુદ્ગલેને સ્થાન આપતું હોવાથી એક અવગાહ પણ અવગાહનારા દ્રવ્ય સંબંધી ઉપાધિ-ભેદથી જુદા જુદા જણાય છે.
ભાગ્યકાર મહારાજાએ જણાવેલા = શબ્દથી સંગ–વિભાગની સાથે અંતઃપ્રવેશનું પણ ગ્રહણ કરવાનું છે, શુષિર–પલાણ એ આકાશનું લક્ષણ કહે છે તે પોલાણ-કોઈપણ દ્રવ્યને અભાવ તેનું નામ પિલાણ કહેવાય. અને એમ કહેશે તે અભાવ સ્વરૂપે રહેલ આકાશ દ્રવ્ય અવગાહ સંબંધી ઉપકાર કરે છે. એ પ્રમાણે કહેવાને પ્રસંગ આવશે. અને એ પ્રમાણે કહ્યું, એ કઈપણ પ્રકારે ઈષ્ટ નથી કારણ કે અભાવ એ ઉપકારક હોઈ શકતા નથી.
આવી શંકાનું ઉત્થાન ટીકાકાર મહારાજ કરે છે અને પ્રત્યુત્તર આપે છે કે –
શશશ્ચંગની માફક શુષિર રૂપ અભાવને અમારે ઉપકારક કહે જ નથી શુષિરને અર્થ અભાવ ન કરતાં અનાવરણ એટલે કે કેઈપણ પ્રકારના આવરણને અભાવ જેમાં હોય તેને આકાશ કહેવું એવું જે કહેતા હો તે પાણીમાં માણસ અવગાહે છે. તે પ્રમાણે આકાશમાં છવ-પુદ્ગલે અવગાહે છે. તે દ્રષ્ટાંતનું સામ્ય નહિ થાય.
વળી જેને આવરણ નથી તે અનાવરણ એ પ્રમાણે બહુવ્રીહિ સમાસ કરતાં અન્ય પદાર્થનું પ્રાધાન્ય બહુaોહિમાં હાઈ ભાવ રૂ૫ પદાથે આવશે.
આવરણથી બીજું તે અનાવરણ અથવા જે આવરણ ન હોય તે અનાવરણ એ પ્રમાણે નમ તપુરૂષ સમાસમાં પથુદાસ અથવા પ્રસપ્રતિષેધ બેમાંથી કોઈને સ્વીકાર કરશું તે પણ દેષની પ્રાપ્તિ સાથે નહિ ઈચ્છા છતાં બળાત્કારે અન્ય-પદાર્થ માનવાને
આ, ૨-૪
Page #102
--------------------------------------------------------------------------
________________
આગમત પ્રસંગ જરૂર આવશે – માટે આકાશ એ અભાવ રૂપ નથી તેમજ અનાવરણ રૂપ પણ નથી કારણ કે અનાવરણ એ અવગાહ રૂપ કાર્યમાં પ્રતિબંધક થતું નથી. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનું અનાવરણ એ અનંતજ્ઞાનમાં પ્રતિબંધક થતું નથી તે પ્રમાણે અનાવરણ એ અવગાહ સ્વરૂપ કાર્યમાં પ્રતિબંધ કરતું નથી. પરંતુ તેથી આકાશ પોતે જ અનાવરણ રૂપ છે એમ કહેવું તે યોગ્ય નથી.
એ પ્રમાણે અભાવ રૂપ અનાવરણ રૂપ આકાશને માનનારાઓને યુક્તિપૂર્વક પરાસ્ત કર્યા, એટલામાં તૈયાયિક-વૈશેષિક દાખલ થઈને પિતાની માન્યતા રજૂ કરે છે.
સ્પર્શનેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા સ્પગુણને આધાર વાયુ દ્રવ્ય છે. રસનેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા રસને આધાર જળ દ્રવ્ય છે. ઘાણેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા ગંધગ્રહણને આધાર પૃથ્વી દ્રવ્ય છે. ચક્ષુરિન્દ્રિય થી પ્રત્યક્ષ થતા રૂપને આધાર તેજે દ્રવ્ય છે. એ પ્રમાણે રૂપરસ-ગંધ-સ્પર્શ–ગુણેને આધાર અનુક્રમે તે જ પાણ–પૃથ્વી-અને વાયુ છે. પરંતુ શ્રોત્રેન્દ્રિયથી પ્રત્યક્ષ થતા શબ્દને આધાર કઈ દેખાતું નથી. માટે આકાશ હેવું જોઈએ.
એ પ્રમાણે કલ્પના કરી તૈયાયિક શબ્દને ગુણ રાખી તેને આધાર તરીકે આકાશને જણાવે છે.
આ આશયને ટીકાકાર મહર્ષિ અરે શરિંગામા રિતે ઈત્યાદિ પદથી જણાવી પછી યુક્તિ પુરઃસર તે મંતવ્યને નિરાશ કરે છે.
નૈયાયિક શબ્દ છે લિંગ જેનું એવું આકાશને જાહેર કરે છે.
શબ્દાત્મક લિંગ વડે આકાશ અનુમાન કરવા લાયક છે. એટલે શબ્દ એ લિંગ છે. અને આકાશ લિંગી છે. શબ્દ એ લક્ષણ છે અને આકાશ લક્ષ્ય છે એમ પ્રતિપાદન કરે છે અને તે પ્રતિપાદનમાં શબ્દ અને આકાશનું ગુણ-ગુણસંબંધપણુએ રહેવાનું અર્થાત શબ્દ એ ગુણ છે અને આકાશગુણી છે એમ કથન કરે છે પરંતુ તે વસ્તુ અગ્ય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૨૭
પુસ્તક ૨-જુ
કારણ કે ઇદ્રિ દ્વારા આ માને તે તે દ્રવ્યનું જે પ્રત્યક્ષ થાય છે, તેમાં ઈદ્રિય અને તે તે દ્રવ્યોમાં રહેલ સ્પર્શ-રસ વિગેરેને વ્યંજનાવગ્રહ કારણ છે. જેને અન્ય મતમાં સંનિકર્ષ કહેવામાં આવે છે.
અહિં ચક્ષુ અને મનને વ્યંજનાવગ્રહ ગણવાને નથી, કારણ કે ચક્ષુ અને મન એ પિતાપિતાના વિષયને સંબંધ કર્યા સિવાય પણ વિષય સંબંધી જ્ઞાન જાણી શકે છે.
કહેવાનો આશય એ છે કે રસનેન્દ્રિય દ્વારા દ્રવ્યમાં રહેલા રસનું ભાન થયું પરંતુ તે દ્રવ્યના ગુણભૂત એ જે રસ તેને જ કેવળ રસનેન્દ્રિય સાથે સંબંધ થયે અને એ રસ જે દ્રવ્યમાં રહેલે છે તેને સંબંધ ન થયે એવું કોઈ પણ રીતે કહી શકાતું જ નથી. ગુણ એકલામાં એક સ્થાનેથી અન્ય સ્થાને જવાની શક્તિ જ નથી. એ પ્રમાણે અન્ય ઈન્દ્રિય અને તે ઈન્દ્રિયોના વિષયે માટે પણ સમજવું. - જ્યારે એ નિર્ણય થશે કે કેવળ ગુણને તે ઈકિય સાથે સંબંધ થતું નથી તે પછી શબ્દને ગુણ તરીકે માનશું તે કેવળ ગુણભૂત એ જે શબ્દ તેને બેન્દ્રિય સાથે સંબંધ થશે નહિ અને સંબંધના અભાવે શ્રોત્રેન્દ્રિયને શબ્દ સંબંધી ભાન પણ થશે નહિ. માટે શબ્દ એ આકાશને ગુણ નથી.
ટીકાકાર આ વસ્તુની વિશેષ સિદ્ધિ માટે પુષ્ટિ કરે છે કે શબ્દ રૂપદિવાળે હેઈ મૂત્તિમાન છે. રૂપાદિમત્તા શી રીતે છે એ જે જાણવું હોય તે કૂવા વિગેરે સ્થાનમાં પડતે શબ્દને પડઘે નાના શબ્દથી મોટા શબ્દનું હણવું વિગેરે કારણોથી શબ્દમાં મૂર્તિમત્તા છે એ નિશ્ચય થાય છે.
કારણ કે જે મૂર્તિમત્તા ન હોય અને અમૂર્ત હોય તે પ્રતિઘાત-અભિભવ વિગેરે સંભવી શકે નહિ.
Page #104
--------------------------------------------------------------------------
________________
આગમત
હંમેશાં ગુણને એ સ્વભાવ છે કે ગુણમાં ગુણ મળે તે તેની વૃદ્ધિ થાય છે. પરંતુ એક ગુણથી અન્ય--ગુણને પરાભવ થત જે નથી. લીલા ગુણમાં લીલે ગુણ મળે, ઘેળામાં ધોળે મળે, મીઠાશમાં મીઠાશ મળી તે વૃદ્ધિ થતી અનુભવવામાં આવે છે, પરંતુ એક ગુણથી અન્ય-ગુણને વિઘાત લેવામાં આવતું નથી. માટે શબ્દ એ ગુણ નથી, પણ મૂર્તિમાન્ દ્રવ્ય છે. અર્થાત્ પુદ્ગલ છે.
આકાશને ગુણ શબ્દ કહે છે. તે પણ વિરોધી પ્રતિજ્ઞા છે કારણ કે આકાશ અમૂર્ત છે અને શબ્દગુણ નથી, છતાં એક વખત તમે ગુણ કહેવા માંગે તે પણ તેના મૂર્ત પણા માટે પ્રતિઘાત-અભિભવ–વિગેરે અનુભવસિદ્ધ કારણોથી ના કહી શકાય તેમ છે નહિ. અને અમૂર્ત આકાશ–દ્રવ્યને મૂર્ત ગુણ કદી પણ સંભવે નહિ, માટે શબ્દ એ આકાશને ગુણ નથી એટલે શબ્દલિંગ દ્વારા આકાશરૂપ લિંગીનું અનુમાન કરવું તે પણ અસંગત છે.
બીજા સાંખ્યમતાનુયાયી આકાશને પ્રધાનના વિકારરૂપ માને છે. એટલે સાંખ્યમતની એવી પ્રક્રિયા છે કે–
સર્વ-ર૪ઃ તમઃ એ ત્રણેની ગુણની સામ્યવસ્થા તેને પ્રકૃતિપ્રધાન–અથવા અવ્યક્ત કહેવાય છે અને તે પ્રકૃતિ અથવા પ્રધાન નિત્ય હોય છે. પ્રધાનમાંથી અહંકાર, તેમાંથી માત્રા તભાત્રાથી પાંચ બુદ્ધિ-ઈદ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ વિષય અને મન એ ૧૬ ને સમુદાય ઉત્પન્ન થાય છે. અને તેમાંથી પાંચ વિષયમાંથી અનુક્રમે પૃથ્વી–અપ–તેજે–વાયુ-અને આકાશ એ પંચભૂતની ઉત્પત્તિ છે. એ કારણથી પરંપરાએ આકાશ એ પ્રધાનને વિકાર થયે.
એટલે સ્યાદ્વાર દર્શન ગુણથી ગુણની સિદ્ધિ કરે છે તેથી જ ઉલટું સાંખ્યદર્શન ગુણથી ગુણની સદ્ધિ કરે છે એવું જે
Page #105
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૨ જું સાંખ્ય દર્શનનું મંતવ્ય છે અને તે આધારે આકાશને પ્રધાનના વિકાર સ્વરૂપે જણાવે છે પરંતુ તે અયોગ્ય છે.
કારણ કે આધારભૂત ગુણ વિના આધેયરૂપ ગુણની સિદ્ધિ થતી નથી. અથવા તે નિત્ય, નિરવયવ અને નિષ્ક્રિય એવું પ્રધાન અનિત્ય એવા આકાશરૂપે શી રીતે પરિણમશે ? કદાચ તમે એમ માનતા કે પ્રધાનને વિકાર વિજ્ઞાન છે અને તે સક્રિય છે, અને તે પ્રત્યક્ષ થતું હોઈ તેને અ૫લાપ થઈ શકે તેમ નથી તે અમે કહીએ છીએ કે તે બરાબર છે. એટલે કે તમારા કહેવા મુજબ વિજ્ઞાન સક્રિય છે તે બરાબર છે, પરંતુ તમે જે વિજ્ઞાનને પ્રધાનને વિકાર કહેવા માંગે છે તે પ્રમાણે પ્રધાનને વિકારપણે અમે વિજ્ઞાનને કબૂલ કરતા નથી. કારણ કે સત્વ ગુણ પ્રધાનતા વડે જ્ઞાનાધિકાર (વિજ્ઞાન સ્વરૂપે) પરિણમતે નથી.
જે સત્વ ગુણ વિજ્ઞાનરૂપે પ્રધાન દ્વારા પરિણમતે હોય તે તમે ગુણવાળાને તે પ્રમાણે પરિણમ જોઈએ. તમે-ગુણનું વિજ્ઞાનરૂપે પરિણમન જે ઈષ્ટ નથી તે તે પ્રમાણે સત્વગુણનું પરિણમન પણ વિજ્ઞાનરૂપે થઈ નહિં શકે. ઉષ્ણુનાવસ્થાની સામ્યતાવાળું જે દષ્ટાંત આપવામાં આવેલ છે તેમાં પણ ઘણા દેશે હોવાથી તે દૃષ્ટાંત પણ આપી શકાય તેવી સ્થિતિ નથી. અથવા ચૈતન્ય અને વિજ્ઞાનને જે તમે ભિન્ન માને છે અને એને અંગે પ્રધાનને વિકાર વિજ્ઞાન છે તેમ કહેવું પડે છે તે ચૈતન્ય અને વિજ્ઞાનને ભિન્ન માનવાની જરૂર જ નથી. ચૈતન્ય અને વિજ્ઞાનને અભેદ છે કારણ કે ચેતના પામે છે, નાણે છે, બેધ પામે છે એવા પ્રાગે પણ જોવામાં આવે છે અને એ પ્રગો જોવામાં આવતા હિવાથી ચૈતન્ય એ જ વિજ્ઞાન છે, વિજ્ઞાન એ જ ચૈતન્ય છે. વિજ્ઞાનરૂપ એવું જે ચૈતન્ય તે આત્માને સ્વભાવ છે પરંતુ પ્રધાનને વિકાર નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
૩ર.
આગમત એ પ્રમાણે સાંખ્ય વિગેરેએ પરિણામરૂપ માનેલ કલ્પનાને દૂર કરવા માટે તેમજ ક્યા દ્રવ્યને કયે ઉપકાર છે એ ચાલુ પ્રકરણના સંબંધને અંગે ધમ–અધર્મ અને આકાશ દ્રવ્યને ઉપકાર કહ્યા બાદ પુદ્ગલ દ્રવ્યને ઉપકાર કહે છે.
सूत्रम्-शरीर बाड्-मनः प्राणापानाः पुद्लानाम् ।५ १९॥
સૂવાથ–શરીર-વાણ-મન અને શ્વાસે શ્વાસ એ પુદ્ગલેને ઉપકાર છે. ૫. ૧૯
ટીકાથ– શરીર હેતે છતે જ વાણી–મન શ્વાસે છૂવાસની પ્રવૃત્તિ હોવાથી પ્રથમ શરીરનું ગ્રહણ કર્યું.
બેઇદ્રિય, તે ઈદ્રિય વિગેરેમાં હોવાથી અને બાકીના એકેન્દ્રિયમાં ન હોવાથી ત્યારબાદ વચનનું ગ્રહણ કર્યું.
જેમ વચનને સ્વીકાર કર્યો તે પ્રમાણે એટલે કે વચન બોલવામાં જિલ્લા કારણ છે અને બેઈ દ્રિયે વિગેરેમાં તે હોવાથી તેનું ગ્રહણ કર્યું તે પ્રમાણે બાકીની સ્પશનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય વિગેરે ઈન્દ્રિયોનું કેમ ગ્રહણ ન કયું? એમ જે કહેતા હો તે ઉત્તર આપીએ છીએ કે જે ઇદ્રિય આત્મપ્રદેશરૂપે છે. આ વચન આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયની અપેક્ષાએ સમજવું અને અહીંઆ તે પુદ્ગલ જન્ય ઉપકાર કહેવાને પ્રારંભ છે માટે શેષ ઇંદ્રિયને અહિં ગ્રહણ કરવાની અપેક્ષા નથી.
ત્યારબાદ સંજ્ઞી પંચેન્દ્રિયના વિષયભૂત હેવાથી મનનું ગ્રહણ કરેલ છે. તદનંતર સર્વસંસારી પ્રાણીઓને કરવા યંગ્ય હેઈ ધાસધાસનું ગ્રહણ કર્યું છે.
અહીં સૂત્રમાં સારર | વિગેરે પદોને ઈતરેતર દ્વધ સમાસ કરો તમારા પ્રાણ સૂર્યસેનાના એ સૂત્ર પ્રમાણે અહીં શરીર, વાણી, મન, શ્વાસે છૂવાસ પ્રાણીના અંગભૂત હેઈ સમાહાર કંઠ અને તત્સાહગી નપુંસકલિંગ થવું જોઈએ એમ જે કહે છે તેમ કરવા માટે અમે ના કહીએ છીએ. કારણ કે સૂત્રમાં અંગ-શબ્દ અવયવ
Page #107
--------------------------------------------------------------------------
________________
૩૧
-
-
પુસ્તક૨ જુ વાચક હોવાથી અંગાંગિભાવ હોય તે સમાહાર ઠંદ્ર અને નપુંસકલિંગ થઈ શકે. પરંતુ શરીર પોતે અવયવી છે અવયવ નથી અને વાણી, મન તેમજ શ્વાસે છુવાસ ને અવયવ કહી શકાય નહિ, માટે અંગિભાવના નિયમ પ્રમાણે અહિં સમાહાર કંદ્ર થઈ શકે નહિ.
ઉપકાર સંબંધી પ્રકરણ ચાલુ હોઈ પુદ્ગલે ઉપકાર કરે છે. એ અર્થ પ્રમાણે પુના એ કર્તરિ પછી છે એટલે શરીર, વાણી, મન અને શ્વાસોશ્વાસ એ પિદુગલિક હેઈ જવું, ગ્રહણ કરવું, બોલવું વિચારવું અને શ્વાસે વસ લેવા વિગેરે કાર્યો વડે પરિણામ વિશેષ પ્રાણીઓને ઉપકાર કરે છે.
भाष्यम्- पञ्चविधानि शरीराण्यौदारिकादीनिवाडू-मनः प्राणापानाविति पुद्गलानामुपकारः ॥
ભાગ્યાથ–ઔદારિક, વકિય વિગેરે પાંચ શરીરે, વાણી, મન અને શ્વાસવાસ એ પુદ્ગલેને ઉપકાર છે.
ટીકાથ–ઔદારિક, વૈકિય, આહારક, તૈજસ અને કાશ્મણ વિગેરે વિખરાઈ જવાના સ્વભાવવાળા પાંચ શરીરે એ પુદ્ગલેને ઉપકાર છે. - વાણ, મન તેમજ શ્વાસોશ્વાસ એ પણ પુદ્ગલેને ઉપકાર છે, રૂતિ વકારના અર્થમાં આપેલ છે.
વાણીનું સ્વરૂપ સમજાવે છે. જે બેલાય તે વાણી કહેવાય અને તે પૌગલિક છે. તે પૌગલિક વાણી ભાષા પર્યાપ્તિવાળા જેને વર્યાનરાય તેમજ જ્ઞાનાવરણીયના પશમથી અંગોપાંગ નામ કર્મથી પ્રાપ્ત થયેલ જિહૂવા નિમિત્તથી ઉત્પન્ન થયેલ રણકાર સ્વરૂપ છે.
અહીં એટલું ધ્યાનમાં રાખવા લાયક છે કે ભાષા પર્યાપ્તિ અર્થાત્ ભાષાના પુદ્ગલેને ગ્રહણ કરી ભાષાપણે પરિણમાવવાની તેમજ આલંબનપૂર્વક વિસર્જન કરવાની શક્તિ તે ભાષાપર્યાપ્તિ કહેવાય.
૧. રણકાર સ્વભાવ કહેવાનો આશય એ છે કે સ્પષ્ટ ધ્વનિ અક્ષરબુત અને અસ્પષ્ટધ્વનિ-અનક્ષત બંનેને અંતરભાવ થઈ શકે.
Page #108
--------------------------------------------------------------------------
________________
૩૨
આગમત તેવી ભાષાપર્યા સિવાળા ને ભાષા હોઈ શકે છે. તેમાં પણ તે ભાષાપતિવાળા જીવને વર્યાન્તરાય તેમજ જ્ઞાનાવરણીયને ક્ષપશમ હોય તે ભાષા હોઈ શકે છે.
કારણ કે જે અર્થ ઉચ્ચાર કરે છે તે અર્થ સંબંધી જ્ઞાનાવરણયના ક્ષપશમપૂર્વક જે જ્ઞાન થયેલું હોય તે જ તે અર્થ સંબંધી ઉચ્ચારણ થાય છે. એટલે કે પિતાને થયેલ ભાવકૃત એ પિતાના દ્રવ્યશ્રતનું કારણ છે અને પિતાનું દ્રવ્યથત સાંભળનાર
વ્યક્તિને ભાવકૃતનું કારણ બને છે. પિતાના ભાવકૃતમાં જ્ઞાનાવરણયના ક્ષપશમમાં પણ વીર્યન્તરાયને ક્ષોપશમ એ ખાસ કારણ હોય છે.
કોઈપણ ગુણ–દેષની પ્રાપ્તિમાં વર્ષાન્તરાય પશમ એ કારણ હોઈ વયન્તરાયના ક્ષપશમથી જ્ઞાનાવરણીયને પશમ એ કારણ છે માટે ભાષાના ઉચ્ચારણમાં ભાષાપર્યાપ્તિ સાથે વીર્યન્તરાયને તેમજ જ્ઞાનાવરણીયને ક્ષપશમ એ કારણ છે.
ભાષાપર્યામિ, વીર્યન્તરાયને ક્ષપશમ તથા જ્ઞાનાવરણીય ક્ષપશમ એ સર્વસાધનેને સદ્ભાવ હોવા છતાં અંગે પાંગ કર્મ નિમિત્તે જે જિહુવાની પ્રાપ્તિ થયેલ ન હોય અથવા તે પ્રાપ્ત થયેલ જિવામાં બબડા-મુંગાપણું સંબંધી દોષ ઉત્પન્ન થયેલા હોય તે પણ ભાષાના ઉચ્ચારણમાં ભાષાપર્યાપ્તિ, વિર્યાન્તરાયને ક્ષપશમ જ્ઞાનાવરણીયને ક્ષયે પશમ તેમજ અંગોપાંગ નામનિમિત્તક જિવાની પ્રાપ્તિ વિગેરે સાધનની અવશ્ય જરૂર છે.
આ પ્રકારના ચારે પ્રકારના સાધને યુક્ત વીર્યવાન આત્મા -જીવ ભાષા પ્રાગ્ય પુદ્ગલસ્ક ધોને કાયમ દ્વારા ગ્રહણ કરી ભાષા પતિ વડે ભાષાપણે પરિણાવી આલંબન લઈ પિતાને અને પરને ઉપકાર કરવા માટે વિસર્જનૂ કરે છે.
- - - . (વધુ આવતા અંકે. સમાત -
Page #109
--------------------------------------------------------------------------
________________
CITI)
વર્ષ ૧૬
પુસ્તક
વીર નિ. સં.
विषय-विरक्तिर्हि ૨૫૦૭ છે
वैराग्यम्
સાચે વૈરાગ્ય કયો? ર૦૩૭ 8
જિનેશ્વર ભગવાનના વચનના આધારે સંસારનું સ્વરૂપ વિચારનાર વિજ્ઞ-પુરુષને સસરકારાગારની કુત્સા થાય, તેમાં આશ્ચર્ય નથી, છતાં કદાચિત મોહની પ્રબળતાથી વિષયમાં આસક્ત થવાને લીધે સંસારને મેહ ખરાબ જાણ્યા છતાં છૂટે નહિ અને અસાર લાગેલા સંસારને પણ જે જીવ વળગવા જતે હોય તે પણ કે હલુકમીને સંસારની વિચિત્ર લીલા પણ વૈરાગ્યનું કારણ બને છે તેથી સિદ્ધષિ મહારાજ વૈરાગ્યના કારણે જણાવતાં નીચે જણાવેલાં પણ કારણે જણાવે છે – ભાય વિપરીતપણને આચરે,
પુત્ર અવિનીતપણું કરે,
છોકરી મર્યાદાને ઓળગે. બહેન કુલની મર્યાદાને પ્રતિકૂળપણે આચરણ કરે,
ધર્મ દ્વારા ખરચાતા ધનને અંગે– ભાઈઓ (કુટુંબીઓ) અનુમોદના ન કરતાં અપમાન કરે, ઘરના કામમાં આ ઢીલા છે, એમ કહીને
દુનિયાદારીના સ્વાર્થમાં રચેલા માતપિતા
Page #110
--------------------------------------------------------------------------
________________
આગમત
-
-
-
-
-
-
- લાકેની સમક્ષ પણ તિરસ્કાર કરે, કુટુંબમાં સનેહને લાયકને
કોઈ પણ સંસ્કાર આચરે નહિ, આ પણ! વિરુદ્ધ પુરુષના જેવા જ આચાર આચરે, દાસ-દાસી આદિ પરિવાર પણ આજ્ઞા પ્રમાણે વર્તે નહિ, અત્યંત લાલન-પાલન કરીને પિવાયેલું પણ શરીર, અધમ માનવાની માફક સર્વ ઉપકારને ભૂલી જઈ
ગરિક વિકારેને જ આગળ કરી છવને પરાધીન કરે, અથવા તો કઈ તેવા લાભાાશયના ઉદયથી " પિતાને કે વડીલોને ઉપાર્જન કરેલ ધનસંચય વિજળીના વિલાસની માફક અકાળે નાશ પામી જાય,
" આવી રીતનાં કણ કારણે એકી સાથે અગર આછા-વત્તા બને, તે સિવાયનું બીજું તેવું રાજરોગ-પરાભવ વિગેરેનું આકસ્મિક કાર્ય બની જાય
' ' . . ત્યારે પણ સંસારની અસારતા સમજનાર ભાગ્યશાળી જીવને ખીર ખાઈને તપ્ત થયેલા મનુષ્યને ખાટી, ઠંડી અને દુર્ગધી એવી રાબ
જેવી અરુચિ કરનારી થાય, તેવી રીતે આ આખે પણ સંસારને પ્રપંથ જે મેહના ઉદયના લીધે અસાર છતાં
સાપ લાગતો હતો, તે અત્યારે મહાપી મદિરાના છાકટાપણુને નાશ થવાથી યથાવસ્થિતરૂપે મનમાં ભાસે છે.
તેથી સંસાર, માતા-પિતા, કુટુંબ-કબીલે અને આરાપરિગ્રહને ત્યાગ કરી
આત્મકલ્યાણના કારણરૂપ અને ત્યાગ ધર્મના પ્રાણભૂત પ્રવજ્યાને અંગીકાર કરે છે,
Page #111
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
ઉપરની વાત વાંચી-વિચારીને સત્ય-રસ્તે શ્રદ્ધા કરવાની જરૂર છે અને તે એ કે દુનિયાદારીના કોઈપણ દુઃખદ પ્રસંગને અને સંસારથી થતે વૈરાગ્ય અને પ્રવજ્યા પ્રત્યે તે અનુરાગ એ આત્મકલ્યાણને માગ હેઈ જ્ઞાનગભિત-વૈરાગ્યથી વિરોધી નથી, પણ તેને પોષનાર છે.
કેટલાક અજાણ અને સાચી શ્રદ્ધાથી દૂર રહેલા મનુષ્ય
સંસારના તેવા દુઃખા-પ્રસંગના બહાને થયેલા સંસારવૈરાગ્ય અને પ્રવ્રયા-અનુરાગને
ખગતિ વૈરાગ્ય તરીકે ઓળખાયે, પણ તે વાત વસ્તુતત્વ અને શાસ્ત્ર સમજનારાઓએ અંશે પણ માનવા જેવી નથી.
અગર્ભિત-વૈરાગ્યનાં સ્થાને તે વિધવા થયેલી સી જેમ શરીરવય અને આભૂષણના શણગારને ચાહનારી છતાં
માત્ર ધણીના વિજોગથી તે શણગાર કરવાનું મન કરતી નથી. જ્ઞાતિ-ભેજનમાં જવાની અભિરુચિ છતાં પણ– ધણીના મરણથી થયેલા ઉદ્વેગની ખાતર
તે જ્ઞાતિ-ભેજનમાં જતી નથી. બાળ-વિધવાની સાસુ અગર માતા પણ
પુત્રી અગર વધૂની વિષમ દશાને અંગે - સંસારી મેજ-શેખના સાધનોથી મન ખસ્યું નથી,
તો પણ તે સાધનાથી દૂર રહે છે. થાવત ભરતારના મણને અંગે સતી થવાના નામે
ચિતામાં બળીને મરી જાય,
પાણીના પ્રવાહમાં તણાઈને મરી જાય, અંગ ઉપર પાસતેલ છાંટી લુગડાં સળગાવી મરી જાય. એ વિગેરે કાર્યો સંસારની અસારતાના અંગેનાં નહિ.. પણ સંસારની પ્રીતિ છતાં
છે માત્ર બચ્ચાને એક ઈષ્ટ પદાર્થ ન મળે તો..
Page #112
--------------------------------------------------------------------------
________________
“ આગમળેત બીજા મળેલા ઈષ્ટ પદાર્થોને પણ લાત મારવા જેવી રીસાવાવાળી અજ્ઞાન-દશા પ્રગટ કરવામાં આવતી હેય તેવી દશાને દુઃખગર્ભિત દશા કહેવાય!
પણ સંસારની વિચિત્ર દશા દેખતાં સંસાર ઉપર મેહ છૂટીને યથાસ્થિત આત્મ-કલ્યાણ અને તેના સાધનની પ્રાપ્તિ તરફ જે વૈરાગ્યથી જવાય તેને જ્ઞાનગભિત કહી શકાય ?
એમ ન માનીએ તે નારક કે તિય ગતિનાં દુઃખે અગર થારે ગતિની આપત્તિઓને વિચારવાથી થતે નિદ લક્ષણ સમ્યકત્વને જે ગુણ તે પણ જ્ઞાનગતિને અનુસરતા ગણાશે નહિ.
માટે કેઈપણ બાહ્ય અગર અત્યંતર કારણેથી ચેતીને કર્મના ક્ષયના કારણ તરીકે પ્રત્રજ્યાને આદરના મનુષ્ય નગર્ભિત વૈરાગ્યવાળે છે, એમ માનનારે અને જાણનારે સમ્પંગણાનવાળે છે, એમ કહી શકાય.
છે ઉપદેશક વચનામૃત છે
પિતાનું સુધાર્યા વગર પારકું સુધારવા માટેની મહેનત અર્થ છે.
૦ દર્શનેહ નામનું કર્મરૂપી કાળકુટઝેર પીધેલ આત્મા સત્યમાર્ગ દેખી શકતું નથી.
૦ કર્મશત્રુઓના સંહાર માટે ધમીએ ધર્મ અને ધર્મના સાધનેને સત્વર ઉપયોગ કરે ઘટે છે.
૦ સમ્યકત્વ પહેલે પામેલ હોય તેના કરતાં ન સમ્યકૃત્વ પામે તે વખતે કર્મ ઉપર સખ્ત દ્વેષ હોય છે.
૦ સાડાત્રણ કરોડ રૂંવાડામાં રૂંવાડે રૂંવાડે થાય કે કર્મને ફાડી નાંખું, ચીરી નાખું, ત્યારે જે નિર્જરા થાય તેને શાસ્ત્રકારે અનંત નિર્જરા કહે છે.
- કર્મની નિર્જરા કમને ક્ષય એજ મુદ્દાએ ધમપ્રવૃત્તિમા આગળ વધો.
Page #113
--------------------------------------------------------------------------
________________
EluIElsીના
જવાઘll
[પૂ. આગદ્ધારક, બહુકૃત, આગમ-તિર્ધર, સૂરિ પુરંદર, આચાર્યદેવશ્રીનાં તાત્વિક લખાણે, વ્યાખ્યાને, નિબંધ, પ્રશ્નોત્તરી આદિના સંગ્રહરૂપે પ્રકાશિત “આગમ ત” નામે વૈમાસિકમાં રાબેતા મુજબ ત્રીજા પુસ્તકમાં પૂ. આગમેદ્ધારક-આચાર્યદેવશ્રીના અનેક છૂટક વ્યાખ્યાને-નિબંધ આદિને સંગ્રહ અપાય છે.
તે મુજબ પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના છૂટક વ્યાખ્યાને અહીં ગ્ય-સુધારા સાથે પ્રસિદ્ધ કર્યા છે. - વિવેકી-વાચકે ગીતાર્થ-ગુરુભગવંતના ચરણમાં બેસી યથાયોગ્ય રીર્ત તત્વદષ્ટિ અપનાવી રહસ્ય મેળવવા પ્રયત્નશીલ રહે? સં.
૧ પ. પૂ. આચાર્ય દેવશ્રી આનંદસાગર ૧ સૂરીશ્વરજી મ. શ્રીનું મનનીય પ્રવચન (બુહારી) 6.
[શાસન સુધાકર વર્ષ–૭ અંક ૪ આણે વદ-૨ શનિવાર
તા. ૧૨-૧૦-૪૬ માથી સાભાર ઉદ્ભૂત [ આ વ્યાખ્યાન પરમપૂજ્ય પ્રૌઢ, આગમજ્ઞાની, તલસ્પર્શી વિવેચક પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીએ વિ. સં. ૨૦૦૨ માહ વદ ૧ સેમવાર તા. ૧૭-૨-૪૬ના રોજ ઝઘડીયા તીર્થે આપેલું.
Page #114
--------------------------------------------------------------------------
________________
આગમત જે વ્યાખ્યાન પૂ. આગમ દ્વારક-આચાર્યદેવશ્રીના શિષ્ય મુનિશ્રી મહેન્દ્રસાગરજી મ.ના શિષ્ય પૂ. પં. શ્રી સૌભાગ્યસાગરજી મ. શ્રીએ વ્યવસ્થિત રીતે ઉતારેલું. - તે અક્ષરશઃ “શાસન સુધાકર” (વર્ષ–૬, અંક-૧૨)માં છપાએલ તેને ગ્ય રીતે સુધારી અહીં આપવામાં આવેલ છે.
અજ્ઞાત કારણસર આ વ્યાખ્યાન અપૂર્ણ અવસ્થામાં જ પ્રકાશિત થયેલું, તેથી અહીં તેવું જ રજુ કર્યું છે. સં.]
પરમાત્માની માન્યતા साधुसेवा सदा भक्त्या, मैत्री सत्वेषु भावतः ।
માત્મીય–પ્ર-મોક્ષa, ધમૅ–દેતુ-ઘોષનમ્ | શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન શ્રીમાન્ હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ આપતાં થતાં આગળ સૂચવી ગયા કે આ સંસારમાં જેટલી જાતવાળાદર્શનવાળા-ધર્મવાળા લેકે છે, તે બધા ત્રણ વાતમાં એકસરખી સમજવાળા છે. કેઈપણ દર્શન, જાત કે ધર્મવાળાને આ ત્રણ વાતને કબૂલ કર્યા વગર ચાલેલ નથી. કઈ ત્રણ વાત? દેવ, ગુરૂ અને ધર્મ,
આ ત્રણ નામમાં કોઈને મતભેદ નથી. ભેદ શામાં છે? સ્વરૂપ અને વ્યક્તિમાં. સ્વરૂપમાં કેમ? જૈનેતરોએ દેવ ઈશ્વર ભગવાન માન્યા, પણ તે કયા મુદ્દાઓ સૃષ્ટિના સર્જનહાર તરીકે આપણને ઈશ્વરે જન્મ સ્ત્રી કરાં, ધન–માલ મિલકત આપ્યાં, તેથી આપણે તેને પરમેશ્વર તરીકે માન્યા છે એમ જૈનેતરે માને છે. જૈને ક્યા મુદ્દાઓ પરમેશ્વર માને છે? જેણે અણઉકેલ કેયડો ઉકેલ્યું તેને જેને પરમેશ્વર માને છે. આખું જગત તે કોયડાને જાણે છે. પણ તેને કઈ પીછાનતું નથી. જાણે છે, છતાં પીછાનતું નથી. એમ કેમ? તે જણાવે છે કે આખે જન્મ વ્યવહાર, સંસાર તેને આધારે તે “હું” સર્વ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય-દેવ, નારકી, તિર્યંચ, મનુષ્ય આ બધા
Page #115
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ હું તરીકે વ્યવહાર કરે છે. હું સુખી છું અને હું દુખી છું, આ વ્યવહાર કઈ ગતિ કે જાતિમાં નથી ત્યારે સંસારને વ્યવહાર બધે કોના ઉપર? “હું” ઉપર. તે પછી પણ આગળ વધીએ તે મને આમ કહ્યું, મારા વડે કરાયું, મેં કર્યું. મારા માટે, મારાથી, મારૂં ને મારામાં, આ સાત વસ્તુમાં જગતને વ્યવહાર છે ને? એ સાતે તે “હું 'ના ઘરના છે ને? પણ હું એટલે કે તેને ખુલાસો કર્યો ? જે કંઈ પ્રયત્ન કરે તે “હુંને ઉદ્દેશીને કરે છે... 5
દરેક ગતિ, જાતિ, વ્યવહારમાં હું, હું અને હું છે. સાતે વિભક્તિનું મૂળ તે હું છે ને તેને ખુલાસે તે હું કઈ ગતિ, કઈ જાતિને છે તે કાંઈ કર્યો?
સર્વગતિ અને સર્વ-જાતિમાં મનુષ્ય ગતિ, મનુષ્ય જાતિ દુર્લભ છે. દેવની ગતિ અને દેવને ભવ સહેલું છે. પણ મનુષ્ય ગતિ અને મનુષ્ય-ભવ દુર્લભ છે. આનું કારણ જે અતિ. બારીકીથી વિચારીએ તે માલમ પડે, બારીકીથી વિચાર ન કરીએ તે મૂળ-તત્વનું સ્વરૂપે ખ્યાલમાં ન આવે, માટે મનુષ્ય ગતિ દેવ ગતિ કરતાં દુર્લભ કઈ અપેક્ષાએ? કઈ રીતિએ? તે વિચાર! જગતમાં જે વસ્તુ વધારે હોય તેને મેળવવામાં મુશ્કેલી ન પડે પણ થડી હોય તે તે પામવામાં મુશ્કેલી પડે. અહિં આગળ મનુષ્ય કરતાં સંખ્યાત ગુણ નારક છે. તેનાં કરતાં અસંખ્યાત ગુણ દેવ છે. સમૂર્ણિમ મનુષ્ય લઈએ અથવા ન લઈએ, એકલા ગર્ભજ ' મનુષ્ય લઈએ તે તે મુઠીભર છે. એટલે કે ઉત્કૃષ્ટ ર૯ આંક જેટલા ગર્ભજ મનુષ્ય હોય છે. ત્યારે હવે વિચારે? દેવની સંખ્યા ઘણી હેવાથી દેવપણું પામવું સહેલું છે. ઓછી સંખ્યા મનુષ્યની હોવાથીતે પામવું મુશ્કેલ છે. જેના ઉમેદવારે ઓછા હોય તેને ચાન્સ વહેલે માળે, દેવ ગતિના ઉમેદવારે પણ ઓછા છે. નારકી મારીને દેવ ન થાય, દેવ મરીને દેવ ન થાય. એકેન્દ્રિયથી માંડીને ચોરેન્દ્રિય સુધીના છ દેવ-ન થાય. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ દેવ ન થાય કે ત્યારે દેવ ભવ ને લાયક કોણ? તે પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ અને
Page #116
--------------------------------------------------------------------------
________________
આગમત
મનુષ્ય. આ મનુષ્યપણાના સ્થાન ઓછાં અને ઉમેદવાર વધારે કેમ? તે નિદિયા, વિકવેદ્રિય, નારકી, તિયચ, દેવતા, મનુષ્ય વિગેરે બધાં જ મનુષ્યપણુમાં આવે, હવે કહે મુશ્કેલી કયા સ્થાનની ? જેમાં સંખ્યા ઘેડી છે અને આવવા લાયક અનંતા છે. એવા મનુષ્યપણુના સ્થાનની. દેવતાના સ્થાનમાં દેવતાની સંખ્યા મોટી અને આવવા લાયક છેડા, તેથી દેવપણું પામવામાં મુશ્કેલી નથી. દેવ કરતાં મનુષ્ય ભવ પામે તે આ અપેક્ષાએ મુશ્કેલ છે.
બીજી વાત એ છે કે આ રીતે મનુષ્યપણાની પ્રાપ્તિ મુશ્કેલ છે, તેટલા માટે જ મનુષ્યની દુર્લભતા છે, તેમ નહિં પણ તેમાં આત્મહિતના દરેક કામ સાધી શકાય છે, એથી મનુષ્યપણાની દુર્લભતા વર્ણવાઈ છે.
હુંનું પુરેપુરૂં ભાન અને તેની સિદ્ધિ કયા ભવમાં બની શકે? તે મનુષ્યભવમાં. દેવ, નારકી અને તિર્યંચમાં તે ભાન અને સિદ્ધિ નથી. અહિ તમે કહેશો કે આ તે તમે બ્રાહ્મણ જેવું કર્યું, કેમ ભાઈ ? તે કહેશે કે
એક બ્રાહ્મણ અને રજપૂત બેઠા હતા તેમાં રજપૂતે પૂછયું કે જગતમાં મોટું કેણ? ત્યારે બ્રાહ્મણે એ કહ્યું કે બ્રહ્મણ. જેમ કહેવાય છે ને કે “વર્ણાનાં ત્રાહ્મr: છે:” તમે પણ તેના જેવું કર્યું, કેમ ? તમે મનુષ્ય થયા તેથી મનુષ્ય-ભવને વખાણે, તેમાં નવાઈ શી? તે તેમ નથી. સૃષ્ટિને કરનારા ઈશ્વરને માનનારા શાથી? તે સૃષ્ટિ પરમેશ્વરને માથે-નામે ચડાવી તેથી તેના નામે ચડાવે છે શા માટે? તે તમે મને આપે તે ઈશ્વર તમને આપશે, એ હિસાબે ઈશ્વરની એજન્સી ચલાવવી છે. તે માટે બ્રાહ્મણ ઈશ્વરના એજન્ટ. જે એજન્ટપણું ન રાખે તે ધાગા-પંથીને ટેક્ષ બંધ થઈ જાય. એ ટેક્ષ કે હોય છે? માતાના ઉદરમાં જીવ આવે ત્યાંથી સીમંતના નામે ટેક્ષ ચઢે. હજ કરે છે કે છોકરી છે તેને પત્તો નથી, તે પણ તેને ટેક્ષ શરૂ થાય.
Page #117
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
એમ જન્મ વખતે, લગ્ન વખતે અને નામ–સ્થાપનને વખતે પણ તેને ટેક્ષ યાવત્ મર્યા પછી બારમે દિવસે “સેજ'ના નામે પણ ટેક્ષ ચાલુ? આવી ભગવાનની એજન્સી લઈને આ રીતે દુનિયાને ગવી છે, જેથી તે બધું ભગવાનને નામે ચડાવે તેમાં નવાઈ નથી. આ રીતે જૈન શાસનમાં નથી. - તમારા પરિણામ શુદ્ધ હોય તે પુણ્ય થશે અને દુઃખ નહિ ભેગવવું પડે. આ જૈન શાસનની વાત છે. આ વાતમાં તેવા કોઈ એજન્ટ અને એજન્સીની જરૂર નથી, કારણ કે તેમાં જેને એ પરમેશ્વરને બેટી રીતે કર્તા તરીકે ગોઠવ્યા નથી. પ્રશ્નકર્તા માનવીને મને આપશે તે તમને આપશે તેમ કહીને ઈશ્વરને કર્તા તરીકે માનવાનું ઉપજાવી કાઢ્યું. જેન–શાસનમાં એજન્ટ કે એજન્સી છે નહિ, જૈનશાસનમાં તે પિતાના આત્માના પરિણામ શુભાશુભ હેય તે તેનું શુભાશુભ ફળ મેળવે એમ જ વાત છે. - ભોળા છને ફસાવવા માટે વચમાં પથરા મારનાર હેય છે. કેવી રીતે? તે કર્મ જડ છે. તેને શી ખબર પડે કે હું સુખ દઉં કે દુઃખ? માટે એ દેનારે બીજે જ કઈ ચેતનાત્મક આત્મા હવે જોઈએ. આવું સાંભળે ત્યારે ભેળા છે તે માનવા તૈયાર થાય પણ તેઓ એ ખ્યાલ ન કરે કે જડ એવી સાકર ખાધી તેથી મીઠાશ આવી, ઠંડક થઈ. મરચાં ખાધાં તેથી બળતરા થઈ, હરડે ખાધી તેથી ઝાડા થયા. આ દરેક જડની શક્તિથી થયું કે બીજા કોઈએ કર્યું? ડગલે-પગલે અનુભવમાં આવનારી પુદ્ગલ અને પરમાણુની તાકાતસમજી ન શકે, તે કેવા ગણાય? તરસ લાગી હોય અને પાણી પીધું, આ બધું પિતાની મેળે થયું કે બીજા કેઈએ કર્યું? તે કહેવું પડશે કે સાકરને સ્વભાવ ઠંડક કરવાનો, મરચાને સ્વભાવ બળતરા કરવાને, હરડેને સ્વભાવ ઝાડા કરવા અને પાણીને સ્વભાવ પિતે જ તરસ મટાડવાનું છે. એમાં બીજા કોઈ ચેતનાત્મક સહાયકની અપેક્ષા જ નથી. આથી જરા આગળ ચાલીએ શરદી
Page #118
--------------------------------------------------------------------------
________________
આગમત થઈ ને એથી તાવ આવ્યો. તેમાંથી ડબલ ન્યુમેનિયા તાવ થયે. યાવત્ લાકડાં ભેગા થયે તે તે બીજાએ કર્યું કેમ? જડથી ફળ ન થાય તે આ શેનાથી થયું? શરદી, ગમી, ઠંડક વિગેરે આપનારા પદાર્થો અને પરમાણુઓની તાકાત તમે દેખે છે ને?
જ્યારે આ બધું પુદ્ગલેના સ્વભાવથી એટલે કે જડથી થાય છે તે પછી કર્મ જડ છે અને તેથી જે થાય તે કર્મથી જ થાય છે, એમ માનવામાં વાંધો શું આવે? બેટી રીતે ઈશ્વરની એજન્સી ધરાવનારાના જમાવવાથી આપણે કેમ ભમીએ? શુભ પુદ્ગલે સુખ દેવાનાં, તે તેને સ્વભાવ છે. તેમાં બીજા દલાલનું કામ શું છે? કાંઈ જ નહિં આમ છતાં પણ ઈશ્વરના એજન્ટ થઈ જેઓને ઈશ્વરની એજન્સી રાખીને એ બહાને દુનિયાને લૂંટવી હેય ટેક્ષ નાંખીને લૂંટવી હોય તેઓએ ઈશ્વરને કત માન્યા વગર છૂટકે નથી. પછી હાય તે મુલા હોય, કાજી હોય, બ્રાહ્મણ હય, ગેસાઈ હે ગમે તે હે પણ તે કહે શું? તું મને આટલા આપે તે તારા બાપ ને ત્યાં બાગ-બગીચે ખજૂરી મળશે. લાવ ચિઠ્ઠી લખી દઉં આ રીતે ઈશ્વરને નામે એજન્ટ એજન્સી વિગેરે ખાતાં પાડીને દુનિયાને ચૂસવાની નિતિ વાપરીને ઈશ્વરના નામે બેટા એજન્ટ બનીને એજન્સી સ્થાપીને ઈતરે દુનિયાને આ રીતે લૂટે છે, ત્યારે જેને તે નથી માનતા.
અહિં પ્રશ્ન થશે ને જ્યારે તમે તે નથી માનતા તે તમારે પરમેશ્વર માનવા શા માટે? જવાબમાં જાણવું કે જેને સૃષ્ટિ આદિના કર્તા તરીકે નહિં પણ સ્વતંત્રતાના સર્જનહાર તરીકે પરમેશ્વરને માને છે જેઓ આત્માને ઓળખાવે કર્મ અને પુદ્ગલની ગુલામી અને પરાધીનતામાંથી છોડાવવા માટે જે હંમેશ મથેલા છે તેને જેને પરમેશ્વર માને છે.
આ પરમેશ્વરને ધંધે એ છે કે જગતની સ્વતંત્રતા દેખાડવી અને પોકારવી.
Page #119
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જુ
વેશન્ટને અમેરીકાને અને મેરી બાલીએ ઓસ્ટ્રેલિયાને સ્વતંત્ર તે કર્યું, પણ તેઓ જાતે તે માટીમાં જ મલી ગયા છે. આ રીતે તે સ્વતંત્રતા લઈને છેડી દેવી પડે તેવી સ્વતંત્રતા આપનારને જૈને પરમેશ્વર તરીકે માનવા તૈયાર નથી ને આઝાદી–આબાદી નિપજાવે અને તે હંમેશાં રહે, સર્વકાળ રહે તેવી આબાદી અને આઝાદી નિપજાવે અને મેળવવાના માર્ગ બતાવે તેને જેને પરમેશ્વર તરીકે માને છે. ઊંચે ચડાય ક્યારે મનુષ્ય પ્રયત્ન કરે ત્યારે. પ્રયત્ન કરે ક્યારે? મેળવવાની ઈચ્છા થાય ત્યારે તે મેળવવાની ઈચ્છા થાય કયારે? તે તે મળશે જ એ નિશ્ચય થાય ત્યારે. તે નિશ્ચય પણ થાય કયારે? તે તેનું યથાસ્થિત જ્ઞાન થાય ત્યારે. જ્યાં સુધી સ્વતંત્રતાનું સ્વરૂપ સમજાય નહિં. સ્વતંત્રતા સારી લાગે નહિં સારી લાગ્યા પછી પણ તેને મેળવવાની ઈચ્છા થાય નહિ, તેનાં સાધને મેળવાય નહિ, ત્યાં સુધી તે સ્વતંત્રતાની વાતે નાને કરો ચાંદ પકડવાની વાત કરે, તેના જેવી ગણાય. નાને છેક પાણીમાં ચાંદ જોઈને તેને પકડવા જાય તે તેથી તેની સિદ્ધિ થતી નથી તેમ આપણે આપણાં આત્માનું સ્વરૂપ જાણીયે નહિ, તેનાં સાધને જાણીયે નહિ, તેમાં પ્રવૃત્તિ કરીએ નહિ તે પ્રવૃત્તિને આગળ વધારીએ નહિં તે સ્વતંત્રતા કઈ રીતિએ મેળવીએ?
આવી સ્વતંત્રતા અને તેને મેળવવાના આવા માગે મેળવી આપનારને જ જેને પરમેશ્વર માને છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. આત્માના સાધક કેણ છે? બાધક કોણ છે? તે સમજાવે, આત્મા ઘરમાં કેવી રીતે રમે છે? તેમાંથી સ્વતંત્ર કેવી રીતે થાય? ગુલામીની જંજીર કેવી રીતે તેડે? આમા સ્વતંત્ર થાય ત્યારે કેવી સ્થિતિમાં હોય? તે વિગેરે જેનાથી સમજાય, તેનું નામ જિનેશ્વરે જણાવેલ નવતત્વ. આત્માના સ્વરૂપને બાધક થનારા જે સાધને, તેનું નામ જ આશ્રય. આ આશ્રવ એટલે આત્માને સ્વતંત્રતા મેળવવા માટે તૈયાર થતું અટકાવવા માટેના કર્મો આવવાનાં ખુલ્લાં દ્વાર તેને કવાં તેનું નામ સંવર કમેને નાશ કરે તે નિર્જર, કમેને
Page #120
--------------------------------------------------------------------------
________________
આગમત .
બાળી નાંખવા તેનું નામ જ મેક્ષ, દુનિયામાં પણ શત્રુને ભય કયાં સુધી તે તે હયાત હોય ત્યાં સુધી મરી ગયેલ શત્રને ભય કેઈ દહાડો ન હોય તેથી આ કર્મ માટે શબ્દ કયે વાપર્યો ? તે કે બળવાને, શુકલધ્યાનને અગ્નિની અને કર્મોને લાકડાની ઉપમા આપી તે બાળી નાંખવા માટે જ આમ કમેને બાળવા શા માટે? તે ફરી તેને ભય રહે નહિ તે માટે. કર્મો સર્વથા બળી જાય ત્યારે આત્માનું સ્વરૂપે પ્રગટ થાય. આ સુખ ભાવી અનંત હેવાથી તે જ આત્માની સાદિ અનંત સ્થિતિવાળી આબાદી અને આઝાદી પુદ્ગલની પરાધીનતાથી અને કર્મોની ગુલામીમાંથી સદાને માટે છૂટયા તેનું નામ જ આઝાદી.
આત્માની આડખીલી અને આધીનતા વગરની દશા કઈ? જેમાં કર્મની આડખીલી અને પુદ્ગલની પરાધીનતા ન હોય તે દશા કઈ? તે કેવળ મોક્ષ જ.
પાશ્ચાત્યની ફેશનમાં અંજાઈ ગયેલા અજ્ઞાનીઓ પાશ્ચાત્યને સારા ગણે, તેની માફક આપણામાં એવા ઘણું છે. કેવા છે? તે, મોક્ષમાં શું? આવા મેક્ષમાં શું ખાવાનું ? શું પીવાનું? શું પહેરવાનું ? શું ઓઢવાનું? શું રહેવાનું? તે કે કાંઈ નથી તે પછી તેવા મેક્ષને શું કરે? આવું બોલનારા ઘણા છે. તે તે કેવા ગણાય? તે પુદ્ગલની પશ્ચિમ-ફેશનમાં ફસાયેલા હોવાથી જ તેમને કેવળ ખાવું, પીવું, પહેરવું, એવું ગમે છે. પણ તે સ્થિતિમાં જોગવવા પડતાં જન્મ-મરણ જરા, રેગ, શેક વિગેરેમાં આકરાં દુખે વગરનું સ્થાન જે મેક્ષ તે ગમતું નથી.
જેમ નાનાં બચ્ચાં ખાવામાં જ સમજે, પણ બીજામાં ન સમજે તેમ અજ્ઞાની– વિષયની સંજ્ઞામાં લીન થયા, આથી જ્યારે મોક્ષની વાત થાય, ત્યારે પણ વિષયની દષ્ટિ તે હાજર જ! કેમ? તે કે મેક્ષમાં તે કાયમ ગંધાઈ રહેવાનું ને? ત્યાં લહેર ઉડાવવાનું કાંઈ છે? પણ સમજે કે જ્યાં સ્થિર રહેવાનું હોય, ત્યાં ગંધાઈ
Page #121
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩ જુ
૧૩ કહેવાનું કહેવું તે યંગ્ય નથી. કર્મ–રહિત આત્મા સ્વભાવે ઊંચે કહેવાવાળે છે, તે ગંધાઈ રહેવું ન ગણાય.
વેશ્યા ચારે બાજુ ફરે! તેથી સ્વતંત્ર અને કુળવાન સ્ત્રી ઘરમાં બેસે તે કેદી ગણાય. એમ માનવું ને? તે કહેવું પડે કે જેઓ સ્વછંદતા અને સ્વતંત્રતાને ભેદ ન સમજે તેજ એમ બેલે કે વેશ્યા સ્વતંત્ર અને કુળવાન સ્ત્રી કેદી! તેમ આપણે પણ મોક્ષને ગોંધાઈ રહેવાનું સ્થાન ગણીએ તે એવી જ અણ સમજવાળ ગણઈએ. તેમાં ભેદ શું છે? તે સમજીએ નહિ તે કેમ ચાલે?
મેક્ષ કેવું છે? તે જ્યાં કઈ કાળે ગર્ભમાં તારે મહિના ઉધે માથે રહેવાનું નહિં તે છે. જન્મ, જરા, અને મરણનાં દુઃખે કદી નજીક ન આવે એવે છે. આધિ, વ્યાધિ અને ઉપાધિના અભાવવાળે છે.
આ સર્ટિફીકેટ નથી ગમતું કારણ? ફેશનની ફીશીયારીમાં ફસાયેલાઓ જેમ દેશની ગુલામીને ન સમજે, તેમ પુદ્ગલની પરાધીનતામાં પડેલા જ આત્માનું સ્વરૂપ નથી સમજતા. આ વસ્તુ ઈશ્વર સમજાવે છે, તે માટે તેને પરમેશ્વર માનીએ છીએ.
મૂળ વાત ઉપર આવીએ. હું ઉપર આખા જગતને સ્વભાવ વ્યવહાર અને આધાર છે પણ હું એટલે કોણ? તેને ખુલાસો નહિ. હું ઉપર જગતનું આખું મંડાણ છે. આ હું ને ખુલાસો સમજાવે તેને પરમેશ્વર માનીએ છીએ, તે દ્વારા સ્વતંત્રતાનું સર્જન થવાનું છે. જે દેશ પિતાને ઈતિહાસ ન જાણે તે કઈ દહાડે ઉંચી સ્થિતિએ આવી શકે નહિ.
અહિં પણ જે મનુષ્ય આત્માનું સ્વરૂપ તથા તેની સ્થિતિ નથી જાતે તે ઉન્નતિમાં આવવા માટે લાયક જ નથી. જે મનુષ્ય આત્માનું
સ્વરૂપ, આત્માની સ્થિતિ જાણતે હોય તે જ ઉન્નતિમાં આવવા લાયક ગણાય માટે જ આત્માનું સ્વરૂપ અને આત્માની સ્થિતિને જણાવનાર જે છે તેને આપણે પરમેશ્વર માનીએ છીએ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૪
આગમત જન અને જૈનેતર બંનેય પરમેશ્વરને માને છે. તેમાં ફરક માત્ર એક “ત” અને “ન' અક્ષરને છે. જૈનેતરે પરમેશ્વરને બનાવનાર તરીકે માને છે. ત્યારે જ પરમેચરને બતાવનાર તરીકે માને છે. શું બતાવવાનું ? તે કે જેમ ઈન્દ્રજાલીયા ઈન્દ્રજાળ બતાવે, કેઈ જેમ નાટક-સિનેમા બતાવે તેવું અહિં બતાવવાનું નથી. અહિં તે આત્માનું ખરું સ્વરૂપ બનાવવાનું છે.
તેવી રીતે સ્વતંત્રતા મેળવવા તરફ, સિદ્ધ કરવા તરફ કેણ કેડ બાંધે? કેવળ એક જ જાત, મનુષ્ય જ. તે સિવાય ત્રણ ગતિમાંથી hઈ સ્વતંત્રતાના સાચા સાધન તરફ કેડ બાંધનાર નથી.
કહેશે કે મનુષ્ય ઉપદેશ દેનારા હોવાથી અને તમે પણ મનુષ્ય હેવાથી અહિં તમે મનુષ્યને ઉત્તમ ગણ્યા, અને દેવતા, નારકી અને તિર્યને હલકા ગણ્યા, એમ કેમ નહિ? દેવ નારકી અને તિય સ્વતંત્રતાના સાધન એકઠાં કેમ ન કરે ? માટે તમારે સ્વ-જાતિને પક્ષપાત કરે છે. તેના ખુલાસામાં જાણવું કે તે માટે આમ કહેવાતું નથી. ખરેખર સ્વતંત્રતા મેળવવાની લાયકાત કેવળ મનુષ્યમાં જ રહેવાથી તેમ કહેવાય છે. કારણ? નારકી એટલે કોણ? કર્મરાજાની સખ્ત કેદમાં પડેલે, પહેલા ભવમાં ચીકણું ચીકણાં પાપ કર્યા હોય તેને નારકી તરીકે ઉપજવાનું થાય છે. અહીં કહેશે કે મનુષ્ય અને તિયાને તે અનુભવ કરીએ છીએ તેથી તે સંબંધી બીના તે મનાય પણ નારકને માનવાને તે કોઈ અનુભવ-ગમ્ય રસ્તો નથી. તે કહીએ કે જરા શાન્ત થઈને વિચાર કરે છે તે પણ ખબર પડે. કેટલીક વસ્તુ એવી હોય કે તેને વિચાર કરીએ ત્યારે માલુમ પડે.
એક મનુષ્ય જંગલમાંથી નદી ઉપર થઈને ગામમાં આવ્યો. તેણે પિતાના ભાઈબંધ પાસે વાત કરી કે આ માહ મહીને ચાલે છે. કડકડતી ઠંડી પડી રહી છે. તે વખતે હું નદી ઉપર ઊભે હતે.
Page #123
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ ત્યારે ત્યાં મેં એક નવીન વસ્તુ જોઈ, શું જોઈ? ત્યારે પેલે કહે કે એક કુંભારનું ગધેડું આવ્યું. નદીમાં ઉતર્યું ત્યાં તે બળીને મરી ગયું. આ સાંભળીને પેલા ભાઈબંધ કહે કે, તું તે ગાંડી વાતે કરે છે. કારણ કે આ વાત કોઈને કહીયે તે તે કહે કે કહેતા ભાઈ દીવાના, પણ સુણતા ભાઈ પણ દિવાના? આમ કહેનાર આ મનુષ્ય વિચાર વગરને હતે. તેથી જ તેને પહેલાનું કહેવું છેટું લાગ્યું પણ જોડે બીજે ડાહ્યો મનુષ્ય હતું. તેણે પહેલાને પૂછયું કે ગધેડું ખાલી હતું કે તેના ઉપર કાંઈ હતું ત્યારે પેલાએ કહ્યું કે તેના ઉપર પિઠ હતી. ત્યારે પેલા ડાહ્યા મનુષ્ય ફરી પૂછયું કે શેની પોઠ હતી. ત્યારે પેલાએ કહ્યું કે કળી ચુનાની જ્યારે કળી ચુનાની પિઠ હોય પાછી તે ઠંડી હોય તેને પાણી લાગે એટલે તે ગરમ થાય તેથી ગધેડાને ગરમી લાગે.
(અપૂર્ણ)
@
@@ @ ઉપદેશક–સુવચને
NCA
૦ આગમના અત્યંત આદર વગર ત્રણ તત્વની આરાધના અખંડ રહી શકતી નથી.
૦ કર્મથી જુદું પડવું, કર્મથી રખડવું, કર્મનું વેદવું, કર્મને ક્ષય કરી અવ્યાબાધપદ મેળવવું, પિતાના સ્વરૂપમાં રહેવું, તે બધું બાહ્ય ઈન્દ્રિયેથી દેખી શકાય તેમ નથી. તે બધા દેખવા માટે આગમ–અરીસાની જરૂર છે.
૦ દશ્ય અને અદશ્ય, રૂપી અને અરૂપી, સૂક્ષમ અને બાદર નજીક, ઘર ભૂત, વર્તમાન જાણવા માટે સર્વજ્ઞ-કથનને હરદમ સાંભળનારા પ્રતિભાસંપન્નશાળી ગણધરગુક્િત આગમ તરફ નજર કરે.
. દુષમકાળના દોષે કરીને દૂષિત થયેલા અમારા જેવા ને જિનાગમ ન હતા તે અમારું શું થાત?
Page #124
--------------------------------------------------------------------------
________________
s
છે મહાવીર જન્મ કલ્યાણકનું
આ રહસ્ય
(૨) [આ વ્યાખ્યાન પૂ. આગમ-પારદધા પ્રવર-પ્રવચનિક આગમિક, સાર્વભૌમ, ગીતાર્થ–શિરોમણિ, આગમ દ્વારક-આચાર્યદેવશ્રીએ વિ. સં. ૧૯ર ચૈત્ર સુદ ૧૩ ના મંગળ દિને શિહેર (સૌરા")માં આપેલું.
જેને ઉતારી પૂ. આગમેદ્ધારક આચાર્યદેવશ્રીને વિનયી શિષ્ય પૂ મુનિશ્રી ગુણસાગરજી મ. શ્રીએ કરેલ.
તેને યોગ્ય સુધારા-વધારા સાથે તત્વરૂચિ ના હિતાર્થે શ્રી શાસન સુધાકર (વર્ષ ૮ અંક-૨૦)માંથી સાભાર ઉદ્ધત કરી રજૂ કરેલ છે. સં.].
(વ્યાખ્યાન-૨) पान्तु वः श्री महावीर-स्वामिनो देशनागिरः । भव्यानामान्तर - मल-प्रक्षालनजलोपमाः ॥९॥ મહાનુભા! આજને દિવસ મહાન પવિત્ર છે.”
આજે આપણે આત્માને ઓળખાવનાર મહાપુરુષને જન્મ થ છે.
જીવ નિત્ય છે–શાશ્વત છે, અવિનાશી છે. એ બધું સાચું! પરંતુ તેનું વાસ્તવિક ભાન કરાવનાર મહાપુરુષ આજે પ્રગટયા છે. ચહાય તે કિંમતી પદાર્થ હોય, પણ તેને વસ્તુતઃ ખ્યાલ આવે નહિ ત્યાં સુધી કિમતી તરીકે માલુમ પડે નહિં.
આ જીવ નિત્ય, શાશ્વત વિગેરે તરીકે હતે તે ચોક્કસ છે, છતાં આંધળાના હાથમાં આવેલ હરે કાંકરાથી અધિક ન હોય, તેવી રીતે આ ત્રિલેકનાથ જન્મ્યા હતા અને આત્મ સ્વરૂપ બતાવ્યું નહોતું. ત્યાં સુધી આપણને આત્માને “નિત્ય શાશ્વત વિગેરે તરીકે માનવામાં જીવ પદાર્થથી વધારે સમજ લગીર પણ હતી.
Page #125
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
જેમ ખાણમાંથી પત્થર નિકળે, મકાનમાં ગોઠવાય અને પાછે ધૂળમાં પડે, તેમ આ જીવ પણ નિગોદમાંથી નિકળે, ભટકે અને પાછે નિગદમાં જતે. જીવની આ રીતે પત્થર જેવી દશા હતી. નિગદ અને નિગોદની બહાર અથડાતે-પીડાતે હતે.
આ સ્થિતિમાં એને પિતાના વાસ્તવિક સ્વરૂપનું ભાન કદી થયું ન હતું. બહારના પત્થર જેટલું ખાણમાં કે દરિયામાં રહેલું સેનું ઉપયોગી નથી, તેમ આ આત્મા–ચેતન, જ્ઞાનવંત, અનંત શક્તિને માલિક એ બધું ખરું, પરંતુ તેના ઉપર તીર્થકરને પ્રભાવ હેતે પડ્યો, ત્યાં સુધી પત્થર હતે !!!
બનાવટી સેના જેટલું ખાણુમાં રહેલું સોનું ઉપયોગી ન થાય! અનંત તીર્થકરોએ પિતાના અનંતા શરીરના પુદ્ગલે ઔદારિક શરીરપણે પરિણમાવ્યા છતાં આખરે તે પૂજ્ય થયા. જ્યારે આપણા આત્માની દશા રખડતી છે. આ ફેર કેમ?
વિચાર! જાનવરને પણ પાંચ ઈન્દ્રિયે અને છઠું મન છે. છતાં તેને “હું કોણ?” એ વિચારવાનું હોતું નથી, તેમ આપણે અનંતી વખત મનુષ્ય થયા. શેઠ–રાજા-દેવતા વગેરે થયા. પણ આપણે “કોણ? એ ન વિચાર્યું?
તેવું સુંદર મુખ હોય છતાં આરિસાના જેગ સિવાય તેની સુંદરતા ખ્યાલમાં આવતી નથી.
તેમ આત્માની સ્થિતિ, આગમ-આરીસા વિના તેવી છે. સ્કાય દેવતા, તિર્યંચ કે મનુષ્ય હોય, પરંતુ તે, આગમ આરિસા સામે જયાં સુધી ન જુએ ત્યાં સુધી આત્માને ખ્યાલ પામી શકે નહિં.
આમ તે આરિસામાં કાંઈ નથી. પણ તે એવી ચીજ છે કે તમારું સ્વરૂપ હોય તેવું દેખાડે, એમ આગમ–આરી નવું કાંઈ દેખાડતું નથી. આ રિસામાં જ્ઞાન હોય અને દેખાડે છે તેમ નથી. આરીસામાં જેમ જે વસ્તુ સામે હોય તેજ દેખાવાની, તેમ આગમઆરીસામાં પણ જે વસ્તુ આત્મામાં હોય તે જ દેખાવાની.
Page #126
--------------------------------------------------------------------------
________________
-
૧૮
આગમત દેવને માનવામાં તે જેને અને ઈતરે બધા સરખા છે. બાળક રમતમાં ઢીંગલા-ઢીંગલીમાં રાજી, પણ તે ભણવાને રસ ન જાણે. કુટુંબની સ્થિતિને ખ્યાલ ન આવે ત્યાં સુધી જ, ભણવા વિ. ને રસ જાગે. એટલે ઢીંગલા-ઢીંગલીને વિચાર થતું નથી.
બીજાએ “પરમેશ્વર ઢીંગલા-ઢીંગલી આપે છે.” એ હિસાબે દેવને માને છે. છેકરે પપત્રર૫ ન બેલે, અને છવીશ બેલે ત્યાં આંખ ફરી જાય છે, પણ “ઓ ઈશ્વર તું એક છે, સર. જે તે સંસાર” એમ બોલે, ત્યાં આંખ ફરી? કેમ નહિ? - તમારા હિસાબે તે પ૪૫=૨૫ ને બદલે ૨૬ બેલીને એકને જ ફરક પડે તે જુલમ, પરંતુ ઈશ્વરને સંસાર સરજનાર કહીને આખે ફરક પાડે તે જુલમ નહિ. એમ જ ને !
છોકરાંઓને જેમ ઢીંગલા-ઢીંગલીની રમતમાં આગળ વધવાને ચાન્સ નથી. તેમ જ પૃથ્વી-પાણ, પર્વતે વગેરે ફાની દુનિયાને તૈયાર કરી આપનાર પરમેશ્વરને માનવામાં આગળ વધવાને ચાન્સ નથી.
બીજાઓએ આ રીતે સંસારની માયામાં મૂંઝવનારમાં પરમેશ્વરની માન્યતા કરી જ્યારે જૈનમત, એ એકરાઓની રમતથી તદ્દન અલગ છે. જેનેએ તે આત્માના સ્વરૂપનું ભાન કરાવે તેમાં પરમેશ્વરની માન્યતા કરી! જેમ આરીસો મેંઢાનું ભાન કરાવે છે. તેમ આગમ–આરીસે આત્માનું ભાન કરાવે છે. - એક બીજી વાત અરીસામાં એક જ વખત મોટું જોઈને પછી જેવું બંધ કરતા નથી. બગડયું નથી ને શુદ્ધ થયું છે કે કેમ? તે તપાસવા હંમેશ આરીસો દેખ પડે તેમ મારું આત્મસ્વરૂપ બગડયું છે કે કેમ? તેમ તપાસવા રેજ આગમ–આરીસાની જરૂર છે. પચીસ વર્ષ જીવવાવાળે પચીશ અને પંચાર વર્ષ જીવવા વાળે પંચેતેર વર્ષ આરીસે દેખે. જેટલું જીવે તેટલા વર્ષ આરીસે દેખે. આરીસામાં એક જ વખત જોઈને જીંદગી પૂરી કરાતી નથી.
Page #127
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૧૯ દેવતાઓ પિતાના સાગરોપમના આયુષ્યમાં તીર્થકરેની સેવામાં એક જ વખત હાજર થાય. તેમાં સંતોષ માની લેતા નમી. અસંખ્યાતી વખતે હાજર થાય. એક એક ઈંદ્ર, અસંખ્યાતી વખત જિનેશ્વરના જન્માભિષેક કરે, અસંખ્યાતી વખત દેશના સાંભળે.
આપણે સે વર્ષના આયુષ્યમાં જન્મીએ ત્યારથી મરણ સુધી પૂજા કરીએ તે ૩૬૦૦૦ દિવસથી વધારે નહિ. છતાં તેમાં તે આપણે “પછી કરશું, ન થઈ તે કાલે કર!” આ સ્થિતિ હોય છે?
જેને આપણે આજે આપણે તારક તરીકે સ્તવીએ છીએ તે પૂજ્યની સેવામાં આપણી આ દશા કેમ ? એ આજ સુધી ભૂલ્યા તે હવે નકકી કરે અને સેવ્યની સેવામાં તન્મયપણે લાગી જાવ!
અન્યથાપ્રભુ જન્મથી ત્રણ જ્ઞાનવાળા હતા.
રાજકુમાર હતા.
સેવામાં દેવે હાજર રહેતા. , નંદન ઋષિના ભવમાં લાખ લાખ વર્ષ ઘોર તપ તપ્યા હતા. ગર્ભમાંથી જ માતા-પિતા પ્રતિ પરમ-ભક્તિવાળા હતા. ભરયુવાવસ્થામાં ચારિત્ર લીધું. સંગ્રામ-આદિના ઘેર ઉપસર્ગો સહન કર્યા.
13 અનાર્ય–દેશમાં પણ વિચરીને જનસમૂહ ઉપર અતુલ ઉપકાર કર્યો.
ચંડશિયાને પણ ઉદ્ધર્યો ! સાડા બાર-બાર વર્ષ સુધી શેર તપ કર્યું.
અંતિમ સમયે પણ સેળસેળ પર દેશના આપી” વિગેરે વાંચેલું કે સાંભળેલું બેલીને જ વિખેરાઈ જવું તે શુષ્ક–આલાપ સિવાય વિશેષ ફળદાયી ન નિવડે.
"
સેવામાં
Page #128
--------------------------------------------------------------------------
________________
૨૦.
આગમત
એવું માત્ર વાણીના વિલાસે વરસાવીને જ ઉજવાતું કલ્યાણક, એ તે આજનાઓ ઉજવે છે.
તે જયંતિ જેવું ગણાય. ત્રણ જગતના અને પરમ કલ્યાણકારી એવા ત્રિકને નાથનાં અદ્દભુત જીવન–ચરિત્રને નુરીયાજમાલીઆઓની યંતિઓની હરોળમાં જિનેશ્વરના સેવકે તે
ત્રિલેકના નાથની પૂજા માટેના ૩૬૦૦૦ દિવસોમાં પણ જે આપણી એવી નબળી સ્થિતિ રહે. તે દેવતત્વમાં અસંખ્યાતી વખત પૂજાને વખત આવે? તે આપણે મન વેઠ થવાની.
ઝવેરાતના વેપારીને મતીની એક ડબી પણ બહુ જ કિંમતી છે, પણ ગધેડાને તે મેતીની ગુણ પણ ભાર રૂપ જ થવાની.
છત્રીસ હજાર દિવસની પૂજા ભારરૂપ થાય તે દેવ વખતે અસંખ્યાત–વખતની પૂજા તે ગધેડાના ભારરૂપ જ થાય કે બીજું કાંઈ? કહો કે પ્રભુનું કલ્યાણક તે ઉજવીએ છીએ. પરંતુ ધર્મમાં રસ નથી.
વેરી દાબડીને જ જીવન ગણે છે! શાથી? રસ છે, નિત્ય પૂજા કરનાર બહારગામ ગયે હોય તે પહેલા બીજાને, બીજે ત્રીજાને કહી દે કે “અમુકને કહેજેને, બીજાને કહેજે ને? આ શું?
પૂજા કરવા ગયા “હજુ તે પખાલ થાય છે” એમ કહી બહાર અધે કલાક કલાક ગાથાં મારે છે, અને “પખાલ થઈ એમ સાંભળે એટલે “હવે ચાલે !” એને અર્થશે?
રખેને માથે પૂજાને ભાર આવી ન જાય. એ જ ને? આ પરિણતિ છે. તેમાં પૂજાને લાભ શી રીતે લેવા માંગે છે?
પૂજાને અંગે આમ થાય ત્યાં સમજવું કે ભગવાનની કિંમત કરી નથી. આત્માનું ભાન નથી. તેને આરીસાની કિંમત આવી નથી.
Page #129
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
કીમીયાની શોધમાં ભટકતા લાખ લેકો હોય છે. કીમીયાગરે બહુ ડા! તેમાં પણ દુન્યવી કીમીયાગરે બહુ તે પત્થરની ચાંદી બનાવી દે, પત્થરને હીરે બનાવી દે, પણ તે ચાંદી કે પત્થર પ્રભાવક ને હેય. - જ્યારે આ તીર્થકર કીમીયાગર તે પત્થરને પારસ બનાવી દે. એટલે કે પ્રભાવક બનાવી દે. ત્રણ જગતમાં પત્થરને પારસ બનાવનાર જે કોઈ હેય તે ત્રિલેકના નાથ જ છે. તેની પૂજ્યતા મગજમાં આવતી નથી. તેને ઉપકાર લક્ષ્યમાં આવતું નથી.
દહેરૂં અધે ફલાંગ દૂર હોય ત્યાં તે ત્યાં જતાં પગ ટૂટવા માંડે છે. પછી કેટલાય રાજ છે. દેવેલેકમાંથી આ પારસ કરનાર કીમીયાગરના ચરણમાં કેવી રીતે અવાશે?
પીઠ પર પડેલા પારસની કિંમત ગધેડાને ન હોય પણ સેંકડે. કેશ દૂર પડેલા પારસની કિંમત સુજાણુને હેય.
દેના ખ્યાલમાં છે કે પત્થરને પાસ કરનાર ત્રિલેકના નાણા એક જ છે. એથી તેઓ સેંકડો કેશ દૂરથી સેવા કરવા આવે છે.
તે ત્રિલોકના નાથ ભગવંત મહાવીરને આજ જન્મ દિવસ છે.
આજે પરમ-પતા પારસને જન્મ છે, તેથી આજને દિવસ પવિત્રતમ છે.
ખેતી કરે તેમાં અનાજ આવવાને તે હજુ વાર છે. પરંતુ ખેતરમાં અંકુરા છવાઈ જાય કે- હદય પ્રસન્ન થઈ જાય છે. અંકુરો છાતીને ઉછાળે છે. તેમ મહાપુરૂષ પારસરૂપે પ્રગટ થાય ત્યારે છનાં કાળજાં કોલ કરે!
તીર્થકર દેવના જન્મની સાથે વિબુધ કહેવાતા ઈન્દ્રો અને દેવે મોટા કલશે લાવીને મહાન અભિષેક આ હર્ષાતિરેકમાં આવીને કરે છે.
Page #130
--------------------------------------------------------------------------
________________
૨૨
આગમત અંકુરામાં અનાજ જેઈને કલ થાય તેમ, આ પારસના જન્મમાં જ પૂર્ણ પ્રભુતા જોઈને તેની જાણ દેને એ કલેલ થાય છે. ઘાસના અંકુરે કઈ વાડ કરતું નથી. અનાજના અંકુરે વાડ હોય છે. તેમ જન્મે છે, તે બધા, પણ આ પારસના જન્મ વખતે જ દેવતાઓને આ હર્ષાતિરેક અને અદ્દભુત અભિષેક વિગેરે હોય છે.
એવા પ્રગટ પારસને આજ જન્મદિવસ છે.
સાઠ વર્ષની ઉંમરે પુત્રજન્મ સાંભળે, ત્યાં કેવા આનંદ હેય છે? એમ આપણે તે આ મહાપુરુષને જન્મ અનંતકાળે સાંભળવા પામીએ છીએ, પછી કે આનંદ હોય? વર્ણવી ન શકાય તે?
અનંતકાળ સુધી આત્મગુણ-પ્રાપ્તિરૂપ પુત્ર વિના રહેલું આપણું વાંઝીયાપણું દૂર થવાને સંજોગ આપણને આજે આ મહાપુરુષના પ્રતાપે મળે.
આથી શાસ્ત્રકારે ત્રિલોકનાથના આ જન્મદિનને કાણુકતિથિ કહે છે - આપણી માતા-બહેન-છોકરી વિગેરે, જાતની તે બૈરી જ છે, છતાં માતાને બૈરી કહીએ ખરા? ત્યાં તે તુરત જ કહી દઈએ કે એમ ન જ કહેવાય, કેમ? માતા બૈરી નથી? છે જ, છતાં ત્યાં તે ચપ દઈને કહી દેવાય છે કે “બોલતાં નથી આવડતું”
તેમજ ત્રિલોકના નાથની આવી મહત્તાને અંગે તેમના જન્મદિનને માટે વપરાતા “કલ્યાણક” શબ્દને સ્થાને રાગ-દ્વેષમાં રવડી રહેલાઓને માટે વપરાતે “જયંતિ” શબ્દ જોડી દેવાય છે. ત્યાં બોલતાં નથી આવડતું' એમ તુરતજ કેમ કહી દેવાતું નથી?
આવા મહાપુરુષના કલ્યાણકના બહાને નુરીયા-જમાલીઆઓના પણ ધૂળ ગાવા કેમ મંડી પડાય છે? શું તેવાઓ આ ત્રિલેકના નાથ જેવા પારસ છે? ભવનિસ્તારક છે? પાંચ કલ્યાણકવાળા છે? એવું બોલનારાઓને હૈયામાં જૈનત્વ ભર્યું છે કે સરાસર અજૈનવ ભર્યું છે? એમ પૂછ કેમ નહિ?
Page #131
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩-જુ
૨૩ ગમે તેને સાંભળ," એ લત ભવભરૂને હાનિકર્તા છે.
ત્રિલોકના નાથ જે તારક પારસનું “જયંતિ તરીકેનું તેનું ગુણકીર્તન કરવા ઉભા થનારની યેગ્યતા કલ્યાણ-કામી જનેએ દેરવાઈ જતાં પહેલાં ધ્યાનમાં લેવા જેવી છે. !
જયંતિ શબ્દ લૌકિક છે. “કલ્યાણક જેવા લેકેસર શબ્દને ખસેડીને તેને સ્થાને તે લૌકિક શબ્દ ગઠવી દે તે તે હીરાને સ્થાને ઈમીટેશન ગોઠવી દેવા જેવું છે.
આત્માથીજનેએ ભૂલેચૂકે પણ તેવી ભૂલ ન કરવી જોઈએ. કલ્યાણકને અંગે આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસુરિશ્વરજી જણાવે છે કે- પ્રભુના કલ્યાણકને દિવસે તમારી જેટલી શક્તિ હોય તેટલી શક્તિ પ્રમાણે પ્રભુની પૂજા-ભક્તિ-આદર-સત્કાર વિગેરે ન થાય અને એ સિવાયના બીજા દિવસે થાય તે તે પૂજા-ભક્તિ વિ. ને જૈનધર્મ સાથે લાગતું વળગતું નથી. .
બજારના નાકે રહેલા પિતાના ઘર પાસેથી બાર મહિનામાં કલ્યાણકના બાર જ વરઘડા નિકળે તે પણ તેમાં રૂવાંટુ ફરકતું નથી અને ઘેર લગ્ન હોય તે તેમાં માંડ કરે. પીપુડીવાળે લાવે, વરઘોડામાં બણી–ઠને નિકળી પડે? આ આનંદ કયાંથી? તે કહે કે લગ્નમાં પ્રીતિ છે તેવી રીતે જિનવરને અંગે લાગણી-અહમાનપ્રીતિ-ભક્તિ વિ. હોય તે તે ભગવંતના કલ્યાણકને દિવસે હાજર ન થાય, અને બીજા દિવસે પૂજા-ભક્તિ વગેરે બતાવે તે રાહદારીના વરઘોડા બાર મહિનામાં બારસે જાય એવું છે.
કલ્યાણકને દિવસે પ્રભુને આરાધવામાં ન આવે તે બાકીના દિતસોની પૂજા-ભક્તિ વગેરે જિનેશ્વરને અંગે નથી. કલ્યાણકની આરાધના કેવી રીતે કરવી જોઈએ? તેને અંગે આ જણાવાયું.
Page #132
--------------------------------------------------------------------------
________________
૨૪
આગમજત
કલ્યાણુકની આ બધી આરાધના શા માટે?
પ્રભુ મહાવીરની દેશનાની વાણી જગતના જીવોનું રક્ષણ કરનારી છે પત્થરને પારસ રૂપે બતાવે છે તેથી પ્રભુની વાણીમાં એવું શું છે? તે પ્રભુ દીક્ષિત નહેતા થયા ત્યાં સુધી બીજા બધાની જેમ “લાવ! બેસ! ઉઠ! વિગેરે વાણી તે સર્વ સામાન્ય હતી. પરંતુ આ તે જગતના ચરાચર પદાર્થોના ભાવે જાણુને જગતના જીવન કલ્યાણના બધા માગે છે અને દેશના દ્વારા બતાવે તેવું કેવલીપણું પામ્યા પછીની ઉપકારક વાણી છે?
તેથી શ્લેકમાં “ફેશનારિ: ” કહ્યું ત્યારે તે ભગવાન એકલા કેવલીપણાને વેગે જ આરાધક છે ને તે ના. તીર્થકરે ગર્ભથીજન્મથી આરાધવા લાયક ગણાય. ઉચ્ચ કોટીના આરાધ્યની ઉત્તમતા જન્મથી તેથી તે “ધન્ય તેના માતા-પિતાને એમ કહેવાય છે.
ગૌતમ સ્વામી પ્રતિબંધ પામ્યા, ગણધર થયા તેથી માતપિતાને ધન્ય કેમ કહે છે?
જન્મનું પ્રશસ્તપણું ન ગણે તે માતા-પિતાને ધન્ય કહે શી રીતે? તીર્થકર સિવાય કોઈ જન્મથી તેવા જ્ઞાનવાળા હતા નથી. ભાગ્યશાળીપણું ઉત્તમ કહ્યું છે, એવું ભાગ્યશાળીપણું કઈ પણ દશામાં આવી જાય તે આગળ-પાછળનું પૂજવા ગ્ય છે પુણ્ય પુરષોના માતા-પિતાને પણ ધન્ય કહીએ તે તેના જન્મને આરાધ્ય કહીએ તેમાં નવાઈ શી?
બીજાઓને અંગે મહાપુરુષ થયા પછી આરાધ્ય અને તીર્થકરે મહાપુરુષ થયા અગાઉથી-જન્મથી. આરાધ્ય. જેઓના જન્મ ચૌદ રાજ-લેકમાં આનંદ-ઉદ્યત કરી દીધું. એ થવાના મહાપુરુષ કયા? જે જમ્યા છે તે એ અપેક્ષાએ ત્રિલેકનાથ જેવા ઉત્તમ-પુરુષને જન્મ વખણાય-સ્તવાય-આરાધ્યાય
આ રીતે જેઓને જન્મ જ સ્વયં કલ્યાણુકરૂપ છે. તેવા આજના દિવસને આપણે કલ્યાણક તરીકે ઉજવીએ આરાધીએ છીએ.
Page #133
--------------------------------------------------------------------------
________________
-------
---
પુસ્તક ૩-જુ તે ઉજવ શી રીતે? તે સમજવું જરૂરી છે કે રાજાને માનભેજના સત્કાર કરીએ છતાં તે દરેકમાં જેમ તેની આજ્ઞા ઉપર ધ્યાન રાખવાની જરૂર તેમ આ પુણ્ય-દિવસ ઉજવતાં રિલેકનાથની આજ્ઞા ઉપર ધ્યાન દેવાની જરૂર છે. - વીર ભગવાને જે વાણી આજ્ઞા-હકમરૂપે કહી છે તે ગંગાના જળ નેવી નિર્મળવાણી જ ભવ્યજોના આંતર-મેલોને જોઈ નાખવા સમર્થ છે
ભગવાનના આજ્ઞ રહિતપણે સ્વેચ્છા-મુજબ કલ્યાણક ઉજવાય તે આંતર-મેલ લેવાય નહિ.
આવી ભગવાન મહાવીરની વાણી તમારું કલ્યાણ કરે!
જેઓ પ્રભુના જન્મ-કલ્યાણકની આ મહત્તા સમજીને કલ્યાણકો ઉજવશે–આરાધશે અને જિનેશ્વર મહારાજની વાણી મુજબ વર્તન કરશે તે મોક્ષસુખ પામશે માત્રા
હિતકર ઉપદેશમૃત
છે
લાંબા કાળ સુધી આત્મહિત પ્રવર્તન ગુરૂવને આધારે જ છે.
ગુરૂત્વના વિચ્છેદની સાથે ધર્મતત્વને વિચ્છેદ થશે. - નિગ્રન્થ સાધુઓની ગેરહાજરીમાં ધર્મને દવંશ થાય છે.
શાસ્ત્રકારોએ શ્રદ્ધા અને દેશનાનું ફળ વિરતિ માનેલું છે. . તેમાં પણ તીર્થકરની આઘ દેશનાનું ફળ સર્વવિરતિ રૂપ દીક્ષા મનાયેલી છે અને તેથી શ્રી વિરપ્રભુની દિક્ષા વગરની આઘ દેશનાને અફળ દેશના ગણી.
Page #134
--------------------------------------------------------------------------
________________
આગમચેત
(વ્યાખ્યાન-૩) आत्माऽस्ति स परिणानी बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तदिक्योगाद हिंसा-अहिंसादि तद्धेतुः ॥१॥
શાસ્ત્રકાર મહારાજ આચાર્ય મહારાજ શ્રી હરિભદ્રસૂરિજી મ. ભવ્ય જીના ઉપકારને માટે ધર્મોપદેશ દેતાં થકા ષોડશકમાં સૂચવી ગયા છે કે –
આ જગતમાં ઉદ્યો–ડેકટરે ઉપકારી છે. પરંતુ તે ઉપકારી કયારે? દદીને જાણે, તેના દદીને જાણે અને દવાને જાણે
જે ડોકટર દદી, દર્દ અને દવાને ન જાણે. તે હિતકારી ન બને.
બાળકને દેવાની માત્રા વૃદ્ધને દે. જુવાનને દેવાની દવા ઘોડીયામાં રહેલા બાળકને દે તે શું થાય?
રેગ-ઔષધ બરાબર પારખ્યા છતાં દર્દીને ન પારખે તે શું ગુણ કરે?
જેમ ઔષધ કરનારે દદીને, દઈને અને દવાને બરાબર સમજવા જોઈએ.
તેમ ઉપદેશકે પણ શ્રોતા-શ્રોતાને ભવ–રોગ અને તે રોગને લાગુ થતી જ્ઞાનદવા પણ સમજવા જોઈએ.
અહીં ઉપદેશક કોણ? વૈદ્ય. એટલા જ માટે શાસ્ત્રકાર કહે છે કે–ચહાય તેટલે રાજા-મહારાજા હેય પણ દર્દથી પીડાયેલ હોય તે વૈદ્યને આધીન. વૈદ્ય કહે કે–અહીં ન રહેતા ! અમુક નહિં ખાતા, તે તેનું માનવું જ રહ્યું. અહીં જેમ શરીર આપણું છતાં તેના વિકાર કે શુદ્ધ સ્થિતિ આપણે જાણ નથી શકતા અને તેથી તે શરીર આપણું છતાં આપણે જ તેને વૈદ્યના કબજામાં સેવી દઈએ છીએ.
આમ કરવામાં આપણે કોઈપણ પ્રકારે વૈદ્યની કે ડોકટરની ગુલામી કે આધીનતા સ્વીકારી છે. એમ માનતા નથી.
Page #135
--------------------------------------------------------------------------
________________
૨૭
પુસ્તક ૩-જુ
કેમ? સજા એ નથી કરતે. તમે કુપય કરે તે રોગ વૈદ્ય નથી વધારતે, કારણ કે રોગ વધારવા રૂપ સજા કરવાનું એના હાથમાં નથી; કુપગ્યાધીન છે અને તેથી તેને શરીર સેપીએ છીએ. તેમાં તેની ગુલામી નથી.
ડોકટર તમને સૂચના કરે કે તમારે અમુક સ્થાને રહેવા જેવું છે, આ હવામાં રહેવા જેવું છે, ફલાણું ખાવા જેવું નથી, વિ. કહ્યું પણ આપણે ન માન્યું છે ? ડેકટર ચૂપ! ડોકટર શિક્ષાની સત્તાવાળ નથી. જ્યાં શિક્ષાને સવાલ નથી ત્યાં ગુલામીને સંબંધ નથી પણ પક્ષપણે તે શિક્ષા થાય જ છે, કેમ ન માન્યું તે માંદગી ભેગવ્યે જ છૂટકે છે.
કર્મના ફળ આપનાર તે જોઈશે જ ને? કર્મ જડ છે તે સુખ-દુઃખના મૂળ કેમ આપે? કુપથ્થમાં જે તે ખાધું. ખાટલે કેણે નાખ્યો? વાડવાએ.
લાડવા ચેતન છે કે જડ? લાડવાને સ્વભાવ નબળા-કોઠામાં તાવ લાવે. જડથી ફળ ન થાય તે લાડવાથી તાવ કયાંથી આવ્યા? ત્યારે કહે છે તે ભારે પદાર્થને સ્વાભાવ છે.
તે માનવામાં અડચણ નથી તે જડ એવા કર્મથી હેરાન થવાનું માનવામાં અડચણ શી?
અડચણ તે એને છે કે જેને ઈશ્વરને નામે સત્તા ચલાવવી છે–એજન્સી ચલાવવી છે.
અન્ય લોકેએ એથી ઈશ્વરને ક મા પડે છે. રૂક્કાના નામે લેકેને ધૂતી ખાવા હોય તેવા લેકે ઈશ્વરની એજન્સી કબૂલ ન કરાવે તે કરે શું? એને સેજ, બગીચે, ગાર્યો વિગેરે આપો, તે ઈશ્વર તમને આપશે. એ વાતને તેમાં સાથે સ્વાર્થ છે. એવા લેકીને જ્યારે વડોદરાવાળા જેવા મળે ત્યારે તે એજન્સવી પિલ નીકળે!
Page #136
--------------------------------------------------------------------------
________________
૨૮
-
અગમત વડોદરામાં એક જમીનદાર હતે. સ્થિતિ સારી નહિ. તેના પિતા મરી ગયે. જમીનદારની આબરૂ પ્રમાણે સેજ (શમ્યા) પૂરવાને બે અઢી હજાર જોઈએ. હવે શું થાય? કથળી કાણી (સેજ પૂરે તે આબરૂ રહે! ન પૂરે તે આબરૂ જાય. ચિંતા થઈ.
' ડોસાનું કાંઈક ઉજવવું તે જોઈએને? લે કે તેને પૂછે છે કે ચિંતામાં કેમ? તે કહે દહાડા બાર બાકી છે. અને રૂ. હજારને ખર્ચ છે. તેને એક મિત્ર મળે. તેણે પૂછયું કે આમ હશકેશ કેમ ઉડી ગયા છે? જમીનદારે બધી વિતક કહી.
મિત્રે કહ્યું કે એમાં છે શું ? હું ઉપાય બતાવું. દસ દહાડા થાય એટલે ૧૦ ભાર અફીણ લઈને બ્રાહ્મણને ત્યાં જ તેને કહે કે ડોસા ૧૦ તેલા અફીણ ખાતા હતાં. તેથી આ દસ તેલા અફીણ તું ખાઈજા. કે જેથી મારા અફીણીયા પિતાને અફીણના અભાવે ટાંટીયા ઘસવા ન પડે. મારા પિતાને શાંતિ મળે. અને મારા ડિસા ટટ્ટાર થાય.
આ વાત જમીનદારને રૂચી, ૧૦ તેલા અફીણ લઈને ગોર પાસે પહોંચે. અને તે અફીણ ડોસાને પહોંચતું કરવા માટે ગોરને ખાઈ જવાનું કહ્યું. ગોરે દેખ્યું કે હવે શું થાય? અહીં તે એજન્સી અવળી પડી. ગોર ગભરાયે એજન્સી ઊભી કરવાવાળા પણ કમઅક્કલ તે ન જ હેય? તેણે જમીનદારને કહ્યું કે બેલીશ નહિ. અમુક જમીનદાદર મરી ગયા તેની આવેલ સેજ મારે ત્યાં અકબંધ પડી છે. તે રોજ રાતે લઈ જજે. અને સવારે પૂરજે. હું લઈ જઈશ. એમ કરીને તારી આબરૂ રાખ! તારી આબરૂ રહે અને મારૂં ચાલતું રહે!
દૃષ્ટાંત બીજું. શેઠે સેવકને કડું આપ્યું. મારવાડથી લેકે આવે. વહી લઈને આવનાર ગેરને બે રૂપીયા આપે.
Page #137
--------------------------------------------------------------------------
________________
પુસ્તક-૨નું
એકે કહ્યું કે હું નથી આપતે, કારણ કે મારી પાસે કાંઈ નથી. આ સાંભળીને ગરે તેને કહ્યું કે બેલશે નહિ. મને અમૂકે કડું આપ્યું છે તે કડું તમે જે અને મને તમે લેકેના જોતાં આપજે. એટલે મારે નેજો ચાલુ રહે
મારવાડી શેઠે દેખ્યું કે મારી આબરૂ રહી. ગેરે દેખ્યું કે ને ચાલુ રહ્યો, કડું લીધું અને લેકેના દેખતાં ગોરને પહેરાવ્યું.
બેટી એજન્સીવાળાઓને આમ નભી ખાવા કર્તા તરીકે ઈશ્વર ગોઠવવું પડે.
તાવ લાવ્યે ઈશ્વરે અને ઉતા ડેકટરે બેમાં ઉપકારી કેણુ? ભૂખ લગાડી ઈશ્વરે અને ભૂખ ભાંગી મા-બાપે કે ભાઈભાંડુઓએ તેમાં ઉપકારી કોણ? ધન હરાવ્યું ઈશ્વરે અને આખું શેકીઆએ. માટે શેઠીઆ ઉપકારી. પણ જેને પેટ ખાતર ખોટી એજન્સીઓ ચલાવવી છે, તેને તે વસ્તુને કત્ત ગોઠવે પડે છે. બેટી એજ ન્સીવાળાને તત્વને વિચાર કરવાને નથી રહેતું. તેને ઈશ્વરને કાં માન્યા સિવાય ચાલતું નથી. - ડેકટરે તાવ આણેલ નથી. તેણે તે ભારે ખેરાકની મનાઈ કરી હતી. આપણે તે ન માન્યું. ખાધે. ભારે ખેરાકે તાવ આણેલે છે. ડોકટરે કહ્યું કે શરદીમાં ન સુવું. આપણે સુતા ને તેમનીયા થયું. તેણે કર્યો? ડોકટરે કે શરદીના પુદ્ગલે ?
આ બધું આપણે અનુભવીએ છીએ. ડોકટર સજા કરતે નથી તે તે આમ કરશો નહિ” એ પ્રમાણે શિખામણ દે છે. તે પ્રમાણે બતે તે ફાયદો થાય. આમ છતાં ખેટી એજન્સી ગોઠવી દેવાવાળાને શું કહેવું? આપણને તે ફાયદો કરે છે. ડોકટર અને નુકસાન કરે છે કપચ્ય.
તેવી રીતે “જૈનેતર પરમેશ્વરને માને છે, અને જેને પણ પરમેશ્વરને માને છે” બેની માન્યતામાં ફરક કેટલે?
* હS
Page #138
--------------------------------------------------------------------------
________________
૩૦.
આગમત
ત” અને “ના” ને.
જનેતર બનાવનાર તરીકે માને છે (શિક્ષા-દંડકર્મ વિ.ના કરનાર તરીકે માને છે.) જને બતાવનાર તરાને માને છે.
જેમ સૂર્ય આખા જગતની વસ્તુઓ બતાવે, દી વસ્તુઓ દેખાડે તેમ બધા બતાવનાર છે. (બનાવનાર નહિ) તેણે કટ બતાવ્યા છતાં કાંટાથી ચેતે નહિ અને કાંટો વાગ્યે તે સૂર્ય વગાડો એમ કહી શકાય નહિ.
સૂર્ય માત્ર દેખાડનાર, નહિ કે કરનાર, તેમ વિદ્ય, ડોકટર પણ માત્ર પથ્થ-કુપગ્ય સૂચવનાર, દેખાડનાર, નહિ કે કરનાર !
તેમ છતાં તમે તેને કહ્યા પ્રમાણે ન કરે તે હેરાન થાવ. તેમાં ડોકટર હેરાન કરતું નથી. તેથી તે ગુનેગાર નથી. તમે તેના વચન પ્રમાણે વર્તે તે ફાયદો થાય, તેમાં ડોકટરના વચનથી ફાયદો થયે, તેથી ડોકટરે જ ફાયદો કર્યો કહેવાય.
સુખી થઈએ તેમાં પ્રભાવ તે પથ્યને જ. પણ ઉપકાર કેને? ડોકટરને ! કાંટો વગાડનાર સૂર્ય નહિ તેમ રેગ કરનાર વૈદ્ય નહિ. એ તે કાંટો કે રેગ બતાવનાર છે. આથી તે કરનાર નહિ પણ બતાવનાર તરીકે ઉપકારી છે.
“ઘેલું રાંધીને ખા” એમ કહી થુલું બે-ચાર માસ ખવડાવ્યું. જરા તૈયાર થઈ પણ તે પ્રભાવ કોને? થુલાને. આમ છતાં થુલું તે જગતમાં ઘણું હતું પણ નબળા ઠેઠાવાળાને થુલું બતાવનાર કણ ડોકટર-માટે ઉપકાર ડોકટરને. અન્યથા થુલું જગતમાં નહોતું?
એ જેમ ઉપકાર ડોકટરને ગણ, તેમ જિનેશ્વર મહારાજા ઉપદેશક, તેના ઉપદેશને આધીન વર્તતા ગણધર ભગવંતે-આચાર્યો માત્ર મોક્ષમાર્ગ બતાવે તેથી તેને ઉપકાર!
Page #139
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩–જુ
પરંતુ જેમ ડોકટરે દર્દીને જાણવું જોઈએ, દઈ અને દવાને જાણવી જોઈએ તે જ તે ડોકટર કે વૈદ્ય ગયાય. એ ત્રણ વસ્તુને બરોબર જાણું તેજ વાસ્તવિક વૈદ્ય કે ડેકટર ગણુય.
તેવી રીતે અહીં પણ છે “સંસારના છ રેગી થાય તે વખતે વિદ્ય પાસે જાય” તેમ “મને સંસાર રંગ છે એમ જેને માલુમ પડયું તેવા જાણકાર આચાર્ય પાસેથી ઉપદેશ સાંભળે. દુનિયાના દરદોની પણ બાળ આદિને ઓળખ નથી હોતી કે મને શું દઈ થયું છે? વૈદ્ય કહે કે–અમુક દર્દી. થયું ત્યારે તે જાણે ત્રણ વર્ષના બાળકને “સંગ્રહણી થઈ” એમ વૈદ્ય કહ્યું ત્યારે જાણ્યું. પણ તેને કિંમત નથી તેથી રોગને ભય નથી. તેમ જેઓ જગતની ચાર ગતિની રખડપટ્ટીને સમજે-આત્મ સ્વરૂની રોકાણને સમજે તેને પિતાના દર્દીની કિંમત છે, કારણ કે તે પિતાના દર્દીને અને દઈથી તળાઈ રહેલા ભયને સમજે છે. તેજ ઉપદેશ સંસારરોગથી પીડાતે બાળક સાંભળે–ગને સમજે છતાં તેને કિંમત નથી એટલે રંગને ભય નથી.
જ્યાં સુધી જીવ સમક્તિ નથી તે ત્યાં સુધી તેને ભવનું ભયંકરપણું નથી લાગતું.
હું કેણ? ક્યાંથી આવ્યું? કયાં જવાને છું? કઈ સ્થિતિમાં હતે? કઈ સ્થિતિમા છું? એ વસ્તુને વિચાર આવતું નથી કારણ કે તે સમક્તિ થયો નથી. તેને ભવનું ભયંકર પણું ભાસતું નથી. તેને ભવને વાસ્તવિક વિચાર જ નથી આવતું.
જેઓ આત્મસ્વરૂપને સમજે તેઓ પિતાના દઇને સમજે. એથી જ સુધર્મા સ્વામી આદિ ગણધર દે, આચાર્ય મહારાજે પ્રથમ અંગ– આચારાંગમાં-(પહેલા ઉદેશાના પહેલા જ સૂત્રમાં) કહે છે કે –“તમે અનાદિથી જેલવાસી રહ્યા છે તે હવે તમે મહેલના વાસી થાવ!!!'
Page #140
--------------------------------------------------------------------------
________________
આગમત ખ્યાલ હશે કે જેલમાં ચારે બાજુ કિલે, દુનિયાથી વહેવાર નહિ, દષ્ટિ બહાર જાય નહિ. બારી-બાકું કાંઈ નહિ. ચારે બાજુ ફર્યા કરે. પણ દષ્ટિ બહાર જાય નહિ. જેને બહારથી વહેવાર ન હોય તે જેલ, ને બહાર બધે વહેવાર હોય તે મહેલ. મહેલમાં બારી-ઝરૂખા વિ. બધું તેથી દષ્ટિ બહાર જાય.
તેમ આ શરીર જેલ-જેને પિતાના પુદ્ગલના જીવનનેભવિષ્યના જીવનને વિચાર ન હોય માત્ર આ જીવનને વિચાર હેય તેને શરીરરૂપી જેલમાં રહેવાને લીધે દષ્ટિ બહાર જાય નહિ..
જેઓ ભલે આ શરીરરૂપ ઘરમાં રહ્યા છતાં દેવ-ગુરૂ અને ધર્મને યાદ કરે, હું કોણ? ક્યાંથી આવે કયાં જવાનું છે? વિ. વિચાર કરે છે. તેઓ બાહિર દષ્ટિ ફેકનાર હોવાથી મહેલમાં રહેવાવાળા ગણાય.
જેલવાળાને કહે છે કે શરીર બહાર દષ્ટિ કરે એટલે કે હું કોણ? કયાંથી આવે ? એમ વિચારે, પૂર્વભવ અને ભવિષ્યને ભવ યાદ કરે. એ દષ્ટિ ન થાય ત્યાં સુધી આત્મા શરીરરૂપી જેલમાં છે. બહાર દષ્ટિ થાય, ત્યારે મહેલને વાસી થાય. 'ભગવાન આ બધું ઓળખાવે તેથી ઉપકારી. ડોકટર કુમથ્યને કુપચ્ચ જણાવે અને પથ્યને પથ્ય જણવે. તે મુજબ ન કરીએ તે હેરાન આપણે થઈએ. તેમાં હેરાનગતિને કર્તા ડોકટર નથી. તેમ આચાર્યો કહે તેમ ન કરીએ તે હેરાન આપણે જ થઈએ. તે હેરાનીના કર્તા ભગવાને કે આચાર્યો નથી. હેરાન કરનાર તે કુપથ્ય છે. ડોકટરનું વચન પાળતાં ગુલામી નથી. તેમ તેનું કથન પાળતાં ગુલામી નથી કારણ કે તેઓ સજા કરનારા નથી. સજા કરનાર તે કર્મ છે. તેઓ તે સૂર્ય—ચન્દ્રની માફક દેખાડનાર છે. - જૈનેતરએ ઈશ્વરને સજા કરનારા માન્યા. જેનેએ સજા કરનારા નથી માન્યા, ઉપકાર માન્યા છે. અર્થાત જેનેએ ઈશ્વરને બતાવનાર માન્યા અને જેનેતએ બનાવનાર માન્યા. એથી બનેમાં “ત’ અને ‘નને ફેર છે અને તે બહુ મટે છે.
Page #141
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જુ
વૈવ કે ડોકટર કહે છે કે આમ કરવું, તેમ કરવું, પણ તે પ્રમાણે ન કરીએ તે આપણે હેરાન થઈએ, તેમાં વૈદ્ય કે ડોકટરને આપણે ન કહી શકીએ કે તમે અમને હેરાન કર્યા. જૈન શાસનમાં
પાપ ન કરે, આશ્રવ ન કરે” એમ જણાવ્યું, છતાં આપણે તેમ ન કરીએ અને હેરાન થઈએ. તેની તે ભગવાનને “આ બિચારે અવળો ચાલે એટલે દુઃખી થયે” એમ જાણી દયા જ કરવી રહી. ઊલટે વર્તનાર શિક્ષા પામે અને માર્ગદર્શકને તે એ રીતે દયાનું સ્થાન રહે, ત્યાં શિક્ષા કરવાનો અધિકાર જ કયાં રહે છે?
મતલબ કે જૈન અને જૈનેતરમાં ફરક શું ? જૈનેતર એમ કહે કે તમે બધા ગુલામી સ્વીકારે. જવાબદારી–જોખમદારી તમારે માથે નહિ. જેમ આપણે ત્યાં કોઈએ ગાય-ઘડો લીધા, તેને કયાં રાખવા?કેમ ઉછેરવા? વિ. તે જાનવરના હાથમાં નહિ. પણ લેનારના હાથમાં, તેમ જૈનેતરોને ત્યાં ખરીદાયેલા માનવે જાનવર રૂપે ગણાય છે. પિતે કયાં રહેવું? કેમ ઉછેર પામે? તે પિતાના હાથમાં નહિ. ઈશ્વરના હાથમાં.
જ્યારે જેને એમ કહેવા માંગે છે કે તમે કેઈને ગુલામ નથી. તમે કોઈને આધીન નથી. તેમ તમારા માટે જવાબદાર અને કર્તવ્ય માટે જોખમદાર તમે છો. જવાબદારી કે ખમદારી અમારી નહિ.
અહીં પાપ કરો તે ઈશ્વરે મને પાપ કરાવ્યું તે અહીં નહિ. પાપ કરે તેની જવાબદારી અને ફળ ભોગવે તેની જોખમદારી તમારી છે ઈશ્વર તમને દુઃખમાં પાડનાર નથી.
અર્થાત્ જૈનમત કહે છે કે-જીવ પિતે જવાબદાર અને જોખમદાર છે. જ્યારે જૈનેતરમત કહે છે કે-જીવ જવાબદાર અને જોખમદાર નહિ. “સદ્ગતિ દુર્ગતિમાં ઈશ્વર લઈ જશે. જ્યાં લઈ જશે ત્યાં જઈશ.'
આ માન્યતા રાખવામાં આવે ત્યારે જીવ, ગુલામ-પરાધીનહેર વિગેરે બજે, જેને તે “ના” પાડે છે.
Page #142
--------------------------------------------------------------------------
________________
૩૪
આગમજાત - જૈનેતરે જવાબદારીમાંય નહિ અને જોખમદારીમાંય નહિ. મને ઈશ્વર પાપ કરાવે છે અને પુણ્ય કરાવે છે એ માન્યતા છે. આથી તે ગુલામીપણામાં છે. આ વાતની જૈને ના પાડે છે.
જેને બધાથી વિરૂદ્ધ થઈને કાંઈ કહેતા હોય તે તે એકજ કહે છે કે “જીવ જ જવાબદાર અને જોખમદાર છે તે કેઈને ગુલામ નથી, પરાધીન નથી, તાબેદાર નથી.”
બેશક. જેને ઈશ્વર માને છે પણ ઉપકારી તરીકે ! કે ઉપકાર સુખના-સદ્ગતિના ઉપાયે એમણે બતાવ્યા છે, તે તેની દ્વારા સદ્ગતિ મેળવી શકીએ.
જેમ સૂર્યો કાંટાથી બચાવ્યા, તેણે સાધન પૂરું પાડ્યું. પ્રભુએ દુર્ગતિનાં કારણે બતાવ્યા છતાં આત્મા ચે નહિ, તે પિતે જ પિતાના કર્મથી દુઃખી થયે. આ રીતે જેનેમાં ‘ત કારવાળા બતાવનાર ઈશ્વર અને જૈનેતરમાં “ન કારવાળો બનાવનાર ઈશ્વર,
આપણને ઈશ્વરે બતાવ્યું, તેથી આપણે પુણ્યનું–મેક્ષનું સાધન મેળવી આત્માને નિર્મળ બનાવી શકીએ એ ઈશ્વરને ઉપકાર.
સૂર્ય-ચંદ્ર જેમ વસ્તુઓ બતાવે છે, તેમ આપણને ઈશ્વર સદ્ગતિનાં સાધને બતાવે છે. જનોએ આથી ઈશ્વરને બતાવનાર માન્યા, જનેતરોએ બતાવનાર માન્યા. - સૂર્ય કાંટો ખેંચી લેતું નથી, પણ તે બતાવે છે. તેથી કાંટાથી બચીએ તે સૂર્યને ઉપકાર છે. મેક્ષનાં સાધને બતાવ્યાં પાપના કારણે જણાવ્યાં તે તરીકે ઈશ્વરને ઉપકાર, બનાવનાર તરીકે નહિ.
અવળા ચાલીએ અને રેગ વધે, તેમાં વિદ્ય રંગ વધારનાર નથી, અને તેથી જ આપણે ડોકટર-વૈદ્યના નથી ગણાતા કારણ કેતેનું કામ શિક્ષાનું નથી. તેની ગુલામી પણ નથી, કારણ કે માનવું
Page #143
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જું હેય તે માને છે. એવી રીતે શ્રોતાઓ ઉપદેશકના ગુલામ નથી. પરંતુ એ ચોક્કસ કે ઉપદેશક શ્રેતાઓનું સ્વરૂપ, શ્રોતાના દર્દનુ સ્વરૂપ અને નિદાન પિતાના ખ્યાલમાં લેવું જોઈએ. શ્રોતાની સ્થિતિ તેના દર્દો અને તેની દવાઓ વિ. ને ખ્યાલ ન હોય તે કામ ન આવે.
ડોકટર દર્દીનું, દવાનું અને દર્દીનું સ્વરૂપ ન લે તે તે શેભે નહિ. તેને માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે શ્રોતાઓનો વિભાગ કર્યો છે.
ત્રણ પ્રકારના છ જણવ્યા. દષ્ટિથી, વિચારથી અને પરીક્ષાથી પરખ કરવાવાળા.
નાનું બચ્ચું પીળું કે–ચકચકતું દેખી તેનું કે હીરે કહીને પકડી લે. કેટલાક વિચારવાળા–જેમ કે અહીં હીરાને, સેનાને સંભવ છે કે નહિ? એમ વિચાર કરે અને પછી પકડે કે છોડે. કેટલાકે પરીક્ષા દ્વારા સેટીએ કશે. કાંટે તેલે વિ.
જગતમાં આ રીતે દષ્ટિ-વિચાર અને પરીક્ષા એમ ત્રણ પ્રકારના પુરુષ હોય છે. નાના બાળકે માત્ર છાપ જોવે, ચળકાટ, રંગ જોવે. તે છાપ દુશ્મનની છે કે ઉઢારકની તે જોવાનું કામ છોકરાનું નહિ.
લગીર આગળ વધેલ હોય તે બરાબર ચહેરે, વેષ, મકાન સામગ્રી એ બધું છાપામાં દેખે છે.
વિદ્વાન હોય તે આ ફેટો દેશનેતાઓ છે. ધર્મનેતોની છે કે કેને ફેટ છે? તેમ વિચારીને પછી કિંમત કર.
આ રીતે છબીની કિંમત કરનાર પણ રંગપ્રધાન, વિચારપ્રધાન અને પરીક્ષાપ્રધાન જ હોય છે. "
તે ધર્મને અંગે પણ શ્રોતા પણ પ્રકારના છે :
૧ દપ્રિધાન ર. વિચાર પ્રધાન અને ૩. પરીક્ષા પ્રધાન (તર પ્રવાસ)
Page #144
--------------------------------------------------------------------------
________________
આગમજત દષ્ટિ પ્રધાનવાળ રીત-રીવાજને દેખે.
વિચાર પ્રધાનવાળે આચાર-વિચારાદિ વર્તણુકને દેખે. અને
તત્વ પ્રધાનવાળે શાસ્ત્રીય રીત-રીવાજોને દેખે
દષ્ટિ પ્રધાનવાળે એટલું જ દેખે કે અ, આ, ઈ, ઈ, ઉ, ઊ આદિ અક્ષરે બધા શાસ્ત્રોમાં સરખા છે. તત્વ પ્રધાનવાળા જુએ કે–“જૈન શાસન કર્યું તેનું નામ (જિનેશ્વરએ કહેલું એમ કહી દીધું; પણ ખાત્રી શી).
જિનેશ્વરોએ કહેલું લખાયું કે બીજાએ કહેલું ” આ જિને શ્વરે જ કહેલું લખાયું છે. એમ કઈ દષ્ટિએ જાણીએ છીએ? તત્ત્વ જોઈને તત્વમાં “આત્મા’ પહેલે. આત્મા કેને માન્ય છે? કર્તાભક્તા-જવાબદારી જોખમદારી સંપૂર્ણ ઉઠાવનારને જગતમાં કર્તાકારવતાને જવાબદારીવાળાને “આત્મા કહીએ છીએ “આ જગતને આત્મા” એ તરીકે “જવાબદારી વગરને તે ઘરમાં ય” ઘરને આ આત્મા “એ તરીકે લેખાતું નથી.”
કુટુંબમાં–રાજ્યમાં દેશમાં આત્મા તરીકે કેને ગણીએ છીએ?
કહે કે-“જવાબદારી-ખમદારી, ઉઠાવવાવાળાને જ આત્મા ગણવામાં આવે છે એથી જ “જીવ’ શબ્દ છેડી દઈને અહિં “આભા' કહેવામાં આવેક્ષ છે.
જૈનશાસન એમ કહે છે કે તું પોતે જ તારે આત્મા છે. કઈ તારે આત્મા નથી. તારી જોખમદારી તારે શિર જ છે.
દુનિયામાં જુઓ, સગીર હોય ત્યાં સુધી વેપાર-રોજગાર કરે પણ તે કેને નામે મંડાવે? મેટાને નામે શેઠને નામે. - આ ત્રણેય જગતમાં એ એકેય આત્મા નથી જે પોતે જ પિતાને જખમદાર ને જવાબદાર નથી. સર્વ આત્મા પિતાની જવાબદારીવાળા છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૩૭
પુસ્તક ૩જુ
ક વાગે તે વેદના કેને? શેઠને કે મુનિમને ?
કોઈની જવાબદારી કે જોખમદારી કોઈને માથે જતી નથી. કોઈના માટે ધર્મ કરે તે કોઈ સુખી થઈ જવાને છે” એ વાત જૈનશાસનમાં નથી. બીજામાં એ છે કે કરે કેઈ અને ભગવે કઈ!
ધન, માલ, મિલ્કત ભલે વહેંચાતી હોય, પણ સુખ-દુઃખમાં જવાબદારી વહેંચાતી જ નથી. એટલે બધા જ આત્મા જવાબદારી અને જોખમદારીવાળા જ છે.
આમ નકકી થયું ત્યારે વળી કહેશે કે–ચાલે, એ તે ચાલ્ય જ કરે છે. સીપાઈએ બીરબલની પાઘડી ઊછાળી. એ જોઈને બીરબલે બાદશાહની પાઘડી ઊછાળી.
અકબર કહે “એ કયા કયા?” બીરબલ કહે “સબ પીછે સે ચલી આતી હૈ” એમ અહીં નથી.
આ આત્મા તાકાતવાળે છે. જે ગતિ લાવવી હોય છે, ગતિ લાવી શકે છે. પરિણામ નિપજાવવાની તાકાતવાળે છે. દુર્ગતિના કર્મ બાંધે તે ગતિએ જાય છે સદ્ગતિના કર્મો બાંધે તે સદ્ગતિએ જાય છે.
સર્વ આત્મા પરિણામી છે. પિતાની અવસ્થા પલટાવી શકે છે. તમે પોતે જ પરિણામી છે. અવસ્થા પલટાવે છે. આત્મા જ અવસ્થા પલટાવ્યા કરે છે. આપણે ઊંચી અવસ્થા જોઈએ છે અને તે લાવવી તે આત્મામાં હાથમાં છે.
એટલા જ માટે ઈશ્વરપણું જેમાં રજીસ્ટર નથી. બીજાઓને પૂછે કે-ચારે વેદમાં ઈશ્વર કેમ થવાય, એ કયાંય રસ્તે બતાવે છે? કુરાનવાળાને, બાઈબલવાળાને પૂછે. બીજાએ ઈશ્વર બનવું હોય તે તેને માટે તેમાં કાંઈ રસ્તેજ નથી બતાવ્યું. કારણ કેઈશ્વરપદ ત્યાં રજીસ્ટર્ડ છે. આપણામાં ઈશ્વર થવા વિશસ્થાનક તપ
Page #146
--------------------------------------------------------------------------
________________
૩૮
આગમજત બતાવ્યું. તે તપાદિ આરાધીને આ આત્મા પણ ઈશ્વર થઈ શકે છે. તેથી જ જૈનેએ ઘણું ઈશ્વર માન્યા છે અને જૈનેતરને ઈશ્વર એક માનવે પડે છે.
- જેનેને ઈશ્વરે ઈશ્વર થવાને મોક્ષમાર્ગ બતાવ્યો એ ઈશ્વરને ઉપકાર. જૈનેતરોને પહાડ-પત્થરા-પાણી-જન્મ-કુટુંબ વિ. ઈશ્વરે બનાવી આપ્યું એ ઈશ્વરને ઉપકાર. મોક્ષમાર્ગ પ્રવર્તાવનારા મેક્ષ પામે, તે તે માર્ગ દેખાડનારા બીજા જે એને સુધારે હોય તેટલે કર્યો, પણ તેને છેડે આવે ત્યારે નવ સુધારો બતાવનાર જોઈએને?
આથી ઉપદેશક નવા-નવા જોઈએ. એક જ ઉપદેશકના ઉપદેશની અસર સર્વકાલ માટે રહેતી નથી. ઉપદેશની અસર ગઈ એટલે નવા ઉપદેશક જોઈએ જ. આથી નવા ઈશ્વર માનવ જ રહ્યા. (એટલે કે એક પછી બીજા તીર્થકર તમારે માનવાના જ રહ્યા. માટે ઈશ્વરપદનું રજીસ્ટપણું માનવાનું ન રહ્યું. - પેલાઓને તે ઈશ્વર પહાડ–પાણી આદિ જ બનાવવા પૂરતું કામ આપે છે અને એ તે સંદા હાજર જ છે, માટે તેનું ઈશ્વરનું રજીસ્ટર્ડ પણે પાલવ્યું.
જીવ-વિચારમાં ઈશ્વરને સૂર્ય ચંદ્રમણિ વિ. છોડીને “મુળરૂર્વ વીરે દીવાની ઉપમા આપી, એટલા માટે કે હવે એકના અનેક કરી શકે છે. એક સૂર્યથી બીજે સૂર્ય ન થાય પણ એક દીવાથી બીજે દી થાય.
એક મણિથી અનેક મણિ ન થાય. ચંદ્રથી અનેક ચંદ્ર ન થાય માટે જ “મુવાપરવું વારં” કહી ઈશ્વરને દીપકની ઉપમા આપી. આ રીતે જૈનેને લેવાથી બીજે દી થાય છે. માટે ઈશ્વર રજીસ્ટર નથી. પરિણામ લાવવાની તાકાત દરેક આત્મામાં છે. જૈન શાસન આ શીખવે છે તે તે બધાએ સારા જ વિચાર લાવવા જોઈએ અથવા સારા પરિણામ લાવવા ધારે પણ ખોટા કેમ આવે?
Page #147
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૩જુ
૩૯ આવી શંકાના સમાધાન માટે કહ્યું કે- “ઃ સર્મળા વિવિàળ વિચિત્ર કામે વડે આત્મા બંધાયેલ છે અને તેથી ફાવે તેવા વિચારઉચ્ચારે અને આચારો કરે છે અને તેવા કર્મો બાંધે છે.
સદ્દગતિની ઈચ્છા બધાને, પણ પુણ્ય કરવા સજજ થાય તે ને? જીવવાની ઈચ્છાવાળે ઝેર ખાય તે જીવન બચાવી શકાય નહિ ત્યારે કહે કે-તેવા આત્માને સારા પરિણામને અભાવ છે. પુણ્ય કર્મ બાંધે તે સુખી થાય.
ઈચ્છા પુણ્યની પણ બાંધે પાપ. તેમાં થાય શું? ધાર્યું પરિ ણામ નહિ આવવાનું કારણ તેને બેટા કર્મો એ ક વડે આ જીવ બધાએલે છે એ બંધ એ તે નથી જ કે ન જ ઘટે.
ચક્રવતીના બધે પણ કાયમ રહ્યા નથી. કોઈને બધે કાયમ રહેતા નથી–રહ્યા નથી. તેમ આત્મા કમેને તેડી શકે છે. પિતે સ્વતંત્ર પણ થઈ શકે છે. આથી પ્રથમ તે સામા૪િ આત્મા છે એમ માનવું જોઈએ. પછી “ર રાખી ” તે પરિણામી છે એમ નકકી કરી લેવું જોઈએ અને ત્યારબાદ આત્માને સુમાર્ગમાં પ્રવર્તાવવા “ઃ સત્રમૅળા વિવિંગેના વિચિત્ર કમે.થી બંધાયેલ છે એમ માનવું જોઈએ
એ માન્યતા પછી મુક્તિને હેતુ અહિંસા છે. એને પાપને હેતુ અહિંસા છે. તેમજ અહિંસાના પાલન વડે હિંસાથી ઉત્પન્ન થયેલ કર્મ બંધનથી આત્મા મૂકાય છે એમ સમજી લેવા જણાવ્યું છે.
: “મુfસ્ત દ્રિયો હિંસા:હિંસારિત સેતુ' આ રીતનું જેમાં આત્માનું સ્વરૂપ જણાવવામાં આવેલ હોય તેનું નામ જૈનશાસ.
તે પારખવામાં અ-આ-ઈ–ઈ–ઉ-ઊ આદિ અક્ષર કે કઈ લિપિ ઉપર તત્ત્વ નથી. આમ પરીક્ષા કરે તેજ બુધ કહેવાય છે. પંડિત કહેવાય છે. તે શાસ્ત્રના ઉપદેશકે શ્રોતાઓને વિશેષ ઉપદેશ આપ જોઈએ.
એ ઉપદેશ પાપનારા આ ભવ પરભવને વિષે અપૂર્વ સુખ પામીને અને અનંત સુખ પામીને અંતે અનંત સુખના ભક્તા થશે, સર્વમંગલ.
Page #148
--------------------------------------------------------------------------
________________
$ શ્રી નવપદ-આરાધનાની મહત્તા છે
દેવ-ગુરૂ તથા ધર્મતત્વને જૈને જેમ માને છે, તેમ જૈનેતરે પણ માને છે. આસ્તિક માત્ર આ ત્રણ તને માને છે. કોઈ પણ જૈન-જૈનેતર આસ્તિક તત્વત્રયીને ઈન્કાર કરતું નથી. જેને પણ દેવાદિને માને છે. તથા જૈને પણ માને છે, પણ તેમાં
“અમે જૈન છીએ” એમ તમે બેલે છે એ તે સારું છે, પણ એમ બેલવામાં રહેલું રહસ્ય સમજવું જોઈએ ને? જે તે ન સમજતા હે તે કહે કે માત્ર શબ્દને સંબંધ છે, પદાર્થને પરિચય નથી, પદાર્થની ઓળખાણ વિના તે પદાર્થ પરત્વે પ્રેમની તે વાત જ શી ?
જેને દેવ કેને માને છે? ગુરુ કોને માને? ધમ કેને માને? એ જાણવું જરૂરી છે.
અરિહંતને જ તથા સિંહને જ દેવ મનાય, આચાર્ય ઉપાધ્યાય અને સાધુને જ ગુરુ મનાય તથા દર્શને જ્ઞાન ચારિત્ર અને તપને જ ધર્મ મનાય છે.
આ રીતે બે ભેદે દેવ, ત્રણ ભેદે ગુરૂ તથા ચાર ભેદે ધમ મનાય. આ સિવાય બીજાને દેવ ગુરૂ કે ધર્મ જૈને માને જ નહિ.
બે ભેદે દેવ ત્રણ ભેદ ગુરૂ તથા ચાર ભેદે ધર્મ એમ ૩૩ +૪=૯ નવને આંક તત્વત્રયીને અંગે થયે. નવને આંક અખંડ છે. બીજે કઈ આંક અખંડ નથી.
કેઈપણ કાલમાં કઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ તીર્થમાં આ નવપદે સિવાય બીજું કઈ જૈન દર્શનમાં આરાધ્ય નથી. આરાધ્ય સતત આ નવ જ અને નવથી ન તે આઠ કે ન તે દશ આ નવપદ રૂપ નવને જ આરાધ્ય માનવા જોઈએ, આ નવપદની જ આરાધનાથી કલ્યાણ છે.
પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીના નવપદમહિમા વ્યાખ્યાનમાંથી
Page #149
--------------------------------------------------------------------------
________________
EN
વીર વિ. સં. ૧ સમસળ કવિ છેવર્ષ ૧૬ ર૫૦૭ ૧.
સમ્યકત્વનું સ્વરૂપ વિ. સં. હું અને તેની
પુસ્તક ર૩૭ નિર્મળતાના ઉપાય છે ?
જૈનશાસનરૂપી વૃક્ષના મૂળ તરીકે, શાસનરૂપી મંદિરના દ્વાર તરીકે, શાસનરૂપી મહેલના પાયા તરીકે, શાસનરૂ૫ી ગુણેના આધાર તરીકે અને શાસનરૂપી રન્નેના નિધાન તરીકે કેઈપણ ચીજ સર્વજ્ઞ ભગવાને જણાવી હેય તે તે કેવળ સમ્યકત્વ જ છે
સમ્યકત્વને મહિમા એ અદ્વિતીય છે કે સત્તર પામસ્થાનકથી એકપણે અંશથી નહિ વિરમેલે મનુષ્ય શેડા ભવમાં સર્વ પાપ વજીને મેક્ષ પામી શકે છે,
જ્યારે સમ્યકત્વના અભાવે મિથ્યાદર્શનમાં રહેલે શેષ સત્તર પાપસ્થાનના વિરમણ અને વિવેકવાળે હોય તે પણ સમ્યક્ત્વ પામ્યા સિવાય કોઈ કાળે પણ મોક્ષ પામી શકતું નથી.
Page #150
--------------------------------------------------------------------------
________________
--
--
-
-
-
---
-
---
----
-
------
-
----
આગમત અથૉત્ સમ્યક્ત્વવાળે પુરુષ મહેલને ચણનારા કડિવાની માફક નિયમિત ઊર્વગામી હોય છે.
જ્યારે સમ્યક્ત્વ વગરને સત્તર વાપસ્થાનક વર્જન છતાં કુવાને ચણનારા કડિયાની માફક અગામી હોય છે.
તેથી દરેક મોક્ષની ઈચ્છાવાળાઓએ તેમજ ધર્મની ધગશ વાળાઓએ સમ્યકત્વને આદિમાં આદરવું જોઈએ.
આ કારણથી શ્રાવકના ત્રના અબજો ભાંગા છતાં પણ એક પણ ભાગે સમ્યકત્વ વગરને ગયા. નથી, ;
એટલે કે સમ્યફવરહિત કોઈપણ મનુષ્ય કે છેલ્થ જીવ શ્રાવકપણમાં ગણવાને લાયક હેય નહિ
આ વાત છૂળ બુદ્ધિથી શાસ્ત્રો જેનારને પણ નવી લાગે તેવી નથી.
પૂર્વે જણાવેલું સમ્યફ જેને પ્રાપ્ત થયું હોય તે હંમેશાં રાગ-દ્વેષ મહાદિ દૂષણેએ રહિત અનંત એવા જ્ઞાન-દર્શન–વીર્ય અને સુખને ધારણ કરવાવાળા સકળ જગતના જીને સંસારસમુદ્રથી તારવારૂપી ઉપકારમાં પ્રવર્તેલા, સર્વથા દૂષણરહિત શુદ્ધ આત્મસ્વરૂપને વિષે જ લીનતાવાળા, એવા પરમ પુરુષને તત્વથી દેવબુદ્ધિએ મને અને ત્રિવિધે-ત્રિવિધ તેમની ભક્તિ કરવામાં લીન થાય.
વળી એ પરમાત્માએ યથાસ્થિતપણે પ્રગટ કરેલા જીવાદિક નવા પદાર્થોને સત્ય તરીકે, વ્યાપક તરીકે, નિઃસંદેહપણે માનવા તત્પર રહે.
વળી તે પરમાત્માએ કહેલા સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી મેક્ષમાર્ગમાં જે બાળ, જુવાન કે વૃદ્ધ, સધન કે નિર્ધન, સ્ત્રી કે પુરુષ, સકુટુંબ કે નિષ્કુટુંબ, છ પ્રવર્ત.
તેઓને સાધુતાવાળા માની વંદનાલાયક ગુરુપદવાળા માને તેનું નામ સમ્યગદર્શન છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
પુસ્તક 8-થું
અર્થાત્ જેઓ ભગવાનની ભક્તિ કરવામાં પ્રતિકૂળતા ધારણ કરનારા, વળી પરમામાએ નિરૂપણ કરેલા નવ તની ખામી કલ્પી તેને જેનારા તથા ત્યાગમાર્ગમાં પ્રવર્તતા તેને ઉપદેશકર્તા સાધુએ.
ગૃહસ્થ–સમાજના કાર્યથી વિમુખ રહેનાર અને તેને નિષેધનારા હે ઈ તેવા મહાપુરુષોને વંદનીય નહિ ગણનારા ચક્રવર્તી રાજા જેવા મહાપુરુષને પણ સમ્યકત્વનું તેવું કોઈપણ પ્રકારે સંભવિત નથી.
પૂર્વે જણાવેલું સમ્યકત્વ જે કે ભક્તિ, માન્યતા અને વંદનીયતાની બુદ્ધિરૂપ હોઈ દર્શનમેહનીયના પશમાદિવાળા આત્માના પરિણામરૂપ છે અને તેથી પરજીવમાં કે સ્વમાં થયેલું હોય તે પણ તે જાણવું મુશ્કેલ પડે પણ અન્ય-ગૃહમાં અપ્રત્યક્ષપણે રહેલે અગ્નિ જેમ ધૂમાડારૂપી બાહા ચિહ્નથી જણાય છે. આ
તેવી રીતે અનંતાનુબંધી કષાયના ક્ષપશમે અપૂર્વ કેટિને શમ હોવાથી,
મોક્ષની અદ્વિતીય અભિલાષાથી
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપી ચારે ગતિથી સર્વથા ઉદ્વેગ થાય તેનાથી
સંસારભરના જીની ઉપર દ્રવ્ય ને ભાવથી અનુકંપા હેવાથી
અને જીવની અસ્તિતા વિગેરે માનવા આદિ ચિહ્નોથી આ સમ્યકત્વ સ્વ કે પરમાં થયેલું જાણી શકાય છે.
જે જ પિતાના આત્માને સમ્યગદર્શન છે એવું પ્રમાદિચિહથી સમજતા હોય તેઓએ જીવ માત્રને વિષે હિત બુદ્ધિ, ગુણ વાનને દેખી આનંદ અને સીદાતાઓને દેખી કરૂણું અને જેઓને સન્માર્ગે ન લાવી શકાય તેવાઓમાં જરૂર માધ્યસ્થ (ઉદાસીનભાવ) કરવું જોઈએ.
Page #152
--------------------------------------------------------------------------
________________
આગમત
આવું સમ્યક્ત્વ અંગીકાર કરેલું હોય, પ્રમાદિ પ્રગટ થયા હેય અને મૈત્રી આદિ આચરતા હોય, તે પણ
માર્ગમાં સ્થિરતા જિનેશ્વરના મંદિરાદિ પવિત્ર સ્થાનેની સેવા
શાસ્ત્રકથિત પદાર્થો સમજવાની કુશળતા . સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગ ધારણ કરવાની ભક્તિ અને શાસનની ઉન્નતિ
એ પાંચ વસ્તુઓ જ્યારે જ્યારે પણ કરવામાં આવે ત્યારે ત્યારે તે કરનારના સમ્યગદર્શનને ઝળહળતું બનાવે છે.
આવા આત્મપરિણામવાળા, પ્રશમાદિલિંગવાળા, મત્રી આદિના આચરણવાળા તેમ જ સ્થિરતાદિક પાંચ ભૂષણવાળાઓએ જિનેશ્વરના વચનેમાં અશે પણ શંકા કરવી, અન્ય મતના તત્વે તરફ લેશે પણ ઈચ્છા કરવી,
જિનેશ્વર મહારાજાઓએ દર્શાવેલા મોક્ષમાર્ગના અનુષ્ઠાનેમાં સંદિગ્ધ થવું.
આરંભ–પરિગ્રહમાં આસક્ત પાખંડીઓની પ્રશંસા કરવી અને
તેવા આરંભી પરિગ્રહીના પરિચયમાં રહેવું તે કોઈપણ પ્રકારે યોગ્ય નથી.
માટે સકલ કલ્યાણને કરનારા દર્શન મેહનીય કર્મના ક્ષયેપશમથી પ્રગટ થયેલા આત્મપરિણામરૂપી વિશુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કરનારાઓએ સતત સાવચેતીથી કલ્યાણમાર્ગમાં પ્રવર્તવાની
જરૂર છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
Shil| Jઓ
યાની ઝકાર
(પૂ. આગમ વાચનાદાતા-દેવસુર તપાગચ્છ સામાચારી સ રક્ષક આગમતાવિક વિવેચક આગમજ્ઞ શિરોમણિ પ્રવર પ્રાવચનિક આગમ દ્ધારક આચાર્યદેવશ્રીના પ્રવચને આદિ સાહિત્યના પ્રકાશિત થતા ત્રિમાસિક રૂપ “આગમત”ના ચોથા પુસ્તકમાં પૂ આગમારક આચાર્યદેવશ્રીએ આગમિક સાહિત્યના વિશાળ અવેલેકન ઉપરાંત શાસનરક્ષા, તીર્થયાત્રા, સંઘ સમુદાયના વિવિધ જવાબદારીભર્યા કાર્યો કરવા ઉપરાંત મળતા સમયના સદુપયોગ રૂપેપ્રાકૃત, સંસ્કૃત, ગુજરાતી, હિંદીમાં બહુવિધ સાહિત્યની રચનામાંથી થોડીક નમુના રૂ૫ રસભરી સામગ્રી રજૂ થાય છે.
જેથી પૂ. આગદ્ધારકશ્રીની પ્રૌઢ વિદ્વત્તા સાથે પ્રાસાદિક રચના શૈલિને સુમધુર અનુભવ વાચકોને થવા પામે છે. તેવી સામગ્રી અહીં રજૂ કરેલ છે. (
[ સં.]
છે પૂ. આગમોદ્ધારક આચાર્યશ્રી રચિત 8 છે પ્રવર ભક્તિ ભાવભરી પ્રૌઢ ગંભીર શૈલિમાં
પ્રભુજીની ભાવભરી સ્તવના નરેન્દ્રઃ સુરેન્દ્રા ગણેન્દ્રા જગત્યાં, ભવતિ પ્રપૂજ્યાઃ કૃતાપ્તાભિષેકાર છે પ્રાફ પૂજ્યતામાપ ગડભિષેક, ચલેક ભાવસ્તવ–પક્ષપાતી | ૧ |
Page #154
--------------------------------------------------------------------------
________________
આગમત પૂજ્યાસ્ત પરમેષ્ઠિને જિનમુખા ભવ્ય માગદિમ, કામક્ષવિધાયિતા કૃતિકરાસ્તાન્નાદ્ભુત મે હદિ / વં ભગવન્! ગતસાધનસ્તનુવાશ્મિઃ કૃતાઘુનુખ, કિ પૂજ્યત્વ મુપેયિવાન નનુ ગુણ પૂજ્યા સ્વભાવાપ્તિતઃ in ૨ કાવ્યસ્યકલ વદન્તિ વિબુધા સ્વાનન્દમેત્તમ, તચ્ચ સ્વાનુભવકવેદ્યમખિલં નાદથદિવૃન્દાશ્રિતમ્ તન્મિથ્યા ન યદસ્તિ સુજ્ઞજનતા કૃત્યો વિહીન સતાં, બાધ્ય નૈવ પર પુરોત્તમન નેત્સર્ગમાર્ગો મતઃ + ૩ જિન ! દાત્તા સુધાક્ષિતે સ્મિ, જાતે મહામહ વિષેમિપૂર્ણ છે પકવા ન મેદન્તર્યદિ સા તદા ત્વ, વિધેહિ વધેયવિધિ મયીઝમ ૪ | ઘુ જિનેન્દ્ર ! જગહ પર તવાઇsણીતુ, સિદ્ધત્વ બુદ્ધત્ત્વ-કૃતાર્થતાશ્રિતિઃ II પરં ન તો સત્તમભાવશાલિન, સભા જયન્તીહ પરા પ્રદાનાત્ ૫ જ્ઞાતા સમથે યદિ દીનહીન, જન સમુદ્ધત્તમલ ન ભૂયાત્ | વિયેત પાપપ્રચયેન કર્યા, થતીદમાપ્તશ ! કર્થ સ્થિતિ સ્ત? ૬ ભફત્યાશ્રિતને દસમંજસમાપ્ત ! લપ્ત, તને ન પાપપમાચિતવત્સલે યત્ સિદ્ધર્વિધાયિ વથ છુપલમ્મસાર, મિષ્ટ તદા ન નહીતિ સુનિશ્ચિત ન R ૭
Page #155
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-થું
ધ્યાનાન્જિનેશ ! તવ પરમગુર્ભાવસ્થાડનન્તા ભવેત્ર ભવધારણ કાર્યસત્તાઃ | સત્યા પ્રતિસ્વિયમભિપ્રભુમાશ્રિતે મે,
ગત્રિકે પરમાં (યદિ ચે) વિદઘાસિ સિદ્ધિમ ! ૮ |
ચિત્ર જિનેશ ! તવ ભક્તિમૃતદપિ જીવા, નાપુ પર પદમતીતકુમાગચિત્તઃ | સ્યાદ્વાદશુદ્ધવચનાં તવ વાચમાપ્તા, સત્યં વેદત્ર વચનં વદિત પ્રમાણમ / ૯ /
શ્રી તીર્થકરોની ભક્તભરી સ્તુત : 8
બુદ્ધ કથા જિનપતે ! તવ પૂજના, નિર્વાણ સૌખ્યમામલ' ફલમિદ્ધમેહઃ બ્રણે જિનેરમતયા ન ગણી ચ પક્ષાત્, યુક્ત તભરમુખે કથિત વિદ્ધ ૧. "
મિથઃ સદા યુદ્ધવિધી સમુત્કા, જીવાશ્ચ કર્માણવ આદિ હીના .. ધૃતા અનન્તા ભવચારકેડમી, તૈરગિનસ્વબલતેહમીશઃ ૨ - મતે દેવે રામ રતિરહિત ઈશાદિસમતા, ન લેશેના સ્ત્રીરમણનિપુણત્તે હિ વિદિતા વધાયાન્વેષાં તે જનુરિહ દધુપજડતાકરારત્વ ! વિશાખિલતનુભ્રતામૃદ્ધતિકર છે ૩
Page #156
--------------------------------------------------------------------------
________________
આગમત
છે
ગુરુગીત આરંભસંગેર્વિમુક્ત, શમાન્સેધિરારાતુ ગત: કામદષાતું સદુજ્ઞાનદાનક્ષમઃ શુદ્ધતા, નમ ગુણાનાં નિધિર્મોલકામ | ૪ ધમે જનાનાં હિતકૃત સમેવાં, હિંસાવૃતસ્તેયરમાર્થહાનાત્ | નિર્લોભતા માવશાત્યવક-; દાનાત્ જિનાનાં પતિભિઃ પ્રણીતઃ | પ
,
છે શ્રી તીર્થંકર પરમાત્માની 8
- શરણાગતિ સ્તુતિ - અદ્ય મેં સફલ જન્મ,
અદ્ય મેં સફલા તનુ છે "અદ્ય એ સફલા વાણી,
જિનેન્દ્ર ! તવ સંસ્તુત: ૧ લબ્ધી ભવાખુધી પાદ,
બૂડતા પિતસનિભૌ , દુઃખ-દારિદ્રયસંપૂણે,
લબ્ધવાસ્તે વનિધિ છે રા કર્મગ સમાકીર્ણ-,
વા ધન્વન્તરિમાશ્રયે છે . દોષદૈત્યવિદ્યાતાય,
દેવેન્દ્રદ્ધિમુપાશ્રયે ૩ ગુણરત્નસમાપત્યે,
ગુણરત્નાકર વિભું સામ્યામૃતરમાસિન્ધ-,
અપ્રાZવ શુદયાત્ છે ઝમ
”
Page #157
--------------------------------------------------------------------------
________________
પુસ્તક ૪-શુ
કાધવહિમહાઑહિં,
ગર્વભૂભૂચ્છિદંડશનિ છે માયાહિ-નાગ-દમની,
લેભરેગિરિ તુવે છે પાં અજ્ઞાનાધે તમસ્ય, ..
હાસ્યાવાદચ્ચદ છે કામવાદલવાયા,
રતિવાત્યાગિરિ યે ઘ દ પ્રેમસાનુપવુિં વર્ષ, * પવિત્કૃત્તતિસેવિત છે ત્યાં સેવે સર્વદા લખ્ય-, સ્તક્તિસૌરભેશ્ચયે . ૭ :
8 પૂ. આગમ દ્વારકા છે.
આચાર્યશ્રીની .. છેસંસ્કૃત પ્રતિભાની પ્રસાદી ?
શ્રી આદિજિન ચૈત્યવન્દનમ નમ્રતનમુનિક ભાવમાં હઘસમે બ્રિબ્રદર તીર્થ તે દયુગે શોષિકરે ૧ . શાન્તમના ઐયરતક સત્યવચા સ્ત્રીવિરતઃ ધર્મકથી શુદ્ધમતિઃ શકશનૈઃ પ પ ારા સિદ્ધનને શાન્તિકરી મૂર્તિરમાં લેશહરી વન્દતમા શુદ્ધતમે ભવ્યચનિત્ય નેતા પર
Page #158
--------------------------------------------------------------------------
________________
આગમત શ્રી અજિતજિન ચૈત્યવન્દનમ્ નામં નામ સર્વ ભિખ્ખું કુ નાતિ સપુણ્યાયામ નાન્ચેસ્તીચ્ચે તે મુદ્રયં સ્વપ્ન પ્યાાંડહે વૃક્ષેમા ૧ હજ્યક્કાં તે દષ્ફવા મૂતિ, પશ્ય યઃ સ્વ રૂપં સ્વસ્મિન ! સૂન્મેલા સ્યુ કામઢાધાર વૃક્ષા યદુવનનામૈયે સૈઃ ારા વિકસે તારશે તે મૂર્તિ રાજર્ષિય ચ . તાં નન્હા મે સારું જન્મ જ મેદાદ્વૈતાડવાપ્તઃ ૩
શ્રી સન્મવજિન ચૈત્યવન્દનામ નમામિ સમ્ભવ સદા ત્રિકેટ શુદ્ધ ધર્મદા . કચ્છિદાતપબુધે પરીક્ષ્ય ભારતી સુતા ઉદાનહાર સંસદિ સમગ્ર જતુ સંશયાન ! અપહરત્યેષિતાં ગિરંતુ જનાવધિમ રા સદા શ્રતો નૃણ સુધાતૃષાશ્રમ ન લેંશતઃ | મનુષ્યમેવ દુગતાનળના પ્રવૃત્તિ બાબતઃ વા птахаалгажээ છે પૂ. આગમાદ્ધારક આચાર્યશ્રીની ગુર્જર પ્રસાદી છું
શ્રી સિદ્ધચક્ર સ્તવન શ્રી નવપદના મંડલે, આવ નમો અરિહંત સિદ્ધ ચતુષ્કાનં તવંત, રકમ ભગવંત ૧ ધર્મકથે વર અથથી, જિનભાષિત ચરિરાય છે ચાર બંધુ જે વિશ્વના, અધ્યાપક ઉવઝાય ારા
Page #159
--------------------------------------------------------------------------
________________
પુસ્તક -થુ
કમેકિરિયાને સાચવી, સાધે મણ મુનિદ! ' નેહ જિનવર તત્વની, રુચિ દર્શન ગુણવંદ ાવા વંચક મિડ અજ્ઞાનનું, જ્ઞાન ભજે શુભભાવ 1 દશમ સ્થાનક પામવા, ચરણ, નમે ભવનાવ જા નાશક જે અઘસૈન્યનું, ત૫ વંદે મનખંત | હેશે ભવિજન તેહથી, શિવરમણીના કંત પા પ્રથમ અક્ષર એ કાવ્યના, ધ્યાન ધરે શુભ ચિત્ત . અબાલ આનદ સાયરૂ સ્નાતક થાય પવિત્ત દા
શ્રી પુંડરીક સ્વામી સ્તવન મન ઈહ તેરે પય પૂજન કી રે ! ઈવાકુ કુલે તુમ ચંદા, ભરતરાય સુત નંદા, વાણી સુણી આદિ જિનંદા મન ના સંસાર વિછેરી રે મતિ દીક્ષા દેહી રે,, આદિ જિનવરની પાસે લીધી દીક્ષા શુભ વાસે ગણધર પદ પુણ્યની રાસે મન રા પ્રદક્ષિણા કરીને જે જિનપદ નમીને રે, પૂછે પૃચ્છા તિગવાર આપે જિન ઉત્તર સારા, નિષદ્યા પણ તિગ ધારા મન યા કરે બારસ અંગી રે, ચઉનાણી ઉમંગી રે ! ગણધર પદવી જિન આપે વાંસ સુરેન્દ્ર દીધ થાજે, એ તીરથ ધરી કુમતિ કાપે મન કા
Page #160
--------------------------------------------------------------------------
________________
આગમત પાવાપુરી શ્રી વીર જિનસ્તવન
ચેતિસ અતિશય પ્રાતિહારજ અડ, વાણુ ગુણ પણતીશ રે | નામાકૃતિ દ્રવ્ય ભાવ નિરૂપણ, સગ નય દુગ મતિ ઈશ વીરજી પાર ભયે હમ આજ, દર્શન તુમ લહી દધિસે ના પ્રાણસેં દુગવીસ સાગરધર, ચ્યવન બ્રહ્મા ગુણ વંશ | સિદ્ધારથ કુલ–નભ-તલચંદે, ત્રિશલા કુખ સરહંસ વીરજી રે
શેયઘત કતિ પ્રમુખ જિન, શેભે શારદ ચંદ | મતિ શ્રત અવધિજ્ઞાને તિમ પ્રભુ, અપડિવાઈ અમંદ વીરજી ૩ પંડિત-સંશય-હર હર ઇંદ્ર, શબ્દ બનાયા આપ પાય સ્વયં સામાયિક બલસે, પરિસહ જીત અમાપ વીરજી જા લહી કેવલ ઉવવાઈ કથિત સબ. ધર્મ બતાયા શુદ્ધ સુણકર સુરનર કિન્નર સમજે, અર્ધમાગધિસે બુદ્ધ વીરજી પા
વરસ અધિક બહેત્તર નિજ આયુ, પાલનકર પ્રભુ વીર ! ઈણ હી પાવાપુર નગરીમ, શાશ્વતપદ ધરે ધીર વીરજી દો
વ્યાપક હે પ્રભુ! બે વચન તુમ, તીણે જગદીશ્વર સત્ય માન કર અડદશ નુપ પૌષધ, ઈણ સ્થાનક ગુણ ભવ્ય Iળા
તુમ દર્શન તુમ કરતિ જગમેં, પુકાર કરે ગુણવંત વીતરાગ કેવલદુગ ધારક, ગાઉં તુમ ગુણ સંત વીરજી ૮.
શશિ સિદ્ધિ નવ ભૂમિ સંવત (૧૯૮૧)મેં, ઉજ્જવલ માસ છે માહ તુજ નિવણ નગરમેં ગાયે, આનન્દમય તીજાર વીરજી લા
Page #161
--------------------------------------------------------------------------
________________
,
કાળામાથી મળેલા
:
C)
1
-
|
.
[આગમિક વ્યાખ્યાતા, સૂક્ષમતત્વવિવેચક, માવચનિક શિરેમણિ, ગીતાથમૂર્ધન્ય, પ્રખરવાદિવિજેતા, આચાર્યવયોગમારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. શ્રીના વિવિધક્ષેત્રીય સર્વમુખી, જ્ઞાનપ્રતિભાના દર્શન કરાવનાર, વિવિધ વ્યાખ્યાન આગમિક પદાર્થોની છણાવટવાળા પ્રવચને, વિવિધ નિબંધેના સંગ્રહરૂપ “આગમ
ત”ના ચોથા પુસ્તકમાં વિવિધ પ્રશ્નોત્તરે આદિની સામગ્રી રજૂ થાય છે.
તેમાં આ વખતે “તાત્વિક પ્રશ્નોત્તરાણિ” ગ્રંથમાંથી ક્રમશઃ ચાલ્યા આવતા પ્રશ્નોત્તરને સાતમો હપ્ત ગુજરાતી અર્થ સાથે રજૂ કર્યો છે.
બીજી સામગ્રી સંપાદકની અસ્વસ્થતા આદિ કારણથી રજૂ થઈ શકી નથી. સં.] * * *
છે પૂ આગમિક પ્રવર વ્યાખ્યાતા છે 8 ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીની આ - ઉત્કૃષ્ટ કૃતારાધના અને શાસ્ત્રાનુસારી છે છે અદ્દભુત જ્ઞાનના ક્ષયોપશમના પ્રતિબિંબ સ્વરૂપ 8
રવિ પ્રશ્નોત્તરાણિ
ગ્રંચનો ગુજરાતી અને દર [પ્રાતઃ સ્મરણીય શ્રી દેવસૂર તપાગચ્છ સામાચારી સંહિતા સંરક્ષક આગમા શિરેમણિ, આગમીય કૂટ તાત્વિક પ્રશ્નોના સફળ
Page #162
--------------------------------------------------------------------------
________________
બાગમજાત
ઉત્તર
ઉકેલ રજૂ કરનાર ગીતાર્થ શિરોમણિ પૂ. આચાર્યદેવશ્રીએ ગીતાર્થ પણના નિષ્કર્ષરૂપે અને ઉત્કૃષ્ટ થતજ્ઞાનના સોપશમના બળે આગમિક અને તાત્વિક બાબતેના ઝીણવટભર્યો ખુલાસાના સંગ્રહરૂપે “ તારિક પ્રશ્નોત્તરળિ” ગ્રંથ ૬૦૦૦ કલેક પ્રમાણ બનાવેલ.
જેને ૭ મે હપ્ત ગુજરાતી અનુવાદ સાથે અહીં રજૂ થાય છે.
અત્યંત નય અપેક્ષાઓથી ભરપૂર આ પ્રશ્નોત્તરે જ્ઞાની ગીતાર્થ મહાપુરુષની નિશ્રાએ સમજવાની નમ્ર સૂચના સ્વાનુભવથી કરાય છે. સં.] પ્રશ્ન-૧૨ નનુ દેવર્સિનાં જાતચૈસામયિો વળ્યા,
उदयस्तु असातस्यापि भवतीति कीदृशोऽनुभव इति । बध्यमानसातस्य तादृशौ प्रदेशानुभागो स्तः, यस्मिन् असातोदयो निम्बरसलव इस पयोघटे न स्वप्रभाव' भिन्न
રોથિતુમતિ પ્રશ્ન–૧૧૧ કેવલીઓને સાતા વેદનીયને એક સમયને બંધ હોય
છે, અને ઉદય તે ક્યારેક અસાતાને પણ થાય છે. એમ કેમ? સાતાને રસબંધ કે? સાતા વેદનીય જ્યારે બંધાય છે ત્યારે એ પ્રદેશ બંધ અને રસબંધ થાય છે કે જેમાં પૂર્વબદ્ધ અસાતા –વેદનીય કર્મને ઉદય દૂધના ઘડામાં લીમડાના રસના એક બિંદુની જેમ ભળી જાય પણ તે અસાતા શિથિલ રસવાળી હેઈ પિતાને સ્વતંત્ર ઉદય બતાવવા સમર્થ
થઈ શકતી નથી. प्रभ-११२ ननु सिद्धतां चरमभवावगाहनातस्त्रिभागोनावगाढत्व सद्रव्यवीर्येणेतरेण
वा ? अयोगिनि सद्रव्यवीर्याभावादिति । अयोगित्वाप्तेः प्राक् श्वासोच्छ्वासो निरुणदि, ततोऽपि त्रिभागोनावगाहः सयोगित्व एव, परमयोगित्वेऽपि तथैव न समुद्घातवत्परिवर्त' इति । ..
ઉત્તર
ઉત્તર
Page #163
--------------------------------------------------------------------------
________________
દત્તર
પુસ્તક ૪-થું
૧૫ પ્રશ્ન-૧૧૨ મોક્ષે જતાં છેલ્લા ભવના શરીરની અવગાહનામાં ત્રીજા
ભાગે ઘટાડો થાય છે. તે છવદ્રવ્યની પિતાની વીર્ય – શક્તિથી કે બીજા કોઈ કારણથી ?
અગી અવસ્થામાં તે છવદ્રવ્યની વિર્યશક્તિને પગ જ નથી.
તે શી રીતે ત્રીજો ભાગ ઘટી જવા પામે ? અગી અવસ્થા પામતા પૂર્વે શ્વાસ કિયાને રોધ કરાય છે.
તેનાથી ત્રીજા ભાગને ઘટાડો થાય છે. તે વખતે તે સગીપણું હેઈ છવદ્રવ્યના વીર્યને પ્રગ છે.
પણ અગી અવસ્થામાં તેવી જ સ્થિતિ કાયમ રહે છે કેમકે જીવ પિતે પિતાના વીર્યને કંઈ પ્રયોગ નથી કરતે.
જેમ સમુદ્દઘાતમાં જીવ સ્વવીર્યથી આખા લેકને વ્યાપી પુનઃ હરણ કરે છે એવું અહીં બનવું
શક્ય નથી. प्रश्न-११३ ननु द्वादशधोपयोगा कय्यते, तत्र च दशसु छाद्मस्थिकेषूपलिप्सुतयाss
भोगकरणादुपयोजन भवेत् पर केवलद्विकवतस्तदभावात् कथमुपયુતિ सत्यम् , तदर्भवेऽप्यविनामसास्यात्, मतित्रान्यादिवदुपयुक्तता, यथा तुर्य शुक्लध्याम एकात्वस चितानिरोधस्य चाऽभावेऽपि कर्मक्षपणसाम्यात् । पानं एकाग्रत्वाद्यभावेऽपि पूर्वप्रयोगादत्र
ધ્યાનબિતિ ( પ્રશ્ન-૧૧૩ બાર પ્રકારને ઉપયોગ કહેવાય છે, તેમાં કેવલજ્ઞાન
કેવલદર્શન સિવાય છદ્મસ્થના ૧૦ ઉપગમાં કંઈક જાણવાની ઈચ્છા હોઈ ઉપયોગ કરવાપણું છે.
उत्तर
Page #164
--------------------------------------------------------------------------
________________
અગમત
ઉત્તર
પણ કેવલીઓને તે ઈચ્છાને જ અભાવ છે તે કેવલજ્ઞાન કેવલદર્શન તે ઉપગ કેમ કહેવાય? વાત સાચી ! પણ જાણવાની ઈચ્છાપૂર્વક ઉપયોગ મૂકવાની રીત નથી પણ કેવલજ્ઞાન-કેવલદશનથી પણ પદાર્થનું જ્ઞાન તે થાય છે જ ! તેથી તેટલી સમાન તાથી કેવલજ્ઞાન-કેવલદર્શન તે પણ ઉપયોગ કહ્યા છે.
જેમ કે ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા અગર વિચારેને નિય. આ બંને શુકલધ્યાનના ત્રીજા-ચોથા પાયામાં ઘટતું નથી. છતાં ધ્યાનના ફળ તરીકે કર્મક્ષયની સમાનતાથી ત્રીજા-ચોથા પાયાને ધ્યાન તરીકે ગણેલ છે તેમ અહિં સમજવું.
કાક
on નમસબાપ,
Page #165
--------------------------------------------------------------------------
________________
ક નમ્ર વિજ્ઞપ્તિ કા આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંધના હિતાર્થે સાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપુર આ - શ ી આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાવી
દે ધ ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય, ઉપાશ્રય, જ્ઞાનમંદિર કે તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કરવો.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રહી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
des
AGO છે આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે છે છે. ચતુર્વિધ શ્રીસંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ છે ટિ સાધ્વીજી, જ્ઞાનભંડારે તથા તસ્વરૂચિ ગૃહસ્થ આદિને છે
વિનામૂલ્ય મોકલાય છે. ” પમીઓને સ્થાઈ કોશમાં રૂ. ૧૦૧ લખાવી છે
સ્થાયી ગ્રાહક થવા ભલામણ છે. oee 3.oeou-docesi
આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ, ગ્રંથમાળા “આગમત કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ
કાપડ બજાર, મીઠાભાઈ ગુલાબચંદ જૈન પિસ્ટ કપડવંજ (જી.ખેડા) ઉપાશ્રયદલાલવાડા,કપડવંજ
Page #166
--------------------------------------------------------------------------
________________ $$$$ssse:9999999S સાગરનાંmતી જગતને શું ગમે છે. તે કરતાં જગતને જરૂરી અને હિતકર કે ઉપયોગી શું છે, તે વિચારવાથી જગતનું વાસ્તવિક કલ્યાણ સાધી શકાય છે. - આચાર-નિષ્ઠા અને વિવેકની માત્રાને સુયોગ્ય મેળ થાય તો જગતની સવ ઉપાધિઓને હઠાવી શકાય. વિકારોની પક્કડ એ ખરેખર જીવનનો રાહ જડયો કહેવાય ? વિચારો અને આચારમાં યથાસ્થિત વસ્તુની પરીક્ષા કરવાની પદ્ધતિએ સત્ય તરફનું વળણ હોય–તો અંતરંગ શુદ્ધિ સહેલાઈથી હસ્તગત થાય. આચાર-વિચારની સાંકળમાં વિવેની કડી મળે તો મોહનીમિથ્યાચારની સ્થિતિ ઉખડી જાય. મારૂં કર્તવ્ય શું ? એ દૃષ્ટિકોણથી વિચારોને આચારમાં પરિણત કરવાથી જીવન ઉન્નત બને છે. વિચારોમાં ગંભીરતા કર્તવ્ય નિષ્ઠાથી જન્મે છે. SSSSSSSSSSSSSSSS આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ- 1.