SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧-૯ નાટકને પ્રારંભ કરતાં સૂર્યાભદેવતા શ્રમણુભગવંત મહાવીરમહારાજાને ત્રણ વખત પ્રદક્ષિણા કરે છે. આ સૂત્રના અર્થથી અને ક્રિયા કરવાની રીતિથી અજાણ એવા લકાહ અને તેને અનુસરનારાઓએ ધ્યાન રાખવું જોઈએ કે અહી નિવૃત્તો મર્યા િવળિ રૂ એમ કહી ત્રણ વખત પ્રદક્ષિણા કરવાનું જણાવેલું છે, પરંતુ આ જગે પર કે બીજી કઈપણ જશે પર તિવૃત્તા આદિ પયાદિ એમ બેલી વંદન કરેલું જ નથી. કાશાહ અને તેને અનુસરનારાઓની કેટલી બધી અજ્ઞાનતા છે કે એના સૂત્રનું નામ જ નિવૃત્તોની પાટીજ રાખી છે અને તે બોલ માત્ર રાખ્યું છે, તેના મુદ્દા પ્રમાણે તે મોળ રે મોઈ વાર ઈત્યાદિક જગો પર પણ મળે છે કે મોચો વેરૂ એટલું બોલવાનું જ હોય, પરંતુ ભજન કરવા કે કરાવવાની ક્રિયાને અંશ ન હે જોઈએ. ખરી વાત તે છે કે જેઓને શાસ્ત્રકારોએ મૃષાવાદ ટાળવા માટે જણાવેલી વ્યાકરણની જરૂરીયાત ન ધ્યાનમાં આવે તેમનો માનવામાં આવે અને તેથી જ વ્યાકરણને વ્યાધિકરણની કેટિમાં કે તેવાએ તિકડુત્તોપાઠને વંદન ક્રિયાને વર્ણનરૂપ ન સમજે. અને તિજકુત્તો ને સૂત્ર સમજી તે બેસવાનું જ કરે તેમાં આશ્ચર્ય નથી. નાટકની ભૂમિકાનું વર્ણન ભગવાન મહાવીર-મહારાજને સૂર્યાભદેવતાએ ત્રણws A 98 v૯ પ્રદક્ષિણા દીધી અને પછી સામાન્યથી વંદન કરી વિશેષસી નમ્ર સ્કાર કર્યો. આ રીતે શ્રમણ ભગવંત મહાવીર–મહારાજને કરેલું વિષ્ણુ નમસ્કાર જે પ્રતિમાપક ધ્યાનમાં લેશે તે તેને સ્પષ્ટ સલમ પડશે કે સૂર્યદેવતાએ કરેલી નાટકની ક્રિયામાં મંગલાચરણના સ્થાને એટલે સૂત્રધારની નન્દીમાં મુખ્ય સ્થાન શ્રમણ ભગવાન હાવીર મહારાજાના વિનયનું છે. .. . pospje je faves
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy